________________
॥ सामग्र्याश्चाहार्य्यज्ञानाजनकत्वात्,
ઉત્તરપક્ષ ના, છતાં ય લક્ષણ નિર્દષ્ટ નથી. તમે ગ્રહત્વવ્યાપકવિષયિતા કહી છે હવે 'નિર્વત્રિપર્વતો વહ્નિમાન વિષયિતા એ આહાર્યત્વવિશિષ્ટવિષયિતા છે. આ વિષયિતા નિર્વત્તિપર્વતો વ્યક્તિમાન ગ્રહનિષ્ઠા છે ત્યાં સાધ્યવૈશિસ્ત્રાવચ્છિન્ન ગ્રહત્વ પણ છે જ.
હવે નિર્વહિંપર્વત વિષયિતા એ તો અનાહાર્યવિષયિતા છે. આ વિષયિતા અને આ આહાર્યવિષયિતા એક જ નથી તો પછી નિર્વદ્વિપર્વતવિષયિતા ગ્રહત્વવ્યાપિકા જ નથી તે A બનતી અને તેથી પ્રતિબધ્ધતાવચ્છેદકરૂપ બનતી નિર્વહિંપર્વતવિષયિતાનો વિરોધિ છે
વદ્ધિમત્પર્વત ગ્રહ લઈને તદ્વિષયને તમે દોષ કહી શકતા નથી. પહેલાં તો તમે તેને દોષ [1 બનાવ્યો હતો ત્યારે ગ્રહત્વવ્યાપકવિષયિતાની વિવક્ષા ન હતી. પણ ઉદાસીનની I અતિવ્યાપ્તિ દૂર કરવા વિષયિતાનો નિવેશ કર્યો એટલે હવે નિર્વહિંપર્વતરૂપ
અનાહાર્યજ્ઞાનવિષયિતા તાદશગ્રહત્વવ્યાપક ન બનવાથી લક્ષણની અવ્યાપ્તિ ઊભી જ ! રહેવાની છે. જ અહીં ખ્યાલ રાખવો કે આ અવ્યાપ્તિનું બીજ નિર્વતિત્વનિરૂપિતા અથ ચ , ને વદ્વિનિરૂપિતા પર્વતજ્ઞાનવિષયિતાથી નિર્વતિનિરૂપિતા અનાહાર્યજ્ઞાનપર્વતવિષયિતાને ન
અતિરિક્ત કહી તે છે. જો તે બે એક જ હોત તો તો આહાર્યગ્રહત્વ વ્યાપક તે વિષયિતા જ બની જાત.
આહાર્યજ્ઞાનસામગ્રી આહાર્યજ્ઞાનવિષયિતા પ્રયોજક જ બને. પણ એ આહાર્યજ્ઞાનસામગ્રી અનાહાર્યજ્ઞાનવિષયિતા પ્રયોજક બની શકે જ નહિ એટલે પ્રયોજક ભેદેન તો વિષયિતા પણ ભિન્ન માનવી જ જોઈએ. (અર્થાત્ ભલે જ્ઞાનભેદને કદાચ એ વિષયિતા ભિન્ન ન માનો.) W गादाधरी : तादृशग्रहत्वव्यापिका च वह्निमत्त्वादिप्रकारितानिरूपिता, M तादृशपर्वतादिविषयिता, सा च न प्रतिबध्यतावच्छेदिके ति। I निर्वह्नित्वादिप्रकारितानिरूपितपर्वतादिविषयितात्वेन निर्वह्निः पर्वत । Pइत्यादिज्ञानीयविषयितापि तथाविधग्रहत्वव्यापिकेति चेत् ? A કશ્ચિત્ ઃ ના, તાદશ ગ્રહત્વવ્યાપક તે નિર્વહિંપર્વતવિષયિતા છે જ. જુઓ. ૧ IT વિપરીતજ્ઞાનઘટિતવિષયિતા સામગ્રીથી આહાર્યજ્ઞાનોત્પત્તિ જ ઘણા વિપરીતજ્ઞાનાભાવઘટિત T 1 નિર્વહિંપર્વતવિષયિતા પ્રયોજક તો અનાહાર્યજ્ઞાનસામગ્રી જ બને. હવે )
ની સામાન્ય નિરતિ ૦ (૨૧) === =
-