________________
-
V दीधिति : ननु प्रतिबन्धकज्ञानविषयव्यभिचारादिघटकसाध्यादेरपि । प्रत्येकं हेत्वाभासतापत्तिः ।
गादाधरी : एकदेशस्याऽपि विशिष्टघटकतया हेत्वाभासपदार्थत्वस्येष्टत्वादाह प्रत्येकमिति । प्रत्येकपदार्थपर्याप्तसाध्यतावच्छेदका
द्यवच्छिन्नस्येत्यर्थः । हेत्वाभासतापत्तिः हेत्वाभासपदार्थत्वापत्तिः । 1 ગદાધર કહે છે કે આ ચર્ચામાં એ ખ્યાલ રાખવો કે ધૂમાભાવવવૃત્તિત્વ વિશિષ્ટ II . વહિં એવું જે યથાર્થજ્ઞાન છે તેની વિષયતા તાદશદોષઘટકર્ઘન ઘટક વહુન્યાદિમાં રહે
અને તે રીતે તે હેત્વાભાસ બને તેમાં તો કોઈ વાંધો નથી કેમકે આખા હેત્વાભાસના ઘટક ! છે પણ તદ્ઘટકત્વેન હેત્વાભાસ બની શકે જ છે. અહીં તો એ પ્રશ્ન ઊભો કર્યો છે કે તેમ
નહિ, અપિ તુ સ્વાતંત્ર્યણ વદ્વિવાદ્યવચ્છિન્ન વહુન્યાદિ પણ હેત્વાભાસ બની જવાની ૧ આપત્તિ આવે
गादाधरी : यदूपावच्छिन्नज्ञानस्यानुमित्यविरोधित्वं तद्रूपावच्छिन्ने । Y हेत्वाभासत्वव्यवहारस्य तदूपावच्छिन्नमात्रज्ञानाद्धेतौ दुष्टत्वव्यवहारस्य :Wचाऽनुदयेन इष्टापत्तिर्न सम्भवतीति भावः । A પૂર્વપક્ષ - ભલે ને પ્રત્યેક વઢિ વનિત્વેન દોષ બને તે હેતુને દુષ્ટ તો કરવાના જ જ છે. અર્થાત્ સિદ્ધાંતને દુષ્ટ તેઓ કરે તેમાં ઈષ્ટાપત્તિ કેમ ન કહેવાય ? છેઉત્તરપક્ષ - ના, યહૂપાવચ્છિજ્ઞાનયાનુમતિ-વિરોધવં તદ્રુપાચ્છને
हेत्वाभासत्वव्यवहारस्य, तद्रूपावच्छिन्नमात्रज्ञानातं हेतौ दुष्टत्वव्यवहारस्य च, Tમનુયેન રૂછપત્તિ નૈવ સામતિ અર્થાત્ વહ્નિત્વેન વહ્નિ' એ અનુમિતિનું અવિરોધી
જ્ઞાન છે તો વહ્નિત્નાવચ્છિન્ન વહ્નિરૂપ હેતુમાં દુષ્ટત્વ વ્યવહાર વહ્નિત્વેન થઈ શકે નહિ. A ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટત્વેન રૂપેણ ધૂમાભાવવવૃત્તિવિશિષ્ટો વહ્નિ એ જ્ઞાન , આ અનુમિતિ વિરોધિ છે તો ધૂમાભાવવવૃત્તિવિશિષ્ટત્વેન રૂપેણ જ વહ્નિમાં દુષ્ટત્વવ્યવહાર | થાય. એટલે ત્યાં વહ્નિત્વેન વઢિમાં દુષ્ટત્વવ્યવહાર કહેવામાં ઇષ્ટાપત્તિ સંભવતી જ નથી. गादाधरी : यादृशविशिष्टविषयकत्वं तादृशाऽनुमितिविरोधिताऽनति»ન સામાન્ય નિયુક્તિ • (9)
D