________________
गादाधरी : तदसत्, "तथासति मूलोक्तस्य ज्ञानस्येत्यस्य वैयर्थ्यप्रसंगाद्, I ઉત્તર પક્ષ - જો આમ કહેશો તો તો ભૂલોક્ત જ્ઞાન પદ વ્યર્થ જશે. અર્થાત્ તે જ્ઞાન પદ અનાહાટ્યપ્રામાણ્યજ્ઞાનાનાસ્કન્દિતનિશ્ચયપરક છે તેથી અનાહાર્યાપ્રામાણ્યજ્ઞાનાનાસ્કતિનિશ્ચયપરક નિવેશ વ્યર્થ થશે. કેમકે તમે તે ન કહેશો તો પણ ચાલી શકશે. અર્થાત્ यद्रूपावच्छिन्नविषयकत्वं प्रकृतानुमितिप्रतिबन्धक्ताशून्यानाहार्याप्रामाण्यज्ञानाना| ઋન્દિનિશ્ચયવૃત્તિ તતૂપાવચ્છિન્નત્યં તોષ: એવું લક્ષણ કરો તો પણ ચાલી જાય અને છે તેથી ‘જ્ઞાન' પદમાં વૈયÁની આપત્તિ આવે.
गादाधरी : हृदत्वाद्यवछिन्ना या वल्यभावविशिष्टह्रदत्वाद्यवच्छिन्न+ विषयकयत्किञ्चिज्ज्ञानीयविषयता तन्निरूपकत्वस्य प्रतिबन्धकता[ शून्यतादृशनिश्चयावृत्तित्वेन शुद्धहुदत्वाद्य-वच्छिन्नेऽतिप्रसङ्गाच्च । ।
પૂર્વપક્ષ - ભલે વ્યર્થ જાય. તેથી શું થઈ ગયું? અમે જે લાઘવાતું નિવેશ કર્યો છે તે એ જો કોઈ દોષયુક્ત નથી તો “જ્ઞાન” પદ વ્યર્થ જાય તો ભલે જાય. તેની સાર્થકતા માટે ગુરૂભૂત છે છે આયાસ શા માટે કરવો જોઈએ? જ ઉત્તર પક્ષ - અરે ! પણ તમારા લાઘવમાં પણ દોષ રહેલો છે. એટલે તમે તે 1 લાઘવથી તાદશ લક્ષણનો સ્વીકાર કરી શકતા જ નથી.
જુઓ. યત્કિંચિત્ જ્ઞાનીયવિષયતા હૃદમાં લીધી એનો અર્થ એ કે શુદ્ધ) U હૃદજ્ઞાનીયવિષયતા હૃદમાં નથી લીધી પણ વહુન્યભાવવધૂદ્ધદજ્ઞાનીય વિષયતા હૃદમાં ! એ લીધી. વહુન્યભાવવધૂહૂદજ્ઞાનીયવિષયતા છૂંદવાવચ્છિન્ના છે. એ વિષયતાના નિરૂપક , આ હૃદ–ાવચ્છિન્ન હૃદ જ્ઞાન થાય અર્થાત્ પ્રતિબંધકતા શૂન્ય તે દવાવચ્છિન્ન હૃદય A નિશ્ચયમાં વન્યભાવવાવચ્છિન્નવન્યભાવવધૂહૂદવિષયકત્વ અવૃત્તિ છે જ (જ્ઞાનભેદન 1 # વિષયતાભદાત) એટલે હૃદ–ાવચ્છિન્નહૂદ દોષ બની જતાં લક્ષણ ની અતિવ્યાપ્તિ થઈ. Y ___गादाधरी : मन्मते चानुमितिप्रतिबन्धकतायास्तादृशनिश्चयवृत्तित्व॥ विशिष्टहूदत्वाद्यवच्छिन्नविषयितात्वावच्छिन्नव्यापकताविरहेणाति
प्रसङ्गानवकाशात् । []
સામાન્ય નિયુક્તિ • (૪)