________________
--
--
--
--
--
--
--
-
--
-
दीधितिः : तदपि तुच्छम्, साध्याभाववत्पक्षविषयकत्वेन । " साध्याभाववत्पक्षज्ञानप्रमात्वविषयकत्वेन वा ज्ञानस्य प्रतिबन्धकत्वं तस्य || I च साध्यवत्यपि पक्षे सम्भवादतिव्याप्तेः।
गादाधरी : साध्याभाववत्पक्षविषयकत्वेन साध्याभावप्रकारक५ पक्षावगाहित्वेन । साध्याभाववत्पक्षज्ञानेति साध्याभावप्रकारक| पक्षज्ञानांशे प्रमात्वविषयकत्वेनेत्यर्थः । मतभेदेन विकल्पः, । तस्य तादृशज्ञानस्य, साध्यवत्यपि पक्षे पक्षे साध्यवत्यपि सति, पक्षस्य । I साध्यवत्त्वे सत्यपीति यावत् ।
गादाधरी : पर्वतो वह्निमान् धूमादित्यादौ भ्रमात्मकबाधादिज्ञाननिष्ठप्रतिबन्धकतावच्छेदकविषयितानिरूपकवल्यभावादेः M स्वविषयकज्ञानविषयत्वादिसम्बन्धेन वैशिष्ट्यस्य हेतौ सत्त्वादिति भावः।।। એ આ મતનું પણ ખંડન કરતાં દીધિતિકાર કહે છે કે આ રીતે કોઈ પ્રસિદ્ધાંશને લઈને એ છે તેને દોષ બનાવવો અને તદ્દત્તા ઉક્તસંબંધથી સદ્ધતમાં લઈ જવી અર્થાત્ | સાધ્યાભાવવત્પક્ષવિષયકત્વેન કે સાધ્યાભાવવત્પક્ષ-જ્ઞાનપ્રમાવિષયકત્વેન (બે ય તે મતાંતરથી જ કહ્યું છે વિશેષ કાંઈ નથી.) જ્ઞાનની પ્રતિબંધકતા માનવી એ તો યોગ્ય નથી. કેમકે આ તો સાધ્યવાળા પક્ષમાં પણ સંભવે છે. અને તેથી અતિવ્યાપ્તિ આવે છે માટે આ 1 બરાબર નથી. U વહુન્યભાવવત્પર્વત જ્ઞાન ભ્રમ હોવા છતાં અને થાય છે તેના માટે તો તે II પ્રમાત્વવિષયક જ છે. જ્ઞાનને પ્રતિબંધક કહો એટલે પર્વતો વહ્નિતાનું ધૂમાત્ સ્થળે વન્યભાવત્પર્વતરૂપ ભ્રમાત્મકબાધજ્ઞાન થવા છતાં ય “વહુન્યભાવઃ' એટલા પ્રસિદ્ધાંશને ? 1 લઈને સ્વવિષયકજ્ઞાન-વિષયવસંબંધથી ધૂમ હેતુ બાધિત થઈ જવાની આપત્તિ આવે. 1.
બાધ દોષ સહુએ નિત્ય માન્યો છે એટલે સદ્ધત ધૂમ બાધિત થઈ જવામાં ઈષ્ટાપત્તિ | U થઈ શકતી પણ નથી.
गादाधरी : इदमुपलक्षणम्-वह्निमान् धूमादित्यादौ ।। ---- सामान्य निरस्ति . (२७०) - -- -- -