________________
गादाधरी : न च स्ववृत्तियावद्धेत्वाभासविभाजकरूपेण साजात्यं विवक्षणीयं, तथा च बाधादिघटकव्यभिचारादौ बाधत्वाद्यसत्त्वान्न तादृशबाधादिसजातीयत्वम्, अतस्तत्संग्रहसम्भव इति वाच्यम्, एवं सति बाधविशिष्टव्यभिचारादौ स्ववृत्तिबाधत्वव्यभिचारत्वादियावद्धर्मेण सजातीयविशिष्टान्तरस्य व्यभिचारविशिष्टबाधादे: प्रसिद्धावपि तद्घटितत्वाऽसत्त्वेन तत्रातिव्याप्तेः । तस्मात् व्यभिचारादिघटितबाधादेः संग्रहप्रकारोऽग्रे प्रदर्शनीय एवाऽऽदरणीयः ।
પ્રશ્ન ઃ સ્વવૃત્તિ જેટલા હેત્વાભાસવિભાજક રૂપ (ધર્મ હોય) તેના વડે અહીં સાજાત્યની વિવક્ષા કરવી. એટલે બાધાદિના ઘટક એવા વ્યભિચારાદિમાં બાધત્વાદિ ન હોવાથી તે વ્યભિચારાદિમાં તાદશબાધાદિની સજાતીયતા નહી આવે. અને તેથી તેનો સંગ્રહ સંભવી શકશે.
:
• ઉત્તર ઃ જો આમ માનશો તો બાધવિશિષ્ટવ્યભિચારાદિમાં સ્વવૃત્તિબાધત્વવ્યભિચારત્વ વગેરે યાવધર્મ વડે સજાતીયવિશિષ્ટાન્તર એવા વ્યભિચારવિશિષ્ટ બાધાદિની પ્રસિદ્ધિ હોવા છતાં તદ્ઘટિતત્વ ન હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવશે.
માટે વ્યભિચારાદિ ઘટિતબાધાદિનો સંગ્રહ કરવાનો પ્રકાર આગળ જે બતાવાશે તે જ આદરવા યોગ્ય છે.
दीधिति : तेन प्रमेयत्वादिविशिष्टे व्यभिचारादौ नातिप्रसङ्गः ।
गादाधरी : मेयत्वविशिष्टे व्यभिचारादौ = तादृशव्यभिचारत्वाद्यवच्छिन्ने, नातिप्रसङ्गः न दोषत्वप्रसङ्गः । अत्र मेयत्वविशिष्टव्यभिचारो दोषः इत्यादिव्यवहाराभावान्नेष्टापत्तिः सम्भवति ।
દીધિતિમાં વિશિષ્ટાન્તરાઘટિતત્વવિશેષણનો નિવેશ કહ્યો તેના ઉપર કહે છે કે તેમ થવાથી મેયત્વવિશિષ્ટવ્યભિચારમાં અતિવ્યાપ્તિ નહિ આવે.
પ્રશ્ન ઃ મેયત્વવિશિષ્ટવ્યભિચારને દોષ કહેવામાં વાંધો શું છે ?
ઉત્તર ઃ લોકવ્યવહાર વ્યભિચારને દોષ નથી માનતો માટે તે લક્ષ્ય બની શકતું નથી.
सामान्य निरुक्ति • ( १४५ )