SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Fિ - - - - [ ] - - - - - - - - | | પછી હેતુમાં દુખત્વ વ્યવહાર શી રીતે થાય? ઉત્તર પક્ષઃ સ્વવિષયકજ્ઞાનવિષયપ્રકૃતહેદુતાવચ્છેદકવત્વ સંબંધેન દોષ હેતુમાં જતાં છે ત્યાં દુષ્ટત્વવ્યવહાર થઈ શકે. વચમાવવા ફૂલો ધૂમ એવું સમૂહાલંબન જ્ઞાન થાય એ વન્યભાવવિષયક 7 જ્ઞાન છે. એમાં વિષય તરીકે પ્રકૃતહેદુતાવચ્છેદકવાનું ધૂમ છે. તદ્વત્ત્વસંબંધથી દોષ ધૂમમાં | જતાં ધૂમ દોષવિશિષ્ટ અર્થાત્ દુષ્ટ બન્યો. દુષ્ટ માં વતનો અર્થ સંબંધી કરવો. દોષનો સંબંધી (ઉક્તસંબંધથી) હેતુ બને. જો અહીં “પ્રકૃતહેતુ દુષ્ટઃ પદ્મન મૂક્યું હોત તો વહિતા ધૂમનાથને રાસમો તુઃ U વ્યવહાર થઈ જાત કેમકે વચમાવવાનું કદ રામશ્વ એવા સમૂહાલંબન જ્ઞાનમાં ) સ્વવિષયકજ્ઞાનવિષયત્વસંથી રાસભામાં દોષ ચાલી જતાં તેમાં દુષ્ટત્વવ્યવહારોપત્તિ # આવત. હવે પ્રnત છે કહ્યું એટલે સંબંધ તરીકે માત્ર સ્વવિષયકજ્ઞાનવિષયત્વ ન લેતાં છે, fી સ્વવિષયકજ્ઞાનવિષયપ્રકૃતહેદુતાવચ્છેદકવન્ત સં. લેવાનો એ એનું તાત્પર્ય છે. અને તેમ1. થતાં એ સંબંધથી રાસભ દુષ્ટ ન બને. આ પૂર્વપક્ષ ઃ “પ્રતહેતુ” પદ ન હોત તો વહુન્યભાવવધૂદ રૂપ દોષથી છે તે પર્વતપક્ષકવદ્વિસાધ્યકાનુમિતિક ધૂમ હેતુ દુષ્ટ ન બને? કેમકે વન્યભાવદ્દ્દદ રૂપ દોષથી છે પણ ધૂમ દુષ્ટ થયો એટલે પછી સઢેતુસ્થલીય ધૂમ પણ દુષ્ટ થયો જ ને ? R ઉત્તરપક્ષઃ ના, “પ્રતહેતુઃ નિવેશ ન પણ હોય તો ય ઉક્તપત્તિ તો આવે તેમ નથી T કેમકે તદ્રુપાવચ્છિન્નપક્ષ-સાધ્ય હેતુવાચકંપદ-સમભિવ્યવહારસ્થલે તતૂપાવચ્છિન્નપક્ષસાધ્યI હેતુકાનુમિતિપ્રતિબંધકતા-વચ્છેદક સ્વાવચ્છિન્નનિરૂપિતવિષયિતાકધર્માવચ્છિન્નસંબંધી || દુષ્ટપદેન બોધ્યતે | જ હવે એમ થતાં વહિંસાધ્યક હૃદપક્ષક ધૂમસમભિવ્યાહાર સ્થલે તાદશાનુમિતિ ) ન પ્રતિબંધકતાવચ્છેદક જે વન્યભાવવધૂદત્વ, તદવચ્છિન્નનિરૂપિતવિષયિતાક ધર્મ T. # વહુન્યભાવવધૂહૂદત્વ અવચ્છિન્ન જે વહુન્યભાવવçદ તેનો સંબંધી ધૂમ દુષ્ટ બને. ન પણ પર્વતપકવદ્વિસાધ્યકાનુમિતિ પ્રતિબંધક્તાવચ્છેદકસ્વાવચ્છિન્ન-f I નિરૂપિતવિષયિતાકધર્મ વહુન્યભાવવધૂદત્વ છે જ નહિ. માટે તદવચ્છિન્ન સંબંધી તે ધૂમ .. ય નથી માટે તેમાં બાધને લઈને દુત્વવ્યવહારોપત્તિ સંભવતી જ નથી. A હા, પર્વતપક્ષકવદ્વિસાધ્યકાનુમિતિ પ્રતિબંધકતાવચ્છેદક સ્વાવચ્છિન્નનિરૂપિતવિષ - સામાન્ય નિરુક્તિ (૧૫૧) n ]
SR No.032159
Book TitleSamanya Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2005
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy