________________
અવ્યાપ્તિ આવે છે. એનું કારણ એ છે કે આ આહાર્યાનુમિતિ અપ્રસિદ્ધ છે. વળી પ્રત્યક્ષેત્ર (આહાર્યજ્ઞાન પ્રતિબંધક બનતું નથી. એમ થવાથી પ્રતિબંધકતા ઘટિત આ લક્ષણ આવા |
સ્થળે જતું નથી. અહીં પણ ધૂમ હેતુ દુષ્ટ તો છે જ એટલે તે લક્ષ્ય તો છે માટે તેમાં લક્ષણ જવું તો જોઈએ. અને જતું નથી. માટે અપ્રસિદ્ધિનિબંધન અવ્યાપ્તિ અહીં ઊભી જ રહે છે. હવે જો પક્ષતાવચ્છેદકતાનું પર્યાવ્યા અધિકરણ ન લઈએ તો અહીં પણ સાધ્યતા- / જ હેતુતા અપ્રસિદ્ધિ રહેતી નથી, કેમકે અહીં પક્ષતાવચ્છેદક વહુન્યભાવત્વ અને પર્વતત્વ છે. તે હવે આપણે વહુન્યભાવવત્પર્વતત્વ કે જે વિચ્છેદકતાનું પર્યાયાધિકરણ છે તેને તો લેવું
નથી કેમકે તેમ થતાં તે અપ્રસિદ્ધ બની જાય છે. હવે તો માત્ર પક્ષતાવચ્છેદકનું અધિકરણ ન લેવાનું એટલે પક્ષતાવચ્છેદક તો પર્વતત્ત્વ પણ છે તેથી પર્વતત્વાવચ્છિન્નપક્ષકવલિતા- :
વચ્છિન્નસાધ્યકધૂમવાવચ્છિન્નહેતુકાનુમિતિ પર્વતો વદ્ધિમાનું ધૂમાત્ - પ્રસિદ્ધ જ છે એટલે કે આ અનુમિતિ પણ પર્વતત્વાવચ્છિન્ન પક્ષક, વહ્નિત્નાવચ્છિન્નસાધ્યક, આ છે ધૂમતાવચ્છિન્નોતક છે જ. માટે આ પણ પ્રસિદ્ધ બની જાય છે અને તેથી આ
અપ્રસિદ્ધિનિબંધન અવ્યાપ્તિ સંભવતી તો નથી. છતાં ય આગળ ઉપર અપ્રસિદ્ધિનિબંધન છે # અવ્યાપ્તિ અહીં કહેલી છે તેનું પ્રયોજન શું? 1. આ પ્રયોજન દીધિતિકાર આપણને અહીં બતાવે છે. તેનું કહેવાનું તાત્પર્ય એ છે કે 1િ O જો અવચ્છેદકતાનું પર્યાપ્યા અધિકરણ નહિ કહીએ તો અન્યત્ર અતિવ્યાપ્તિ આવે એટલે Iી તેનો નિવેશ અનિવાર્ય છે અને તેથી અપ્રસિદ્ધિનિબંધન અવ્યાપ્તિ ઊભી જ રહે છે. | છે. અહીં અવચ્છેદકતાનું પર્યાખ્યાધિકરણ તો હવે લેવું જ જોઈએ. અને તેમ થતાં આખું . A જે લક્ષણ અને તેના પ્રત્યેક પદોની હવે વ્યાવૃત્તિ કરીને પણ બતાવે છે.
પહેલાં તો આખું લક્ષણ રાખીને તેમાંથી અવચ્છેદકતાનું પર્યાયાધિકરણ ન લઈએ 1 તો શું થાય ? તે જોઈ લઈએ. પર્વતો વહ્નિમાન પૂના અનુમિતિ સ્થળે ઇ કાચ્ચનમયત્વાભાવવાનું પર્વતઃ આશ્રયાસિદ્ધિ દોષ લાગી જતાં અતિવ્યાપ્તિ આવે કેમકે એ 4 વાનમયપર્વતો વહ્નિમાન ધૂમર્િ અનુમિતિ પણ પક્ષતાવચ્છેદક પર્વતત્વાજ વચ્છિન્નપક્ષક, વદ્વિવાવચ્છિન્ન સાધ્યક, ધૂમતાવચ્છિન્નહેતુક છે જ એટલે બે ય સમાન ?
અનુમિતિ થઈ. તેની પ્રતિબંધકતા વિશ્વનાથામાવવા પર્વતઃ આશ્રયાસિદ્ધિ 1 નિશ્ચયમાં છે એટલે તે જેમ ઝૂનમયપર્વતો વીમાનું અનુમિતિ પ્રતિદોષ બને, તેમ જ R પર્વતો વલ્લમનું અનુમિતિ પ્રતિ પણ દોષ બને. અને તેમ થતાં તેનાથી સદ્ધતુ દુષ્ટ બની જ જવાથી અતિવ્યાપ્તિ આવે. તેને દૂર કરવા અવચ્છેદકતાનું પર્યાપ્યા અધિકરણ લેવું મન ની સામાન્ય વિરક્તિ , (૧૫)
G J