Book Title: Jain Darshan nu Padarth Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh
Catalog link: https://jainqq.org/explore/011520/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ THE FREE INDOLOGICAL COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC FAIR USE DECLARATION This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website. Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility. If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately. -The TFIC Team. Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શનનું પદાર્થ વિજ્ઞાન *.. . ક T . માં 2281 જે કરે લેખક : પારેખ ખુબો કેબલબ્ધવ (બનાસકાંઠા) દ્વિતિયાવૃત્તિ. પ્રત : ૧૮૦૦ વિ. સં. ૨૦૩૭ પ્રકાશક . લહેરચંદ અમીચંદ શાહ ૩૫, આનંદભુવન નવા માધુપુરા-અમદાવાદ દ્રવ્યસહાયક તરફથી ભેટ (પચાસ ન. ૨. પેટ ખર્ચના મેકલવા) મુદ્રક : મણિલાલ છગ્ગનલાલ શાહ , , રાકેશ પ્રિ પ્રેસ–મું સાદરા સ્ટે, ડોહા (એટીપી રેલવે શ્રાહિોિ || ||||||| Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ સહાયક થનાર સદ્દગૃહસ્થોની નામાવલિ નામ. ગામ નકલ ૧ . પારેખ ચંદુલાલ કાલચંદના સ્મણાર્થે તેમના સુપુત્રી શ્રી મહેન્દ્રભાઈ, પ્રવિણભાઈ તથા કનૈયાલાલ તરફથી વાવું ૫૦૦ ૨ પરમપૂજ્ય મુનિવર્ય શ્રી પુદયવિજયજી મહારાજ સાહેબ તથા પૂ. મુ શ્રી વિમલપ્રભ વિ. મ. સાહેબના સદુપદેશથી. ' (૧) શ્રી પચ પોરવાલદિર ભગવાનની પેઢી તરફથી. - શિવગંજ (રાજ) ૫૦ (૨) શા બાબુલાલ વરદીચંદજી એ કે સેલ તરફથી. ' . નવી (રાજ) ૫૦ (૩) શા. ચેનમલ ટેકચંદજી સોલકી તરફથી. !! છે . શિવગંજ (રાજ.) ૧૦૦ બ્રિજ ફર્મ-સેલંકી જવેલર્સ શાહ ચેનલ ટેચ દ એન્ડ કું સેપ ન. ૪૦. અખાદેવી રેડ. મુંબઈ-૨ ૩ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય ભુવન શેખર સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન શ્રી મહિમા વિજયજી મસા.ના સદુપદેશથી શ્રી બુધ્ધિતિલક Page #5 -------------------------------------------------------------------------- ________________ નામ જૈન જ્ઞાન મદિર – ભાભર ( બનાસકાંઠા ) તરફથી વાડીલાલ દેવસીભાઈની કાં. હા. અમદાવાદ ૪ આચાર્યદેવ શ્રી દેવેન્દ્ર સાગર મ. સા ના સુશિષ્ય પૂ ૫. મ સા. શ્રી મ. સા. ના સદુપદેશ (૧) શ્રી વૃજલાલ હરીભાઈ, તાના ઉપાશ્રય તરફથી. વાડીલાલ (૩) શ્રી. જ્ઞાનખાતાના હા શાંતીલાલ ટાલાલ તરફથી. (૨) શા. કાન્તીલાલ તરફથી. 77 भारतीती દેવસાગર 10752 (૧૩) શા. ચીમનલાલ ગીરધરલાલ (૧૪) શા. પાનાચંદ મગનલાલ (૧૫) શા. પાનાચંદ વ્રજલાલની પેઢી जयपुर કપડવ જ કપડવંજ કપડવું જ કપડવંજ (૪) શા. રમણલાલ નહાલચ દ (૫) શા. મગળજીભાઈ હેમચં દ (૬) શા, મીઠાભાઈ કલ્યાણચ ધર્મ ટ્રસ્ટપેઢી કપડવંજ (૭) શા. રતનચંદ છેરચ દ (૮) શા. સામાભાઈ પુનમચંદ (૯) શા. અંબાલાલ કીલાભાઈ (૧૦) શા. વાડીલાલ મનસુખભાઈ (૧૧) શ્રી. અભયદેવસૂરી જ્ઞાનમ દિર (૧૨) ડૉ. સુમનભાઈ માણેકલાલ હા. વિદ્યાએન કપડવ જ કપડવંજ કપડવંજ કપડવંજ કપડવંજ મ કપડવંજ કપડવંજ કપડવ་જ કપડવંજ ૦૦ ૧૦ ૧૧ ૧૦ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૧૦ મ પ્ ૫ LLL ૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ 2 7 7 7 7 7 7 દે છે. 7 - • - નામ ગામ નકલ (૧૬) શ્રી મહિલામંડલ. કપડવંજ (૧૭) શા. જેસંગભાઈ સોમાભાઈ કપડવંજ (૧૮) શાવાડીલાલ ગીરધરલાલ કપડવંજ (૧૮) ગાધી અરવિંદકુમાર કપડવંજ (૨૦) શાશકરલાલ પાનાચ દા હા. જસુભાઈ કપડવંજ ' (૨૧ શા માણેકલિ મગનલાલ - હા. શાતિલાલ - 5 કપડવંજ (૨૨) શોકતુરલાલ છોટાલાલ કપડવંજ (૨૩) શા અમુલખભાઈ લલુભાઈ કપડવંજ (૨૪) એક સગ્ગહ તરફથી ભાવનગર ૫ ૫.પૂ. આ મ. સા. શ્રી રાજેન્દ્રસૂરી (ડહેલાવાળા)ના સદુપદેશથી (૧) લુહારની પળ-જૈન ઉપાશ્રયના જ્ઞાનખાતામાંથી અમદાવાદ ૫૦ (૨) આ શ્રી. રાજેન્દ્રસૂરિજી સ્થા પિત, શ્રી સુરેન્દ્રસૂરિ જેનધર્મ પ્રસારક ટ્રસ્ટ અમદાવાદ , ૫૦ ૬ પૂ ૫. શ્રી જિનપ્રભ વિ. મ સા ના સદુપદેશથી શ્રી તપગચ્છ જેન ઉપાશ્રયના જ્ઞાનખાતા * તરફથી. “ ”, ' ' ધાનેરા (બનાસકાંઠા) ૧૦૦ ૭ પુ. ૫. શ્રી યશોભદવિ એ સા.ના - સદુપદેશથી (૧) શા. રમણલાલ મફતલાલ . ' ', મુંબઈ - ૫૦ (૨) શા મહેન્દ્રકુમાર ચ દુલાલ - - મુંબઈ ' '' ૨૫ (૩) શા. બાબુલાલ વિઠ્ઠલદાસં - મુબઈ ' ૨૫ Page #7 -------------------------------------------------------------------------- ________________ મુ બઈ 19૭ નામ ગામ નકલ - ૮ મહાસતીજી શ્રી ચૈતન્યદેવી ( વિશ્વ શાતિ ચાહક) ની પ્રેરણાથી, શ્રીમતી આશિતાબેન કાન્તી લાલ શેઠ ૯ ૫. પૂ. આ. શ્રી રૂચકચદ્રસૂરિજી મ સા ના સદુપદેશથી શાહપુર મગળપારેખના ખાચાના જૈન ઉપાશ્રયના જ્ઞાનખાતા તથ્રી અમદાવાદ ૧૦ પરમ પૂજ્ય તપસ્વી આ દે શ્રી રાજતિલકસૂરિજી મ સા. ના સદુપદેશથી ઉપાશ્રય સ ઘના જ્ઞાનખાતા તરફથી જુનાડીસા, ૧૧ પૂ મુ.શ્રી વરિષણ વિ મ સ ના સદુપદેશથી જૈન જ્ઞાનખાતા તરફથી દાતરાઈ (રાજ) ૩૦ ૧૨ ગણિવર્ય શ્રી પ્રદ્યુમ્ન વિ. મ. સા.ની , પ્રેરણાથી સુશ્રાવિકા કંચનબેન જયંતિલાલ–શાહ તરસ્થી અમદાવાદ ૧૩ પૂ. મુ. શ્રી વારિણું વિ. . સા.ના સદુપદેશથી એક સગ્રહસ્થ ૧૪ પ્રવિણભાઈ જે શાહ ૧૫ ચંદ્રહાસ. એમ ત્રિવેદી કડ મજદાવાદ. ૧૬ સાપવીજી મહારાજ શ્રી --- ૪ શ્રીજીના સદુપદે થી ૪ ૧૭ વાડીલાલ જે. શાહ ૧૮ લાલબાગ .મૂ. તપગચ્છ જૈનધુ તરફથ્રી ડીસા ૧૫ Page #8 -------------------------------------------------------------------------- ________________ નામ ગામ નક્કે ૧૯ ડે. જિતેન્દ્રભાઈ પી. શાહ પાલનપુર ૨૦ મુ. શ્રી ચંદ્રય વિ. મ સા.ના સદુ પદેશથી શાંતીલાલ ભાયાલાલ બીલીમોરા ૨૧ શા. પિપટલાલ મણીલાલ સાંગલી વાળા હસ્તક (૧) સામજીભાઈ રાજપાળ. શેઠ સાંગલી (૨) ચાંપસીભાઈ પદમસીભાઈ શેઠ સાગલી (૩) મુળજીભાઈ લાલશીભાઈ શેઠ સાંગલી ૨૨ ટી ગુલાબચંદ જૈન કેલહાપુર ૨૩ ચ દુલાલ અબજીભાઈ અમદાવાદ ૨૪ કે આર મુથા એન્ડ કુ. કલ્યાણ હા. મુથા સુખરાજ રામચંદ્રજી (આહારવાળા) આહાર (રાજસ્થાન) ૧૦ ૨૫ શાહ હીરાલાલ ગુલાબચંદ કેપરલી ૨૬ ગુલાબચંદ ઠાકરભાઈ ઝવેરી મુંબઈ ૨૭ મગનલાલ ચાપસી. ગાલા હસ્તક (૧) એક સદગૃહસ્થ તરફથી (૨) સ્વ. કચુભુલાના સુપુત્રો શ્રી ભવાનજી તથા ખીમજી તરફથી મુંબઈ (૩) શ્રી મોરારજી રાયસી. ગામ રામાણીથી વાળા તરફથી મુંબઈ : ૧૦ ૨૮ જૈન તસ્વૈજ્ઞાન*પ્રેણિકે, હૈ. અમૃતલાલ કિ વસા બેંગલોર ૨૯ ૫ પં. શ્રી ભુવનવિજયજી મ. સા. (શ્રી જયવિ. મ. સા. ના શિષ્ય)ના ૮ • સદુપદેશેથી એક સદગૃહસ્થ તરફથી સિરોહી. મુંબઈ Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન આત્મતત્ત્વને અને આત્મહિતકર માર્ગને વિસરાઈ જઈ, માત્ર દેહાધ્યાસમા જ મગ્ન બનાવી રાખનાર, ભૌતિકવાદનાં જ નગામાં ચારે બાજુ વાગી રહ્યાં છે, તેવા આ સમયે ખાસ કરીને આજના શિક્ષિતવને તેમ જ ઉગતી પ્રજાને આધ્યાત્મિક માર્ગે દોરવા જૈનધર્માંના મૌલિક સિદ્ધાન્તા, તેનુ ઊંચુ તત્ત્વજ્ઞાન, આચારો અને માન્યતા વગેરેથી પરિચિત કરવાની અત્યધિક આવશ્યકતા છે. અને તે માટે શકય એટલી સરલભાષામાં તાત્ત્વિક સાહિત્યના પ્રકાશનની ખાસ જરૂર છે. તત્ત્વરૂચિ આત્માએ આવા પુસ્તક વાંચી – વિચારીને આધ્યાત્મિક વિકાસના માર્ગે જોડાઈ, માનવજીવનને સમૂળ કરવાની રૂચિવાળા બને છે. ભૂતપૂર્વ ધાર્મિક અધ્યાપક શ્રી ખુમચ દભાઈ કેશવલાલભાઈ એ સરલભાષામાં તત્ત્વજ્ઞાનને સમજાવતાં જુદા જુદા પુસ્તકો લખ્યા છે તત્ત્વજિજ્ઞાસુવ મા તે પુસ્તકે ખૂબ જ પ્રશંસનીય અની રહેલા હાઈ, જ્યારે જ્યારે તેઓશ્રી નવુ કાઈ પુસ્તક છપાવવાની જાહેરાત કરે છે, ત્યારે તત્ત્વરૂચિ ભાવિકા તરફથી તે પુસ્તકના ખર્ચ માટે અતિ પટાઈમમાં જ તેમને અનુકૂળતાં પ્રાપ્ત થઈ જે જાય છે. જો કે આજે કેટલાક લેાકાને આવા તત્ત્વજ્ઞાનના વિષય શુષ્ક લાગે છે, જેથી આવા પુસ્તક તેવાઓને રૂચિકર ઓછાં અને છે, તે પણ ઘણા : h 3) }, 3,1 '', Page #10 --------------------------------------------------------------------------  Page #11 -------------------------------------------------------------------------- ________________ શિક્ષક તરીકે રહી ઘણા આત્માને શ્રી વિતરોગશાસનના પરમ શ્રદ્ધાળું અને તત્ત્વજ્ઞાનના સિંક બનાવ્યા છે જેથી ઘણા ગુણાનુરાગી અને કૃત અભ્યસકે , તથા તેમની પાસે ભણેલાં સાધ્વીજી મહારાજાઓ હજુ પણ તેમને ભૂલી શક્તા નથી મહેસાણે શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરી, સત્તર વસેની નાની ઉંમરે પહેલવહેલા જ તેઓ મેરબી જૈન પાઠશાળામાં શિક્ષક તરીકે ગયા હતા અને ત્યા છ વરસ રહી, રબી જૈનસંધને ખૂબ જ પ્રેમ સંપાદન કર્યું હતું પોતાના વિદ્યાગુરૂ પ્રત્યેનું ઋણ અદા કરવા, હાલે પધાર્થે મુંબઈ વસતા, મોરબીના ભૂતપૂર્વ વિદ્યાર્થીવર્ગે, ચાલીશ વર્ષ જેટલા દીધું ટાઈમે પણ ખુબચ દભાઈને યાદ કરી મુબઈમાં આચાર્ય શ્રી કીર્તિચંદ્રસૂરિજી મહારાજ સાહેબની નિશ્રામાં બહુમાન સમારંભના આયોજન દ્વારા શ્રી ખુચ દભાઈનું યથાશક્તિ સન્માન, વિશાળ જનમેદની વચ્ચે, પાયધૂની શ્રી નમિનાથ જૈન ઉપાશ્રયમાં કર્યું હતું. સિરોહી (રાજસ્થાન) જૈનસંઘે પણ ખુબચંદભાઈની કામગીરીથી ખૂબ જ સંતુષ્ઠ બની, તેની કદર કરવાપૂર્વક બહુ જ સારી રીતે સન્માન કર્યું હતું. આજે પણ સિરોહી જેનસંધના આબાલવૃદ્ધો, ખુબચંદભાઈને ભૂલી શક્યા નથી. - : છેલ્લા દશ વર્ષથી પતે નોકરીથી નિવૃત બની રહી, દિવસનો વિશેપભાગ તો સમ્યગ જ્ઞાનના વાંચન-લેખન-ચિંતન, ઈત્યાદિ રીતે સ્વાધ્યાયમાં જ વ્યતીત કરે છે તેઓ શ્રી હજુ પણ અવારનવાર જેન તાત્વિક વિષયનાં વધુ પુસ્તકો તૈયાર કરી બાળજીવોને તત્વજ્ઞાનરસિક બનાવે એ જ શુભેચ્છા. લી. લહેરચંદ અમીચંદ શાહ ૩૫, આનંદભુવન, નવા માધુપુરા અમદાવાદ, પિષ શુદિ સંવત-૨૦૩૭ - Page #12 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક અને લેખકનો પરિચય પુસ્તક પરિચય –જેનદર્શનનું પદાર્થવિજ્ઞાન નામના આ પુસ્તકમાં જેનદર્શનકથિત પદાર્થવિજ્ઞાનની ઝીણવટભરી રીતે તાત્વિક અને સાત્વિક વિચારણા કરવામાં આવી છે. વિષય અત્ય ત જટિલ અને ગહન હોવા છતાં લેખકે લેકગ્ય અને વિદ્વભેચ શૈલિમાં સાદી અને સરળ ભાષામાં સમજાવવાને સુંદર પ્રયાસ કર્યો છે. સાથે સાથે આધુનિક વૈજ્ઞાનિકે શું માને છે, અને શું માનતા હતા, એ વિષયને વિશદ રીતે ચચ, જૈનદર્શનની ખૂબી, અખી રીતે પ્રદર્શિત કરી, જિજ્ઞાસુવર્ગ માટે અત્યંત ઉપયોગી સામગ્રી પુરી પાડી છે. એટલે પુસ્તક અત્યંત ઉપયોગી નીવડશે, એ હકીકત છે. લેખક પરિચય – પુસ્તકના લેખક વાવ (બનાસકાંઠા) નિવાસી, અને ઘણા વર્ષો સુધી સિરોહી (રાજસ્થાન) પાર્શ્વ જૈનશાળાના મુખ્ય ધાર્મિક અધ્યાપક તરીકે કામ કરી, ત્યાંના જૈનસંઘની હાર્દિક ચાહના અને પ્રેમ પ્રાપ્ત કરનાર શ્રી ખુબચ દભાઈ કેશવલાલ છે. વળી તેઓશ્રીએ આજ સુધી અનેક તાત્ત્વિક પુસ્તક લખી જનતાને પિતાના જ્ઞાનને અપૂર્વ લાભ આપે છે. કલ્યાણ માસિકમાં (જૈન) તેઓશ્રીની ઘણા ટાઈમ સુધી ચાલુ રહેલ તાત્વિક લેખમાળાએ જેનતત્વને અભ્યાસીઓનું સારૂ એવું આકર્ષણ જમાવ્યું છે. આવા એક શ્રધ્ધાળુ લેખક, ધાર્મિક અધ્યાપક, અને જૈનશાસનની પ્રભાવનાની તમન્ના ધરાવનાર સુગ્ય વ્યક્તિનું સન્માન અને બહુમાન કરવું, એ પણ આપણું એક કર્તવ્ય છે તેમ સમજીને આ ભવ્ય સમારંભનું આયેાજન અત્રે કરવામાં આવ્યું છે. (શ્રી વિશ્વનંદિકર જૈન સંઘ તરફથી અરૂણ સેસાયટી (પાલડી) અમદાવાદમાં તા. ૨૬-૧૧-૧૭ના રોજ, પૂ પાદ જૈનાચાર્ય શ્રીમદ્ વિજય લક્ષ્મણસૂરિશ્વરજી મહારાજ તથા શતાવધાની પૂ. આચાર્ય વિજય કીર્તિચદ્રસૂરિજી મહારાજ આદિ મુનિવરોની નિશ્રામાં, આ પુસ્તકની પ્રથમવૃત્તિનું પ્રકાશન અને સમર્પણ વિધિના ભવ્ય સમારંભ પ્રસંગે, પ્રકાશિત આમ ત્રણ પત્રિકામાંથી સાભાર ઉદધૃત) - 1 Page #13 -------------------------------------------------------------------------- ________________ આ વિશ્વ શું છે થામાંથી વસ્તુથયું છે. કેમ ઉત્પન્ન થયું છે ? કેણે ઉત્પન્ન કર્યું છેવિવિધપદાર્થોમાં વિવિધતા શાથી ? કેવી કેવી શક્તિ પ્રચ્છન્નભાવે અને પ્રગટભાવે પદાર્થાંમાં રહેલી છે ? પ્રાણીઓના સુખ-દુઃખનું સર્જકતત્ત્વ શું છે? વાસ્તવિક સુખદુઃખ કોને કહેવાય ? વિશ્વનું ઉપાદાન તત્ત્વ શું છે? વિશ્વમા મૌલિક તત્ત્વ શું છે? સુખ અને દુ.ખ શામા છે? પ્રાણીમાત્ર સુખનેા જ અભિલાષી હાઈ સુખ માટે જ પ્રયત્ન કરતા હેાવા છતાં દુઃખી કેમ ? કાણુ સુખી ? કેણુ દુ ખી ? આવી અનેક બાબતાની વિચારધારા દરેક મનુષ્યના મનમાં અહર્નિશ વહેતી જ રહે એમાં આશ્ચર્ય નથી અનેક તત્ત્વચિંતકોએ સ્વમુદ્ધિ અનુસાર ઉપશક્ત બાબતના ખુલાસા પ્રતિ કર્યાં છે છતાં તે સર્વાં ખુલાસામાથી માનસિક સમાધાન હજુ કેાઈ કરી શકયુ નથી. પૂર્વાગ્રહ છેડીને સત્યશોધક બુદ્ધિએ તપાસીએ તો જૈનાગમના દ્રવ્યાનુયોગ વિષયી વનમાંથી જ આ બાબતનું સત્ય નિરાકરણ સહેલાઈથી થઈ શકે તેવુ છે. સિરેાહી (રાજસ્થાન ) જૈન પાઠશાળામા અધ્યાપક તરીકે સવત ૨૦૧૦થી સવત ૨૦૨૦ની સાલ સુધીમાં મારા ત્યાંના વસવાટ દરમ્યાન, સંવત ૨૦૨૨માં દક્ષિણદેશેાધારક આચાય દેવ શ્રી લક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ સાહેબનુ ત્યાં ચાતુર્માસ હતું. તે સમયે તેશ્રીના વિદ્વાનશિષ્ય આચાર્યદેવ શ્રી કીર્ત્તિચંદ્રસૂરીજી. મહારાજે આ વિષય અંગેનું પુસ્તક લખી, છપાવી, પ્રકાશિત કરવા મને પ્રેર્ણા કરી. અને તે માટે તેએશ્રીએ મને કેટલીક સમયેાચિત સૂચનાઓ પણ કરી વળી આ વિષય અંગે મારા સંગ્રહિત અને કલ્યાણ Page #14 -------------------------------------------------------------------------- ________________ માસિકમાં પ્રકાશિત લેખો વાચી “પૂ.આ. ભ. શ્રી લક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ સાહેબે તેમાં કેટલાક સુધારાવધાર કરાવી, આ વિષય અંગેની કેટલીક મારી શકાઓનું પણ તેઓશ્રીએ સમાધાન કર્યું. આ સમયે આ વિષય અને મને તેઓશ્રી પાસેથી ઘણું ઘણું જાણવા સમજવાનું મળ્યું. અને તેની પ્રેસ કેપી તૈયાર કરી છેવટ સંવત ૨૦૨૪ની સાલમાં “જેનદર્શનનું પદાર્થ વિજ્ઞાન” નામે પુસ્તકની પ્રથમવૃત્તિ પ્રકાશિત થઈ શકી અને તે સમયે પૂઆ. શ્રી રાજેન્દ્રસૂરીજી મહારાજ (ડહેલવાળા), તથા પૂ આ.મ શ્રી ભુવનતિલક સૂરીશ્વરજી મહારાજ, તથા પૂ મુ શ્રી પુદયવિજયજી મહારાજ, અને પૂ આ. ભ. શ્રી કીર્તિચંદ્રસૂરીજી મહારાજ સાહેબના સદુપદેશથી કેટલાક સદ્ગહ તરફથી, આ પુસ્તકના પ્રકાશન ખર્ચની પણ સ પૂર્ણ પ્રાપ્તિથી તે સમયે તે કામ મને ખૂબ જ સરલ બની રહ્યું. તે સમયે આ પુસ્તકનું પ્રકાશન કરાવવામાં પૂ આ. ભ. શ્રી કીર્નિચંદ્રસૂરીજી મ. સાહેબ, મને માત્ર ઉત્સાહ પ્રેરિત જ નહિં બની રહેતાં, આવું સાહિત્ય લખવાની મારી જીજ્ઞાસા અને ઉત્ક ઠા, વધુને -વધુ બની રહે તે માટે અને જૈન સંઘ, આવા સાહિત્યની કદર કરે, એ હિસાબે, તેઓશ્રીએ પૂ. આ. ભ. શ્રી લક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ સાહેબને વિનંતી કરી કે આ પુસ્તકનું જાહેર જનતામાં પ્રકાશનવિધિનું આયોજન થાય તે સારૂં. પૂજ્યશ્રીને પણ તે વાત ઉચિત જણાઈ. અને પિતાના વિ. સં. ૨૦૨૪ની સાલના માસામાં પાલડી–અમદાવાદમાં “વિશ્વનંદિકર જૈનસંઘને” આ બાબત સમજા વતાં તે સંધના અગ્રેસરોએ તે વાતને સહર્ષ માન્ય રાખી, અરૂણ સોસાયટીના દેરાસરના કમ્પાઉન્ડમાં કરેલ ભવ્ય સમારભમાં આ પુસ્તકની પ્રથમવૃત્તિનું ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રકાશન થયું. પ્રકાશિત થયેલ આ પુસ્તક તત્ત્વજિજ્ઞાસુ વર્ગમા ખૂબ જ પ્રિય થઈ પડવાથી પુનઃ તેની બીજી આવૃત્તિ છપાવવાની ઘણું તત્ત્વપ્રેમી Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વ તરફથી મને પ્રેરણા મળતી રહેતી હતી પ'તુ વિસ`વત ૨૦૨૫ની સાલમાં મારી શારીરિક પ્રતિકુળતાના કારણે સિરાહી (રાજસ્થાન) જૈતપાઠશાળાની નેાકરીથી નિવૃત્ત થઈ મારા વતન વાવ (અનાસકાંઠા)મા જ નિવૃત્ત બની રહેવાપૂર્વક મારે સ્થાયી રહેવાનુ થયુ છેલ્લા દશ વર્ષના મારા નિવૃત્ત જીવનમા પણ સમ્યગજ્ઞાનની આરધનારૂપ, જૈનનના તત્ત્વજ્ઞાન અંગેના, આત્મવિજ્ઞાન ભા॰૧-૨-૩, કમીમાસા, જૈનદર્શનનેા કવાદ, જૈન-દર્શનમા અણુવિજ્ઞાન, એ સાત પુસ્તકો તથા આત્મવિજ્ઞાન પહેલા ભાગની દ્વીતિયાવૃત્તિ, પ્રકાશીત કરી શકાયા. તત્ત્વપ્રેમી સગૃહસ્થા તરફથી આ પ્રકાશને માટે પહેલેથી જ આર્થિક અનુકુળતા સાપડી રહેતા, તે પુસ્તકનું જ્ઞાનભડારાને, પૂ. સાધુસાધ્વી મહારાજ સાહેબેાને અને તત્ત્વજિજ્ઞાસુઓને ભેટથી યોગ્ય રીતે વિતરણ થઈ શક્યું. અને આ પુસ્તકના સદુપયોગ થાય તેવા સ્થાને જ પુસ્તકે પહોંચી શકયાં. છેવટ કેટલાક પૂજ્ય ગુરૂદેવાની પ્રેરણાથી અને કેટલાક તત્ત્વપ્રેમી સગૃહસ્થા તરફ્થી સ્વચ્છાએ અર્પિત આર્થિક સહાયથી આ જૈનદર્શનનુ પદાર્થવિજ્ઞાન '' પુસ્તકની દ્વીતિયાવૃત્તિનું પ્રકાશન થઈ શકયુ છે. આ દ્વીતિયાવૃત્તિમાં - ઉપયોગશુદ્ધિ અને ધ્યાનયોગ નામે છેલ્લું ચૌદમુ પ્રકરણ નવું ઉમેરાયુ છે, re મારા દરેક પ્રકાશામાં આચાર્ય દેવશ્રી ભુવનશેખર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા તેમના શિષ્ય પૂ મુ.શ્રી મહિમા વિજયજી મહારાજ સાહેબે, આચાર્ય દેવશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારારાજ સાહેબે (ડહેલાવાળા),` આચાર્ય શ્રી રાજતિલક સૂરીશ્વરજી મહારાજ સાહેબે, આચાય દેવશ્રી રૂચક દ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબે,'પૂજય ૫ ન્યાસજી મહારાજ સાહેબશ્રી જિનપ્રભવિજયજી મહારાજ સાહેબે,. પૂર્વમુ॰શ્રી વાષિણ વિજયજી મહારાજ સાહેબે, પૂન્ય પન્યાસર્થ્ય મહારાજ સાહેબ શ્રી નરદેવસાગરજી મહારાજ સાહેબે,પૂંજ્ય સાધ્વીજી મહારાજ સાહેબશ્રી Page #16 -------------------------------------------------------------------------- ________________ સુચનાશ્રીજી મહારાજ સાહેબે, (આ. શ્રી. શાંતિચંદ્રસૂરીજી મ. સા.ના સમુદાયના), સૂજય સાધ્વીજી મહારાજ સાહેબ શ્રી પદ્મલતાશ્રીજી મહારાજ સાહેબે (પૂ. આ. શ્રી લબ્ધિ સૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના). પૂ. મુ. શ્રી મહાયશ વિજયજી મહારાજ સાહેબ તથા પૂ. મુ. શ્રી ધુરંધર વિજયજી મહારાજ સાહેબે, પૂજય પંન્યાસજી શ્રી કુંદકુદ વિજયજી મહારાજ સાહેબે (પૂ. પં. શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય) મને ખૂબ જ પ્રોત્સાહન આપી આર્થિક સહાયકોને પ્રેરણું કરવાપૂર્વક મને ખૂબ જ સહાનુભૂતિ દર્શાવી છે. વળી મહાસતીજી શ્રી ચૈતન્યદેવી (વિશ્વશાતિચાહક)ની ખાસ પ્રેરણાથી શ્રીમતી આશિતાબેન કાન્તીલાલ શેઠ. મુંબઈવાળાએ પણ આ પુસ્તક પ્રકાશનના કાર્યમાં સારે ફાળો આપે છે. તે સર્વેને હું અતઃ કરણપૂર્વક આભાર માનું છું. પૂ. મુ. શ્રી પુ ય વિ. મ. સા., તથા મુ. શ્રી. વિમલપ્રભ વિ. મ સા ની લાગણી માટે તો હું તેમને ખૂબ જ આભારી છું. છઘાવસ્થામાં ક્ષતિ સંભવિત છે. ખૂબ સાવચેતી રાખવા છતાં મતિદોષથી યા ઉપગશૂન્યતાથી આવા કઠિન વિષયમાં સહેજે ભૂલ થઈ જવા પામે છે. જેથી આ પુસ્તકમાં જે કંઈ સારૂ છે, તે તો જિનેશ્વર દેવે કહેલું છે, પરંતુ તે હકીકતને આ પુસ્તકના વાંચકે સમક્ષ, મારી ભાષામા–મારી શિલીમાં મૂકવા જતાં મારાથી જે કંઈ અજાણપણે પ્રભુ આજ્ઞાથી વિપરીત લખાઈ ગયું હોય તે બદલ મિચ્છામિ દુકકડં ચાહું છું. મારાં લેખિત દરેક પુસ્તક છપાવવાનું કામ પહેલેથી જ અમદાવાદ–નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસમાં જ કરાવાય છે. આ પ્રેસના માલિક શ્રી મણીલાલભાઈ છગનલાલભાઈએ તથા તેઓશ્રીના સુપુત્ર શ્રી જયંતીલાલભાઈએ દરેક વખતે મારાં પુસ્તકે જદી અને સમયસર છાપીને આપ્યાં છે, તે બદલ તેમને ધન્યવાદ છે. પ્રસ ધનમાં Page #17 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટિ દોષના કારણે ક્ષતિ રહેવા પામી હોય અગર કંઈ વિપરીત લખાઈ ગયું હોય તે બદલ ક્ષમાપના ચાહું છું. પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ભુવનતિલક સૂરીશ્વરજી મહારાજ સાહેબે મારી ઉપર કૃપા કરી, આ પુસ્તકમાં લેખિત વિષયની સ પૂર્ણ માહિતીને સંક્ષેપમાં – ગાગરમાં સાગરની જેમ દર્શાવતી, આ પુસ્તકની પ્રથમવૃત્તિની પ્રસ્તાવના (પ્રાફિકથન) લખી આપેલ, તે જ પ્રસ્તાવના આ દ્વીતિયાવૃત્તિમાં છાપી છે. હાલે તો સ્વર્ગસ્થ બની રહેલ આ પૂજ્યશ્રીને આભાર હું કેમ ભૂલી શકું? પુસ્તક છપાઈનું કામ, અમદાવાદમાં કરાવાતું હોઈ પ્રેસ અંગેના દરેક કામમાં અને પુસ્તકની વ્યવસ્થા કરવામાં દરેક વખતે, હાલે અમદાવાદ રહેતા વાવનિવાસી લહેરચંદ અમીચ દે મને ખૂબ જ સહાય કરી છે, અને કરી રહ્યા છે, તે બદલ તેમને ખાસ આભાર માનું છું. આમ આ પુસ્તકના પ્રકાશન કાર્યમાં વિવિધ રીતે પ્રત્યક્ષ કે પક્ષપણે જેઓની મને સહાય મળી છે, એ સૌને હું ઋણી છું. ભગવાન શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપિત, આ પુસ્તકમાં દર્શાવેલ તાત્વિક વિષયને મનન–ચિંતનપૂર્વક વાંચી-વિચારી, જૈનશાસનના અવિહડ શ્રદ્ધાળુ બની, શ્રી અરિહંત પરમાત્માએ દર્શિત માર્ગને અનુસરી, સર્વ જી આત્મશ્રેય સાધે, એ જ શુભેચ્છા લિ. પિષ દશમી. પાર્શ્વપ્રભુના જન્મકલ્યાણનેદિન. ખુબચંદ કેશવલાલ-પારેખ વિ. સં. ૨૦૩૭ વાવ (બનાસકાંઠા) વીર, સં. ૨૫૦૭ Page #18 -------------------------------------------------------------------------- ________________ પાક્કથન.. . (પ્રથમવૃત્તિનું) - 1 જેના દર્શનના આદ્ય કથનાર સર્વજ્ઞો છે સર્વને જાણે તે સર્વજ્ઞ કહેવાય છે ત્રિકાલાબાધિત જ્ઞાન-વિજ્ઞાન નિશ્ચિત હોય છે. કોઈ પણ કાળે કોઈ પણ વ્યક્તિ તેઓના વચનોને નિ સાર’ કે નિરર્થક સાબિત કરી શકે જ નહિ. જેન સિદ્ધાન્તોમાં તત્વજ્ઞાનને અજબ પ્રજાને ભરપૂર ભરેલું છે. તેમાંય કર્મ અને તેના પ્રકર, કર્મની સત્તા, ઉદય, ઉદીરણું, બંધ, વગેરે ઘણું જ ગૂઢ અને મર્મસ્પર્શી જ્ઞાન છે. વીતરાગ પ્રણીત જિનાગમ ચાર અનુગોમાં વહેચાયેલું છે. દ્રવ્યાનુગ ગણિતાનુગ–ચરણકરણાનુગ અને ધર્મકથાનુયોગ. આ ચારેય અનુગોનું જ્ઞાન-વિજ્ઞાન, આત્માનેડ કેમેરહિત બનાવી સ્વસ્વરૂપને પ્રગટ કરવામાં પુષ્ટાવલ બન જેવું મહત્ત્વપૂર્ણ છે. તેમાય દ્રવ્યાનુયેગને. વિજય સૂક્ષ્મ અને તીક્ષણબુદ્ધિગમ્ય છે. પ્રાચીન કાળમાં મેહ શ્રમણે પિતાની લાખે પૂર્વના આયુષ્યો આ દ્રવ્યાનુયોગના વિષચેના ચિંતવનમાં જ પસાર કરતા હતા. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ તેત્રીશ સાગરોપમનું લાબુ આયુષ્ય પણ આ જ વ્યાનુગની વિચારણું અને ધારણામાં જે પરિકરે છે. નયવાર્દ નિક્ષેપવાદ; કર્મવાદ, વિવિધિ પૌગલિક વૈર્ગણની વિચારણ, વ્ય–ગુણ–પર્યાય, આવું સઘળુંય જ્ઞાન, તે દવ્યાનુગના મહાસાગરમાં છેલેછલ ભરેલ છે એનંતની પણ અખિલ આયુષ્ય કથે છતાંય તે અનંતજ્ઞાનને અમુક જ ભાગ કથી શકે છે જાણે છે તેટલું કથી શક્તા જ નથી અભિલાય પદાર્થો Page #19 -------------------------------------------------------------------------- ________________ કચ્યા છે. એનાથી એ કેઈગુણ અનભિલાપ્ય પદાર્થો બાકી છે. અભિલાપ્ય એટલે કથન કરી શકવા ગ્ય અને અનભિલાય એટલે કથન નહીં કરી શક્યા ગ્ય. - આ જેનદર્શનનું પદાર્થ વિજ્ઞાન” નામનું પુસ્તક બહાર પડે છે એ પુસ્તકની મૂળ કેપી મને મળી હતી. અને તત્વપ્રેમી તથા સુજ્ઞ માસ્તર શ્રી ખુબચંદભાઈએ એનું પાકથન લખવા મને પ્રેર્યો કે આવા તત્વના ચર્ચામય ગ્રંથનું પાફકથન લખવામાં ઘણો જ સમય જોઈએ, પરંતુ છાપવાનું કામ ત્વરાએ ચાલુ હોવાથી મેં સિ હાવલેકની વૃત્તિથી આ પાકથન આલેખ્યું છે. મહારે પહેલા જણાવી દેવું જોઈએ કે અધ્યાત્મપ્રેમી શ્રી ખુબચંદભાઈના લેખો ઘણા વખતથી હું અનેક પત્રમાં વાંચી રહ્યો હતો. તેમના લેખે એટલે તત્વજ્ઞાનનાં સરવરતેમના લેખો એટલે વા વા શબ્દે શબ્દ જિનદર્શનની અડગ શ્રદ્ધાનું, ઊડી જ્ઞાનાભ્યાસનું દર્શન. આજ સુધીમાં તેઓએ મૂર્તિપૂજાને શાસ્ત્રોક્ત સાબિત કરે એક અવલેકનીય ગ્રંથ બહાર પાડ્યો છે. તેમજ કર્મના વિષયને લગતું પણ “જૈન દર્શનને કર્મવાદ” નામનું એક અપૂર્વ પુસ્તક તેઓશ્રીએ લખી પ્રકાશીત કર્યું છે. અને વર્તમાન અણુવિજ્ઞાનની સામે લાલબત્તી ધરતું “શ્રી જૈનદર્શનના અણુવિજ્ઞાનની મહત્તા ” નામનું પુસ્તક પણ હમણાં જ પ્રસિદ્ધ કર્યું છે. આ પદાર્થવિજ્ઞાનનું અતી પયોગી પુસ્તક પણ તેઓ ‘નિ સ્વાર્થ ભાવથી, જનોપકાર બુદ્ધિથી પ્રગટ કરી રહ્યા છે. આજે જૈન સમાજમાં વિદ્વાન અને તત્ત્વજ્ઞાનના જિજ્ઞાસુઓ આવા પુસ્તકની ખૂબ જ મહત્તા અને ઉપયોગીતા સમજે છે અને આ પુસ્તકને ખૂબ જ ચિ તન-મનન અને નિદિધ્યાસન પૂર્વક વાચે છેઆવા પુસ્તક લખનારા અધ્યાપકે જેન સમાજમાં વિરલ છે. તેવી જ રીતે રસપૂર્વક સમજવાવાળા અને વાચવાવાળાઓ પણ ઘણી જ અલ્પ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સખ્યામાં છે. છતાં વિદ્ભાગ્ય વિષયને પણ બાળભોગ્ય શૈલીમાં લખી શકવાની આ લેખકની કળા,જિજ્ઞાસુઓને અવશ્ય સ તાપદાયક થશે. આ પ્રગટ થતા ગ્રંથમાં જુદા જુદા વિષયો પર તેર પ્રકરણી છે, અને પ્રત્યેક પ્રકરણામા જૈન સિદ્ધાંતના પ્રતિપાદનમાં જૈનસિદ્ધાંતનું રક્ષણુ ખતૢ જ કાળજીપૂર્વક કરાયેલું છે. લેખકના લખાણથી એટલુ તા સ્પષ્ટ સમજાય છે કે લેખક પાત્તે જૈનસિદ્ધાતની અજન્મ શ્રદ્ધા ધરાવે છે. અને દરેક પ્રકરણામા આધુનિક યુગના સ્ખલિત શ્રદ્ધાળુઓને દૃઢ બનાવવા પુનઃ પુનઃ પ્રયાસ કરેલા છે. << દ્રવ્ય મિમાંસા ” નામે પહેલા પ્રકરણમાં જિનકથિત દ્રવ્યોને વિસ્તારથી ચર્ચ્યા છે. તેમ જ સૈદ્ધાંતિક પ્રમાણેા, બુદ્ધિગમ્ય તર્કો, અનુમાન અને કલ્પિત દૃષ્ટાંતાથી અદૃશ્ય દ્રવ્યાને ય પણ માનવાં જ પડે, એ માટે દૃઢ પ્રયત્ન આદર્યો છે tr ,, ગુણ અને પર્યાય ” નામે ખીજા પ્રકરણમાં શુદ્ધ અને અશુદ્ધ પાંચાની ઊંચી વિચારણા- ર્શાવી છે. અને આત્મા શુદ્ધપર્યાયી કયારે કહેવાય ? શાથી? એ વિષય ઘણો જ રસી અને લેાકપ્રિય આલેખાયા છે ઈશ્વર જગતને! કર્તા નથી ' એ ત્રીજા પ્રકરણમાં આત્મા જ કર્મના કર્તા છે, ભાતા છે, અને હર્તા છે, એ વિષયા યુક્તિપુરસ્કર ચર્ચ્યા છે. ઇશ્વરને કર્તા માનવાથી રાગ-દ્વેષના કીચાથી ઈશ્વર કેવા દૂષિત ઠરે છે, એ વિષય ખૂબ જ અવલાકનીય છે. tr પુદ્ગલ સ્વરૂપ વિચાર” નામે ચેાથા પ્રકરણમાં પરમાણુવાદનું સત્ય જ્ઞાન અને પુદ્ગલાનું સામર્થ્ય તેમજ પુદ્ગલા કેવાં ? કેટલી જાતનાં ? કેવી રીતે સંયુક્ત બને છે ? કેવી રીતે વિખૂટા પડે છે? એ બાબતે ઘણી જ સુંદર લખાયેલી નજરે પડે છે. આ પ્રકરણ << Page #21 -------------------------------------------------------------------------- ________________ વાંચતાં આજના વધતા વિનાશક ભૌતિક વિજ્ઞાન પ્રતિ કઈ જાતનો મોહ જ નહિ રહે. શબ્દ-અધકાર અને છાયા” નામે પાંચમું પ્રકરણ પણ પુદગલની વિશેષ માહિતી દર્શાવવા સાથે જિનેશ્વર પરમાત્માના જ્ઞાનની વિશિષ્ટતા બતાવે છે. આજે જે અંશેની વૈજ્ઞાનિક દ્વારા સાબિતીઓ થઈ રહી છે, તે જ્ઞાન હજારો વર્ષ પહેલાંનું જેનાગમમાં સમાએલું છે, એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. આતપ-ઉદ્યોત–પ્રભા” આ છઠ્ઠ પ્રકરણ પણ પુગલના ભિન્નભિન્ન પ્રતિને જ દર્શાવે છે. “સૂક્ષ્મ પૌલિક જથ્થાઓનું વિશ્વમાં અસ્તિત્વ” આ પ્રકરણમાં વિશ્વના ચરમ નયનથી નહીં દેખી શકાતાં એવા પુદ્ગલેનાં સઘાતનું વર્ણન કરાયું છે. આવાં પુદ્ગલેને અતીન્દ્રિય જ્ઞાનીઓ જ દેખે છે, કથે છે. આ વિષયને તર્કથી ઘણે જ મજબૂત અને સમજવા જેવું મને રંજક બનાવ્યા છે. સુખ પ્રાપ્તિની સમજમાં ભૌતિક વૈજ્ઞાનિકેની ભ્રમણ” નામે આઠમું પ્રકરણ આજના યુગવતીઓને ખૂબ જ માર્ગદર્શન કરાવે છે. ચારે બાજુ નાસ્તિતાનાં નગારા ગગડે છે. વિષમ કાળની વિષમયી હવા પ્રસરી રહી છે. માત્ર તુચ્છ અને ક્ષણિક સુખને પ્રધાનસ્થાન આપીને જે ભ્રમજાલમાં જગત મૂઝાયું છે–ફસાયું છે, તેને નિસ્તાર કરવા આ પ્રકરણ ધ્યાનથી વાચવા વિચારવા જેવું અમોલ છે. કાર્યોત્પત્તિમાં પાંચ સમવાય કારણે” નામે નવમું પ્રકરણ તે જેનસિદ્ધાંતના પાયાના જ્ઞાનને સમજાવે છે. કેઈપણ કાર્ય થાય છે, તેની પાછળ આ પાચકારણો જ નિમિત્તભૂત છે. એમાં એકપણ કારણનો અભાવ હોય તે કાર્યનિષ્પત્તિ થતી નથી. આ વિષયને ઘેરે સમજાવ્યું છે. અકાટય દલીલેને દરીયે જ અહીં ઉભરાય છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રારબ્ધ અને પુરુષાર્થ” નામે દશમું પ્રકરણ ખૂબ જ મનનીય છે. આજે ઘણા લોકે આની ચર્ચા કરતા હોય છે અને એકના જ હઠાગ્રહમાં પડી જાય છે. તેવાઓએ આ પ્રકરણ વાંચવાથી ઉભયની આવશ્યક્તાને ખ્યાલ તેમને સહજ સમજાઈ જાય છે. “બાહ્ય અને અત્યંતર પુસ્વાર્થ.” આ અગિયારમું પ્રકરણ બતાવે છે કે બાહ્ય જે પુરૂષાર્થ થાય છે એ તે એક અધીરતાનાં ફિફાં મારવાનું છે. અત્યંતર પુરૂષાર્થ જ ફળદાયી બને છે, એવુ નિર્ણિત થાય છે. આધ્યાત્મિક વિકાસક્રમ” નામે બારમુ પ્રકરણ, આત્માને ચઢવાની સોપાનશ્રેણીની સમજ પાડે છે. આ ગુણસ્થાનેને આરોહ કરતાં આત્મા કેવી શુદ્ધ પરિણતિ પામે છે? વિગેરે સ્પષ્ટ સમજાવાયુ છે. “ભાવ પંચક” નામે તેરમું પ્રકરણ તો આત્માનું અજબ સ્વરૂપ અને શુદ્ધદર્શન કરાવતું જાય છે. આ સર્વ પ્રકરણે ખૂબ જ ઉચ્ચતાથી લખાયેલાં છે. જે વાંચતાં વાચક મહાશયે એની મહત્તા સહજ સમજી શકશે. આવા લેખકે સાચે જ જૈન સિદ્ધાંતના શુભાશયી પ્રચારકે જ છે. જો કે આજે લેખકને રાફડે ફાટ છે. પણ એ લેખકોમાં ઘણા ખરા તે માત્ર બાહ્યાડંબર શાબ્દિક શણગાર અને માત્ર મનોરંજનને જ પીરસી સસ્તી કીર્તિ કમાવા જ મળી રહ્યા છે. પરંતુ આવા મર્મસ્પર્શ, ઊંડા સિદ્ધાતાવગાહી લેખકે સાચે જ વિરલ છે, ઓછા જ છે. હું તો મારી અત.કરણની શુદ્ધ કામના જાહેર કરૂ છું કે આવા લેખકને સાગ સ્થાને રોકીને સુકમાતિસૂક્ષ્મ જૈનસાહિત્યને વિપુલ પ્રમાણમાં પ્રચારવું જોઈએ અને ઘરે ઘરે ઉગતા યુવકને રસ લેતા કરવા જોઈએ જેવી ઉલટી શ્રદ્ધા કે ઉલટું જ્ઞાન લેવાથી બચી જાય. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧ અધ્યાપક ખુબચંદભાઈ હાલ ( સ. ૨૦૨૪માં ) શિાહીમાં વિદ્યાથી ઓને ચૌદ વર્ષથી ધાર્મિક જ્ઞાનની રસલ્હાણ કરી રહ્યા છે. તેઓ આવા અનેકધા ગ્રંથે પ્રગટ કરીને સમાજને શ્રદ્દાના રમાં દ્રઢીભૂત મનાવે એવી શુભેચ્છા. જૈન ઉપાશ્રય પી'ડવાડા (રાજસ્થાન) ખેસતુ વ વિ॰ સ૦ ૨૦૨૪ લિ કવિકુલકિરીટ સ્વર્ગીસ્થ ૫૦ પૂ॰ આચાય દેવશ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી પટ્ટાલ કાર આ વિજયજીવનતિલકસૂરિ Page #24 -------------------------------------------------------------------------- ________________ કિંચિત–વક્તવ્ય जियाजिनेन्द्रगीगंगा, स्वच्छ संवरदा हि या । साधुहंसैःश्रितात्यक्ता, पंकाकुल जडाशयैः ।। ખરેખર ! ચિત્રવિચિત્ર ઘટનાઓથી છલકાઈ રહેલા આ વિશ્વમાં અનભિલાય અને અભિલા એમ બે જાતના પદાર્થો હોય છે. અભિલાષ્ય પદાર્થો પણ બે રીતિએ વિભક્ત છે. તેમાં એક અપ્રજ્ઞાપનીય અને બીજો પ્રજ્ઞાપનીય છે. અનભિલાયના અનંતમા ભાગે અભિલાખ હોય છે. અને અભિલાયના અનંતમા ભાગે પ્રજ્ઞાપનીય છે. અને પ્રજ્ઞાપનીય અને તમો ભાગ સૂત્રોમાં ગ્રથિત કરવામાં આવ્યું છે. પ્રજ્ઞાપનીય પદાર્થોને કહેવા, તે શ્રી તીર્થંકર પરમાત્માને વાગગ છે. અને તે શ્રોતાઓના ભાવકૃતનું કારણ છે. તેથી તેને દવ્યદ્યુત પણ કહી શકાય છે. - મૃતસાગરને પાર પામેલા કેવલજ્ઞાની ભગવંતે વાણીને વરસાદ વરસાવે છે. અને ગણધરભગવંતે તે વાણીને સૂત્રરૂપે ગૂંથીને પુણ્યાભાઓને પ્લાવિત કરે છે. ખરેખર જેને ગુંથણ ગમે છે, તે જ આ અમાથી પ્રકાશમયપંથ મેળવી શકે છે. શિવાય ચૂંથણ ગમે છે, તેવા દયનીય વડાઓ આજીવન ચીં ચીં જ કરતા રહે છે. સાથે સાથે ભાગ્યશાળી આત્માઓ સૂત્રોમાં પીરસાએલા સબોધમાંથી, સારભૂત પદાર્થોની શોધ કરીને સન્માર્ગે સંચરે છે. પ્રસ ગવશાત સદરહુ પુસ્તકના લેખક શ્રી ખૂબચંદભાઈની ખૂબીઓ યાદ કરવી આવશ્યક લેખાશે. સેવાભાવિ–શ્રદ્ધાળુ-શ્રાદ્ધવર્ય શ્રી ખૂબચંદભાઈ, વર્ષો પહેલાં જૈન ધાર્મિક પ્રાધ્યાપક તરીકે સમ્યજ્ઞાનપિપાસુ પુણ્યાત્માઓને જેનદર્શનનું સમ્યગુરીયા અધ્યયન કરાવી રહ્યા હતા. તેઓ પિતાના પશમના બળે જૈનદર્શનના ચાર અનુયોગે Page #25 -------------------------------------------------------------------------- ________________ પૈકી “દવ્યાનુયોગ કે જે જૈનદર્શનની મહત્તા અને મૌલિક્તાના પ્રતીકરૂપે મનાય છે, તે દ્રવ્યાનુગ જેવા ગહનાતિગહન વિષય ઉપર સારૂ એવું પ્રભુત્વ મેળવી શક્યા છે, તે ખરેખર પ્રશંસનીય અને સેંધપાત્ર છે. શ્રી ખૂબચંદભાઈ છેલ્લા પંદરેક વર્ષોથી પોતાની કસાયેલી કલમે લે કભોગ્ય વિષયક સાહિત્યનું સર્જન કરી, સમાજને પીરસી રહ્યા છે, તે સાચે જ અનુમોદનીય છે. આજસુધીમાં તેઓશ્રી આત્મવિજ્ઞાન ભા.૧--૩, કર્મમીમાંસા, જેનદર્શનમાં ઉપગ, જૈનદર્શનનો કર્મવાદ, ને જેનદર્શનમાં અણુવિજ્ઞાન જેવા તાત્વિક અને સમાજોપયોગી પુસ્તકોનું પ્રકાશન કરી ચૂક્યા છે અને વર્તમાનમાં “જૈનદર્શનનું પદાર્થવિજ્ઞાન,” એ શુભ નામથી અલ કૃત પુસ્તકની દ્વિતિયાવૃત્તિ, ટુંક ટાઈમમાં જ કર્મવાદના વેત્તાઓના કરકમળમાં સ્થાપિત કરશે. આજે તેઓ શારીરિકદ્દષ્ટિએ જર્જરિત દશામાં છે, તથાપિ કેવલ માનસિક બળ ઉપર, પુસ્તકનું લેખન–પ્રકાશન કરી રહ્યા છે. અને હજુ પણ તેઓ નવસર્જનનું આયોજન વિચારી રહ્યા છે આ તકે યોગ્ય સૂચન કરવું સ્થાને લેખાશે કે કર્મસાહિત્ય ઉપર કલમ ઉઠાવવા માટે ઉદ્યત થયેલા ઉત્સાહી આત્માઓને યોગ્ય ઉત્તેજન આપવું એ આપણી ફરજ છે. આપ સૌ કે ઈ સજજને સહેજે સમજી શકે છે કે, જૈનદર્શન તે કેવલ, કર્મવાદના બળે અન્યદર્શ નેને પરાસ્ત કરવા માટે પર્યાપ્ત છે. એટલું જ નહિં કિ-તુ, કર્મવાબા બળ ઉપર જ જગતમાં વિજયવંતુ બનતું આવ્યું છે. અને વિજયવસ્તુ બની રહેશે . લી. આચાર્ય વિજય ભુવનશેખર સૂરિના ધર્મલાભ. અરણ. (રાજસ્થાન). વિ. સં. ૨૦૩૭ શ્રી પાર્શ્વનાથ જન્મકલ્યાણ દિન. Page #26 -------------------------------------------------------------------------- ________________ વાવ (બનાસકાંઠા) શ્રી જૈનસંઘની ધર્મભાવનાના - વર્ણનપૂર્વક શ્રી ચંદુલાલ કાલચંદના કુટુંબને સંક્ષિપ્ત પરિચય જેઓના સુપુત્રોએ પોતાના સ્વ. પિતાની પુણ્યસ્મૃતિરૂપે આ પુસ્તકના પ્રકાશનમાં ૫૦૦ નકલના ખર્ચની આર્થિક સહાય ઉદારભાવે અપેલ છે, તે સ્વ. ભાઈશ્રી ચંદુલાલ કલચંદને જન્મ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના, અતિ રમણીય જિનમંદિરોથી સુશોભિત એવા વાવ શહેરમાં થયે હતિ. અદ્ભુત આહાદકારી, શાતર સમગ્ર મુદ્રાવાળી, ભવ્ય પરિકરથી સુશોભિત, પરમ પાવનકારી શ્રી અજીતનાથ ભગવાનની અને પ્રગટપ્રભાવી પુરિસાદાણી શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિથી વિભૂષિતગગનચુંબી વિશાળકાય જિનમંદિરેથી સુશોભિત એવું વાવશહેર એ ખરેખર ! એક ધર્મભૂમિનું જ ક્ષેત્ર છે. આજુબાજુના ગામોનું આ કેન્દ્રસ્થાન હોઈ, આ શહેરની ધર્મભાવનાથી તે આજુબાજુનાં ગામે પણ ધર્મવાસનાથી વાસિત બની રહ્યાં છે. ' અહિ પ્રતિવર્ષ, ધર્મભાવનાની ધૂન જગાવતાં ઓચ્છવ, મહોત્સવ, તપશ્ચર્યાઓ, વગેરે વિશિષ્ટ ધર્મ થતાં જ રહે છે. અવારનવાર વિદ્વાન અને સંયમ ગુરૂભગવંતેનું આવાગમન અને ચાતુર્માસથી દિનપ્રતિદિન અહીંની ધર્મભાવનામાં વૃદ્ધિ જ થતી રહે છે. આ બધા અહિંના ધર્મસંસ્કારોનું બીજારોપણ અને પ્રભુભક્તિમાં દ્રઢતા કરાવનાર, આ પ્રદેશના જૈનસંધના મુખ્ય ઉપકારી, આગમ દ્વારકા Page #27 -------------------------------------------------------------------------- ________________ 1 ૨૫ આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબના વિદ્વાન શિષ્ય સ્વ॰ શ્રી મતિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ, તથા તેઓશ્રીના શિષ્ય, અને આ જ ગામના સુપુત્ત, સવિરતિધર સયમી મુનિશ્રી કેસરસાગરજી મહારાજ સાહેબ જ છે. આ બન્ને ગુરૂશિષ્યા સ્વર્ગવાસ પામ્યા હોવા છતાં વાવસંધમાં તેમની સ્મૃતિ ચિર સ્મરણીય બની રહેશે. ભૂમિ રસકસવાળી અને વાવેતરને યાગ્ય હોય તો જ તેવી ભૂમિમાં વાવેલુ ખીજ, વૃક્ષરૂપે નવપલ્લવિત ખતી, સ્વાદુફળને આપનારૂ બની શકે છે. ઉખરભૂમિમાં વાવેલુ ખીજ તે। નિષ્ફળ ખની રહે છે. વિ॰ સંવત ૧૯૮૨ ની સાલમા પૂર્વ પન્યાસજી શ્રી ધવિજયજી મહારાજ ( ડહેલાવાળા ) સાહેબનાં આજ્ઞાવત્તી પ્રશાન્તમૂર્ત્તિ, વિદુષી સાધ્વીજી શ્રી તિલકશ્રીજી મહારાજ અને શ્રી શાંતિશ્રીજી મહારાજ ( અમદાવાદ હાજા પટેલની પાળના આરડીના ઉપાશ્રયવાળા તરીકે ઓળખાતાં ) સાહેબનું ચાતુર્માસ વાવ શહેરમાં થવાને સુયેાગ, વાવ જૈનસંધને મળ્યા. તે વખતે લોકો સરલ‰હાલુ અને ધને પાત્ર હોવા છતા ધર્મજ્ઞાનથી બહુ જ ઓછા પરિચિત હતા. ધાર્મિક અનુષ્ઠાનો—ક્રિયાકાંડો દરરોજ કરનારા તેા બહુ જ અલ્પ પ્રમાણમાં હતા. વાવ અને તેની આજુબાજુના ગામામાં જિનમંદિરાની પરિસ્થિતિ બહુ ઉજ્જવલ ન હતી. જિનમંદિરમાં ભાગ્યે જ દર્શનાર્થિઓ દેખાતા. દન-પૂજા વગેરેની ઉપેક્ષા હતી. કેટલાક વ તા મૂર્તિપૂજાને નિરક માનનારા બની જઈ, જુદા જ પંથના અનુયાયી બની ગયેા હતો. આમ તે. ટાઈમે વાવનેા જૈનસંધ તે એ ' ફિરકામાં વ્હેચાઈ ગયા હતા. મૂર્ત્તિપૂજા અંગે જે લોકોની શ્રધ્ધા હજી સ્થિર બની રહેલી Page #28 -------------------------------------------------------------------------- ________________ હોવા છતાં, પ્રભુદર્શન–પૂજા વગેરેમાં ઉપેક્ષાકારક હતા, તેમની શ્રદ્ધાને જ બનાવી પ્રભુભક્તિમાં અપ્રમાદિ બનાવી રાખવાની આ પ્રદેશમાં તે સમયે પહેલી આવશ્યકતા હતી. હંમેશાં વિપરીત સંસ્કારને ચેપ જલ્દી લાગી જાય છે, પરંતુ સુસંસ્કારોનું સ્થિરિકરણ ખૂબ જ મુશ્કેલી ભૂત જ બની રહે છે. પરંતુ આવું સ્થિરિકરણ કરાવનાર સાધુ ભગવંતનું આવાગમન તે સમયે જવલ્લે જ થતું હતું, ઘણા વર્ષો પહેલાં તો અનેક રંધર વિદ્વાન ગુરૂભગવંતોના પુનિત પગલાથી આ ભૂમિ, પવિત્ર બની રહેતી હતી. પરંતુ તેમાં ઘણે ટાઈમ વત્યા પછી અહિં ધર્મભાવનામાં ઓટ આવી જવા પામે હતો. પ્રખર વિદ્વાન પંન્યાસજી શ્રી રત્નવિજ્યજી મહારાજ સાહેબ (ડહેલાવાળા તરીકે ઓળખાતા) તથા વાગડદેશધારક પુણ્યાત્મા શ્રી જીતવિજયજી દાદાનાં ચાતુર્માસ જે કે આ સદીમાં જ અહી થયાં હતાં, પરંતુ તેને પણ ઘણાં વર્ષો વીતી ગયાં હતા વિ. સંવત ૧૯૮૨ની સાલમાં વાવ ચાતુર્માસ પધારેલ ઉપરોક્ત સાધ્વીજી મહારાજ સાહેબને આ ક્ષેત્ર માટે લાગણી ઉદ્દભવી. ક્ષેત્ર સારું છે. વાવેલ ધર્મ બેંજ નવપલ્લવિત બને તેવું છે. પરતું તેનું સિંચન કરનાર કોઈ મહાપુરૂષ-શક્તિશાલી માળીની ખાસ જરૂરીઆત તેઓશ્રીને સમજાઈ. ખેર ! ઈ પુ -ભવિતવ્યતાએ આપોઆપ તેવા મહાત્માઓને ભેટે અહિના સંધને થઈ જશે, એવી આશાએ તેવા પુત્યની પ્રાપ્તિ માટે પ્રથમ તે શ્રી સંઘને જિનમંદિરને જિર્ણોદ્ધાર કરાવવાની તેઓશ્રીએ વાવસંધને પ્રેરણા કરી. ઉત્સાહી અને ધર્મભાવનાથી ઓતપ્રેત રંગાયેલ વાવના બે યુવાને દેસી રીખવચંદ ત્રીભોવનદાસ તથા શેઠ શ્રી કાળીદાસ કકલચંદને આ Page #29 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યસાધ્વીજી મહારાજ સાહેઓએ આ કામના સુકાની બનાવ્યા. જિનમંદિરના જિર્ણોદ્ધારનું કામ આ બને નવયુવાનેએ ખૂબ વેગવ ત બનાવ્યું. જીર્ણોધ્ધારના ખર્ચ માટે અહિંના ભાવિક શ્રાવકને બહારગામ- ટીપ કરવા મોકલ્યા. પૂજય પન્યાસજી શ્રી ધર્મવિજયજી મહારાજ સાહેબ આદિના સદુપદેશથી આ કાર્ય માટે દેશાવરમાથી સારી રકમ પ્રાપ્ત કરી શકાઈ. પછી તે આજુબાજુના ગામ, પણ જિર્ણોધ્ધારના કાર્યો શરૂ થયાં. અને ધીમે ધીમે જિનમદિરે સુશોભિત બની ગયા. લેકે દર્શન અને પૂજન વગેરેમાં જોડાવા. લાગ્યા. જિનપૂજા તે આત્માને તારનારી છે, પરમસુખને પ્રાપ્ત કરાવનારી છે, “જિનપ્રતિમા જિનસારીખી છે” ઈત્યાદિ શ્રધ્ધામાં વૃદ્ધિ થવા લાગી. આટલે વિકાસ થયા પછી સંઘના પુદયે વિ. સંવત ૧૯૮૬ની સાલમાં પ્રખર વિદ્વાનવતા અને પ્રભાવશાલી આચાર્યદેવ શ્રી મતિસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ, પોતાના શિષ્ય મુનિ શ્રી કેસરસાગરજી મહારાજ સાહેબ સાથે, પરમઆલ્હાદકારી–સમતારસમગ્સ મુકવાળી શ્રી અજીતનાથ ભગવાનની મૂર્તિના દર્શનાર્થે વાવ પધાર્યા આવી ચમત્કારિક અને આકર્ષક જિનમૂર્તિનાં દર્શન કરી આચાર્ય મહારાજ સાહેબ ખૂબ જ આન દિત થયા. ભારતભરમાં અજોડ, કલ્પવૃક્ષ અને ચિંતામણી રત્નથી પણ અધિક મહિમાવંત આવી પ્રતિમાના દર્શનના ચેગને તે મહાપુન્યશાલી આત્માઓ જ પામી શકે અહો ભાવિક શ્રાવકે ! તમારા તે ઘર આગણે જ કલ્પવૃક્ષ છે. તમે તે મહાભાગ્યશાળી છે. એમ શ્રાવકને સમજાવી પ્રતિમાની નીચે આલેખિત સં. ૩૬ શ્રાવણ વદ ૧૫ શ્રી અજિતનાથ પ્રતિમા કારિત” લેખ બતાવી પ્રતિમા પૂજનની પ્રાચિનતા દર્શાવી. અને ત્યારબાદ કેટલાય વર્ષોથી અપ્રતિષ્ઠિત બેસી. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૮ રહેલ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવવાનું આ આચાર્ય ભગવંતના સદુપદેશથી પ્રેરાઈ વાવ સધે નક્કી કર્યું. અને ટાઈ ધન્યપળે તેજ વર્ષે વૈશાખ સુદિછÈ મહા ધામધૂમપૂર્વક ઉત્સાહપૂર્ણ ભાવે આ મહાપુરૂષના હાથે જ ભગવાનની પ્રતિષ્ઠા અને દંડ-શિખર તથા ધ્વજારાણુનુ કામ નિવિઘ્ને પૂર્ણ થયું. બસ ! ત્યારથી જ વાવ સદ્યને અભ્યુદય શરૂ થયા. અને ધર્માનુષ્ઠાનેામાં લેકે રસપૂર્વક જોડાવા લાગ્યા. પછી તે આ મહાપુરૂષ આચાર્યં ભગવ તના સદુપદેશથી આ પ્રદેશમાં પ્રભુપૂજા-ભક્તિના પાયે! મમ્રુત બન્યા. પૂજ્યશ્રીએ એક એવી કિલ્લેબધીથી તે પાયાને મજબુત બનાવ્યા કે આ વાતને પચાસ વનાં વ્હાણાં વ્યતીત થવા છતાં તે કિલ્લાની એક પણુ કણને નષ્ટ કરવા કોઈ શક્તિમાન બની શક્યુ જ નહિં. જાણે આ કા માટે જ તેમને વાવ પધારવા અધિષ્ઠાયક દેવે પ્રેરણા કરી હશે ત્યારબાદ તા પ્રતિવ, ધૂરંધર વિદ્વાન અને સ ́યમી ગુરૂ ભગવતાના ચાતુર્માસ થતાં જ રહેવાથી લેક ખૂબ જ ધર્મભાવી અને ક્રિયાનુષ્ઠાનના વધુ ને વધુ રસિયા બનવા લાગ્યા. હાલે તે ચૌદ-પંદર વર્ષનાં બાળક બાલિકાએ પણ વાવમાં માસક્ષમણ જેવી ગ્ર તપશ્ચર્યા કરનાર નીકળી જ રહે છે. સંધના આ પુન્યાય કઈ આછે ન કહેવાય. આ બધા પ્રભાવ વાવ સંધમાં ધખીજનુ વાવેતર કરનાર આ॰ શ્રી મતિસાગર સૂરીશ્વરજી મહારાજને જ છે. L હવે તા આજુબાજુના ગામેામાં પણ આવી સ્થિતિ સર્જાઈ છે. અને આખા ય પ્રદેશ હાલે તા એક ધર્મ ભૂમિ તરીકેની ખ્યાતિને પામી રહ્યો છે. અનેક વખત પ્રભુભક્તિના એન્ન-મહાત્સવેા, પ્રતિષ્ઠા મહાત્સા, દીક્ષામહાત્સવા, ઉપધાન મહાત્સવ, ગુરૂ ભગવ'તના નગર 1 Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પ્રવેશ મહત્સવો ખૂબ જ ઠાઠથી ઉજવાય છે. આવાં સુકૃત્યોમાં લેકે. ઉદારભાવે પાણીના ધોધની જેમ લક્ષ્મીને સદ્વ્યય કરે છે. પાંજરાપોળ, ઉપાશ્રયે, આયંબિલશાળા, પાઠશાળા વગેરે ધાર્મિક સંસ્થાઓ પણ બધી રીતે આજે આ ગામમાં ખૂબ જ વિકસિત બની રહી છે. આવી ધર્મભૂમિ સમાન આ વાવ શહેરમાં ભાઈશ્રી ચંદુલાલ કકલચંદ પારેખને, પોતાના કેઈ વડીલ થઈ ગયેલા ભગા પારેખના નામથી “ભગાણ” તરીકે ઓળખાતા ભગાણ પાંચસેહ વોરા કુટુંબમાં વિ સં. ૧૯૭૪ની સાલમાં જન્મ થયો હતો. આ ભગાણું કુટુંબમાંથી બે બધુયુગલ પુન્યાત્માઓ સર્વવિરતિચારિત્રને અંગીકાર કરી મુનિશ્રી મહેન્દ્રસાગરજી તથા મુનિશ્રી સૌભાગ્યસાગરજી બન્યા છે. શ્રી ચ દુલાલભાઈનાં માતાપિતા ખૂબ જ ભોળાં, ભલાં, સરલ, શ્રદ્ધાવાન અને નીતિપરાયણ હતા તેમના પિતાશ્રીના અવસાન થવા સમયે શ્રી ચંદુલાલભાઈ તથા તેમના બધુએ વાડીલાલભાઈ નાની ઉમરના હોઈ તેમને વિકટ પરિસ્થિતિમાં મૂકાવું પડયું હતું. માતા દિવાળીબાઈ પિતાના પુત્રો ચંદુલાલ તથા કાન્તીલાલને લઈને અમદાવાદધ ધાર્થે જઈને રહ્યાં. ત્યા ધ ધ કરતા ધીમે ધીમે તે ભાઈઓ શાંતિથી પિતાને જીવનનિર્વાહ ચલાવી શકવાની સ્થિતિને પામી શક્યા. છેવટ બન્ને ભાઈઓનાં લગ્ન પણ થઈ ગયાં આ રીતે જીવન વ્યતીત કરતાં ચંદુભાઈનો સ વત ૨૦૩૨ની સાલમાં દેહત્સર્ગ થયો ચંદુલાલભાઈનાં ધર્મપત્ની મોઘીબેન તે એક સુસસ્કારી માતાપિતાના સુપુત્રી છે. મેંઘીબેનની બાલ્યાવસ્થા, મુંબઈમાં વ્યતીત થયેલ હોઈ, ધર્મસંસ્કારેને સારી રીતે પામી શક્યા છે. આ સંસ્કારનું સિચન તેઓ પિતાના પુત્રોમાં પણ કરતાં રહી, તેઓએ પુત્રને પણ કઢધમી બનાવ્યા છે જયેષ્ઠપુત્ર મહેન્દ્રભાઈએ સુરત શહેરમાં હીરાના ધંધામાં પિતાની આર્થિક સ્થિતિને ખૂબ જ ઉન્નત બનાવી હોવા છતા લેશ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૦. માત્ર અભિમાન, તેમના જીવનને સ્પર્શી શક્યું નથી. પોતાના લઘુ અધુ પ્રવિણભાઈ તથા કનૈયાલાલને પણ પોતાની સાથે જ ધંધામાં જોડી પિતાના વ્યાપારને ખૂબ જ વિકસિત બનાવ્યો છે. મોંઘીબેન તે હંમેશા સામાયિક, પ્રતિક્રમણ, પ્રભુપૂજા, પૌષધ અને તપશ્ચર્યામા જ પિતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. પોતાનાં માતુશ્રીની આજ્ઞાનું સાર, મહેન્દ્રભાઈ કેઈપણ સત્કાર્યમાં સદા તત્પર બની રહે છે. વિ. સં. ૨૦૩૫ની સાલમાં મેઘીબેનની ઈચ્છાનુસાર શ્રી મહેન્દ્રભાઈએ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કારસૂરીશ્વરજી મહારાજ સાહેબ બની નિશ્રામાં વાવમાં ઉપધાન કરાવી દોઢથી બે લાખ રૂપિયાનો સદવ્યય કરવાપૂર્વક તપસ્વીઓની ભક્તિ અને મહોત્સવને સારો લાભ લીધે હ. જો કે આ અગાઉ પણ પ પૂ પન્યાસજી મહારાજ સાહેબ શ્રી ચરણવિજ્યજી મહારાજ સાહેબની નિશ્રામાં સ વત ૧૯૯૫ની સાલમાં અને પૂ. આચાર્યશ્રી દેવેન્દ્રસાગરજી મહારાજ સાહેબની નિશ્રામાં સંવત ૨૦૧૧ની સાલમાં પણ વાવસંધ તરફથી વાવમાં ઉપધાન થયેલા હતાં. પરંતુ આ સં. ૨૦૩૫ ની સાલમાં મહેન્દ્રભાઈએ કરાવેલ ઉપધાનમાં તપસ્વીઓની સંખ્યા વધુ હતી. શ્રી વાડીલાલ ભાઈ તથા કાન્તીલાલભાઈ પણ પિતાના ભત્રીજાને હંમેશા ધર્મકાર્યોમાં ખૂબ જ ઉત્સાહપ્રેરકપૂર્વક સહાયક બની રહે છે. પૂજ્ય આચાર્યદેવ શ્રી કારસૂરીશ્વરજી મહારાજ સાહેબની વાવ સંધ ઉપર ખૂબ જ કૃપાદૃષ્ટિ છે. વાવના નુતન જિનમદિર નિર્માણનું કાર્ય આ આચાર્ય ભગવંતના જ માર્ગદર્શન પૂર્વક થયું હતું. અને તે મંદિરમાં શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનને પ્રતિષ્ઠા મહોત્સવ પણ આ પૂજ્યશ્રીની નિશ્રામાં જ ખૂબ ઠાઠથી થયો હતો. અને દેવદ્રવ્યની ખૂબ જ સારી ઉપજ થઈ હતી. આ પુસ્તકના પ્રકાશનમાં પોતાના પિતાની પુણ્ય સ્મૃતિરૂપે ૫૦૦ નકલની આર્થિક સહાય અર્પનાર શ્રી મહેન્દ્રભાઈ ખૂબ જ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૧. ધર્મશ્રદ્ધાળુ, વિવેકી, અને નમ્ર હેઈ, ઉદારતાથી શુભ કાર્યોમાં સ્વદ્રવ્યને વ્યય કરવામાં સદા ઉત્સાહી છે. તેઓએ રૂા. ૧૫૦૦૧, હસ્તગીરીના દેરાસરના થાંભલામાં. રૂ. ૧૫૦૦૧ વાવ પાંજરાપોળમાં, રૂ. ૫૦૦૧ વામજ હાઈસ્કૂલમાં, રૂા. ૫૦૧ વડાવી હાઈસ્કુલના દરવાજા માટે, રૂ. ૨૫૦૦૧ મેડા (આદરેજ) હાઈસ્કૂલમાં આપી પ્રાપ્તલક્ષ્મીને સાર્થક બનાવી છે, બાકી તેમની નાની સખાવત તે હંમેશાં ચાલુ જ હોય છે. તેઓ સદાને માટે આવાં સુકૃત્યોમાં સ્વદ્રવ્યયને વ્યય કરવાપૂર્વક પુન્યાનુબંધિ પુન્યને ઉપાજે એ જ શુભેચ્છા. Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લુ ૨ જી” ૩ ૪ થું પ મુક ૬ . ૭ મુ ૮ મુ ૯ મું : ⠀⠀⠀⠀⠀⠀ ૧૦ મુ ૧૧ મુ ૧૨ સુ ૧૩ મું ૧૪ મુ અભિપ્રાય ... ... 1: : ⠀⠀⠀ ... ... 144 વિષયાનુક્રમ વ્યમિમાંસા ગુણ અને પર્યાય ઈશ્વર જગતના કર્તા નથી પુદ્ગલ સ્વરૂપ વિચાર શબ્દ અંધકાર છાયા આતપ-ઉદ્યોત–પ્રભા સૂક્ષ્મ પૌદ્ગલિક જથ્થાનુ વિશ્વમાં અસ્તિત્ત્વ સુખ પ્રાપ્તિની સમજમાં ભૌતિક વૈજ્ઞાનિકોની ભ્રમણા કાત્પત્તિમાં પાંચ સમવાય કારણો પ્રારબ્ધ અને પુરુષા બાહ્ય અને અભ્ય તર પુરુષા આધ્યાત્મિક વિકાસક્રમ ભાવ પંચક ઉપયોગ શુદ્ધિ અને ધ્યાનયોગ અને અનુમેાદનીય પત્ર પાનુ ૧ થી ૧૭ ૧૮ થી ૩૪ ૩૧ થી ૫૦ ૫૧ થી ૮૨ ૮૩ થી ૧૨૭ ૧૨૮ થી ૧૫૩ ૧૫૪ થી ૧૯૧ ૧૯૨ થી ૨૦૧ ૨૦૨ થી ૨૧૦ ૨૧૧ થી ૨૨૫ ૨૨૬ થી ૨૩૩ ૨૩૪ થી ૨૪૨ ૨૪૩ થી ૨૭૨. ૨૭૩ થી ૩૦૫ ૩૦૬ થી ૧૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શનનું પદાર્થ વિજ્ઞાન પ્રકરણ ૧ લું દ્રવ્યમીમાંસા જ્ઞાનીઓને નિશ્ચય છે કે આત્મજ્ઞાન વડે જ આત્માની શુદ્ધિ થાય છે. આત્મામાં અનંત શક્તિ છે. તે આખા વિશ્વના પ્રકાશક છે. આખા વિશ્વને ધ્રુજાવવાનું બળ તેનામાં છે. પણ તે બધું જ્યારે આત્મા અન્ય દ્રવ્યના સંયેગથી રહિત બને ત્યારે જ. આત્મા પરદ્રવ્યથી તદ્દન જુદે છે. માટે પરદ્રવ્ય જે શુભાશુભ કર્મો છે, તેને આત્માથી અલગ કરવા હોય તે આત્મસ્વરૂપની ભાવના કરવી. હું આત્મસ્વરૂપ છું, તે હકીકતનું અખંડ સ્મરણ કર્યા કરવું. આત્મસ્વરૂપને વિચાર નહિ કરનાર તે વરવ્યનો ત્યાગ કરી શકતો જ નથી. માટે આમાના દ્રવ્ય, ગુણ અને પર્યાયને વિચાર કરવો જરૂરી છે. હું આત્મા શાશ્વત છું, એવી પ્રબળ ભાવના વધારવી. આત્માની અનંત શક્તિને તેમ જ જ્ઞાતા-દ્રષ્ટાપણાના ગુણને વિચાર કરે. આત્માના દરેક પ્રદેશમાં હું અનંત બળવાન છું, Page #36 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવાન આત્મા છું, એવી જાગૃતિ કરી મૂકવી તે જ પરદ્રવ્યને આત્માથી અલગ કરવાનો ઉપાય છે. આત્માને પરદ્રવ્યથી અલગ કરવાની ઈચ્છાવાળાએ પર દ્રવ્યને પણ જાણવું જોઈએ. જે પરદ્રવ્યને જાણતા નથી, તે આત્મદ્રવ્યને ગ્રહણ કરી શકતું નથી. ખરાબ પદાર્થોની હયાતિને લીધે જ સારા પદાર્થોની કિંમત થઈ શકે છે. દુઃખ છે તે સુખની અધિકતા સમજાય છે. દુઃખદાયી પદાર્થો છે, તે જ સુખદાયી પદાર્થોની ઈચ્છા કરે છે. પરદ્રવ્યને સાગ અહિતકારી જ છે. એ જ દુઃખની વાસ્તવિક જડ છે. એ પછી જ આત્મદ્રારા તે સંયોગને વિયેગ કરવાની પ્રવૃત્તિ કરાય છે. જ્યાં સુધી પરદ્રવ્યના સ્વરૂપને જીવ જાણી કે સમજી શક નથી, ત્યાં સુધી આત્મા પોતાના શાશ્વત સુખની પ્રાપ્તિનો પ્રયત્ન કરી શક્તા નથી. આત્મા સિવાય અન્ય કયાં દ્રવ્ય જગતમાં વિદ્યમાન છે? તેમાંથી કયું દ્રવ્ય આત્માને અહિતકારી છે? આત્માને અહિત દશામાં મૂકનાર તે દ્રવ્ય કેવા સ્વરૂપે (કેવી અવસ્થાવંત) બની રહેલ હોય તે અહિતકારી છે? તે પ્રકારના અહિતકારી સ્વરૂપનું નિર્માણ તે દ્રવ્યમાં કેવા સંગને લઈને થાય છે? આ બધી સમજ પ્રાપ્ત કરી પરદ્રવ્યથી વિરક્ત થવા અને સ્વદ્રવ્ય તરફ પ્રેમ રાખવા માટે આ જગતના તમામ મૂળભૂત (મૌલિક) દ્રવ્યને ખ્યાલ મેળવે જરૂરી છે. અને તે મૂળભૂત દ્રવ્યેને ઓળખવા માટે પ્રથમ તે દ્રવ્યનું લક્ષણ સમજવું જોઈએ. Page #37 -------------------------------------------------------------------------- ________________ આ જગતના પદાર્થ–વસ્તુને જૈનદર્શનમાં દ્રવ્ય એવું નામ આપેલ છે. તે દ્રવ્યને છ જાતના દ્રવ્યમાં વહેંચી તેમાં વિશ્વના સર્વ પદાર્થોનો સમાવેશ કર્યો છે. આ છ દ્રવ્ય સિવાય કેઈપણ વસ્તુ આ જગતમાં નથી. છ દ્રવ્યનું યથાર્થ સ્વરૂપ સમજવાથી જ જગતના સર્વ પદાર્થની સમજ પ્રાપ્ત થાય છે. આ છ દ્રવ્ય અંગેના વિષયને “દ્રવ્યાનુગ” કહેવાય છે. વૈજ્ઞાનિક ભાષામાં જેને “પદાર્થ વિજ્ઞાન” કહે છે, તેને જ જૈન પારિભાષિક શબ્દોમાં “દ્રવ્યાનુગ” કહેવાય છે, દ્રવ્યાનુયેગના વિષયનું સ્વરૂપ તે શ્રી જિનેશ્વર પ્રભુના વચને પ્રત્યે શ્રદ્ધાળુ હોય તે જ સમજી શકે અને સહી શકે. કેવળજ્ઞાની સિવાય આ વસ્તુઓ કોઈને પણ પ્રત્યક્ષ થતી નથી. અનંત ઉપકારી પરમતારક શ્રી જિનેશ્વર પ્રભુનાં વચને ઉયર અવિહડ શ્રદ્ધાળુને જ આ બધું હૃદયમાં ઊતરી શકે. સર્વજ્ઞ પ્રભુનાં વચનો ઉપર પૂર્ણ શ્રદ્ધા છે ત્યારે જ આવે કે જ્યારે એ નિશ્ચય થાય કે એ પ્રભુ અઢાર દૂષણ રહિત હતા. રાગ-દ્વેષના સર્વથા ત્યાગી હતા. જેથી અસત્ય બેલવાનું એક પણ કારણ તેમનામાં ન હતું. પોતે કેવલજ્ઞાની થઈ જગતના જીવના એકાન્ત કલ્યાણ માટે જ એમણે આ બધું પ્રરૂપ્યું છે આ રીતના ચિંતવનથી આત્મા પ્રસન્નતાને પામે છે. વિષય-કષાયથી મન વેગળું બને છે. પૂર્વ મહર્ષિએ દ્રવ્યાનુયેગના સ્વરૂપ ચિંતવનમાં જ પિતાને જીવનકાળ પસાર કરતા હતા. દ્રવ્ય-ગુણ અને પર્યાયને રાસ વગેરે ગ્રંથમાં આ વિષય સારી રીતે સમજાવ્યા છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૪ બુદ્ધિશાળી મુમુક્ષુ જીવાએ આ વિષયને ગુરૂગમથી શીખવાના ખપ કરવા જોઈ એ. દ્રવ્ય—ગુણુ–પર્યાયને વિષય જાણવાની ઈચ્છાવાળા જિનવચનના આરાધકે કેવા પ્રકારની ચાગ્યતા પેાતાનામાં કેળવવી જોઈ એ, તે દર્શાવતાં આચાય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજે · સન્મતિ પ્રકરણ ’ ગ્રંથમાં કહ્યું છે કે— जो ज्वाय पक्खम्मि, हेउओ आगमे य आगमिओ । सो समय पण्णत्रओ, सिद्व्रत विराहओ अन्नो || અ—જે હેતુવાદના વિષયમાં હેતુથી અને આગમવાદના વિષયમા માત્ર આગમથી પ્રવર્તે છે, તે સ્વસમયસિદ્ધાંતના પ્રરૂપક—આરાધક છે અને ખીજો સિદ્ધાંતને વિરાક છે. શાસ્ત્રીય વચનામાં કેટલાક હેતુવાદ અને કેટલાક અહેતુવાદ છે. જે વચના પ્રત્યક્ષ, અનુમાન કે તર્કથી સિદ્ધ નહિ. હેતાં માત્ર આગમ પ્રામાણ્ય અને આપ્તપુરૂષનાં વચન વિશ્વાસે જ માન્ય કરવાનાં છે, તેવાં વચને તે અહેતુવાદ કહેવાય છે. જેમકે જીવનું સ્વરૂપ, જીવના અસ ખ્યાત પ્રદેશે, પ્રત્યેક પ્રદેશનું અમુક સ્વરૂપ, કર્મો અને જીવના અનાદિ સંખ'ધ, એક જ શરીરમાં અનંત નિગઢ જીવાનુ હોવાપણું, જીવેાના ભવ્ય તથા અભવ્યરૂપે વિભાગ, 'ધર્માસ્તિકાય આદિનુ અસ્તિત્વ, ઈત્યાદિ કેટલીક બાખતાનુ સ્વરૂપ સિદ્ધ કરવા માટે ગમે તેટલી યુક્તિ લગાવીએ તે પણ છેવટે તે તે આગમ Page #39 -------------------------------------------------------------------------- ________________ વાદ ઉપર જ અવલંબિત હોઈ તે વિષયે અંગેનું શાસ્ત્રીય વચન “અહેતુવાદ” છે. જે શાસ્ત્રીય વચને પ્રત્યક્ષ યા અનુમાન કે નયવાદ આદિથી સિદ્ધ થતાં હોય તે વચને બહેતુવાદ છે. જેમકે ભવ્ય અને અભવ્યના જાતિ વિભાગનાં શાસ્ત્રોક્ત લક્ષણે માની લીધા પછી સમ્યગુદર્શનાદિ ગુણવાળા માણસને જોઈ તેમાં ભવ્યતા હોવાનું અનુમાન કરવું તે “હેતુવાદ છે. વળી ચેતના આદિ લક્ષણો દ્વારા પદાર્થોમાં જીવ અને અજીવાદિનું અનુમાન કરવું તે પણ હેતુવાદ છે. આ પ્રમાણે ઉપરોક્ત બને વાદની વિષયમર્યાદા સમજીને જ પ્રત્યેક તત્વને ગ્રાહ્ય કરવું જોઈએ. અર્થાત્ પિતપતાનામાં છેવટનું દિવ્યજ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અહેતુવાદ વિષયી તનો સ્વીકાર કરવામાં કેવળ બુદ્ધિ કે તર્કથી જ સિદ્ધ કરવાનો આગ્રહ નહિ કરતાં શ્રદ્ધાથી જ માન્ય રાખવું જોઈએ. એને હેતવાદ વિષયી તત્ત્વને તર્ક કે યુક્તિવાદપૂર્વક સમજવા માટે કેશિષ કરવી જોઈએ. તર્ક કે યુક્તિ કરવામાં પણ પોતાના જ્ઞાનના ક્ષપશમનું લક્ષ હોવું જોઈએ. આગ્રહવશ બની કુતર્ક કે યુક્તિમાં ઘસડાઈ ન જવાય તે માટે તર્ક કે યુક્તિ પણ શાસ્ત્રજ્ઞ ગુરુના આશ્રયે હેવી જોઈએ. આ પ્રમાણે હેતુવાદ અને અહેતુવાદ શાસ્ત્રીય વચનને સમજવામાં ઉપર મુજબ ગ્યતા ધરાવનાર જ જૈન સિદ્ધાંતને આરાધક બની શકે છે. તેથી વિપરીત યોગ્યતાવાળે એટલે અહેતુવાદમાં પણ બુદ્ધિવાદનો આગ્રહી બની રહેનારે તે Page #40 -------------------------------------------------------------------------- ________________ ૬ જિનવચનને વિરાધક બને છે. આટલું પ્રસંગોપાત વિચારી હવે શાસ્ત્રકાર ભગવંતે એ કહેલી દ્રવ્યની વ્યાખ્યા સમજીએ, ૧. આ જગતમાં પદાર્થ છે છે ને છે. એટલે હંમેશાં (ત્રિકાળી હયાતિ–અસ્તિત્વ ધરાવે છે. તેથી જે “સત્ ” છે, જે અસ્તિત્વ ધરાવે છે તે દ્રવ્ય કહેવાય છે. જે વસ્તુ નિત્ય અને અનિત્ય એક જ સમયે હોય તે સત્ છે. ૨ દરેક પદાર્થમાં—દરેક દ્રવ્યમાં–સત્ વસ્તુમાં બે જાતના ધર્મો રહેલા છે એક તે સ્વાભાવિક ધર્મ અને બીજે વિભાવિક-ક્ષણિક-બદલાતે અર્થાત્ ફેરફાર પામતે ધર્મ સ્વાભાવિક ધર્મ તે નિત્ય ધર્મ છે. તે વસ્તુની સાથે જ છૂટે નહિ પડે તેવા સમવાય સંબંધથી રહેલો હોય છે. તેને “ગુણ” કહે છે અને વિભાવિક-અનિત્ય ધર્મને પર્યાય કહેવામાં આવે છે. ગુણ સિવાય ગુણી વસ્તુ (કે જેમાં ગુણ રહેલા છે તે) નો વિચાર જ થઈ ન શકે. તેથી વસ્તુનું સ્વરૂપ તેના ગુણદ્વારા જ જાણી શકાય છે. વસ્તુની સાથે ઓતપ્રેતરૂપે રહેલ જે ધર્મો તેનું નામ “ગુણ છે. તે ગુણ અવિનાશી છે તે વસ્તુની સાથે સર્વકાળ રહે છે. અવ્યાપ્તિ –અતિવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણ દેષરહિત હોય તેને જ ગુણ કહેવાય છે. દાખલા તરીકે દાહક શક્તિ એ અગ્નિની ગુણ છે. જ્ઞાન એ આત્માને ગુણ છે. પર્યાય તે વસ્તુની સાથે સર્વથા રહે જ નહિ. પર્યાય એટલે ફેરફાર–બદલવું તે. દાખલા તરીકે માટીમાંથી ઘડે બનાવવામાં આવે તે ઘડે, Page #41 -------------------------------------------------------------------------- ________________ માટીને પર્યાય છે, ઘડો ભાગી જાય કે તેને કટકા થઈ જાય તે કટકા પર્યાય છે. આમ પર્યાયની અપેક્ષાએ વસ્તુ માત્રમાં ફેરફાર થયા કરે છે. હવે સમજાશે કે દ્રવ્યમાં નિત્યધર્મ અને અનિત્યધર્મ રહેલા છે, તેમાં નિત્યધર્મ એટલે ગુણ અને અનિત્યધર્મ તે પર્યાય. આવા ગુણ અને પર્યાયથી યુક્ત હોય તેને “દ્રવ્ય” કહેવાય છે. ૩ દરેક દ્રવ્યમાં દરેક ક્ષણે નવા પર્યાયની ઉત્પત્તિ થાય છે અને જુના પર્યાયનો નાશ થાય છે. છતાં વસ્તુરૂપે તે દ્રવ્ય તેવું ને તેવું જ સ્થિર-નિત્ય યા ધ્રુવ રહે છે. એક મનુષ્ય જ્યારે બાળક મટી યુવાન થાય છે, ત્યારે બાળપણના પર્યાયે નાશ પામ્યા અને યુવાનીના પર્યાની ઉત્પત્તિ થઈ. પરંતુ મનુષ્ય તરીકે તે તેનો તે જ રહ્યો. વળી એક મનુષ્ય મરણ પામી દેવ થયે ત્યારે મનુષ્ય પર્યાયને નાશ થયે અને દેવ પર્યાયની ઉત્પત્તિ થઈ. છતાં તે બને સ્થિતિમાં આત્મા તે તે જ નિત્ય રહ્યા. આ ઉપરથી એમ પણ કહી શકાય કે ઉત્પત્તિ, વ્યય યા નાશ, અને નિત્યતા–ધ્રુવતા–ધ્રૌવ્ય એ ત્રણથી ચુક્ત તે દ્રવ્ય કહેવાય છે. ઉપર વિચાર્યું તેમ દ્રવ્યના ત્રણ લક્ષણ થયાં. (૧)ળે સર્જક્ષણ. જેનું લક્ષણ સત્ છે તે દ્રવ્ય છે (૨) ગુણ પચ યુક્ત . જે ગુણ અને પર્યાયથી યુક્ત છે, તે દ્રવ્ય છે. (૩) રાચેચ બ્રીજ યુiળે. ઉત્પત્તિ, નાશ અને નિત્યતાથી જે યુક્ત છે, તે દ્રય. Page #42 -------------------------------------------------------------------------- ________________ જિનવચનના વિરાધક બને છે. આટલું પ્રસગે પાત વિચારી હવે શાસ્ત્રકાર ભગવંતાએ કહેલી દ્રવ્યની વ્યાખ્યા સમજીએ. t ૧. આ જગતમાં પદાર્થ છે છે ને છે. એટલે હુ‘મેશાં ( ત્રિકાળ ) હયાતિ—અસ્તિત્વ ધરાવે છે, તેથી જે સત્' છે, જે અસ્તિત્વ ધરાવે છે તે દ્રવ્ય કહેવાય છે. વસ્તુ નિત્ય અને અનિત્ય એક જ સમયે હાય તે સત્ છે. ૨. દરેક પદાર્થ માં—દરેક દ્રવ્યમાં સત્ વસ્તુમાં એ જાતના ધર્માં રહેલા છે; એક તે સ્વાભાવિક ધમ અને ખીજો વિભાવિક-ક્ષણિક-બદલાતા અર્થાત્ ફેરફાર પામતા ધ. · સ્વાભાવિક ધમ તે નિત્ય ધર્મ છે. તે વસ્તુની સાથે જ છૂટો નહિ પડે તેવા સમવાય સંખ`ધથી રહેલા હોય છે. તેને ‘ગુણુ’કહે છે, અને વિભાવિક-અનિત્ય ધર્મોને પર્યાય’ કહેવામાં આવે છે. ગુણ સિવાય ગુણી વસ્તુ (કે જેમાં ગુણ રહેલા છે તે) ના વિચાર જ થઈ ન શકે. તેથી વસ્તુનુ` સ્વરૂપ તેના ગુણદ્વારા જ જાણી શકાય છે. વસ્તુની સાથે આત પ્રેતરૂપે રહેલ જે ધર્માં તેનુ નામ ‘ગુણ’ છે. તે શુષુ અવિનાશી છે. તે વસ્તુની સાથે સકાળ રહે છે. અવ્યાપ્તિ -અતિવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણ દેષરહિત હાય તેને જ ગુણ કહેવાય છે. દાખલા તરીકે દાહક શક્તિ એ અગ્નિને ગુણુ છે. જ્ઞાન એ આત્માના ગુણ છે. પર્યાય તે વસ્તુની સાથે સથા રહે જ નહિ. પર્યાય એટલે ફેરફાર-બદલવું તે. દાખલા તરીકે માટીમાંથી ઘડે અનાવવામાં આવે તે ઘડે, Page #43 -------------------------------------------------------------------------- ________________ હ. માટીનો પર્યાય છે, ઘડે ભાંગી જાય છે તેના કટકા થઈ જાય તે કટકા પર્યાય છે. આમ પર્યાયની અપેક્ષાએ વસ્તુ માત્રમાં ફેરફાર થયા કરે છે. હવે સમજાશે કે દ્રવ્યમાં નિત્યધર્મ અને અનિત્યધર્મ રહેલા છે, તેમાં નિત્યધર્મ એટલે ગુણ અને અનિત્યધર્મ તે ર્યાય. આવા ગુણ અને પર્યાયથી યુક્ત હોય તેને “દ્રવ્ય કહેવાય છે. ૩ દરેક દ્રવ્યમાં દરેક ક્ષણે નવા પર્યાની ઉત્પત્તિ થાય છે અને જુના પર્યાને નાશ થાય છે. છતાં વસ્તુરૂપે તે દ્રવ્ય તેવું ને તેવું જ સ્થિર-નિત્ય યા ધ્રુવ રહે છે. એક મનુષ્ય જ્યારે બાળક મટી યુવાન થાય છે, ત્યારે બાળપણાના પર્યાયે નાશ પામ્યા અને યુવાનીના પર્યાયની ઉત્પત્તિ થઈ. પરંતુ મનુષ્ય તરીકે તે તેને તે જ રહ્યો. વળી એક મનુષ્ય મરણ પામી દેવ થયે ત્યારે મનુષ્ય પર્યાયનો નાશ થયેલ અને દેવ પર્યાયની ઉત્પત્તિ થઈ. છતાં તે બનને સ્થિતિમાં આત્મા તે તે જ નિત્ય રહ્યા. આ ઉપરથી એમ પણ કહી શકાય કે ઉત્પત્તિ, વ્યય યા નાશ, અને નિત્યતા–ધ્રુવતા-ધ્રૌવ્ય એ ત્રણથી યુક્ત તે દ્રવ્ય કહેવાય છે ઉપર વિચાર્યું તેમ દ્રવ્યનાં ત્રણ લક્ષણ થયાં. (૧) ચું સંરક્ષ. જેનું લક્ષણ સત્ છે તે દ્રવ્ય છે. (૨) ગુખ પચ યુક્ત ચં. જે ગુણ અને પર્યાયથી યુક્ત છે, તે દ્રવ્ય છે. (૩) રપચ ઍૌએ યુવતંગ્યું. ઉત્પત્તિ, નાશ અને નિત્યતાથી જે યુક્ત છે, તે દ્રવ્ય. Page #44 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણે લક્ષણે! કેટલાક બાળ જીવેાને કદાચ ભિન્ન જણાશે. પરંતુ સૂક્ષ્મ રીતે વિચારતાં તે સ લક્ષણા એક જ અનાં સૂચક છે. અહિ' કદાચ એ પણ સવાલ ઉપસ્થિત થાય કે જ્ઞાનીઓએ આ લક્ષણ જુદી જુદી રીતે કેમ જણાવ્યાં ? તેનું સમાધાન એ છે કે વસ્તુનું સ્વરૂપ બાળજીવેાએ સમજવુ એ વિકટ કાય છે. તેથી જ્ઞાનીએ એકના એક વિચારતુ પણ જુદા જુદા રૂપે પ્રતિપાદન કરે છે. કોઈ ને અમુક રૂપમાં તે વિચાર સહેલાઈથી સમજાય અને બીજો કઈ ખીજા રૂપમાં સમજી શકે. भे ઉપરની ત્રણે વ્યાખ્યાઓ એક જ લક્ષણ જણાવનારી છે, તે આ રીતે સ્પષ્ટ છે. જે સત્ તે દ્રવ્ય એમ જણાવ્યુ તે તેમાં સત્ની વ્યાખ્યા જૈનદર્શનમાં એ છે કે ત્તિયાનિત્યં સત્ વસ્તુ નિત્ય અને અનિત્ય એક જ સમયે હાય તે ‘સત્’ કહી શકાય. નિત્ય શબ્દ ધ્રુવતા યા ધ્રૌવ્યનું પ્રતિપાદન થાય છે, અને અનિત્ય શબ્દથી ઉત્પાદ અને વ્યયનુ પ્રતિ પાદન થાય છે. આથી ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત > વસ્તુ તે ‘સત્ ’ વસ્તુ ઠરે છે અને દ્રવ્યનુ લક્ષણુ ‘સત્ હાવાથી ઉત્પાદ, વ્યય, અને પ્રૌત્ર્યવાળી વસ્તુ તે જ ‘ દ્રવ્ય’ છે, એમ સિદ્ધ થાય છે. દ્રવ્ય, નિત્ય હાવાથી તેમ જ દ્રવ્યના ગુણ તે દ્રવ્યના નિત્યધર્મ હોવાથી તેનુ ધ્રૌવ્ય સિદ્ધ થાય છે. અને દ્રવ્યના પર્યાય તે દ્રવ્યના અનિત્ય ધમ હાવાથી ઉત્પાદ તથા વ્યયને” સૂચવે છે. આથી ગુણપર્યાય યુક્ત તે દ્રવ્ય, અને ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય યુક્ત તે દ્રવ્ય, એ બન્ને વ્યાખ્યા એક બીન્તથી જુદી પડતી નથી. މ Page #45 -------------------------------------------------------------------------- ________________ આ વ્યાખ્યાનુસાર જગતમાં ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ જીવાસ્તિકાય, પ પુદંગલાસ્તિકાય અને ૬ કાળ, એ છ જ દ્રવ્ય (મૂળભૂત પદાર્થો) ત્રિકાળ વિદ્યમાન છે. એ છ સિવાય કોઈ સાતમો પદાર્થ, જગતમાં કદાપિ હોઈ શક નથી. મૂળભૂત દ્રવ્યના કેટલાક પર્યાને પણ આકૃતિ વિશેષ અને ગુણ વિશેષના આધારે વ્યવહારમાં “દ્રવ્ય” કહેવાય છે. જેમ કે વસ્ત્ર, પાત્ર, અનાજ, એનું રૂપું, પથ્થર, પાણી ઇત્યાદિ. વાસ્તવમાં એ સર્વ મૂળભૂત પદાર્થ નહિ હેતાં પુદ્ગલદ્રવ્યના પર્યા જ છે. એટલે તેને આપેક્ષિક દ્રવ્ય કહી શકાય. જગતમાં જે કઈ ઇંદ્રિયગમ્ય પદાર્થો છે, તે સર્વ પદ્ગલદ્રવ્યના વિવિધ સંજ્ઞાઓથી ઓળખાતા પર્યાયે જ છે. તેને આપેક્ષિક ભાવે ભલે પદાર્થ કહેવાય, પરંતુ વાસ્તવમાં તે પુદ્ગલદ્રવ્યના કમભાવી પરાવર્તન ધર્મરૂપ પર્યાચો જ છે. ઉપરોક્ત છ મૂળભૂત દ્રવ્યમાં (૧) ધર્માસ્તિકાય દ્રવ્ય તે છે કે જગતમાં ગતિપરિણામે પરિણમેલા (હલનચલનની ક્રિયામાં પ્રવર્તતા) જીવન અને પુદ્ગલેને સહાય આપે છે. જીવ અને પુદ્ગલેની ગતિકિયા તે સ્વયં શક્તિથી જ થાય છે. નહિ કે ધર્માસ્તિકાયની પ્રેરણાથી. પરંતુ તે ગતિક્રિયામાં સહાયક તે ધર્માસ્તિકાય જ છે. સ્વયં શકિત હોવા છતાં પણ ધર્માસ્તિકાયની સહાય વિના જીવ અને પગલે ગતિ કરી શકતાં નથી. આ ધર્માસ્તિકાય દ્રવ્ય તે રૂપ-રસ–ગધ અને સ્પર્શ રહિત હોવાથી ઇંદ્રિયને અગમ્ય છે. ક્ત કેવલી Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પરમાત્મા જ તેમની કેવલજ્ઞાન ચક્ષુથી જોઈ શકે છે. તે ચૌદ રજુ પ્રમાણ હાઈ સમગ્ર લેાકાકાશમાં અનાદિ અન તકાળ સપૂર્ણ વ્યાપ્ત હોઈ એક જ છે. (૨) અધર્માસ્તિકાય દ્રવ્યની હકીકત પણ ઉપર મુજબ ધર્માસ્તિકાયને લગતી જ છે. પર ંતુ ફેર એટલે છેકે ધર્માસ્તિકાયને સ્વભાવ ગતિ સહાયક છે, તેમ અધર્માસ્તિકાયના સ્વભાવ સ્થિર સહાયક છે. (૩) આકાશાસ્તિકાય, અવગાહના એટલે જગ્યા આપે છે. એ કારણથી ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યેા ક્ષેત્રી એટલે ક્ષેત્રમાં રહેનારાં અને આકાશાસ્તિકાય ક્ષેત્ર છે. તે પાંચ દ્રબ્સે આધેય છે, અને આકાશ આધાર છે. આધાર વિના આધેય રહી શકે નહિ. માટે આકાશાસ્તિકાયનું અસ્તિત્વ સિદ્ધ જ છે. લેકે જેને આકાશ કહીને ખેલાવે છે, તે ખરી રીતે આકાશ નથી. પણ વિસ્રસા (કાઈના પ્રયત્ન વિના સ્વયં) પિરણામે પરિણમેલા પુદ્ગલસ્કા જ વાલી ર'ગના દેખાય છે એ સ્પધા તેા રૂપી હેાવાથી દેખાય છે, જ્યારે આકાશ તે અરૂપી હાવાથી ચક્ષુથી દેખી શકાય નહિ. ફક્ત સન ભગવાન જ જ્ઞાનથી જોઈ શકે છે. આકાશાસ્તિકાય તે લેાક અને અલેાક અન્ને ઠેકાણે વ્યાપીને રહ્યો છે. તેમાં જેટલા આકાશમા ધર્માસ્તિકાયાદિ છએ દ્રવ્યે છે, તેટલા આકાશનુ નામ લેાકાકાશ, અને ખાકીને બધા અલેાકાકાશ છે. અલેાકાકાશમાં માત્ર એક આકાશાસ્તિકાય જ દ્રવ્ય છે. શેષ પાંચ દ્રવ્ય તેમાં નથી. આકાશાસ્તિકાય સખ્યાથી તે એક જ છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૧. પરંતુ ધર્માસ્તિકાયાદિ ક્ષેત્રી દ્રવ્ય હવા અને નહિ હોવાના હિસાબે લેકાકાશ તથા અલકાકાશ એમ બે વિભાગ કરવામાં આવ્યા છે. અનાદિ અનંત એવા આ આકાશાસ્તિકાયને આકાર પિલા ગેળા સરખે છે. (૪) રૂપ-રસ-ગંધ–સ્પર્શયુક્ત જગતમાં વર્તતે જે પદાર્થ તે પુદ્ગલાસ્તિકાય છે. આ દ્રવ્યમાં પરમાણુઓનું મળવું અને વિખરાવું અગર તે પ્રતિસમય તેના વર્ણાદિમાં હાનિ-વૃદ્ધિ થયા જ કરે છે. એક પરમાણુ સ્વરૂપે, યા. સ ખ્યાત–અસ ખ્યાત–અનંત અને અનંતાનંત પ્રદેશના સ્કંધ સ્વરૂપે વિવિધપણે બની રહેલ તે પુદ્ગલદ્રવ્ય, ચૌદરજુ પ્રમાણ કાકાશમાં અન તાનંત સંખ્યાઓ અનાદિકાળથી. વિદ્યમાન છે અને અનંતકાળ સુધી રહેવાનું છે. (૫) જગતની વસ્તુઓમાં નવાપણું અને જુનાપણું ઉપજાવનાર તે કાળદ્રવ્ય છે. વ્યતીત સમયને ભાવ તે પૂરાણુ કહેવાય, અને વર્તમાન સમયમાં વર્તતે ભાવ તે ન કહેવાય. કાળને અભાવ માનીએ તે વસ્તુમાં જુનાપણું અને નવાપણું કહેવાને આધાર રહે જ નહિ. કાળ તે નૈયિક અને વ્યાવહારિક એમને મારી છે અને વ્યાના વર્તતા પર્યાય તે નૈયિક વાત છે. એવા ક્લી ઈત્યાદિ ભેદરૂપ વ્યવહાર કરી છે. નિશ્ચયિક કાળ. સવે દ્રવ્યમાં સર્વત્ર વ્યાપ્ત છે અને વારિક કાળ અઢી કી ને એ સમુદ્ર જેટલા ક્ષેત્રમાં જ તૈયૅન્ક કાળ... વે જોની તિતી પરિ T ET 1 Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ણતિશ્ય છે અને વ્યવહાર કાળ, સૂર્યચંદ્રાદિના ભ્રમણથી ઉત્પન્ન થયેલ છે. વ્યતીત થયેલ અનંત સમયે તથા ભવિષ્યના અનંત સમાન અવિદ્યમાનતા હોવાથી વિદ્યમાન તે એક વર્તમાન સમય જ છે, માટે કાળદ્રવ્ય વર્તમાન એક સમયરૂપ છે. જેથી સ ખ્યાથી એક છે, પણ વ્યવહારથી તે સમય, આવલિ ઈત્યાદિ અનેક ભેદની અપેક્ષાએ અનેક છે. ક્ષેત્રથી, નૈક્ષયિક કાળ કલેક પ્રમાણ છે. અને વ્યાવહારિક કાળ તે અઢી દ્વીપ બે સમુદ્ર પ્રમાણ છે. આ બન્ને પ્રકારના કાળ અનાદિ કાળથી છે, અને અનંત કાળ સુધી રહેવાના છે. કાળ તે વર્ણાદિ રહિત હોવાથી અરૂપી છે. (૬) ચેતના લક્ષણયુક્ત તે જીવાસ્તિકાય છે. ચેતના તે ઉપયોગ સમજ ઉપગ બે પ્રકારનો છે. (૧) જ્ઞાનેગ અને (૨) દશનેપગ. જીવ તે અમૂર્ત છે, પણ વ્યવહારની અપેક્ષાએ કર્મધીન હોઈ મૂર્તિમંત કહેવાય છે. ચૌદ રજુપ્રમાણ કાકાશ ક્ષેત્રમાં જ અસ્તિત્વ ધરાવવાવાળા તે જીવે અનંતાનંત સંખ્યા પ્રમાણ છે. અલેકાકાશમાં તે આકાશ સિવાય અન્ય કે દ્રવ્ય નહિ હોવાથી જીવનું અસ્તિત્વ પણ ત્યાં ન હોય. કાકાશમાં જીવાસ્તિકોય અનદિ કાળથી છે અને અનંતકાળ સુધી રહેવાવાળા છે. વર્ણાદિ રહિત છે. આકારથી ભિન્ન ભિન્ન વ્યક્તિએ વિચારીએ તે વિચિત્ર આકારના છે. પરંતુ એક જીવ પોતાની અવગાહના સમગ્ર લંકાકાશ પ્રમાણુ ફેલાવવાના સામર્થ્યવાળે છે. - ક Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પૂર્વોક્ત છ દ્રવ્યમાં છવદ્રવ્ય વિના શેષ પાંચદ્ર. અજીવ છે. જીવના લક્ષણથી અજીવનું લક્ષણ તદ્દન જુદું છે. જીવમાં ચૈતન્ય લક્ષણની મુખ્યતા છે અને અજીવમાં જડ લક્ષણની મુખ્યતા છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય. એકેક દ્રવ્ય છે. જીવદ્રવ્ય જગતમાં અનંતા છે. તેની ગણત્રી કરીએ તે સંજ્ઞિ મનુષ્ય સંખ્યાતા, અસંજ્ઞિ મનુષ્ય અસં ખ્યાતા, નારકી અસંખ્યાતા, દેવતા અસંખ્યાતા, તિર્યંચ પંચેન્દ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિન્દ્રિય પણ અસંખ્યાતા. અને પૃથ્વિ આદિ પાંચકાયના જીવ પણ અસંખ્યાતા છે. તે થકી સિદ્ધના જીવે અનંતા, તે થકી બાદર નિગેદના જી અનંતગુણ છે. બાદરનિગદ એટલે કંદમૂળ, આદુ, સૂરણ, વગેરે. સેયના અગ્રભાગ જેટલા પ્રદેશમાં તેના અનંતા જીવે છે. વળી સૂક્ષ્મનિગદ જીવે તે સર્વથી અનંતગુણ છે. જેટલા લેકાકાશના પ્રદેશ, તેટલા ગોળા છે. એકેક ગળામાં અસંખ્યાતી નિગદ (અનંત જીવનું પિંડભૂત શરીર) છે. એકેક નિગેટ મળે અનંતાજીવ છે. પુગલદ્રવ્યની સંખ્યા પણ અનંતાનંત છે. સંસારી એકેકા જીવના અસંખ્યાતા પ્રદેશ છે, અને એકેકા પ્રદેશે અનંતી કર્મવર્ગ લાગેલી છે. એકેકગણું મધ્યે અનંતા પુદ્ગલપરમાણુ છે. એવા અનંતા પુદ્ગલ પરમાણુ તે પ્રત્યેક સંસારી જીવની સાથે લાગ્યા છે અને તે થકી અનંતગુણ પરમાણુ જીવથી રહિત એટલે છૂટા છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કાળદ્રવ્ય તે નિશ્ચયથી એક સમયરૂપ હોવાથી એક જ છે. પરંતુ વ્યાવહારિક નયે, સમય ઈત્યાદિરૂપે અનેક છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાકાશ અને જીવા સ્તિકામાં કેઈપણ એક જ દ્રવ્યના પ્રદેશ દરેકના અસંખ્યાતા અને અ ન્ય સમાન છે. એકના બે ભાગ ન થાય તેવા પરમાણુ, જેટલી આકાશની જગ્યાને વ્યાપીને રહી શકે તેટલા અંશને પ્રદેશ કહેવામાં આવે છે. પુદ્ગલાસ્તિકાય અનંત પરમાણુ યા અનંત પ્રદેશેવાળ પણ છે. કાળદ્રવ્ય તે વર્તમાન એક સમયરૂપ જ હાઈ પ્રદેશપિંડવાળું નથી. એટલે જ તેને અસ્તિકાય કહેવામાં આવતું નથી. નયચક્રમાં તે પાંચદ્રવ્યના અગુરુલઘુ પર્યાયને જ કાળ કહેલે હાઈ તેને ઉપચરિત નયથી જ દ્રવ્ય કહેવામાં આવે છે. પુદગલાસ્તિકાય સિવાય કોઈપણ દ્રવ્યને એક પણ પ્રદેશ (અવિભાજ્ય અંશ) જગતમાં છૂટે થઈ શકતો જ નથી. અન્ય પ્રદેશથી કોઈપણ પ્રદેશ છૂટો તે ફક્ત પુદગલાસ્તિકાયને જ રહી શકે છે. પ્રદેશ છૂટો રહે તેને પરમાણુ કહેવાય છે. બધા મળીને વિશ્વમાં છ દ્રવ્યો (મૂળભૂત પદાર્થ) છે. તે દ્રવ્યની અપેક્ષાએ કઈ પણ પદાર્થ ઉત્પન્ન થતા નથી, તેમ નાશ પણ થતો નથી. દ્રવ્ય સદાકાળ છે, ને છે જ, પર્યાયની અપેક્ષાએ સર્વ પદાર્થ ઉત્પન્ન થાય છે અને Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૫ નાશ પણ પામે છે. એક આકાર બદલી ખીજો આકાર ધારણ કરવા, તે રીતે જીવને માટે એક ઉપયાગ બદલી ખીજે ઉપયાગ ધારણ કરવા, એ પર્યાય કહેવાય છે. જે આકાર કે ઉપયેગ મલ્યા તેને નાશ થયે, અને જે આકાર કે ઉપયેગ ધારણ કર્યાં તેની ઉત્પત્તિ થઈ. આમ પર્યાયની અપેક્ષાએ છે એ દ્રવ્યેામાં ઉત્પત્તિ અને વિનાશ થયા કરે છે. છતાં તે ઉત્પત્તિ અને નાશના ખન્ને પ્રસંગમાં જે વસ્તુનુ મૂળ દ્રવ્ય છે, તે તે કાયમ જ રહે છે. પુદ્ગલના ગમે તેટલા આકારો બદલાય પણ મૂળદ્રવ્ય તે કાયમ જ રહે છે. તેમજ આત્માના ગમે તેટલા ઉપયેગા બદલાય પશુ આત્મદ્રવ્ય તેા કાયમ જ રહે છે. માટે દ્રવ્યની અપેક્ષાએ બધાં દ્રવ્યેા અવિનાશી છે. ' આ દ્રવ્યેામાં તેના જુદાજુદા અવિભાજ્ય અંશેારૂપ અવયવેાનું એકીકરણ યા મળવાપણુ થાય તે મિલનદશાને જૈનદર્શનમાં સ્ક ધ નામે આળખાવી છે. ન્યાય આદિ દના તેને અવયવી કહે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લોકાકાશ અને જીવાસ્તિકાય, એ ચાર દ્રવ્યે તે અસંખ્ય પ્રદેશ (અવિભાજ્ય અંશ) યુક્ત સ્કધરૂપે જ સદા હોય છે. સ્વતંત્ર રૂપે નહિ રહેતાં અન્ય અંશે સાથે સંબંધિત થઈને રહેલા પ્રત્યેક અંશને પ્રદેશ કહેવાય છે અને અન્ય અંશે સાથે સંબધિતરૂપે નહિ રહેતાં સ્વતંત્ર એકાકી રહેનાર અંશને પરમાણું કહેવાય છે. છ એ દ્રબ્યા પૈકી ફક્ત પુદ્દગલ દ્રવ્યના જ પ્રદેશ સ્વત'ત્ર રહી શકતે હાવાથી તે પ્રદેશ, પરમાણુની Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સંજ્ઞાને પામી શકે છે, એટલે પુદ્ગલદ્રવ્ય તે સ્કધરૂપે અને પરમાણુ રૂપે એમ અન્ને રૂપે હોય છે. L જે દ્રવ્ય સ્કધરૂપે હોય યા ધરૂપે થવાની શક્તિવાળુ હાય તે જ દ્રવ્યને’ અસ્તિકાય કહેવાય છે. પાંચ મૂળભૂત દ્રવ્યે અસ્તિકાય છે, અને છઠ્ઠું કાળદ્રવ્ય તે અસ્તિકાય નથી, કેમકે કાળના અવિભાજ્ય અશરૂપ વમાન સમય વિનષ્ટ થયા પછી જ ખીન્ને સમય આવે છે. એક સમય સાથે અન્ય સમયનુ' મિલન થતું નથી. સ્કંધ એ જાતના છે. (૧) જન્ય અને (૨) અનાદિ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાયના ધ અનાદિ છે. તે ચારમાં પ્રથમ ત્રણ દ્રવ્યના સ્કય એટેક જ છે અને જીવાસ્તિકાય તે જગતમાં અનંતા હાવાથી તેના સ્ટા પણુ અનંત છે. પણ દરેક જીવને સ્કધ અને હવે પછી આગળના પ્રકરણમાં કહેવાતા તેના ગુણ અને પર્યાય વગેરે સ્વતંત્ર છે, આ ચારે દ્રવ્યામાં સ્કધના અવિભાજ્ય અંશરૂપ એક પણ પ્રદેશની ન્યૂનાધિકતા, કોઈ કાળે થઈ નથી, થવાની નથી, અને થતી પણ નથી. એટલે તે ધા, તે તે પ્રદેશયુક્ત અને તેટલા તેટલા જ પ્રદેશયુક્ત રહેવાના હાઈ શાશ્વત (સદાકાલિન) છે. પુદ્ગલાસ્તિકાયના ધેા જન્ય છે, અને અનતાન ત છે. કારણ કે પુદ્ગલનુ લક્ષણ જ પૂરણ અને ગલન હાઈ તેના ધેામાં પરમાણુએની સખ્યામાં ન્યૂનાધિક્તા થતી Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જ રહે છે. કેઈ વિવક્ષિત સ્કંધમાંથી એક યા વધુ સંખ્યાપ્રમાણે પરમાણુની ન્યૂનાધિકતા થાય એટલે તે અન્ય સ્કંધરૂપે કહેવાય છે. અને તે વિવક્ષિત સ્કંધમાંથી છૂટા પડેલા પરમાણુઓ જે સ્કંધથી અલગ સમૂહરૂપ બની રહે, તેને પણ સ્ક ધ કહેવાય છે. સ્કંધરૂપે બની રહેલ અમુક સંખ્યાપ્રમાણુ પરમાણુ સમૂહમાંથી એક પણ પરમાણુની કદાચ અમુક ટાઈમ સુધી ન્યૂનાધિક્તા ન થાય, અને તેના આકારાદિની જ ભિન્નતા થાય તો પણ તે અન્ય કંધરૂપે કહેવાય છે. આ સર્વ હકીક્ત વિચારતા પગલદ્રવ્યના છે “જન્ય છે, પણ અનાદિ હોઈ શકતા નથી. શાસ્ત્રમાં મેરૂ આદિ પર્વતે, શાશ્વતમંદિરે, શાશ્વત પ્રતિમાઓ, જંબુ આદિશાશ્વત વૃક્ષ, શ્રીદેવી વિગેરેનાં શાશ્વત કમળ, દેવવિમાને, વગેરે પગલિક શાશ્વત પદાર્થોનું જે વર્ણન આવે છે, તેમાં શાશ્વતપણું તે તે તે પ્રકારના આકાર અને સ્થળ આદિની અપેક્ષાએ કહ્યું છે. એ સ્કોમાંથી પણ દરેક સમયે અનંત જુના પ્રદેશ છૂટા પડે છે અને બીજા અનંત નવા પ્રદેશે આવી મળે છે. પરંતુ તેમાં એટલા બધા વધારે પ્રદેશ, છૂટા ન પડે કે જેથી ન્યૂનતા દેખાય, તેમજ એટલા બધા વધારે પ્રદેશે આવી ન મળે કે વિશેષતા દેખાય. પણ લગભગ જેટલા છૂટા પડે, તેટલા નવા મળે. માટે પદાર્થરૂપે જ તે શાશ્વત કહેવાય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું ગુણ અને પર્યાય દ્રવ્યની સાથે જે ચિરકાળ અવિચ્છિન્નપણે રહે, અથવા જેના વિના દ્રવ્ય, તે દ્રવ્ય કહેવાય નહિ, તેને ગુણ કહેવાય છે. તથા દ્રવ્ય સ્વભાવતઃ અવિકત રહીને અનંત પરિવર્તનની અંદર જે દેખાય તે પર્યાય કહેવાય છે. યા કેઈપણ દ્રવ્યનું સહભાવી કે ક્રમભાવી ભેદમાં બદલાતા રહેવું તેને પોય કહેવાય છે. અર્થાત્ દ્રવ્યની હાલતને પર્યાય કહેવાય છે. ગુણ અને પર્યાય વિનાનું કેઈ દ્રવ્ય નથી અને દ્રવ્ય વિના ગુણ કે પર્યાય પણ હોઈ શકે જ નહિ. આત્માના જ્ઞાનાદિ ગુણ છે. પુદગલમાં રૂપ-રસાદિ ગુણ છે. ધમસ્તિકાયમાં, જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં સહાય આપવાને સ્વભાવ હોઈ “ગતિ સહાયક” ગુણ છે, અધર્માસ્તિકાયમાં સ્થિતિ સહાયકતા ” ગુણ છે. આકાશાસ્તિકાયમાં “અવગાહનાકારણતા” ગુણ છે. અને કાળમાં “વર્તનકારતા” (નવા–પુરાણ કરવાનો ગુણ છે. ગુણ અને ગુણને અભેદ સંબંધ છે. ગુણને મૂકીને ગુણ ન હોય. આમ ગુણ અને ગુણીને તદ્રુપ સંબંધ છે. બેમાંથી એકેનો અભાવ કરતાં અને અભાવ થાય અને જ્યાં એકની હયાતિ હોય ત્યાં બીજાની પણ હયાતિ હોય જ, Page #55 -------------------------------------------------------------------------- ________________ પર્યાય અંગે વિચારતાં ઉત્પત્તિ અને વિનાશને પ્રાપ્ત થાય તે “પર્યાય” કહેવાય છે. કહે છે કે— अनादि निधने द्रव्ये, स्वपर्यायाः प्रतिक्षणम् । उन्मजंति निमजति, जलकल्लोल वञ्जल॥ અનાદિ અને અનંત એવા દ્રવ્યમાં તેને પિતાને વર્યા જળતરંગની જેમ ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. ધર્માસ્તિકાય અમુક જીવ અને પુદ્ગલને ગતિ સહાયક થવા સમયે જે આકાર ધારણ કરે છે, તે જ આકાર બીજાને મદદ આપતી વખતે હોતે નથી. પદાર્થની જાડાઈ, લંબાઈ, થોડા-ઝાઝા વગેરેની અપે. લાએ તે ધર્માસ્તિકાયની અવસ્થારૂપ પર્યાય છે. એટલે ગતિસહાય પ્રાપ્ત કરનાર પદાર્થની જાડાઈ, લંબાઈ, ડા-ઝાઝા વગેરેના થતા પરિવર્તનમાં ધર્માસ્તિકાયના પર્યાયે પણ બદલાયા જ કરે છે. એવી રીતે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ દ્રવ્યના પર્યાયે અંગે સમજવું, જીવના ગુણ “જ્ઞાન” છે અને જ્ઞાન તે શેયના આધારે હોવાથી ય પદાર્થના પર્યાય અનુસારે જ જીવદ્રવ્ય પ્રતિસમય પરાવર્તન પામે છે. આ પ્રમાણે પગલાસ્તિકાય સિવાય પાંચ દ્રવ્યમાં પ્રતિસમય વર્તતી ઉત્પત્તિ અને વિનાશ તે પરપર્યાની અપેક્ષાએ થયા કરે છે. પુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં તે ઉત્પત્તિ અને વિનોશ તે સ્વપર્યાયાપેક્ષાએ જ થાય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૦ દરેક સમયે દરેક દ્રવ્યમાં તેના ગુણોની હાનિ અને વૃદ્ધિ થાય છે. એટલે અમુક દ્રવ્ય વિવક્ષિત સમયે જેવા પર્યાયવાળું હતું, તેવા જ પર્યાયવાળું રહે તે પણ ગુણેમાં તે હાનિ અને વૃદ્ધિ થાય જ છે જેમકે પદ્ગલ દ્રવ્યના અમુક વિવક્ષિત એક પરમાણુમાં જેટલા અંશવાળા વર્ણગધ-ગ્સ અને સ્પર્શ, વિવક્ષિત સમયે છે, તેનાથી બીજે સમયે વર્ણમાં યા ગધમાં ચા રસમા કે સ્પર્શમાં કંઈપણ ફેરફારી થાય જ. વિવક્ષિત સમયે જે વર્ણ અનંત અંશવાળે હતું, તે જ વર્ણ અનંતમા ભાગ જેટલે જૂન થઈ જાય. અથવા તે વર્ણ મૂળથી જ બદલાઈને કાળો હોય તે વેત થાય અને વેત હોય તે પિત થાય. થાવત્ કેઈ પણ જુદા વર્ણવાળે થઈ જાય. જે જુદા વર્ણવાળા ન થાય તે તે વર્ણના અંશ ઓછાવત્તા થાય. હવે જે વર્ણ મૂળથી ન બદલાયે અને અંશ પણ ઓછાવત્તા ન થાય તો વર્ણની માફક ગંધ બદલાય. અથવા ગંધ ઓછોવત્તો થાય. કદાચ વર્ણ અને ગંધ એ બને કાયમ રહે તે રસ બદલાય અથવા ઓછેવત્તો થાય, અને વાણું–કાંધ અને રસ એ ત્રણે ન બદલાય તે અંતે સ્પર્શ તે અવશ્ય બદલાય કે ઓછેવત્તો થાય, જેથી વિવક્ષિત પરમાણુ, વિવક્ષિત સમયથી બીજે સમયે હાનિ-વૃદ્ધિવાળે હોય એ નિશ્ચિત છે. હવે જે બીજે સમયે વર્ણાદિ ઘટે તે કેટલે અંશે ઘટે છે અને વધે તે કેટલે અંશે વધે? તે જાણવા માટે જેનશાસ્ત્રમાં છ પ્રકારની હાનિ અને છ પ્રકારની વૃદ્ધિ કહી છે. એટલે ધારો કે વિવક્ષિત પરમાણુ પ્રથમ સમયે સત્કૃષ્ટ શ્યામ વર્ણવાળે છે, એ Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્યામ વર્ણની ઉત્કૃષ્ટતાન, બુદ્ધિવડે સૂક્ષ્મ વિભાગ કલ્પીએ તે અનંત અંશ—વિભાગ પડે. તેવા અનંતા અંશ જેટલી શ્યામતા પ્રથમ સમયે છે, એમાંથી બીજે સમયે અનંત ભાગ ન્યૂન શ્યામતા થાય. અથવા અસંખ્ય ભાગ ન્યૂન શ્યામતા થાય, અથવા સંખ્ય ભાગ ન્યૂન શ્યામતા થાય, અથવા સંખ્ય ગુણ ન્યૂન શ્યામતા થાય, અથવા અસખ્ય ગુણ ન્યૂન શ્યામતા થાય, અથવા અનંત ગુણ ન્યૂન શ્યામતા થાય. જેથી પુદ્ગલ પરમાણુ દ્રવ્ય પ્રથમ સમયે જે શ્યામ હતો તેનાથી બીજે સમયે અનંતભાગાદિ છ પ્રકારમાંથી કેઈ પણ એક પ્રકારની (શ્યામ વર્ણની અપેક્ષાએ) હાનિવાળો થયે કહેવાય. એ પ્રમાણે છ પ્રકારની વૃદ્ધિવાળે થાય તે આ પ્રમાણે– વિવક્ષિત પરમાણુ પ્રથમ સર્વ જઘન્ય શ્યામવર્ણવાળે છતાં પણ અનંત અશ (સર્વોત્કૃષ્ટની અપેક્ષાએ અતિ અલ્પ અંશ) શ્યામ વર્ણવાળો છે તે બીજે સમયે અનંત ભાગ વૃદ્ધિવાળો, અથવા અસંખ્ય ભાગ વૃદ્ધિવાળે, અથવા સંખ્યભાગ વૃદ્ધિવાળે થાય. અથવા સ ખ્યગુણ કે અસ ખ્યગુણ કે - અનંતગુણ વૃદ્ધિવાળે થાય. એટલે અનુક્રમે અધિક (છ પ્રકારની વૃદ્ધિમાંથી કેઈપણ એક પ્રકારની વૃદ્ધિવાળ) થાય. અહિં હાનિ સબ ધમાં “ગુણ’ શબ્દની સફળતા ગુણાકારરૂપે જુદી રીતે છે. તે આ પ્રમાણે હાનિના સંબંધમાં સંખ્યાદિગુણ એટલે જે સંખ્યા વર્તતી હોય તેમાંથી સંગુણ, અસંખ્ય ગુણ, અનંત ગુણ નહિ, પરંતુ વર્તતી સંખ્યાની હાનિ થતાં શેષ રહેતી સંખ્યાથી સંખ્ય, અસંખ્ય, અનંતગુણ હાનિ સમજવી. જેમ સંખ્યાતભાગ હાનિમાં ૧૦૦ની Page #58 --------------------------------------------------------------------------  Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શ્યામ વર્ણની ઉત્કૃષ્ટતાના, બુદ્ધિવડે સૂક્ષ્મ વિભાગ કલ્પીએ તા અન'ત અંશ-વિભાગ પડે. તેવા અનતા અશ જેટલી શ્યામતા પ્રથમ સમયે છે, એમાંથી ખીજે સમયે અનંત ભાગ ન્યૂન શ્યામતા થાય, અથવા અસ`ખ્ય ભાગ ન્યૂન શ્યામતા થાય, અથવા સંખ્ય ભાગ ન્યૂન શ્યામતા થાય, અથવા સખ્ય ગુણ ન્યૂન શ્યામતા થાય, અથવા અસંખ્ય ગુણ ન્યૂન શ્યામતા થાય, અથવા અન ત ગુણુ ન્યૂન શ્યામતા થાય. જેથી પુદ્ગલ પરમાણુ દ્રવ્ય પ્રથમ સમયે જેવે। શ્યામ હત્તા તેનાથી ખીજે સમયે અનંતભાગાદિ છ પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારની (શ્યામ વર્ણની અપેક્ષાએ ) હાનિવાળા થયેા કહેવાય. એ પ્રમાણે છ પ્રકારની વૃદ્ધિવાળા થાય તે આ પ્રમાણે વિવક્ષિત પરમાણુ પ્રથમ સવ જઘન્ય શ્યામવર્ણવાળે છતાં પણુ અનંત અશ (સર્વાંત્કૃષ્ટની અપેક્ષાએ અતિ અલ્પ અ શ) શ્યામ વર્ણ વાળા છે. તે ખીજે સમયે અનંત ભાગ વૃદ્ધિવાળા, અથવા અસ`ખ્ય ભાગ વૃદ્ધિવાળા, અથવા સખ્યભાગ વૃદ્ધિવાળા થાય. અથવા સ બ્યગુણુ કે અસ ખ્યગુણુ કે અન તગુણુ વૃદ્ધિવાળા થાય. એટલે અનુક્રમે અધિક ( છ પ્રકારની વૃદ્ધિમાંથી કોઈપણ એક પ્રકારની વૃદ્ધિવાળા ) થાય. અહિં હાનિ સંબંધમાં ગુણુ’શબ્દની સફ્ળતા ગુણુાકારરૂપે જુદી રીતે છે. તે આ પ્રમાણે; હાનિના સબંધમાં સખ્યાદિર્ગુણ એટલે જે સખ્યા વ તી હેાય તેમાંથી સખ્ય ગુણુ, અસાંખ્ય ગુણ, અનંત ગુણુ નહિં, પરંતુ વતી સખ્યાની હાનિ થતાં શેષ રહેતી સ`ખ્યાથી સખ્ય, અસંખ્ય, અનતગુણાતિ સમજવી. જેમ સ’ખ્યાતભાગ હાતિમાં ૧૦૦ની Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩ સખ્યામાંથી સમજવા માટે વીસની સંખ્યા બાદ કરીએ તે ૮૦ રહે. તેમાં ખાદ કરેલી વીસની સંખ્યા તે સંખ્યાતમે ભાગ છે અને બાકી રહેલી ૮૦ ની સંખ્યા તે ખાદ કરેલી વીસની સંખ્યાતગુણી છે. એટલે ૧૦૦ ની સખ્યામાંથી સખ્યાત ભાગ હાનિ કરવી હાય તેા વીસ એછા થાય અને સંખ્યાતગુણ હાનિ કરવી હોય તે ૮૦ એછા થાય. અફ્રિ વીસની સંખ્યાને જ સયાતભાગની કહી તે સમજવા માટે જ છે બાકી એગણીસ, અઢાર વગેરેને પણ સખ્યાત ભાગની કહી શકાય. તાપ એ છે કે, સખ્યાતગુણ ન્યૂન કરતી વખતે સખ્યાતભાગ હાનિ કરતાં જે જવાબ આવ્યે હોય તે જ સખ્યા ન્યૂન કરવી. એ પ્રમાણે સૌંખ્ય ગુણુ, અસખ્ય ગુણ અને અનંત ગુણુ હાનિ અંગે સમજવું, છ છ પ્રકારની વૃદ્ધિમાં તે જ્યાં ભાગવૃદ્ધિ કહેવાની હાય ત્યાં મૂળ રકમને તેટલાંએ ભાગ આપતાં જે જવાબ આવે તે ઉમેરી દેવાના હૈાય છે. અને ગુણવૃદ્ધિમાં મૂળ રકમને તેટલાએ ગુણાકાર કરવાના હાય છે. એ ગુણુાકારથી આવેલા જવાબ મૂળ રકમમાં ઉમેરવા નહિ, પણ જે ગુણાકારને જવાબ આવે તેટલી જ ગુણવૃદ્ધિ જાણવી. આ પ્રમાણે કેટલીક સ્વપર્યાયની અપેક્ષાએ, કેટલીક પરપર્યાયની અપેક્ષાએ, અને કેટલીક સ્વપર પર્યાયની અપેક્ષાએ, હાનિવૃદ્ધિએ દરેક દ્રવ્યમાં સદાકાળ પ્રવર્તે છે. આ હાનિવૃદ્ધિ થવારૂપ દ્રવ્યને જે સ્વભાવ છે, તે સ્વભાવનું' નામ અશુરૂલઘુ પર્યાય કહેવાય છે. પ્રતિસમય Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૩ દરેક દ્રવ્યમાં આ અનુરૂલઘુ પર્યાય તે સદાકાળ પ્રવર્તે છે. શાસ્ત્રમાં દ્રવ્ય અને પર્યાય એ જ સ્વરૂપે પદાર્થાં પ્રરૂપ્યા છે. એટલે જ પદાર્થનું સ્વરૂપ દ્રવ્વાથિકનચે અને પર્યાયાર્થિ ક નયે જ પ્રરૂપ્યુ છે. પર`તુ કચાંય ગુણાથિ કનય તરીકે વર્ણન નથી. જેથી ગુણને તે પર્યાયના એક પ્રકાર તરીકે વર્ણવી લીધા છે. સહભાવી એટલે દ્રવ્યની સાથે સતતરૂપે રહેનાર ગુણુને “સહભાવી પર્યાયરૂપે” અને દ્રવ્યની સાથે કયારેક હોવાવાળી અને કયારેક નહિ' હોવાવાળી અવસ્થાને ક્રમભાવી પર્યાયરૂપે કહેલ છે. ખાકી પર્યાયમાં સહભાવી અને ક્રમભાવીરૂપ વિવિધતા સમજવા માટે ગુણ અને પર્યાયની ભિન્નતા કલ્પવી, તે વ્યવહારમાં અયેાગ્ય તા નથી જ. જેમ ક્રમભાવીને પર્યાય કહેવાય છે, તેમ એકનુ' અનેક કરનારને પણ પર્યાય કહેવાય છે. આ હિસાબે દ્રવ્યને અનેકરૂપે કરનાર ગુણુ છે. જ્ઞાનાત્મા, દનાત્મા, ચારિત્રાત્મા, વીર્યંત્મા, એમ આત્માને અનેકરૂપે જુદા પાડનાર ગુણ છે એવી રીતે પુદ્ગુગલ પરમાણુને વધુ વાળા, ગંધવાળા, એમ એમ જુદા પાડીને અનેક કરનાર ગુણુ છે, માટે અનેક કરવારૂપ સ્વરૂપવાળે ગુણ તે પર્યાય છે. જેથી કરીને આત્મા એ પદાર્થ છે. તેની અંદર વિજ્ઞાનશક્તિ છે, તે તેના સહભાવી પર્યાય ' કહેવાય છે. અને આત્માને સુખ–દુ:ખ, હર્ષી અને શેક વગેરે થાય છે, તે તેના ક્રમભાવી પર્યાય છે. અથવા પ્રતિસમય વર્તતા હાનિ–વૃદ્ધિરૂપ અનુરૂલઘુ પર્યાય તે સ્વાભાવિક પર્યાય છે. અને નર, નારકાદિ ગતિનુ ઉપજવું ' Page #62 -------------------------------------------------------------------------- ________________ તેમજ વિણસવું તથા મનના પર્યાયનું જે લક્ષણ ઉપજવું અને વિણસવું તે કમભાવી પર્યાય કહેવાય છે. એ રીતે એક દ્રવ્યની અંદર અનંતા પર્યાયો થવાનો સંભવ છે. તે તમામ પર્યાયોનું (૧) વ્યંજનપર્યાય અને (૪) અપર્યાય, એમ બે રીતે વર્ગીકરણ થઈ શકે છે. જે સદા પરિણામપ્રવાહ કેઈપણ એક શબ્દનો વાચ્ય બની વ્યવહાર્ય થાય છે, અર્થાત્ જે પદાર્થની સાથે દીર્ઘકાળ સુધી અનુગત રહે છે, યા ત્રણે કાળ રહે છે, તે પર્યાયને વ્યંજનપર્યાય' કહેવાય છે. વ્યંજનપર્યાયોના અનેક અવાંતર પર્યાયો પિકી જે પર્યાય અતિમ હોવાથી અવિભાજ્ય હોય, અથવા જે અવિભાજ્ય નહિ છતાં પણ અવિભાજ્ય જે ભાસે તે “અર્થપર્યાય' કહેવાય છે. દીર્ઘકાળ પર્યત વર્તતે પર્યાય પ્રવાહ તે વ્યંજનપર્યાય” અને વર્તમાન કાળ પૂરતો જ, યા ક્ષણમાત્ર સ્થાયી તે “અર્થ પર્યાય” છે. દૃષ્ટાંત તરીકે જીવદ્રવ્યના સંસારીત્વ, મનુષ્યત્વ, પુરૂષત્વ, આલકત્વ, આદિ અનેક ભેદરૂપ પર્યાયની નાનીમોટી અનેક પરંપરાઓ છે. તેમાં જ્યારે મનુષ્યરૂપે જન્મ લેવાય છે, ત્યારે જન્મથી માંડી મરણ સુધી તે જીવ “મનુષ્ય મનુષ્ય એવા શબ્દથી વ્યવહારાય છે, તેથી મનુષ્યરૂપ સદેશપર્યાય પ્રવાહુ એ જીવને “વ્યંજનપર્યાય અને એ મનુષ્યરૂપ સશપ્રવાહમાં બાલ્ય, યુવાન, વૃદ્ધત્વ આદિ, અગર તેથી Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પણ સૂક્ષમતર જે અન્ય પર્યાયે રહેલા છે, તે બધા “અર્થપર્યાયો ” કહેવાય છે. એટલે કોઈપણ પ્રકારે થતે વ્યંજનપર્યાય તે અનેક અવાંતર પર્યાયોના સમુદાય સ્વરૂપે હોવાથી તે પ્રત્યેક અવાંતર પર્યમાં “વ્યંજન પર્યાયને પ્રવાહ તે ચાલુ જ છેષ છે. અર્થપર્યાયે તે અન્ય અન્ય શબ્દથી ભલે વ્યવહારાય, પણ ભિન્ન ભિન્ન શબ્દથી વ્યવહારતા અર્થપર્યાયોમાં સમાન શબ્દથી વ્યવહાર જે પર્યાય તે વ્ય જનપર્યાય છે. એટલે જે મનુષ્ય તે કઈ વખત બાળ, કઈ વખત યુવાન, કેઈ વખત વૃદ્ધ, ઈત્યાદિ ભિન્ન ભિન્ન શબ્દથી વ્યવહારત હોવા છતાં તે દરેક પ્રસંગે તેનામાં મનુષ્ય પર્યાય તે વત્તી રહે તે હેઈ, મનુષ્યત્વ તે વ્યંજનપર્યાય છે. આ પ્રમાણે દરેક દ્રવ્યમાં વર્તતા વિવિધ વ્યંજનપર્યાય અને અર્થ પર્યાય માટે સમજી લેવું. | વ્યંજનપર્યાય અને અર્થપર્યાય પણ વિવિધ રીતે અનંત પ્રકારે હોવા છતાં તે બન્ને પર્યાયે શુદ્ધ, અશુદ્ધ, દ્રવ્ય અને ગુણવડે કરીને સ્કૂલપણે ચાર ચાર પ્રકારમાં વિચારી શકાય. જે પર્યાય અન્ય દ્રવ્યના સંબંધજન્ય નહિ હેતાં સ્વાભાવિક હોય તે શુદ્ધ અને અન્ય દ્રવ્યના સંબંધ જન્ય હોય તે અશુદ્ધ કહેવાય છે. ઉપરોક્ત ચાર ચાર પ્રકારમાં વિચારતાં વ્યંજન પર્યાય અને અર્થપર્યાયના કુલ આઠ ભેદ થાય. Page #64 -------------------------------------------------------------------------- ________________ (૧) શુદ્ધ દ્રશ્ય વ્યંજન પર્યાય- (૨) અશુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય. (૩) શુદ્ધ દ્રવ્ય અર્થ પર્યાય. (૪) અશુદ્ધ દ્રવ્ય અર્થ પર્યાય, (૫) શુદ્ધ ગુણવ્યંજન પર્યાય, (૬) અશુદ્ધ ગુણ વ્યંજન પર્યાય. (૭) શુદ્ધગુણ અર્થ પર્યાય અને (૮) અશુદ્ધ ગુણ અર્થ પર્યાય. આ દરેક પ્રકારની સ્પષ્ટ સમજણ દરેક દ્રવ્યમાં આ પ્રમાણે છે. (૧) સિદ્ધપણું યા સર્વથા કર્મથી મુક્ત દશારૂપ વર્તતે. જે પર્યાય, તે જીવને શુદ્ધ દ્રવ્ય વ્યંજનપર્યાય કહેવાય છે. (૨) જીવમાં સ્વાભાવિક અને ક્ષણમાત્ર સ્થાયી રહેવાવાળે તે જીવને શુદ્ધ દ્રવ્ય અર્થપર્યાય કહેવાય છે. (૩) જીવના જે ચેરાસી લાખ નીના ભેદ, યા મનુષ્યત્વ, દેવત્વ, નારકત્વ, અને તિયચત્વ તે જીવન અશુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાય કહેવાય છે. (૪) જીવમાં અન્ય દ્રવ્યના સંબંધજન્ય ક્ષણ માત્ર. સ્થાયી પર્યાય તે જીવને અશુદ્ધદ્રવ્ય અર્થ પર્યાય છે. (૫) જીવની અંદર અનંતજ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય વગેરે ગુણ છે, તે જીવન શુદ્ધગુણવ્યંજન પર્યાય કહેવાય છે. (૬) જીવની અંદર મતિજ્ઞાનાદિ ગુણે વર્તે છે, તે જીવને અશુદ્ધ ગુણવ્યંજન પર્યાય કહેવાય છે. (૭) જીવન કેવલજ્ઞાન પર્યાયમાં યપદાર્થના આધારે વવિધ હાનિ–વૃદ્ધિરૂપ જે પરાવર્તન થાય છે, તે ક્ષણભેદે થતા રાવત નને ‘ શુદ્ધ ગુણ અર્થે પર્યાય” કહેવાય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ સૂત્રમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનના સાદિ સપર્યવાસિત કથનથી કદાચ કઈ એવા ભ્રમમાં પડે છે અને એકવાર ઉત્પન્ન થાય છે, અને પછી કદાપિ નાશ પામતાં જ નથી. જેથી શુદ્ધ ગુણ વ્યંજન પર્યાય કાયમ ચાલુ રહે છે. પરંતુ શુદ્ધ ગુણઅર્થપર્યાયની સંભાવના કેવી રીતે હોઈ શકે? અહિં સમજવું જોઈએ કે પૂર્વ કેવળજ્ઞાન-દર્શન પર્યાયને નાશ, અને નવીન કેવળજ્ઞાન-દર્શનને પર્યાય ઉત્પન્ન થત જ રહેતું હોવાથી તેમાં અર્થપર્યાય હોઈ શકે છે. જેમકે કેવળી. પરમાત્માને શરીરાવસ્થામાં જે શરીરગત પર્યાયે વર્તતા. હોય છે, તે પર્યાએ મોક્ષ પ્રાપ્તિ સમયે શરીરની સાથે જ નષ્ટ પામે છે. શરીરાવસ્થામાં શરીરના દેખાતા પર્યાયે તે કર્મપદગલ અને જીવ એ બન્નેના સંચાગનું જ પરિણામ હોવાથી દેહગત પર્યાયે તે પુદ્ગલ ઉપરાંત જીવના પણ છે જ. માટે શરીરગત પર્યાના નાશ પામવા સમયે આત્મા પણ તે રૂપે નાશ પામ્ય કહેવાય. અને આત્મા તે કેવળરૂપ હેવાથી કેવળ પણ તે રૂપે નાશ પામ્યું કહેવાય. જેથી આત્મા સિદ્ધ થવા ટાઈમે સિદ્ધપર્યાયપણે ઉત્પન્ન થયે, ત્યારે કેવળ પણ સિદ્ધપણે ઉત્પન્ન થયું કહેવાય. આ પ્રમાણે શરીરાવસ્થાને કેવળપર્યાય અને સિદ્ધાવસ્થાને કેવળપર્યાય એમ ભેદ પડતા હોવાથી તથા સંsમ સંવે, બળ પૂ વર્લ્ડ બાળ, એ “સન્મતિ પ્રકરણના કથનથી તથા પમ સમય सजोगि भवत्थ केवलनाणे अपढम समय सजोगि भवत्थ વઢના છે. આ રીતના આગમ વચનથી સમય સમયનું કેવલ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જ્ઞાન ભિન્ન હોવાનું સ્પષ્ટ નિરૂપણ હોવાથી, શુદ્ધ ગુણમાં પણ અર્થ પર્યાય હોવાની માન્યતા યથાર્થ છે. માટે કેવલજ્ઞાન -દર્શન તે વ્યંજનપર્યાયના હિસાબે “સાદિ અપર્યવાસિત” અને અર્થપર્યાયના હિસાબે “સાદિ સપર્યવાસિત” કહેવાય છે. કારણ કે કેવળરૂપ પર્યાય પ્રવ રહેવા છતાં પ્રતિક્ષણ જ્ઞાનદર્શનપર્યાય તે ઉત્પત્તિ અને નાશને પામતે જ રહે છે. (૮) સમય–સમયનું કેવલજ્ઞાન ભિન્ન હોવાનું નિરૂપણ સ્પષ્ટ છે. તે પછી મતિ આદિ જ્ઞાનમાં પણ સમય સમયની ભિન્નતા હોવાનું સ્પષ્ટ છે. એટલે મતિ આદિ જ્ઞાનને (કેવલજ્ઞાન સિવાય) ક્ષણ માત્ર સ્થાયી જે પર્યાય તે અશુદ્ધ ગુણ અર્થ પર્યાય કહેવાય છે. હવે પુગલદ્રવ્ય અંગે વિચારતાં (૧) પુદગલનો જે અવિભાજ્ય પરમાણુ તે પુદ્ગલને શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય” છે. (ર) દ્વયણુક વગેરેથી બનેલો પુદ્ગલસ્કંધ તે પુદગલને અશુદ્ધ દ્રવ્યવ્યંજન” પર્યાય છે. (૩) એક પરમાણુ દ્રવ્યમાં વર્તતે ક્ષણમાત્ર સ્થાયી પર્યાય તે પુદગલને “શુદ્ધ દ્રવ્ય અર્થ”પર્યાય છે. () દ્રયગુકાદિ સ્કંધમાં વતે ક્ષણમાત્ર સ્થાયી પર્યાય તે પુદ્ગલને “અશુદ્ધ દ્રવ્ય અર્થ પર્યાય” છે. (૫) પરમાણુ દ્રવ્યમાં એક વર્ણ—ગંધ-રસ અને અવિરૂદ્ધ બે સ્પર્શ રહે છે, તે પુદગલને “શુદ્ધ ગુણ વ્યંજન” પર્યાય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૯ (૬) કયણુકાદિ ગુગલ ધમાં જે વર્ણ-ગંધરસ અને સ્પર્શ રહે છે, તે “અશુદ્ધગુણવ્યંજન” પર્યાય કહેવાય છે. (૭) પરમાણુમાં વર્તતા અમુક એક વર્ણગંધરસ અને અવિરૂદ્ધ બે સ્પર્શમાં વર્તતે ક્ષણમાત્ર સ્થાયી પર્યાય તે પુદ્ગલને “શુદ્ધ ગુણ અર્થ” પર્યાય છે. (૮) પ્રયાણકાદિ યુગલ સ્કંધમાં વર્તતા વર્ણ—ગંધરસ અને સ્પર્શને જે ક્ષણમાત્ર સ્થાયી પર્યાય તે “અશુદ્ધ ગુણ અર્થ” પર્યાય છે. અહિં ક્ષણમાત્ર સ્થાયી જે પર્યાય છે, તે જ અર્થપર્યાય છે, એમ કહ્યું. પરંતુ એક પર્યાય લાંબા કાળ સુધી રહેતે હેવા છતાં જે તેના કરતાં પણ વધુ લાંબા કાળ સુધી રહેવાવાળા અન્ય પર્યાયને વ્યાપ્ય હોય તે તે વધુ લાંબા કાળ સુધીના પર્યાયની અપેક્ષાએ અલ્પકાળ સ્થાયી બનનારે આ પર્યાય, બીજાને સાપેક્ષ રહેતું હોવાથી તેને પણ અર્થપર્યાય કહેવાય છે. , સન્મતિ તર્કમાં કહ્યું છે કે – पुरिस सम्मि पुरिस सद्दो, जम्माई मरणकाल पज्जतो तस्सउ बालाइआ, पज्जवभेया बहु वियप्पा | ૨ ૨૨ અર્થ–જન્મથી માંડી મરણ સમય સુધી પુરૂષની અંદર પુરૂષ એ શબ્દ વપરાય છે, તેના જ બાળ વગેરે. અનેક પ્રકારના પર્યાય અંશે છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૦ , આ Àાકાનુસારે જીવ, મનુષ્યાદિ ગતિમાં પુરૂષરૂપે જનમ્યા છે, તે જન્મથી આર’ભીને મરણપયત પુરૂષ કહેવાય છે, અને તેમાં ખાળ–યુવાન–વૃદ્ધ વગેરે પર્યાં છે, તેને ૮ અ પર્યાય ' કહી શકાય છે. અહિં માળ–યુવાન વૃદ્ધ પર્યાય તે ક્ષણમાત્ર સ્થાયી નથી, પણ દીર્ઘકાળ સ્થાયી છે. છતાં વધુ દીર્ઘકાળ સુધી રહેવાવાળા મનુષ્યત્વરૂપ પર્યાયને વ્યાપ્ય હોવાથી મનુષ્યત્વ પર્યાયના કાળની અપેક્ષાએ અલ્પકાળ સ્થાયી બનતા હોવાથી તેને “ અર્થ પર્યાય ” કહી શકાય છે. વસ્તુસ્વરૂપ કથનમાં કહેનારના દ્રષ્ટિકોણના ખ્યાલ હોય તે જ તે કથન યથાસ્વરૂપે સમજી શકાય, નહિ ંતર સમજવામાં ભ્રમ પેદા થાય. એક ક્ષણ માત્ર રહેનાર પર્યાયને જ અ પર્યાય ગણાય છે. તે કથન ઋનુસૂત્ર નયના મતે સમજવાનુ’ છે. હવે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય, એ ત્રણે અખંડ અને એકરૂપ હોવાથી તેમાં શુદ્ધદ્રવ્ય વ્યજનપર્યાંય તે સ્પષ્ટ સમજી શકાય છે. તથા તેમાં શુદ્ધ દ્રવ્ય અ પર્યાય, તે કેવલજ્ઞાનમાં જણાવેલ અ પર્યાય પ્રમાણે સમજી લેવું, નિરપેક્ષપણે તે આ ત્રણે શુદ્ધે દ્રવ્ય છે. પરંતુ ઘટાકાશ, પટાકાશ, ઈત્યાદિ રીતે તે તે દ્રવ્યેાને સાપેક્ષ કરીને, વિવિધ વસ્તુને ગતિ-સ્થિતિ અને અવકાશ પ્રાપ્ત કરવા સમયે સહાયકારી બનવા ટાઈમે તેના ખંડ પાડી શકાય છે. તે ખરૂપ ત્રણે બ્યા અશુદ્ધ ગણી તેમાં રહેલા પર્યાયે Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૬ વ્યંજન અને અર્થ પણે વિચારી શકાય. જેમ જીવ દ્રવ્યમાં પગલરૂપ પરદ્રવ્યની અપેક્ષાએ ઉત્પન્ન થતા મનુજાદિ પર્યાયે અશુદ્ધ છે, તેવી રીતે ધમસ્તિકાય આદિના સંચગાદિ પર્યાયમાં પણ પરદ્રવ્યની અપેક્ષાથી જ અશુદ્ધપણું માનવું. એક પગલ દ્રવ્ય જ એવું છે કે જેમાં દ્વિત તુક વગેરે અશુદ્ધ પર્યાયે યુગલરૂપ સ્વજાતિ દ્રવ્યની અપેક્ષાએ હેાય છે દરેક દ્રવ્યના પર્યાયે પ્રતિસમય અનંતભાગાદિ બાર પ્રકારે હાનિ–વૃદ્ધિવાળા હોવાથી ક્ષણમાત્ર સ્થાયી પર્યાય દરેક દ્રવ્યમાં હોઈ શકે છે. તેમાં જીવદ્રવ્યની હાનિ-વૃદ્ધિ, જ્ઞાનાદિ ગુણને અંગે છે. અને તે જ્ઞાન, યના આધારે હેવાથી સેયની જેમ હાનિ-વૃદ્ધિ થાય છે, તેમ જ્ઞાનની પણ હાનિ –વૃદ્ધિ થાય છે. એ પ્રમાણે કેટલીક હાનિ–વૃદ્ધિઓ સ્વપર્યાયાપેક્ષાએ અને કેટલીક પરપર્યાપેક્ષાએ અને કેટલીક સ્વપરપર્યાયાપેક્ષાએ પ્રતિસમય થયા કરે છે. આ પ્રમાણે વ્યંજન અને અર્થપર્યાયરૂપે વર્ગીકરણ કરેલ એક દ્રવ્યના વિકાલિક પર્યાયે કેટલા હોઈ શકે ? તે અંગે વિચારતાં જૈનમત પ્રમાણે પ્રત્યેક પદાર્થ પ્રતિસમય ઉત્પાદ–વ્યય અને ધ્રૌવ્યાત્મક હોવાથી અનંતકાળે કેઈપણ એક દ્રવ્ય, અનંત પર્યાયરૂપે પરિણમે છે. એટલું જ નહિ પરંતુ આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીએ તે સન્મતિ પ્રકરણમાં કહ્યું છે કે કોઈપણ એક દ્રવ્ય વિવક્ષિત એક જ સમયમાં પણ સહભાવી અનંત પ રૂપે પરિણમે છે. एक समयम्मि एगदवियस्स, बहुयावि होंति उप्पाया । उप्पाय ममा विगमा, ठिईउ उस्सग्ग ओणियमा ।३।४१॥ Page #70 -------------------------------------------------------------------------- ________________ અર્થ_એક સમયમાં એક દ્રવ્યમાં બહુ પણ ઉત્પાદે હોય છે. વિનાશે પણ ઉત્પાદ જેટલા જ હોય છે. અને સ્થિતિએ પણ તેટલી જ સામાન્યરૂપે નિયત છે. ઉપર મુજબ કેઈ પણ એક દ્રવ્ય, વિવક્ષિત એક જ સમયમાં સહભાવી અનંત પર્યાયરૂપે પરિણમવા ટાઈમે એક જ સાથે પૂર્વવતી અનંત નાશે, અને ઉત્તરવતી અનંત પર્યાના અનંત ઉત્પાદ તેમાં વર્તતા હોય જ છે. એ પ્રમાણે વિશેષરૂપે પરિણામ પામતું તે દ્રવ્ય અનંત સામાન્યરૂપે સ્થિત હોઈ અનંત સ્થિતિએ ધારણ કરે છે. આ હકીકતને એક જીવદ્રવ્ય દ્વારા “સન્મતિ પ્રકરણમાં સિદ્ધ કરી છે. -મન-વ-જિરિયા, હવ૬ વિજેસો વવિશે संजोय भेयी जाणणाय, दवियस्स ऊप्पाओ ॥३। ४२ ।। અર્થ–શરીર, મન, વચન, ક્રિયા, રૂપ આદિ અને ગતિના વિશેષથી તેમજ સંગ વિભાગથી અને જ્ઞાનના. વિષયત્વથી દ્રવ્યને ઉત્પાદ છે. સંસારી જીના પર્યામાં કેટલાક પર્યાયે પૌગલિક અને કેટલાક પર્યાયે આત્મિક હોય છે. આ બન્ને પ્રકારના પર્યાયે જીવના જ પ્રયત્નજન્ય હોઈ તેમાંના પૌગલિક પર્યા માત્ર પુદગલાશિત જ નથી. અને આત્મિક પર્યાએ પણ કેવલ, ચેતનશ્ચિત જ નથી. પરંતુ તે બન્ને પ્રકારના પર્યાયે પુગલ અને ચેતન ઉભયાશ્રિત કહેવાય છે. જેમકે મનેવગણના, વચનવર્ગણાના અને કાયવગણના પુદ્ગલ સ્ક, જીવઠા ગ્રહણ કરાયા બાદ તેનું મન-વચન અને કાયાસ્વરૂપે Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પરિણમન થવા ટાઈમે વર્તતે પર્યાય તે પૌગલિક હોવા છતાં, તે પરિણતિ, જીવના પરિણામ અને વીર્ય વિશેષના સંબંધથી જ સંભવતી હોવાથી તે પર્યાય ચેતનાશ્રિત પણ છે જ, વળી જ્ઞાન અને વીર્ય વિશેષ સ્વરૂપે વર્તતા જીવ– દ્રવ્યને અભ્યતર પર્યાય તે આત્મિક પર્યાય હોવા છતાં કર્મ પુદ્ગલ સાપેક્ષ હોવાથી પુદ્ગલાશ્રિત પણ છે જ. એટલે દેહધારી જીવમા મનરૂપે પરિણમતો પુદ્ગલ પર્યાય, વચનરૂપે પરિણમતે પુદ્ગલપર્યાય, સૂક્ષ્મ કે સ્થૂલ દેહરૂપે પરિણમતે પુદ્ગલપર્યાય, અસંખ્ય આત્મપ્રદેશમાં થતી કાયિક આદિ કિયાઓ વડે વર્તતે જીવપર્યાય, મન-વચન અને શરીરરૂપ પરિણમન પામતા પુદગલોમાં રૂપાદિની હાનિ-વૃદ્ધિ, કર્મબંધરૂપ પુદ્ગલપર્યાય, કર્મઉદયરૂપ પુદ્ગલપર્યાય, જીવે ગ્રહિત કામણવર્ગણાના પુદ્ગલસ્ક ધ સમૂહમાંથી જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપે પરિણામ પામતે પુદ્ગલપર્યાય, વિવિધ વિષયક જ્ઞાનાદિપર્યાય, સ્વપર જ્ઞાન વિષયવરૂપ યત્વ આદિપર્યાય, તથા અન્ય અનંત સહુવત્તિ પર્યાય ઈત્યાદિ નવીન પચેના ઉત્પાદો, પૂર્વપર્યાના વિનાશે, અને પૂર્વોત્તર પર્યાયમાં અનુગત સામાન્યરૂપે સ્થિતિઓ, એ બધું એક જ સમયમાં સંભવતું હેઈ, એક સંસારી જીવ એક સમયમાં પણ અનંત પર્યાય યુક્ત હેઈ શકે છે. આ પ્રમાણે દરેક દ્રવ્ય અનંતા પર્યાને પામવાની ગ્યતાવાળું છે. પરંતુ સાથે સાથે એટલું સમજી લેવું જરૂરી છે કે એક વિવક્ષિત મૂળ દ્રવ્યમાં જે પર્યાયે પામવાની Page #72 -------------------------------------------------------------------------- ________________ ગ્યતા હોઈ શકે છે, તે જ પર્યાને પામવાની ગ્યતા અન્ય પાંચ દ્રવ્યમાં પણ હોઈ શકે તેવું નથી. જેમ દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, તેમ દરેક દ્રવ્યના પિતાના ગુણ અને પર્યા પણ સ્વતંત્ર છે. જે ગુણ કે જે પર્યાય જે જાતિના મૂળ દ્રવ્યમાં હઈ શકતું હોય, તે ગુણ કે તે પર્યાય તે જાતિના જ મૂળ દ્રવ્યમાં હોઈ શકે. પરંતુ અન્ય જાતિના મૂળ દ્રવ્યમાં હોઈ શકે નહિ. જેમકે જીવના જે ગુણ અને પર્યા છે, તે જીવ દ્રવ્યમા જ હોઈ શકે છે. અને પુદ્ગલના જે ગુણ અને પર્યા છે તે, પુદ્ગલ દ્રવ્યમાં જ હોઈ શકે. Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ ઈશ્વર જગતનો કર્તા નથી દરેક મૂળભૂત પદાર્થમાં પર્યાય અંગે વિચારતાં દરેક જીવમાં આત્મપ્રદેશસમૂહરૂપ અનાદિ સ્કંધમાં વર્તતા પર્યાનો ઉત્પાદ અને વિનાશ તે પ્રાયગિક (પ્રયત્નજન્ય) છે. કારણ કે સંસારી આત્મા પિતાની ભાવિ દશા પોતે જ પિતાના પ્રયત્ન કરીને સજે છે. જ્યારે કોઈ આત્મા ક્રોધાદિ શુભાશુભરૂપે પરિણમે છે, ત્યારે તે પરિણામાનુસાર પિતાની ભાવિ સ્થિતિ સર્જે છે. માટે જ પિતાની અવસ્થાને પોતે જ કર્યા હોવાથી તેના પર્યાયને ઉત્પાદક અને વિનાશ તેના પ્રયત્નની અપેક્ષાએ પ્રાચેગિક (પ્રયત્નજન્ય) કહી શકાય. ગમે તે દિશામાં વર્તતા જીવન પર્યાયે તેના અભિસંધિજ (અર્થાત્ ઈચ્છાજન્ય) યા અભિસંધિજ (અર્થાત્ અનિચ્છાજન્ય) વીર્યજનિત હાઈ પ્રોગિક જ છે. આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશસમૂહુરૂપ બની રહેલ અનાદિ સ્કંધમાં વર્તતા પર્યાયે ઉત્પાદ અને વિનાશ તે પ્રાયોગિક નહિ હેતાં, વસ્ત્રસિક (અપ્રયત્નજન્ય સ્વાભાવિક) છે. કારણ કે આ ત્રણે દ્રવ્યમાં થતે ઉત્પાદ અને વિનાશ તે પરસાપેક્ષ છે. વળી આ ત્રણેમાં ગતિકિયાને અભાવ હોવાથી તેમાં પ્રયત્નને અવકાશ જ નથી. માટે Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જ તે દ્રવ્યના પર્યાયે પ્રયત્નજન્ય નહિં હતાં અપ્રયત્ન જન્ય છે, પુદ્ગલ દ્રવ્યને પરમાણુ એ જન્ય નથી. અનાદિ છે. અનાદિ વસ્તુનો નાશ હોઈ શકે નહિ, તે પણ તેના વર્ણદિમાં થતા પલ્ટારૂપે એક પરમાણુમાં પણ સમયે સમયે પર્યાને ઉત્પાદ અને વિનાશ થતે જ રહે છે. આ પરમાણુ, સામાન્ય મનુષ્યની અપેક્ષાએ અતીન્દ્રિય છે. એટલે તે પરમાણુને છસ્થ મનુષ્યો તે જોઈ શકે જ નહિ. પરમાણુ એટલે બધે બારિક હોય છે કે અગ્નિ યા શસ્ત્રાદિથી તેને નાશ કરી શકાતું નથી, અતિશયવાળા જ્ઞાનીઓ જ પરમાશુના સ્વરૂપને જોઈ શકે છે. ઘણા પરમાણુઓ એકઠા થઈ સ્થૂલ આકાર ધારણ કરે છે, ત્યારે જ છદ્મસ્થ મનુષ્ય તેને જોઈ શકે છે. જેથી એક પરમાણુ ઉપર જીવન કેઈપણ પ્રયોગ થઈ શકતે નહીં હોવાથી તે પરમાણુમાં થતા છ છ પ્રકારે હાનિ-વૃદ્ધિરૂપ તેના પર્યાય તે પ્રાયોગિક નહીં હોતાં વૈઋસિક હોય છે. જૈનશાસ્ત્રમાં પુદગલની વગણાઓનું જે વર્ણન આવે છે, તે વર્ગના પ્રત્યેક કંધે પણ પ્રાગિક નહિ હોતાં વૈદ્મસિક છે. વળી આકાશમાં થતાં વાદળાં, ઇંદ્રધનુષ, આદિ પુદ્ગલ દ્રવ્યના જ પર્યાય છે, અને તે પણ વૈઋસિક છે. આ સિવાય અન્ય જે કંઈ પદાર્થો જગતમાં દ્રષ્ટિગોચર થાય છે, તે સર્વ પ્રાગિક (કેઈને કાઈપો જીવના પ્રયત્નજન્ય) જ છે. એટલે તેવા પદાર્થ સ્વરૂપે પરિણામ પામેલ તે ની ઉત્પત્તિમાં કઈને કેઈ જીનો પ્રયત્ન અવશ્ય હોય છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પુદગલ દ્રવ્યમાં ક છે તે જન્ય ઈ પુગલ દ્રવ્યને પર્યાય છે. તેને ઉત્પાદ અને વિનાશ સામુદાયિક કહેવાય છે. કારણ કે તેમાં એક કરતાં ઘણા પુદ્ગલ પરમાણુઓને એકી સાથે ઉત્પાદ અને વિનાશ છે. આ સામુદાયિક ઉરપાદ અને વિનાશ બને, પ્રાગિક અને વૈઋસિક એમ બબ્બે પ્રકારે હેવાથી, વિશ્વસિપણે તે ઇંદ્રધનુષ અને વાદળાં આદિના ઉત્પાદ અને વિનાશમાં છે. તથા પ્રાયોગિપણું તે ઘટ–પટ આદિના ઉત્પાદ અને વિનાશમાં હોય છે. પ્રાગિક યા વૈસ્ત્રકિપણાથી થતા સામુદાયિક વિનાશમાં પરમાણુરૂપ અવયનું છૂટા પડી જઈ સ્કંધપણું ત્યજી દેવારૂપ વિનાશ પણ હોય છે. અને અવયના વિભાગ થયા. સિવાય સ્કંધને પૂર્વ આકાર છેડી દઈ બીજા આકારમાં બદલાઈ જવા સ્વરૂપે પણ વિનાશ હોય છે. આમાં પહેલા પ્રકારના વિનાશને “સામુદાયિક વિભાગ માત્ર” અને બીજા પ્રકારના વિનાશને “અર્થાતર ભાવ પ્રાપ્તિ” કહેવાય છે. (૧) વાદળાં તથા ઇંદ્ર-ધનુષનુ વિખરાવું. (૨) મકાન તૂટવાથી ઈંટ વગેરે અવયનું વિખરાવું. (૩) ભૌતિક સંગો કે તુના પ્રભાવ આદિથી બરફનું પાણુના રૂપમાં અને પાણીનું હવાના રૂપમાં બદલાઈ જવું. (૪) કડામાંથી કુલ આદિનું બનાવવું, આ ચારે અનુક્રમે (૧) વિશ્વસા સમુદાય વિભાગ. (૨) પ્રાયોગિક સમુદાય વિભાગ. (૩) વિશ્વસા અર્થ તર ભાવ પ્રાપ્તિ અને (૪) પ્રાયોગિક અર્થાતર ભાવ પ્રાપ્તિનાં દૃષ્ટાંત સમજવાં. આ પ્રમાણે વિશ્વના પ્રત્યેક પદાર્થમાં થતા 9TH Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઉત્પાદ અને વ્યય ( વિનાશ)ની સ્પષ્ટ સમજણ માત્ર જૈનદનને માન્ય હેાવાથી જ જૈનદન ઈશ્વર કર્તુત્વવાદી નથી. જન્ય પદાર્થને ઉત્પાદ અને વિનાશ તે ઈશ્વરાધીન યા ઈશ્વર પ્રયત્નજનિત હેાવાનુ જૈનદર્શનને માન્ય નથી. જૈનદર્શન તા કહે છે કે જન્મ પદ્માના ઉત્પાદ અને વિના જે ઈશ્વરાચીન હાય તા સઘળા ઉત્પાદ અને વિનાશ પ્રયત્નજન્ય જ હોત. પરંતુ કેટલાકમાં વેસ્ટસિકપણુ` સ્વાભાવિકપણું પણ જોવામાં આવે છે, એટલે ઈશ્વરકત્વની સિદ્ધિ થઈ શકતી નથી. વળી પ્રાયેાગિક યા પ્રયત્નજન્ય પદાર્થોં અંગે પણ જૈનદનની માન્યતા એવી છે કે તેમા ઈ પણ પ્રાણીને પ્રયત્ન તા અવશ્ય છે, પરંતુ સઘળા પ્રાયોગિક ઉત્પાદ અને વિનાશમાં કેઈ એક અમુક જ પ્રાણીના પ્રયત્ન નહિ હોતાં અન્ય અન્ય પ્રાણીને વિવિધરીતે પ્રયત્ન હૈાય છે, જગતમાં વાદળાં, આકાશીરળ વગેરે કેટલાક પદાર્થા સિવાય અન્ય જે કોઈ પદાર્થો પૃથક્પૃથરૂપે અને મિલનસ્વરૂપે દૃષ્ટિગોચર ચાય છે, તે સઘળા પદાર્થોં કોઇને કોઈ પણ પ્રાણીના પ્રયત્નજન્ય જ છે. જેમકે કાચની બનાવટ રેતીમાંથી થાય છે, પરંતુ રેતી એ પૃથ્વીકાય છવાના શરીરસમૂહ હોઈ તે પ્રત્યેક શરીરની ઉત્પત્તિ, વેસસિકપણે પરિણામ પામેલ પુદ્ગુગલ દ્રબ્યમાંથી પૃથક્ પૃથક પૃથ્વીકાયી જીવાના પ્રયત્ન વડે જ થયેલી છે. આ હકીકત જૈનશાસ્ત્રામા દર્શાવેલ વિવિધ પૌલિક વણાઓના અને નામકર્મની પ્રકૃતિએના સ્વરૂપને જાણવાથી જ સમજી શકાય છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ છૂટક પરમાણુઓ યા પરમાણુસમૂહરૂપ બની રહેલ પુદ્ગલસ્કંધના પરસ્પર મિલનથી વૈઋસિકપણે ઉત્પત્તિ પામેલ ઔદારિક વગણારૂપ પુદ્ગલ પર્યાય, પૃથ્વીકાય જીના પ્રયત્ન વડે નાશ પામી, પૃથ્વીકાય જીના શરીરરૂપ રેતીસ્વરૂપે ઉત્પત્તિને પામે છે. તે શરીરમાથી આયુષ્યની પૂર્ણતાએ તે જીવે ચાલ્યા ગયા બાદ, જવના સંગ વિનાને તે રેતીરૂપ પદગલ પર્યાય, મનુષ્યના પ્રયન્તડે નાશપામી, કાચરૂપ પર્યાયની ઉત્પત્તિને પામે છે. આ રીતે આ પદાર્થો અંગે પણ પુદ્ગલ વર્ગણાઓ અને નામકર્મની પ્રકૃતિઓ દ્વારા સ્પષ્ટ રીતે સમજી શકાય છે. એટલે પદાર્થની ઉત્પત્તિ અને વિનાશમાં ઈશ્વરકર્તૃત્વ સિદ્ધ થઈ શકતું નથી. જીવન પર્યાની ઉત્પત્તિ અને વિનાશમાં વસ્ત્રકિપણું તે હાઈ શકતું જ નથી, પર તુ પ્રાગિક યા પ્રયત્નજન્ય પર્યાના ઉત્પત્તિ અને વિનાશમાં પણ ઈશ્વર કારણવાદને તે સ્થાન નથી જ. ઈશ્વરકર્તુત્વવાદને માનનાર કેટલાંક જૈનેતર દશનેની માન્યતા એટલી તે જરૂર છે કે, સંસારી જીની બાહ્ય અને આંતરિક ભિન્ન ભિન્ન અવસ્થારૂપ પર્યાની ઉત્પત્તિ અને વિનાશ તે કર્મજન્ય જ છે. અને કર્મની ઉત્પત્તિ તે પ્રાણી જન્ય જ હોવાથી કર્મજન્ય સુખ દુઃખના સંયેગવાળી અવસ્થાની પ્રાપ્તિ, જીવના પિતાના પ્રયત્નને જ આભારી છે. પરંતુ સાથે સાથે તેઓ એવી માન્યતા ધરાવે છે કે “જીવ પ્રયત્નવડે જન્યકર્મો જડ હોવાથી કઈ ચેતનની પ્રેરણાવિના Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જીવના સુખદુઃખરૂપે પર્યાની ઉત્પત્તિ કરવામાં અસમર્થ છે. અને તેમાં પણ અન્ય કેઈ ચેતનની પ્રેરણા નહિ હોતાં, કર્મથી સર્વથા મુક્તજીની અપેક્ષાએ પણ જેમાં કંઈક વિશેષતા છે, એવા ઈશ્વરની પ્રેરણા જ માનવી જોઈએ. માટે જીના પર્યાની ઉત્પત્તિ અને વિનાશમાં પણ ઈશ્વરકતુંત્યવાદ માન જોઈએ.” જૈનદર્શન કહે છે કે, “કમ એ પુદ્ગલ છે. ચેતનની સાથે સંબ અને નહિ પામેલ પુદગલે, જીવને અનુગ્રહ કે ઉપઘાત કરવાને અસમર્થ છે. જેમ બાટલામાં ભરીને રાખી મૂકેલ શરાબ યા રાખી મૂકેલ બ્રાહ્મીપ્રમુખ ઔષધિ તે જીવને ઉપઘાત કે અનુગ્રહુ કરવામાં અસમર્થ હોઈ મદ્યપાન અને બ્રાહ્મીનું સેવન કરનાર જીવ જ ઉપઘાત કે અનુગ્રહને પામી શકે છે તેવી રીતે જીવન પ્રયત્નવડે ગ્રહણ કરાયેલ કાર્મણ વર્ગણારૂપ પર્યાયને પામેલ પુગલે જ જીવ સાથે શ્રીરનીરવત્ ચા લેહાગ્નિવત સંબંધને પામી, કર્મપર્યાયે પરિણમી, અમુક સમય બાદ જ જીવને અનુગ્રહ કે ઉપઘાત કરવામાં સમર્થ છે. તે અનુગતુ કે ઉપઘાત સમયે જીવ વિવિધ અવસ્થારૂપ પર્યાયને પામે છે. વળી જેમ મદ્યપાન કે બ્રાહ્મીપ્રમુખ ઔષધિઓના સેવન બાદ તેનાથી થતી અસર પ્રગટ થવામાં, ચા તે કેઈ ગરમ ચીજ ખાધા બાદ તડકામાં ઊભા રહેનાર માણસને તરસ લાગવામાં કેઈની પણ પ્રેરણાની જરૂર નથી, તેમ જીવઢારા સ્વપ્રયત્નવડે ગ્રહણ કરાયેલા કર્મયુગલેના ફળને ભેગવવા ટાઈમે અન્ય કેઈ ચેતનની પ્રેરણાની જરૂર જ હોઈ શકતી નથી. એટલે કર્મને Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૧ સંબંધથી જીવના કેઈ પણ ઉત્પાદ યા વિનાશ પામતા પર્યાયમાં કૃતકૃત્ય ઈશ્વરને હસ્તક્ષેપ કરવાની આવશ્યકતા હોઈ શકતી જ નથી. જગતના સર્વ પ્રાણુઓ તાત્વિદૃષ્ટિથી તે ઈશ્વર જ છે. પરંતુ કર્મસંબંધના કારણે જ જૈનદર્શનકારેએ સર્વ જીવોનું આદ્યાત્મા, અંતરાત્મા અને પરમાત્મા રૂપ ત્રણ પર્યાયસ્વરૂપે વર્ગીકરણ કરેલું છે. તેમાં પ્રથમના બે પયામાં અને ત્રીજા પર્યાયમાં વિષમતાનું જે કંઈ પણ કારણ હોય તો કર્યાવરણ જ છે. પ્રથમના બે પર્યા ધરાવતા આત્માની શક્તિઓ, કમવરણેથી ઘેરાઈ ગયેલી છે. પરંતુ જીવ જ્યારે સ્વપુરુષાર્થ દ્વારા તે આવરણને પોતાનામાંથી હઠાવી દઈ પોતાની સર્વશકિતઓને પૂર્ણ રૂપે પ્રકાશિત કરે છે, ત્યારે તે જીવ, પરમાત્મસ્વરૂપ પર્યાયને પ્રાપ્ત કરે છે. આ પરમાત્મા તે જ ઈશ્વર છે. પરમાત્મપણું પ્રાપ્ત કરવામાં સર્વ જીવોને સરખો જ હકક છે. અનંત જીવો પરમાત્મા બન્યા છે, અને બનશે. પરમાત્મદશારૂપ પર્યાય કરતાં તેથી અધિક શક્તિવાળે જીવનો અન્ય કેઈ પર્યાય હોઈ શો જ નથી. પરમાત્મદશા એટલે મુક્તદશા. માટે મુક્તદશાને પામેલ જીવ કરતાં ઈશ્વરમાં કઈ વિશેષતા છે જ નહિ. છતાં તેમાં વિષમતા માનનારે તેનું કારણ બતાવવું જોઈએ. કારણ વિના કાર્ય સંભવી શકતું જ નથી. કેવળ વિAવાસના બળ ઉપર ઈશ્વર એક જ હોવાની માન્યતાને સ્વીકાર કરવો તે ઉચિત કહેવાય નહિ. જીવ અને ઈશ્વરની વિષમતાનું કારણ તે Page #80 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ઔપાયિક કર્મ જ છે. કર્મ બિલકુલ હટી જવાથી પણ જીવ અને ઈશ્વરમાં જે વિષમતા રહેતી હોય તે તે મુક્તિને કંઈ અર્થ જ નથી. માટે કર્મવાદને માન્ય રાખનારે તે કર્મવાદ અનુસારે માનવું જ જોઈએ કે જીવ અને ઈશ્વરમાં વિષમતાની સીમા કર્મસંબધ સુધીની જ હોઈ, ઈશ્વર અને સાંસારિક પ્રાણીઓમાં, સમગ્ર સંસારી પ્રાણીઓની વિચિત્રતામાં, તથા વળી એક જ સંસારી પ્રાણમાં પણ ભિન્ન ભિન્ન સમયે બાહી અને આંતરિક પર્યાની ઉત્પત્તિ અને વિનાશરૂપ અવસ્થામાં જે ભિન્નતા જોવામાં આવે છે, તે ભિન્નતાનું કારણ જીવન વિવિધ પ્રકારે થતા પ્રયત્નજન્ય કર્મને ઉપશમ, ઉપશમ, ઔદાયિક અને ક્ષાયિકભાવ છે. એટલે જીવની દરેક અવસ્થા પોત પોતાના જ પ્રયત્નજન્ય અને અન્ય કેઈની પણ પ્રેરણાના આલંબન રહિત જ છે. કર્મથી સર્વથા મુક્ત બની પરમાત્મા યા ઈશ્વરપણું પ્રાપ્ત કરનાર જીવમાં પણ વિવિધ હાનિવૃદ્ધિરૂપ જે અગુરૂલઘુપર્યાય વતે છે, તે હાનિવૃદ્ધિ પણ, તે તે પર્યાયને ધારણ કરનાર તે તે મુક્તજીના જ પ્રયત્નજન્ય હોય છે. કેઈ વિવક્ષિત મુક્તજીવના તે અગુરુલઘુ પર્યાયમાં કેઈ અન્ય મુકતજીવનો પ્રયત્ન નહિ વર્તતાં તે જ મુક્તજીવનો પ્રયત્ન તેમાં વર્તતે હોય છે. સંસારી જેમાં વર્તતા પર્યા તથા યુદ્ગલદ્રવ્યના પ્રાયોગિક (પ્રયત્નજન્ય) પર્યાયે તે સંસારી જીવાના જ પ્રયત્નજન્ય હોય છે. પુગલદ્રવ્યના વિકાલિક સર્વ પર્યાની ઉત્પત્તિ અને વિનાશમાં વર્તતે પ્રયાગ તે Page #81 -------------------------------------------------------------------------- ________________ સદાના માટે કેઈ અમુક એક જીવને જ હોય તેવું બનતું નથી. વિવિધ સમયે વિવિધ પુદ્ગલપર્યાયે વિવિધ જીના પ્રયત્નજન્ય હોય છે. પુગલદ્રવ્યના પરમાણુઓ અનંતાન ત છે. તેઓ સ્વતંત્ર પણ રહી શકે છે, અને એક યા અધિક સંખ્યા પ્રમાણમાં એકત્ર બની ધરૂપે પણ રહે છે. સ્કંધસ્વરૂપે બની રહેલામાં વ્યક્તિ સ્વરૂપે જે જે પરમાણુઓ હોય તેને તે જ કાયમ રહેતા નથી. તેમાંથી અમુક સમયે અમુક પરમાણુઓ અલગ પડી અન્ય પુદ્ગલસ્કંધમાં જઈ ભળે, યા અલગ પડેલે સમૂહ અન્ય સમૂહમાં ભળ્યા સિવાય સ્કંધપણે પણ રહે, યા છૂટા પડેલા સમૂહમાંથી પરમાણુઓ છૂટા પડી જઈ સ્વતંત્ર એક એક પણ રહે જે સ્કમાંથી આ પ્રમાણે એક યા અધિક પરમાણુસમૂહ છૂટો પડે તે સ્કંધમાં અન્ય કોઈ એક પરમાણુ યા પરમાણુસમૂહ આવીને પણ મળે અને જુના પરમાણુઓ અલગ થતા પણ રહે. એમ પુદ્ગલના વિવિધ સ્કમાં પરમાણુઓની ન્યૂનાધિકતા થતી જ રહે છે. આ રીતે એક સ્થળેથી અન્ય સ્થળે મળતા અને વિપરાતા પુગલ પરમાશુઓ સદાકાળ શાશ્વત છે. જેટલા છે તેટલાને તેટલા જ છે. કઈ કાળે જગતમાં એક પણ પરમાણુ વધતે કે ઘટતે જ નથી. તે એકેક પરમાણુ સ્વતંત્રરૂપે યા અન્ય પરમાણુઓ સાથે મળીને એક સ્કંધથી અન્ય ક ધમાં મળવા અને વિખરવાવડે કરીને આગળ અતીતકાળે અનંતી અનંતીવા૨ એકેક વસ્તુમાં પરિણમી ચૂક્યો. ત્યાં જે વસ્તુમાં પરિણમીને Page #82 -------------------------------------------------------------------------- ________________ ફરી જે વખતે તે વસ્તુથી છૂટે પડ્યો તે વખતે તે વસ્તુના પર્યાયને વ્યય થયે, અને બીજી વસ્તુમાં જઈ પરિણમ્યો તે વસ્તુના પર્યાયનો ઉત્પાદ થે. એમ હજી અનંતકાળ જશે તે પણ પરમાણુઓ તો તેના તે જ રહેશે. એ રીતે એકેક પુદ્ગલ પરમાણુઓ એકેકી વસ્તુમાં અનંતી અનંતીવાર જુદા જુદા ભાવે પરિણમ્યા છે. તેથી અન તીવાર તે તે વસ્તુનો પર્યાય થયે. આ પ્રમાણે એક એક વસ્તુમાં થતા પર્યાયરૂપ પરિવર્તનમાં અનેક પરિવર્તને મનુષ્યાદિ પ્રાણીવર્ગના પ્રયત્નની અપેક્ષાપૂર્વકનાં પણ હોઈ શકે છે અને પ્રયત્નની અપેક્ષા વિનાનાં પણ હોય છે. મનુષ્યાદિ પ્રાણીઓના પ્રયત્નની અપેશ્રાવિનાનાં પરિવર્તન તે જડતના વિવિધસ્વરૂપે થતી સંગોથી ઉતા, વેગ આદિ શકિતઓથી બનતાં રહે છે. પત્થર આદિ ચીજોને એકઠા થવાથી નાના મોટા ઢગલા યા પર્વત બની જવું, જુદા જુદા સ્થળોના પ્રાણપ્રવાહો એકત્ર થવાથી નદીરૂપે બની જવું, વરાળનું પાણીરૂપે વરસવું અને પાણીનું વરાળરૂપે બની જવું, ઈત્યાદિ પરિવર્તન તે પ્રાણી-વર્ગના પ્રયત્નની અપેક્ષા રાખ્યા વિનાના દષ્ટાંતરૂપે છે. તેમાં સામાન્ય પ્રાણી કે ઈશ્વરાદિ કઈ પણ ચેતન તત્વના પ્રયત્નને અવકાશ છે જ નહિ, એ સ્પષ્ટ હકીકત છે. હવે યુગલદ્રવ્યનાં જે પરિવર્તને ચેતનદ્રવ્યના પ્રયનની અપેક્ષાપૂર્વક થનાર છે, તે પરિવર્તનરૂપ પર્યાયામાં કમ પુદ્ગલથી સંબંધિત બની રહેલા સંસારી જીનો જ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પ્રયત્ન હેાય છે. પરંતુ તેવા કોઈપણ પર્યાયની ઉત્પત્તિ અને વિનાશમાં કસમ ધરહિત જીવાના તે પ્રયત્ન હાઈ શકતા જ નથી. કારણ કે પ્રયત્નજન્ય પુદ્ગલપર્યાયમાં વિશેષે કરીને જીવના રાગદ્વેષાદિ ભાવા જ કારણરૂપ હાઈ કમ થી મુક્ત આત્મા, તેવા પર્યાયની ઉત્પત્તિ અને વિનાશમાં પ્રયત્નશીલ અનતા જ નથી. સ`સારીઆત્માને પેાતાને ધારણ કરાતા. શરીરરૂપે, શ્વાસેાચ્છવાસરૂપે, ભાષાસ્વરૂપે, વિચારસ્વરૂપે, કમ સ્વરૂપે યા કોઈ ભૌતિક સામગ્રીસ્વરૂપે જ પુદ્ગલદ્રવ્યનુ વિવિધસ્વરૂપે પરિવર્તન કરવાની આવશ્યકતા રહે છે. આવે કોઈપણ પુદ્ગલ પર્યાય, પેાતાની સાથે સંબંધિત અની રહેલા ભૂતપૂર્વ કર્મ પુદ્ગલરૂપ નિમિત્તને પામીને જ જીવ ઉત્પન્ન કરી શકે છે. કોઈપણ જીવને ઉપયાગી શરીર, શ્વાસેછવાસ, ભાષા, મન અને કનુ નિર્માણુ, તે જીવની પેાતાની જ સાથે સબંધિત ખની રહેલા ભૂતપૂર્વ કમ પુદ્ગલરૂપ નિમિત્તદ્વારા અને પેાતાના જ પ્રયત્નદ્વારા થાય છે. પેાતાના માટે નિર્માણ કરાતા ઉપરોક્ત પુદ્ગલપર્યાયામા અન્ય કોઈ જીવને પ્રયત્ન કે અન્ય કોઈ જીવની સાથે સમ‘પ્રિત ખની રહેલ કર્મ પુદ્દગલરૂપ નિમિત્તે, ઉપયેાગી બની શકતું નથી. ખાકી ઉપાક્ત સામગ્રી સિવાય એક જીવના પ્રયત્નથી નિમિત અન્ય વ્યવહાર પચેગી પૌદ્ગલિક સામગ્રી અન્ય જીવાને પણ ઉપયાગી થઈ શકે છે. આવી અમુક જીવેાના પ્રયત્નથી નિમિત અને અન્ય અનેક જીવાના ઉપયેાગમાં આવતી સામગ્રી તે ભિન્નભિન્ન જીવેાદ્વારા ત્યક્ત ભિન્નભિન્ન શરીરાના મિશ્રણરૂપે અની રહેલ પુદ્ગલપાઁચામાંથી, યા મિશ્રણરૂપ નિહ બનતા, Page #84 -------------------------------------------------------------------------- ________________ ४४ માત્ર ત્યક્ત કેઈ એક શરીરમાંથી જ બનેલી હોય છે. કેઈ ખનીજ પદાર્થ, પાણી, વનસ્પતિ વગેરે, એકેન્દ્રિય જીનાં ત્યકત શરીરે છે. આવા ત્યકત શરીરરૂપ પદાર્થોથી ચા બેઇંદ્રિય, તેઇદ્રિય, ચઉરિદ્રિય, પશુ, પક્ષી આદિના ત્યકત શરીરિના કેટલાક અવયવમાંથી જે લેપચેગી સામગ્રી વિવિધ મનુષ્યદ્વારા નિર્માણ કરાય છે, તે સામગ્રીઓ પુદ્ગલદ્રવ્યના જ તેવા પ્રકારના પર્યાયે હોઈ તેના નિર્માણ કરનાર મનુષ્ય સિવાય પણ અનેક જીના ઉપયોગમાં આવતી સામગ્રીના દૃષ્ટાંતરૂપે છે. શરીરાદિ સામગ્રીનું નિર્માણ સંસારીજીવ, કેવા પ્રકારના પર્યાયને પામેલ પુગલદ્રવ્યમાંથી અને કેવા પ્રકારના કર્મસ્વરૂપને પામીને કેવી રીતે કરે છે, તેની સ્પષ્ટ સમજણ જૈનદર્શનકારેએ અતિ વિસ્તૃત સ્વરૂપે વર્ણવેલ છે. આવા પ્રકારની સમજના અભાવે જ કેટલાંક જૈનેતર દર્શને, સૃષ્ટિ નિર્માણમાં ઈશ્વરકવવાદની માન્યતાવાળાં બની રહે છે. મુક્તજીને ઉપરોક્ત શરીરાદિની તેમજ અન્ય સંસારપગી પૌગલિક સામગ્રીની આવશ્યકતા છે જ નહિ. જેથી તેવી સામગ્રીને ઉત્પન્ન કરવામાં નિમિત્તરૂપે બનનાર કર્મપગલેનો સંબંધ પણ તેમનામાં હોતું નથી. મુક્તપણાની સ્થિતિમાં આત્માને પરપદાર્થોને સંગ હોતું નથી. તે આત્મા પિતાના સ્વભાવમાં જ પરિણમી રહે છે. તેથી તેને કોઈપણ પ્રકારની ઉત્સુકતા હોતી જ નથી. મેરૂની માફક તે સ્વભાવે અડેલ અર્થાત્ સ્થિર હોય છે. વિભાવમાં પરિણમ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૭ વાપણું નહિ હોવાથી ત્યાં કેઈપણ પ્રકારને આત્માને કલેશ નથી. તેમજ સ્વરૂપની પ્રાપ્તિ થયેલ હોવાથી તે કૃતાર્થ હોય છે. એટલે તેને હવે કાંઈપણ કરવાપણું રહેતું જ નથી. કર્મમલ તેનામાં નહિ હોવાથી કર્મથી ઉત્પન્ન થનારી ફરી અવતાર લેવારૂપ ઉપાધિ પણ તેમને હોતી નથી. તે સિદ્ધ પરમાત્મા યા ઈશ્વર, નિરંતર આત્માની આનંદમય સ્થિતિમાં રહે છે. માટે આવા ઈશ્વરને સૃષ્ટિ નિર્માણની ઉપાધિવાળે કહી શકાય જ નહિ. જૈનદર્શનના અતિસૂક્ષ્મ તત્વજ્ઞાનની અનભિજ્ઞતાના કારણે કેટલાક લેકે એવી માન્યતાવાળા છે, કે જેને ઈશ્વરને માનતા નથી. માટે જૈનમત જૂઠે અને નિસાર છે. એ કારણથી તેવા લેકે જૈનદર્શનના તત્વજ્ઞાનને જાણવા સમજવાથી દૂર ભાગે છે. અને પોતાની મનઘડંત ભ્રમજાળમાં જ ફસાયેલા રહે છે. પરંતુ પૂર્વગહનો ત્યાગ કરી સત્યને જ ગ્રહણ કરવાની સરલતા હૃદયમાં પ્રગટે તે સ્પષ્ટ સમજાશે કે જેને ઈશ્વર પરમાત્માને કદાપી ઈન્કાર કરતા જ નથી. પરંતુ પરમાત્માને પિતાને ઉચ્ચ આદર્શ માને છે. જૈનદર્શનના પ્રત્યેક શાસ્ત્રની રચના સમયે પ્રાર ભમાં જ મ ગલાચરણરૂપે પરમાત્માની સ્તુતિ કરવામાં આવે છે. પ્રત્યેક ગ્રન્થન આદિમાં પરમાત્માના ગુણાનુવાદ ગાવાપૂર્વક નમસ્કાર કરવામાં આવે છે. તે ગ્રન્થમાં સેંકડે સ્થાને પરમાત્માને પરમેષ્ઠી, પરમતિ , વીતરાગ, સર્વજ્ઞ, હિતોપદેશી, નિરંજન, નિવિકાર, સિદ્ધિ આદિ નામથી સ્તવ્યા છે. સત્ય વાત તે એ છે કે પરમાત્મા–ઈશ્વરનું યથોચિત Page #86 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આદર-સન્માન, જૈને જેટલું કર્યું છે, તેટલું અન્ય કેઈએ. કર્યું જ નથી. કારણ કે જેનોની ઈશ્વર પ્રત્યેની ભક્તિ તથા બહુમાન એવી રીતનું છે કે જેથી ઈશ્વરતાને દૂષણ ન આવે. અર્થાત્ જૈન દર્શનમાં પરમેશ્વરની માન્યતા અને મહત્તા તે, ભૌતિક પદાર્થોના મહિમાને લક્ષમાં રાખીને કે શત્રુવિનાશક દષ્ટિએ નથી. વળી સંસારસૃજક તરીકે પણ ઈશ્વર હોવાનું જૈનદર્શનને માન્ય નથી. આ વિષય પર વિચાર કáાથી. સ્પષ્ટ માલુમ પડે છે કે ઈશ્વરને જગતકર્તા તરીકે માનવાથી તે ઈશ્વરમાં ઘણાં દૂષણ પેદા થઈ જાય છે. અને જે ગુણોના. થાન તરીકે આપણે ઈશ્વરને માનીએ છીએ, તે ગુણોનું અસ્તિત્ત્વ ઈશ્વરમાં રહી શકતું નથી. એવી માન્યતાથી તે ઈશ્વરમાં અને સંસારી જીવનમાં કંઈ પણ ભેદ રહી શકતો. નથી. આ વિષય અંગે ઘણું પુસ્તકે લખાઈ ચૂક્યાં છે. માસિક યા અઠવાડિક વર્તમાનપત્રોમાં પણ અનેકવાર લેખે. પ્રકાશિત થઈ ચૂક્યા છે. પરંતુ એ વિષય એટલે બધે વિશાળ છે કે કર્તાવાદી તેને સાંગોપાંગ સ્થિર ચિત્તથી વાંચતા નથી. વળી તેમાં કઠિનતા પણ એટલી છે કે સાધારણ બુદ્ધિના મનુષ્યોની સમજમાં પણ ઝટ આવવું મુશ્કેલ છે. જૈનદર્શન કથિત આત્મસ્વરૂપ, વિવિધની બાહ્ય અને આંતરિક વિવિધ અવસ્થા, અણુપગલવાદ, કર્મવાદ આદિ દ્રવ્યાનુયોગના વિષનું તલસ્પર્શી જ્ઞાન જે મનુષ્ય પોતાના પૂર્વગ્રહોનો ત્યાગ કરી સત્યાગવેષક બુદ્ધિએ પ્રાપ્ત કરવા શિષ કરે છે, તે મનુષ્યો જ જૈનદર્શનકથિન ઈશ્વરતાના પરમાત્માના વિશ્વાસુ બની શકે છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૪૯ જૈનધમ માં ઈશ્વર-પરમેશ્વરની જે મહત્તા માનવામાં આર્વી છે, તે કેવળ આત્માના સ્વરૂપને સાચી રીતિએ જણાવી આત્માના અસાધારણ ગુણ્ણાને, અસાધારણ રીતિએ રાકવાવાળાં એવાં કમેĆના આવવાના અને ખાંધવાના રસ્તા સમજાવી, તેના વિપાકાની ભય કરતા સાચી રીતે વર્ણવીને, તેવાં અધમ કર્માને રાકવાના સાધના અને મધાયેલાં કમ ને સ થા તેડી નાંખી સર્વથા અને સદાને માટે આત્માના શુદ્ધ સ્વરૂપે આત્માને રહેવાનુ સમજાવનાર હેાવાથી, જેનેએ પરમેશ્વરની મહત્તા માની છે. એવા પરમેશ્વરની મૂર્તિએ ખનાવરાવી તેમાં સુવિહિત જૈનાચાર્યે† પાસે પ્રાણપ્રતિષ્ઠા કરાવી, વિશાળ જૈનમ દિશમા સ્થાપિત કરી બહુમાન પૂર્વક તેમની ભક્તિ કરે છે. સ્તવના અને પૂજના કરે છે અને તે પરમેશ્વરની સ્મૃતિએ સન્મુખ સાંસારિક રાગ-રંગમાં લિપ્ત અની રહેલા એવા પેાતાના આત્માની નિંદા કરવા પૂર્વક પરમાત્માના શુદ્ધ સ્વરૂપની પ્રશંસા કરી પેાતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાની પ્રેરણા પ્રાપ્ત કરે છે. પ્રભુભકિતની એકેએક ક્રિયા તે શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવાના જ ઉદ્દેશવાળી હેાય છે. ત્યાં નથી હાતી ભૌતિક સુખની ઈચ્છા કે નથી હેાતી ભક્ત કહેવરાવવાની લાલસા. જૈનધમ ના આરાધકે પ્રભુની પાસે જે પ્રાથના કરે છે, તે પ્રાથના પણુ એટલી બધી રહસ્યપૂર્ણ છે કે તેની સ્પષ્ટ સમજ જાણવા ઈચ્છનાર, તે પ્રાથનાસૂત્ર “ જયવીયરાય” સૂત્ર તરીકે રૈનાની ચૈત્યવ ́દન ક્રિયામાં પ્રસિદ્ધ છે, તેને જાણે અને વિચારે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જૈનદન તે કહે છે કે જે ધર્મશાસ્ત્રોમાં પૌલિક, આહ્ય, આધિભૌતિક, પાર્થાને કેવલ ઉપાધિરૂપ અને સંસારરૂપ મનાય છે, તે ધ શાસ્ત્રો પ્રત્યે શ્રદ્ધા રાખનારાઓએ પરમેશ્વરની મરુત્તા આઢિ ભૌતિક પદાર્થોના સર્જક અને વિસર્જનકમાં નહિ માનતાં આત્મદર્શન અને આત્મસ્વરૂપના આવિર્ભાવક તરીકે જ માનવી ઉચિત છે. જવ અને જગત તેા અનાદિકાળથી છે જ. એને ભગવાન જેવુ. કેાઈ ઉત્પન્ન કરનાર છે જ નહિ. જો ભગવાને આપણને ઉત્પન્ન કર્યાં. માનીએ તે ભગવાનને ણે ઉત્પન્ન કર્યાં ? કાણે અને જો ભગવાન અનાદિકાળથી હેાય તે તેણે જગતને અને જીવને શા માટે ઉત્પન્ન કર્યાં ? પેાતપેાતાના આત્મામાં સત્તારૂપ રહેલ પુગલિવપાકી કમ પ્રકૃતિએ વડે તે ક પ્રકૃતિને ધારણ કરનાર આત્મા, પેાતાના જ માટે શરીર રચના કરી શકે છે. જગતમાં વસ્તુમાત્રને બનાવવારૂપ જગતકર્તૃત્વ તરીકે ઈશ્વરને ગણવા તે વ્યાજમી નથી. શરીર મનાવવામાં ઈશ્વરના કે બીજા કોઈ ને પ્રયત્ન કે પ્રેરણા નથી જ. પ્રયત્ન માત્ર છે તે તે શરીરને ધારણ કરેલ જીવને જ. આ હકીકત બુદ્ધિગમ્ય અને વૈજ્ઞાનિક સિદ્ધ છે. આટલુ અહિ' પ્રસ`ગેાપાત વિચારાયું છે. હવે આગળના પ્રકરણમાં પદાર્થવિજ્ઞાનની હકીકત અંગે પુદ્ગલ પદ્માની હકીકત વિચારશે. Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૪ થું યુગલ સ્વરૂપ વિચાર જૈનપારિભાષિક શબ્દથી જેને દ્રવ્યાનુગ કહેવાય છે, તેને વર્તમાન વૈજ્ઞાનિક ભાષામાં “પદાર્થ વિજ્ઞાન” કહેવાય છે. પદાર્થ વિજ્ઞાન તે જગતમાં બે પ્રકારનું વતે છે. (૧) સર્વજ્ઞ આવિષ્કાતિ અને (૨) છદ્મસ્થ આવિષ્કારિત. પદાર્થ વિજ્ઞાન જાણવામાં જેઓ બિલકુલ ઈન્દ્રિયાધીન નહિ હેતાં, ઈન્દ્રિયેની અપેક્ષા વિના પણ રૂપી–અરૂપી સર્વ પદાર્થવિષયને સંપૂર્ણપણે અને ત્રિકાલ અબાધિત રીતે આત્મસાક્ષાત્ જાણી રહ્યા છે, તેઓ શ્રી વીતરાગ સર્વજ્ઞ કહેવાય છે. પદાર્થ વિષયને જાણવામાં ઇનિદ્રાધીન હોવાથી જેઓની જ્ઞાનશક્તિને વિકાસ, રૂપીપદાર્થ પૂરતું જ સીમિત છે, તેવા છદ્મસ્થ કહેવાય છે. ' છદ્મસ્થ મનુષ્યની આવિષ્કારશક્તિ તે ઇન્દ્રિયગ્રાહ્ય પદાર્થવિજ્ઞાન સુધીની જ છે. જે પદાર્થ આંખથી દેખી શકાય, યા કાનથી સાંભળી શકાય, યા જિહાથી આસ્વાદી શકાય, યા નાસિકાથી સૂંઘી શકાય, યા શરીરથી સ્પશી શકાય, તેવા પદાર્થવિજ્ઞાનને જ છદ્મસ્થ જી પ્રાગદ્વારા આવિષ્કારી શકે છે. ઈદ્રયગ્રાહ્ય પદાર્થો તે રૂપ, રસ, ગંધ અને સ્પર્શ Page #90 -------------------------------------------------------------------------- ________________ પર યુકત હોય. એવા પદાર્થોને જ રૂપી પદાર્થ કહેવાય. દરેક રૂપી પદાર્થો માત્ર રૂપયુક્ત જ, યા ગંધયુક્ત જ, યા રસયુક્ત જ, કે સ્પર્શયુક્ત જ નહિ હોતાં રૂપાદિ ચારેયથી યુક્ત હોય. આવા રૂપી પદાર્થોના પણ સંપૂર્ણ અને અબાધિતપણે આવિષ્કારક તે વીતરાગ સર્વજ્ઞો જ હોઈ શકે. છદ્મસ્થ મનુબેની તે રૂપ પદાર્થ અંગેની પણ આવિષ્કારશક્તિ અપૂર્ણ હોય છે. માટે રૂપીપદાર્થની સ્વરૂપવિચારણા પણ સર્વજ્ઞકથિત આગમ અનુસારે જ અહિં કરવાની છે. દરેક રૂપીપદાર્થમાં, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ચારે હોવા છતાં દરેક વસ્તુઓમાં વર્ણાદિ ચારેનું અસ્તિત્વ સરખા અંશયુક્ત જ હોય, કે દરેક રૂપીપદાર્થો અ ન્ય એક જેવા જ વર્ણાદિવાળા અગર સમાન અંશયુક્ત વર્ણાદિ વાળા હોય એવું નિયત નથી. જૈનદર્શન તે કહે છે કે જગતમાં વર્તતા અનેકાનેક રૂપીપદાર્થના અણુઓમાં અને સ્કંધમાં વર્ણાદિ ચારેયનું અસ્તિત્વ ષગુણ હાનિવદ્ધિ રૂપે હોય છે. કેટલાંક પદાર્થો એવા પણ હોય છે કે તેના વર્ણાદિચારેમાંથી કેાઈ એક યા બે ચા ત્રણ અને કેઈકના તે ચારે પણ ઈન્દ્રિયગમ્ય બની શકતા નથી. વર્ણાદિ ચારે હોવા છતાં પણ ઇન્દ્રિયગમ્ય નહિ બની શકવાનું કારણ તે તે વિષયાંશેની ન્યૂનતા છે. વર્ષાદિને જાણી શકવાનું સાધન ઇન્દ્રિ છે. માટે ઈન્દ્રિયો જાણું શકે તેટલા જથ્થા પ્રમાણ જ વર્ણાદિ વિષયો Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૩ - - હોય તે જ તે વિષયને જાણી શકાય છે. વર્ણાદિ વિષયને જાણવામાં ઈન્દ્રિાની તાકાત દરેક પ્રાણીઓને એકસરખી હઈ શકતી નથી. કેટલાક પ્રાણીઓની અમુક ઈન્દ્રિયે વધુ સતેજ હોવાથી શબ્દાદિ વિષયાશે ન્યૂને પ્રમાણવાળા હોવા છતાં પણ તે વિષયને તે પ્રાણીઓ જાણી શકે છે. એટલે કેઈ પ્રાણીને અમુક ઈદ્રિય સતેજ હોય છે, તે કઈ પ્રાણીને બીજી અમુક ઈન્દ્રિય સતેજ હોય છે. જેને જે ઈન્દ્રિય સતેજ હોય તે પ્રાણી તે ઈન્દ્રિયના વિષયને સહેલાઈથી અને ઝટ સમજી ૧ શકે. ઈન્દ્રિયની તાકાત ન્યૂન હોવાથી ન્યૂન અશં પ્રમાણ 4 શબ્દાદિ વિષને કેઈ ન જાણી શકે, તેટલા માત્રથી તે કે પદાર્થમાં તે તે વિષ નથી એમ કહી શકાય જ નહિ. કેટલાંક જાનવર ગંધથી જે વસ્તુને ઓળખી શકે છે, કે તે વસ્તુમાં રહેલ ગંધને આપણે સમજી પણ શકતા નથી. છે તેમ છતાં તે વસ્તુમાં ગંધ નથી એમ આપણાથી કહી શકાશે નહિ. જે ગંધ નથી તે તે વસ્તુને તે જાનવરે નાસિકાથી કે કેવી રીતે જાણી ? માટે તેમાં ગંધ તે છે પણ તે ગંધના અંશે એટલા બધા ઓછા પ્રમાણમાં છે કે તેને જાણી શકtવાની તાકાત આપણી નાસિકામાં નથી. હરણે એક વિશેષ પ્રકારના ગંધની સહાયતાથી એક બીજાની નિકટ રહે છે. હરણ જ્યારે ઘાસ ખાય છે ત્યારે પિતાનાં નસકોરામાંથી ગંધ છેડે છે. તે ગધને સૂંઘીને છે ભટકતા હરણે રસ્તાને પત્તો લગાડે છે, અને પિતાના સમૂહ ભેગા થઈ શકે છે. કુતરાં એક બીજાને ગંધથી ઓળખી લે Ksy છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૫૪ છે. તે સૂધ્યા બાદ જ એક બીજાથી પ્રેમ કરે છે. તે સૂંઘવા દ્વારા જાણી લે છે કે તે આપસમાં પિતાના વંશના છે કે બીજાના વંશના છે. વળી સાંભળવાની ઇન્દ્રિય પણે કુતરાને બહુ તેજ હોય છે. એક કુતરું તે, મનુષ્યની અપેક્ષા દશગણું અધિક દૂરથી સાભળી શકે છે. કેટલેક ઠેકાણે ચેરના સગડ, હોશિયાર પગ દ્વારા પણ નહિ મેળવી શકાતાં ગુન્હાહિત જગ્યા પર કુતરાને લઈ જવાય છે. તે જગ્યાને તે કુતરું પિતાની નાસિકા વડે સૂંઘી લે છે અને ગંધને સૂ ઘતે સુંઘતે તે કુતરે, ગુન્હેગાર જ્યાં હોય છે ત્યાં સુધી પહોંચી ગધ વડે તે ગુન્હેગારને ઓળખી લઈ આપણને બતાવી દે છે. આ રીતે જાન્યુઆરી સન ૧૯૬૪માં “ડર્મન પ્રિન્સર જાતની જર્મની વંશની કતરી બ્લેકીએ રતલામ–ગોધરા વિભાગ રેલ્વે લાઈનના પાટાથી શિશ્લેટ કાઢનારને સફળતાપૂર્વક શોધી કાઢયે હતું. આ કુતરી મુંબઈ રેલ્વે પિલીસખાતા પાસે છે. આ સમાચાર અમદાવાદથી નીકળતા દૈનિક પત્ર સંદેશમાં પ્રગટ થયા હતા. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે કેટલાક પદાર્થોમાં રહેલ વર્ણદિને આપણે જાણી શકતા નહિ હોવા છતાં અન્ય પ્રાણીઓ કે જેને જે ઈન્દ્રિય જે વિષયગ્રાહ્યમાં વધુ સતેજ હોય છે, તેને તે વિષય જલ્દી ઇન્દ્રિયગ્રાહ્ય બને છે. વાયુ આપણું શરીરને સ્પર્શે છે, ત્યારે તેના શીત યા ઉkણ સ્પર્શને આપણને ખ્યાલ આવે છે. પણ તેના રૂપનો Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૫. આપણને ખ્યાલ આવી શક્તા નથી. રૂપ એટલું બધુ સૂક્ષ્મ છે કે આપણું ચક્ષુમાં તેને જોવાનું સામર્થ્ય નથી. તે પણ વાયુમાં રૂપ નથી જ એમ તે કહી શકાય જ નહિ. સાયન્ટીફીક પદ્ધતિથી હાઈડ્રોજન અને ઓકસીજન વાયુનું મિશ્રણ થવાથી તે વાયુને પાણું સ્વરૂપે આપણે સ્પષ્ટ જોઈએ છીએ. આ બંને વાયુના મિશ્રણપણાથી જ પાણી બન્યું હોવાથી તે પાણીમાં આણુઓ તે વાયુના જ છે. તે અણુઓ અને વાયુરૂપે ભિન્ન ભિન્ન હોય છે, તે ટાઈમે તે અણુઓનું રૂપ, સૂમ હોવાથી આપણે જોઈ શક્તા નથી. ભિન્ન ભિન્ન વાયુમાં રહેલા અણુઓનું મિશ્રણ થવાથી તે અણુએ સૂફમપણથી પટો પામી શૂલપણાને પામ્યા અને આપણું ચક્ષુઈન્દ્રિય ગ્રાહ્ય બન્યા. વિશ્વમાં એવા પણ પુદ્ગલ પદાર્થની વિદ્યમાનતા છે કે જેના રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ ચાર પૈકી એકને પણ ખ્યાલ ઈન્દ્રિ દ્વારા કઈ પણ પ્રાણને પામી શકાતે નથી. તેનું કારણ એ છે કે તે પદાર્થમાં રહેલા રૂપાદિ ચારે વિષયાંશેનું પ્રમાણ એટલું બધું અ૫ છે કે ગમે તેવી સતેજ ઈદ્રિયો દ્વારા પણ તેનો ખ્યાલ આવી શકતે નથી. તેમ છતાં તેવા પદાર્થોની થતી સામૂહિક ક્રિયાઓ દ્વારા તે પદાર્થો દચિર સ્વરૂપને પામી શકતા હોવાથી તેના દૃષ્ટિઅગોચર સ્વરૂપનું અસ્તિત્વ પણ સિદ્ધ થાય છે. આકાશમાં ફેલાતાં વાદળાંને એકઠાં થતાં અને બિલકુલ વિખરાઈ જતાં પણ આપણે જોઈએ છીએ, આકાશમાં જે અણુઓ વાદળ Page #94 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ સ્વરૂપે તેવામાં તે કયાંથી આવ્યાં ? શું ! તે અણુએની ઉત્પત્તિ નવી થઈ ? ખિલકુલ અદૃશ્ય થયાં ત્યારે કયાં ગયાં ? શું ! તે અણુએને નાશ થયે ? પ્રાણીએના જન્મ થયા માદ શરીરના પ્રમાણ અને વજનમાં વધારો થતુ જાય છે. તે વૃદ્ધિ પામતાં તે અણુએ શરીરમાં કાંથી આવ્યાં ? શું તે અણુએની ઉત્પત્તિ નવી થઈ ? અહિં ઉત્પત્તિ કે વિનાશ નથી. કારણ કે ભારતીય મહિષ આનુ કથન છે કે :~ नासतो विद्यते भावो, ना भावो विद्यते सतः । उभयोरपि दृष्टोऽन्तस्त्व - नयोस्तत्त्वदर्शिभिः ॥ સત્ અને અસત્ તત્ત્વ અંગે જ્ઞાની પુરુષા દ્વારા જોવાયું છે કે અસત્ વસ્તુનું અસ્તિત્ત્વ અને સ અભાવ નથી. માટે માનવુ પડશે કે વાઢેળ અને શરીરમાં દેખાતા અણુએની ઉત્પત્તિ કે નાશ નથી. તે અણુએ તે શાશ્ર્વતપણે વિશ્વમાં સદા વિદ્યમાન જ છે. વાદળ અને શરીર તે ત સામૂહિક ક્રિયાસ્વરૂપે પુદ્ગલ અણુનુ અસ્તિત્વ છે. સામૂહિક ક્રિયા દ્વારા તે અણુએના સંઘટ્ટન પહેલાં અને વિઘટન પછી તે અણુસમૂહ। સૂક્ષ્મસ્વરૂપે વતા હાવાથી કોઈ પણ પ્રાણીને દૃષ્ટિગોચર થઈ શકતા નથી. છતાં તેનું અસ્તિવ તા છે જ, આ રીતે કોઈ પદાર્થીના વર્ણાદિ ચારે વિષયામાથી કાઈ Page #95 -------------------------------------------------------------------------- ________________ પ૭ પણ એક વિષય આપણને ઇંદ્રિયગમ્ય ન થાય તેથી કરીને તે તે વિષય તે પદાર્થમાં નથી એમ આપણાથી કહી શકાય નહિ. વળી કેટલાક પદાર્થના વર્ણાદિ ચારેય વિષયમાંથી એકે ય વિષય આપણને ઇંદ્રિયગોચર ન થાય તેથી કરીને વર્ણાદિયુક્ત તે પદાર્થનું જગતમાં અસ્તિત્વ જ નથી એમ પણ ન કહી શકાય. માટે ઇંદ્રિયગમ્ય ન થઈ શકે એવા પણ રૂપીપદાર્થોનું અસ્તિત્વ આ જગતમાં હોઈ શકે છે. જૈનદર્શન પ્રરૂપિત મૌલિક છ દ્રવ્યમાં પાંચ દ્રવ્ય અરૂપી છે અને પુગલદ્રવ્ય જ એક રૂપી છે. પુદગલ શબ્દનો વ્યવહાર માત્ર જૈનદર્શનમાં જ પ્રચલિત છે. અન્ય કઈ દર્શનમાં કદાચ તે શબ્દ પ્રચલિત હશે તે કઈ અન્ય અર્થરૂપે હશે. પણ જે અર્થરૂપે જૈનદર્શનમાં પ્રચલિત છે, તે અર્થરૂપે અન્ય દર્શનમાં તે નથી પુદગલ શબ્દ જૈન પારિભાષિક હોવા છતાં વ્યુત્પત્તિક છે. પુરીનું પૂત પઢિચીરિ ઢ' અર્થાત્ પૂર્ણ સ્વભાવથી પૂત અને ગલન સ્વભાવથી ત્રિ, એ બે અવયના મેળથી પુદ્ગલ શબ્દ બન્ય છે. પૂરણ અને ગલનનું હેવાપણું પુગલમાં કેવી રીતે ઘટી શકે તે હકીકત આગળ વિચારાઈ ગઈ છે. આધુનિક વિજ્ઞાન જેને મેટર (Matter) કહે છે, તે મેટર શબ્દને પર્યાયવાચી શબ્દ પુદ્ગલ કહી શકાય. આજનું અણ વિજ્ઞાન તે જૈન પારિભાષિક શબ્દથી કહીએ તે “યુગલ –વિજ્ઞાન જ છે. આધુનિક વિજ્ઞાન જેને મૌલિક ત કે મિશ્રિત તો કહે છે, તે બધા પદાર્થ જૈનદર્શનની દૃષ્ટિએ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૫૮ એક માત્ર પુદગલ દ્રવ્યને જ પર્યાય સ્વરૂપે છે. તે બધામાં મૂળ દ્રવ્યરૂપે તે પુગલવ્ય જ છે. જ્ઞાની પુરુષોએ દરેક રૂપી પદાર્થ (પુદ્ગલ)ને વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ એ ચારે યુક્ત કહ્યા છે તે બરાબર છે. છસ્થ મનુષ્ય દ્વારા થતા પદાર્થ વિજ્ઞાનના આવિષ્કારે માત્ર પુદ્ગલ દ્રવ્યના જ હોઈ શકે. તેમાં પણ ગમે તેવી સતેજ ઇંદ્રિવાળા પ્રાણને પણ બિલકુલ ઈદ્રિયગ્રાહ્ય ન થઈ શકે તેવા અતિ મૂન વર્ષાદિયુક્ત અવસ્થા સવરૂપે વર્તતા યુગલવ્યને આવિષ્કારિત કરવાની શક્તિ છદ્મસ્થ મનુષ્યમાં હૈઈ શકતી નથી. અને તેથી જ દૃશ્ય જગતનું ઉપાદાન કારણ, સર્વજ્ઞદર્શન સિવાય અન્ય કોઈ દશનમાં કે છાઘસ્થિક વિજ્ઞાનમાં ઉપલબ્ધ થઈ શકતું નથી. તે પછી અરૂપી પદાર્થોના વાસ્તવિક અને સંપૂર્ણ સ્વરૂપના ખ્યાલને તે સર્વજ્ઞદર્શન સિવાય કયાંથી પ્રાપ્ત કરી શકાય ? અહિં આ કથન સર્વજ્ઞદર્શન પ્રત્યેના દષ્ટિરાગથી નથી. પણ સત્યની ગષણ પૂર્વકનું અને બુદ્ધિગમ્ય છે. જૈનદર્શનના દ્રબાગના આ પુસ્તકને પૂર્વગ્રડના ત્યાગ પૂર્વક સાત વાચનારને તે અવશ્ય સમજાશે. ય જગતનું ઉપાદાને કારણે પરમાણુ હોવા છતાં પણ ફક્ત એક જ પરમાણુ દશ્ય વિવનું ઉપાદાનકારણ બની શકતા નથી. કેટલી સંખ્યા પ્રમાણ અણુસમૂહ સ્વરૂપે બની રહેલ પુદગલ પદાર્થ, દશ્ય જગતનું પ્રારંભિક ઉપાદાન કારણ હોઈ શકે તેની વિસ્તૃત સમજ સર્વદર્શનમાં કહ્યા મુજબ આગળ વિચારાશે, પરંતુ બધા પ્રાણીઓને ઇંદ્રિયગશ્ય બની શકતી Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫૯ પુદ્ગલ અવસ્થાનું સ્વરૂપ વિચાર્યા પછી, દૃશ્ય જગતના પ્રારંભિક ઉપાદાન કારણરૂપ પુદ્ગલ–અવસ્થાને વિચારાશે. ગમે તેવી સતેજ ઈદ્રિયે પણ જેના વર્ણાદિ ચારેને બિલકુલ ગ્રાહ્ય ન કરી શકે તેવા રૂપી પદાર્થના સ્વરૂપ અંગે પ્રથમ જે કહેવામાં આવ્યું છે, તેવા સ્વરૂપે વર્તાતા પુદ્ગલેમાંથી જ કેટલાંક પગલે, દૃશ્ય જગતનું પ્રારંભિક ઉપાદાન કારણ બની શકે છે. જગતમાં પુદ્ગલદ્રવ્ય બે રીતે રહેલું છે. અણુસ્વરૂપે અને સ્કંધસ્વરૂપે આણુ એટલે અવિભાજ્ય અંશ, અને સ્કધ. એટલે પરસ્પર જોડાયેલ–એકમેક બની રહેલ અસમૂહ. પરસ્પર સ્પર્શેલ માત્ર હોય તે સ્કંધ ન કહેવાય સ્વતંત્રરૂપે (અન્ય અણુ સાથે સાજિત થયા વિના) અવિભાજ્ય અંશસ્વરૂપ અણું, અનંતસંખ્યા પ્રમાણ આ જગતમાં સદા વિદ્યમાન હોય છે. વળી અસમૂહસ્વરૂપ સ્ક ધ પણ કેઈ ઢિપ્રદેશ યુક્ત, કેઈ ત્રિપ્રદેશયુક્ત, યાવત્ અનંત પ્રદેશયુકત, એમ વિવિધ પ્રકારે અને તે દરેક પ્રકાર પણ અનંત સંખ્યા પ્રમાણે, આ જગતમાં સદા વિદ્યમાન હોય છે. આણુ સ્વરૂપે રહેલ સર્વે પુગલના રૂપ-રસ–ગંધ અને સ્પર્શ તે ગમે તેવી સતેજ ઇંદ્રિયને પણ ગ્રાહ્ય થઈ શક્તા નથી. અને સ્કંધ સ્વરૂપે રહેલ પુગમાં પણ કેટલાક સ્કોના રૂપાદિ ચારે ઇન્દ્રિયને અગ્રાહ્ય છે, કેટલાકને તે ચારે ગ્રાહ્ય છે, અને કેટલાકના તે ચારે ગ્રાહ્ય નહિ બની શકતાં એકાદિ ન્યૂન ગ્રાહ્ય બની શકે છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૬૦ જગતમાં નાના મોટા જે પદાર્થ નેત્રદશ્ય છે, તે જૈનદશનની દૃષ્ટિએ તે સ્કંધ જ છે. સ્કંધની બાબતમાં એક વાત ખાસ યાદ રાખવી જરૂરી છે કે જેમાં એક કરતાં વધુ એવી કેઈ પ્રકારની સંખ્યાપ્રમાણ પરમાણુના એકીભાવને સ્કંધ કહેવાય છે, તેમ વિવિધ સ્કોના પણ એકી ભાવને તથા સ્કોમાંથી એક કરતાં અધિક એવી ગમે તે સંખ્યા પ્રમાણ એકીભાવ પરમાણુવાળા જેટલા ટુકડા તૂટી જઈ અલગ પડે છે તે સર્વને પણ સ્કંધ કહેવાય છે. આધુનિક વિજ્ઞાન જેને અણુ, પરમાણુ, પ્રેટોન, ન્યૂટ્રોન અને ઈલેકટ્રેન કહે છે, તે સર્વ જૈનદર્શનની માન્યતાનુસાર તે સ્કધ જ કહેવાય છે. આવા પૌગલિક ધોનું અસ્તિત્વ જગતમાં વિવિધ સ્વરૂપે વર્તતું હોવાથી વ્યવહારમાં તે ભિન્ન ભિન્ન સંજ્ઞાઓથી ઓળખાય છે. પદાર્થનું અવસ્થાન્તર થવાથી તેમાં શક્તિનું પણ રૂપાતર થાય છે. એટલે પદાર્થની અવસ્થાન્તર દિશામાં વર્તતી પદાર્થ શક્તિ અનુસાર તે પદાર્થ ભિન્ન ભિન્ન સંજ્ઞાથી વ્યવહારાય છે. સર્વજ્ઞ ભગવતેએ વસ્તુની આ રીતની યથાર્થ સંજ્ઞાઓને પૃથક પૃથક સ્વરૂપે નહિ વર્ણવતાં બાહ્ય દેખાતા સર્વ રૂપીપદાર્થોને માત્ર પુદગલ સંજ્ઞાથી જ પ્રતિપાદન કરેલ છે. કારણ કે ભિન્ન ભિન્ન સંજ્ઞાથી વ્યવહાય થતા જગતના સર્વરૂપી પદાર્થોમાં મૂળ દ્રવ્યરૂપે તે પૌગલિતા જ શાશ્વત છે. પદાર્થોની ભિન્ન ભિન્ન સંજ્ઞાઓ તે પુદ્ગલદ્રવ્યની ભિન્ન Page #99 -------------------------------------------------------------------------- ________________ ભિન્ન અવરથા સૂચક છે. આ પુદ્ગલ દ્રવ્યની અવિભાજ્ય. અને સવિભાજ્ય દિશાનો ખ્યાલ પેદા કરવા માટે તે મને દશાઓનાં જૈન શાસ્ત્રમાં અનુક્રમે પરમાણુપુદગલ અને સ્કંધપુદગલ નામે અપાયાં છે. પરમાણુસ્વરૂપ અંગે જૈનદર્શન કહે છે કે જ્યાં સુધી તે સ્કંધગત છે, ત્યાં સુધી તે અવિભાજ્ય અંશને પ્રદેશ કહેવાય છે. અને પિતાની પૃથક અવસ્થામાં તેને પરમાણુ કહેવાય છે. આ પરમાણુપુદ્ગલ તે અવિભાજ્ય, અચ્છેદ્ય અદાહ્ય, અને અગ્રાહ્ય છે. તેની નથી લંબાઈ કે નથી પહોળાઈ કે નથી જાડાઈ. તેમાં પાંચ પ્રકારના રંગમાંથી કેઈ એક વર્ણ, બે ગંધમાંથી કોઈ એક ગંધ, પાંચ રસમાંથી કોઈ એક રસ, અને ચાર સ્પર્શેમાંથી કેઈ બે સ્પર્શ હોય છે. એટલે ત્રણ યા સ્નિગ્ધમાંથી એક, અને શીત યા ઉષ્ણમાંથી એક, એમ બે સ્પર્શ હોઈ શકે. પરમામાં ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, અને સ્પર્શનેંદ્રિયને વિષય, વર્ણ—ગંધ-રસ અને સ્પર્શ હોય છે, પરંતુ શ્રોત્રેન્દ્રિયને વિષય શબ્દગુણ, એક પરમાણુમાં હોઈ શકતું નથી. શબ્દ તે સ્કને જ નિરૂપ પરિણામ છે. સ્કંધ પુગલમાં જે કે પરમાણું તે છે જ, પણ સ્વતંત્ર રહેલા પરમાણુને ધ્વનિરૂપ પરિણામ હોઈ શકતું નથી. પૌગલિક વસ્તુમાત્રમાં ઉપાદાન તે પરમાણું જ હેવાથી અંધનિર્માણનું અન્ય કારણ તે પરમાણુ જ છે. તે સૂક્ષમતમ છે. ભૂતમાં હતો, વર્તમાનમા છે, અને ભવિષ્યમાં રહેશે. તે આંખ અગર અન્ય કોઈ પાર્થિવ સાધન–પ્રસાધનથી દેખી Page #100 -------------------------------------------------------------------------- ________________ શકાતું નથી. તેના સ્વરૂપને તે કેવલજ્ઞાની તથા પરમઅવધિજ્ઞાની જ જાણે છે અને દેખે છે. અન્ય છદ્મસ્થ મનુષ્ય તે પરમાણુઓના સામૂહિક ક્રિયા-કલાપથી જ પરમાણુનું અસ્તિત્વ સમજી શકે છે. પરમાણુમાં જીવનિમિત્ત કેઈ કિયા અગર ગતિ થઈ શકતી નથી. કેમકે જીવદ્વારા પરમાણુ ગ્રહણ થઈ શકતું નથી અને ગ્રહણ કર્યા વિના પુદ્ગલમાં પરિ શમન કરાવવાની જીવમાં શક્તિ હોતી નથી. જીવ તે નાના મોટા સ્કધપુગલેને જ પ્રભાવિત કરી શકે છે. પુગલ પરમાણુ જડ હોવા છતાં પણ ગતિ કરી શકે છે. પણ તે સદા ગતિમાન જ હોય એવું નથી. ક્યારેક ગતિ કરે છે અને ક્યારેક નથી પણ કરતા. પરમાણુ એક સમયમાં ચૌદ રાજલકના પૂર્વ ચરમાન્તથી પશ્ચિમ ચરમાન્ત સુધી, ઉત્તર અરમાન્તથી દક્ષિણ ચરમાન્ત સુધી અને અધ ચરમાન્સથી ઉર્ધ્વ અરમાન્ત સુધી ગતિ કરવા વડે પહોંચી શકે છે. તીવ્ર ગતિ કરવામાં પરમાણુ કેટલું સામર્થ્ય ધરાવે છે, તે આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે. જેમ પગલના અવિભાજ્ય અંશની સંજ્ઞા, પરમાણુ છે, તેમ કાળ (ટાઈમ) ના અવિભાજ્ય અંશની સંજ્ઞા “સમય” છે. આંખના એક પલકારામાં અસંખ્યસમય એટલે કાળ વ્યતીત થઈ જાય, આવા સૂક્ષ્મસ્વરૂપી એક સમયમાં પણ, બ્રહ્માંડના અધે ચરમાન્તથી ઉર્વ ચરમાત સુધી પહોંચી શકવાની તાકાત એક પરમાશુમાં હોય છે. તે પછી અસંખ્ય કે અનંત પરમાણુના એકી ભાવરૂપ સ્કંધપુદગલમાં આવું ગતિ સામાચ્યું હોય તેમાં શું આશ્ચર્ય ? Page #101 -------------------------------------------------------------------------- ________________ અહીં બ્રહ્માંડ પણ કેટલે? ચૌદ રાજ પ્રમાણુ. રાજ, એ એક જાતનું માપ છે. નિમિષ માત્રમાં એક લાખ એજન જનારે દેવ છ મહિના સુધીમાં જેટલું અંતર કાપે તેને એક રજુ કહેવાય છે. અથવા ૩૮૧ર૭૯૭૦ મણને એક ભાર, એવા એક હજાર ભારવાળા લેહ ગળાને કેઈ દેવ હાથમાં લઈ જેરજેશથી અનઃ આકાશમાં ઉછાળે, તે લેઢાને ગળે એકધારે અવિચ્છિન્નપણે પડતો પડતે છ માસ, છ દિવસ, છ પહેર, છ ઘડી, અને છ સમયમાં જેટલે નીચે આવે, ત્યાં સુધીનું માપ “એક રાજ” કહેવાય. એવા ચૌદ રાજ પ્રમાણુ આ લોકાકાશ (બ્રહ્માંડ) છે. આ માપ સાંભળીને ભડકી જવાનું નથી. આજના ખોળે પણ આકાશી અંતર બતાવવા માટે આવા જ ઉપમાનોને આશ્રય લીધો છે. પદાર્થોની ગતિમાં ગ્રહો વગેરેના અંતરમાં હાલના વૈજ્ઞાનિકે પણ “પ્રકાશવર્ષ વગેરે ઉપમાનેને આવી જ રીતે ઉપયોગ કરે છે. આ તે થઈ પરમાણુની ઉત્કૃષ્ટ (વધુમાં વધુ) ગતિની વાત. પણ તેની અલ્પતમ (ઓછામાં ઓછી) ગતિ અંગે પણ જેનદર્શન કહે છે કે, ઓછામાં ઓછી ગતિ કરતે પરમાણુ એક આકાશપ્રદેશથી જોડેના બીજા આકાશપ્રદેશમાં જઈ શકે છે. આકાશપ્રદેશ એટલે બ્રહ્માંડનું અવિભાજ્ય સ્થાન. પરમાણુ ફિયાવાન પણ હોય છે. વિવિધ ક્રિયામાં પ્રવર્તવા અંગે ભગવતી સૂત્રમાં કહ્યું છે કે પરમાણુ ક્યારેક કમ્પન કરે છે, ક્યારેક વિવિધ કમ્પન કરે છે, યાવત પરિસુમન કરે છે. અહિ યાવત્ શબ્દ તે પરમાણુની અનેક Page #102 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાને સૂચક છે. ભગવતી સૂત્રમાં સિજ અને વિરેજ મુદ્દગલેની સ્થિતિના વિચારમાં કહ્યું છે કે હે ભગવન્! અનન્ત પ્રદેશિક સ્કન્ય કેટલા કાળ સુધી સૈજ (સકમ્પ) હોય ? હે. ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાને અસંખ્યાતમે ભાગ હોય. નિરજ (અકમ્પ) તે જઘન્યથી એક સમય અને ઉરકૃષ્ટથી અસંખ્યાત કાળ સુધી હોય. આ પ્રમાણે પરમાણુની ગતિ અને ક્રિયા તે સ્વતપણે થાય છે અને અન્ય પુગલેની પ્રેરણાથી પણ થાય છે. ગતિમાને પરમાણુ ગમે તેવી લેઢાની દીવાલને યા પર્વતોને ભેદીને પણ નીકળી જાય છે. ગતિ કરતા તે પરમાણુને કદાચ સ્વાભાવિક પરિણામથી સવેગ ગતિ કરતા અન્ય પરમાણુને ભેટ થઈ જાય તેવા સમયે તેની ગતિ પ્રતિહત થઈ જાય છે. વળી તે પ્રતિહત નહિ થતાં સામે ગતિ કરી આવતે પરમાણુ પણ પ્રતિહત પામી જાય એવુંય બને. આ થઈ અવિભાજ્ય અંશસ્વરૂપ પગલદ્રવ્યની વાત. હવે અવિભાજ્ય અંશસ્વરૂપ પુદગલદવ્ય અંગે વિચારતાં તેવું પુદગલદ્રવ્ય તે સ્કંધ (Mobecule) સંજ્ઞાથી જૈનદર્શનમાં પ્રસિદ્ધ છે. જો કે સ્કંધમાં સંયુક્ત કેઈ સવિભાજ્ય ભાગ. તે “દેશ તરીકે ઓળખાય છે. તે પણ તે ભાગ સ્કંધને જ હાઈ પુદગલ પદાર્થને પરમાણુ અને સ્કંધ એમ બે સ્વરૂપે જ અહિં વિચાર્યું છે. પરમાણુ સમૂહના પરસ્પર એકીભાવ (પિંડીભૂત) થવા રૂપ આ સ્કંધનિર્માણને આધાર તે પુદ્ગલમાં રહેલ સ્નિ Page #103 -------------------------------------------------------------------------- ________________ ધતા (ચીકાશ) અને ઋક્ષતા (લુખાશ) છે. નીચે મુજબ સ્નિગ્ધતા અને ક્ષતાના નિયમ પરમાણુઓ પરસ્પર સંયેજિત બની સ્કંધપણું પામે છે. અન્ય દયધિક અશેની તરતમતાવાળા સ્નિગ્ધસ્પશી પરમાણુનું અન્ય સ્નિગ્ધસ્પશી પરમાણુઓની સાથે સંજન થઈ શકે છે. એવી રીતે સક્ષસ્પશી પરમાણુઓ અંગે પણ સમજવું. આ રીતે સમજાતીયસ્પશી પરમાણુઓનું પરસ્પર સંજન, ઉપર મુજબ કયધિક અંશેની તરતમતાએ જ થઈ શકે છે. પરંતુ વિજાતીયસ્પશી પરમાણુઓની પરસ્પર થતી સંજનામાં તે તે પરમાણુઓ ચાહે સમઅંશસ્પશી હોય, કે વિષમઅંશસ્પશી હેય તે પણ સ્કંધનું નિર્માણ થઈ શકે છે. પરંતુ આમાં એક અપવાદ છે કે જઘન્યગુણી સંખ્યાવાળા વિજાતીયસ્પશી પરમાણુઓ પરસ્પર સંજિત થઈ શકતા નથી. સ્નિગ્ધસ્પશી પરમાણુનું સ્નિગ્ધસ્પશી પરમાણુ સાથે અને વક્ષસ્પર્શ પરમાનું અક્ષસ્પશી પરમાણુ સાથે થતું સંચજન તે સજાતીયસ્પશી સંજન કહેવાય છે. સ્નિગ્ધ સ્પશી પરમાણુઓની સાથે થતું ત્રાક્ષસ્પશી પરમાણુનું સંજન તે વિજાતીયસ્પશી સંયેાજન કહેવાય છે. અહિં સાજન એટલે પરધર ગુંથાઈ જવું. પુદ્ગલના પરસ્પર ગુંથાઈ શકવાના ગુણને “સ ઘાત” કહેવાય છે. અને સંઘાતગુણના પ્રગટ થવાથી પુદ્ગલ પરમાણુઓ પરસ્પર ગુંથાઈ જાય તેને બંધ કહેવાય છે. આ પ્રમાણે બંધ થવાથી Page #104 -------------------------------------------------------------------------- ________________ જ પરમાપુદ્ગલ તે સ્કંધપર્યાયને પામે છે. પરસ્પર ગુંથાઈ ગયા વિના અંતર વિના પણ માત્ર પરસ્પર સ્પર્શીને રહેલ પરમાણુ સમૂહને સ્કંધ કહી શકાય નહિં. આ પ્રમાણે વિવિધ સ્કંધને પણ એકીભાવ થવાથી એક સ્કંધરૂપે બની રહેવામાં ઉપર મુજબ જ સ્નિગ્ધ અને રાક્ષસ્પર્શના નિયમ સમજે. પુદ્ગલને પરસ્પર ગુંથાઈ જવારૂપ બન્ધ તે ત્રણ પ્રકારના હોય છે. (૧) જીવન પ્રયત્ન વડે થયેલે બન્ય, (૨) જીવના પ્રયન વિના સ્વાભાવિક થયેલ બન્યા અને (૩) જે બન્ધ થવામાં છવપ્રયાગ અને સ્વાભાવિકપણું બન્નેને સંયોગ હેય. આ ત્રણે પ્રકારેને શાસ્ત્રીય ભાષામાં અનુક્રમે (૧) પ્રાગકૃત બન્ધ (૨) વિશ્વસાબંધ અને (૩) મિશ્રબંધ કહેવાય છે. જીવમાત્રમાં શરીરનું થતું નિર્માણ તે પ્રાકૃત બંધથી થયેલું હોય છે. ઉકાપાત, વાદળાં, ઈન્દ્રધનુષ વગેરે વિશ્રસા બંધથી થાય છે. માણસે મકાન બનાવે, વાસણ બનાવે ઇત્યાદિ મિથબંધથી થયું ગણાય છે. બંધ તે પરમાણુ સાથે પરમાણુનો પણ થાય. સ્કન્ધન અને પરમાણુનો પણ થાય. તથા સ્કર્ષ અને સ્કન્યને પણ થાય. તેમાં ગમે તે રીતે થતા બંધ તે ઉપર મુજબ સ્નિગ્ધ અને જક્ષ સપથી જ જાણ. સ્કન્દમાંથી પુગલપરમાણુનું છૂટું પડવું તેને ભેદ કહેવાય છે. સ્કલ્પમાંથી છૂટો પડતો તે ભાગ એક પરમાણુરૂપે હોય અને એક કરતાં વધુ સંખ્યા પ્રમાણ પરમાણુ સમૂહરૂપે પણ હોય. અર્થાત્ સંઘાતપણે હાય. Page #105 -------------------------------------------------------------------------- ________________ સંઘાતને પામેલ પરમાણુઓ સદાને માટે સંઘાતપણે જ ન હોય. કેઈ વહેલાં છૂટાં પડે અને કેઈમડાં છૂટાં પડે. વળી જગતમાં કોઈ પણ પરમાણુ એ નથી કે કઈ પણ કાળે સંઘાતપણું પામ્યા વિનાને હેય. કારણ કે પરમાણુની સ્વતંત્ર અવસ્થા કે સંઘાત અવસ્થાને કાળ વધુમાં વધુ અસંખ્યાત કાળ સુધી જ હેય. મેડામાં મેડે પણ અસંખ્ય કાળ વ્યતીત થયા બાદ તે અવશ્યતે અવસ્થાન્તરને પામે. પોતાના સંઘાતગુણ દ્વારા બંધ પરિણામને પામેલ આણુસમૂહમાંથી સ્નિગ્ધતા–ક્ષતામાં ફેરફાર થઈ જવાથી પરમાણુઓ ભેદપરિણામને પામે છે. અર્થાત્ સ્કંધમાંથી પરમાણુ છૂટા પડે છે. વળી કદાચ સ્નિગ્ધતા-ક્ષતાના પ્રમાણમાં ફેરફાર ન થાય તે પણ (૧) સ્કધામાં સ્વાભાવિક ઉત્પન્ન થતી ગતિથી (૨) દ્રવ્યાન્તરના ભેદથી અને (૩) શાસ્ત્રમાં અસંખ્યાકાળ પ્રમાણ સ્કની જે સ્થિતિ કહેવામાં આવી છે તેનો ક્ષય થવાથી અર્થાત્ સ્થિતિના ક્ષયથી, એમ ત્રણ કારણે પૈકી પણ કઈ એક યા અધિક કારણે તેનો ભેદ થવા પામે છે. પુદગલોના સંઘટન (સંઘાત) અને વિઘટન (ભેદ)ની સમજ આ રીતે જૈનશાસ્ત્રોમાં આપેલી છે. જૈનશાસ્ત્રમાં નીલ, પીત, શુકલ, કૃષ્ણ અને લાલ એમ મૌલિક વર્ણ પાંચ પ્રકારે, સુગંધ અને દુર્ગધ એમ મૌલિક ગંધ બે પ્રકારે, તિકત–કટુક-આન્સ–મધુર અને કષાય એમ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૬૮ મૌલિક રસ પાંચ પ્રકારે, અને મૃદુ કઠિન ગુરુ લઘુ—શીત -ઉષ્ણુ-સ્નિગ્ધ-ઋક્ષ એમ સ્પર્શ આઠે પ્રકારે કહ્યો છે. છૂટક એક પરમાણુ પુદ્ગલામાં તે પાંચ વણુ માંથી કોઈ એક વર્ણ, એ ગધમાથી કોઈ એક ગધ, પાંચ રસમાંથી કોઈ એક રસ, અને ઋક્ષ યા સ્નિગ્ધમાંથી કોઈ એક તથા શીત ચા ઉષ્ણુમાંથી કંઈ એક એમ બે સ્પર્શ હોય છે. આ ઉપરથી એમ પણ કહી શકાય કે પુગલમાં મૌલિક સ્પર્શ તે સ્નિગ્ધ ઋક્ષ શીત અને ઉષ્ણ એ ચાર જ છે. કારણ કે મૃદુ–કઠિન-ગુરુ અને લઘુ એ ચાર સ્પર્શામાંથી તા એક પણ સ્પર્શી, પરમાણુ પુદ્ગલમાં તે હેતે જ નથી. સ્કધપુદગલદ્રવ્યમાં તે વિવિધ પરમાણુ પિ'ડીભૂત થયેલ હાવાથી કોઈ પણ એક સ્કધ તે પાંચે વર્ણ, મને ગધ, પાંચે રસ અને આઠે સ્પ વાળા હાઈ શકે છે, પરંતુ સ્પર્શમાં એક અપવાદ છે કે સ્થૂલ સ્ક'ધમાં જ આઠે સ્પર્શ હાય. સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્કંધ તે શીત–ઉષ્ણુ તથા સ્નિગ્ધ ઋક્ષ એ ચાર સ્પર્શયુક્ત હાઈ શકે. એટલે સ્પર્શીની અપેક્ષાએ ચતુઃસ્પશી સ્કંધ અને અષ્ટસ્પશી'સ્ક ધ એમ સ્કંધની એ જાતા હોય. પોતાની જાતિના (પુદ્ગલપણાના) ત્યાગ કર્યા વિના પ્રાચેાગિક ક્રિયા આદિથી ઉત્પન્ન થવાવાળા પુદ્ગલદ્રવ્યના જે પર્યાય (અવસ્થા) તે પુદ્ગલ પરિણામ કહેવાય છે. ગમે તેટલા પરમાણુએના સઘાતપણાથી અનેલ કોઈ પણ એક સ્કધ કે સધાતભાવે રહેલ અન તસ્કંધો હોવા Page #107 -------------------------------------------------------------------------- ________________ ૬૯ છતાં તે એવા પરિણામને પામેલ હોય કે તે એક ઈન્દ્રિય ગ્રાહા અથવા બેઈન્દ્રિય ગ્રાહ્ય યાવત્ પાંચ ઈન્દ્રિય ગ્રાહ્ય બની શકે એવા સ્કંધ પરિણામને બાદર પરિણામ કહેવાય છે. અને એક પણ ઈન્દ્રિયને ગ્રાહ્ય બની ન શકે એવા પુદ્રગલ પરિણામને સૂક્ષ્મ પરિણામ કહેવાય છે. પરમાણુ પુદ્ગલ તે સૂક્ષ્મ પરિણામી જ હોય છે. અને સ્કંધપુગલ તે સૂક્ષમ પરિણામી પણ હોઈ શકે અને બાદર પરિણામી પણ હોઈ શકે છે. સર્વ સૂક્ષમતા અને સ્થૂલતા એક સરખી નહિ હેતાં અનેક પ્રકારની છે. તેમાં પરમાણુની સૂક્ષમતા તે અત્યન્ત સૂક્ષ્મતા કહેવાય છે. કારણ કે તેના કરતાં વધુ સૂક્ષમતા કઈ પણ પરિણામને પામેલા પુદગલ પદાર્થમાં હેઈ શકતી નથી. એવી રીતે જેનાથી મોટી વસ્તુ ત્રણે કાળમાં કેઈપણ ઠેકાણે બીજી ન હોય એવી આઠ સ્પર્શવાળી જગતમાં રહેલી મોટામાં મોટી વસ્તુની સ્કૂલતા તે અત્યન્ત સ્થૂલતા કહેવાય છે. અહિં સ્થૂલતા કે સૂક્ષ્મતાને આધાર તે માત્ર વસ્તુના વિશાળ કે નાના કદના હિસાબે જ હોઈ શક નથી. કારણ કે શાસ્ત્રોમાં દર્શાવેલ અચિત્ત મહાત્કંધ તે લેકવ્યાપી મહાપદાર્થ હોવા છતાં, ચાર સ્પશી હોવાથી, સૂકમરિણામવાળે છે. માટે તેની મોટાઈ છતાં તેને સ્થૂલ પરિણામી કહેવાય નહિ. એવી રીતે કેઈપણ સ્કંધમાં પરમાણુ સમૂહની કેવળ સંખ્યાની ન્યૂનાધિકતાના હિસાબે પણ સૂમતા કે સ્થૂલતા Page #108 -------------------------------------------------------------------------- ________________ કહી શકાય નહિં, કારણ કે વધુ સંખ્યા પ્રમાણ પરમાણુ સમૂહથી બનેલ સ્કંધની ક્ષેત્ર અવગાહના ઓછી અને તેના કસ્તાં ઓછી સંખ્યા પ્રમાણ પરમાણુ સમૂહથી બનેલ સ્કધની ક્ષેત્ર અવગાહના વધુ, એમ પણ બને, એટલે ત્યાં ઓછી ક્ષેત્રઅવગાહનવાળા અને વધુ સંખ્યા પ્રમાણ પરમાણુ સમૂહથી બનેલ સ્કંધને પરિણામ તે સૂક્ષ્મ હોય છે. જૈન શાસ્ત્રમાં કહેલ પગલ વર્ગણાઓમાં વિવિધ સંખ્યા પ્રમાણ પરમાણુ સમૂહથી બનેલ પુદ્ગલની જાતેમાં) પૂર્વની વર્ગણું કરતાં પછીની વર્ગણાના પ્રત્યેક સ્કંધ, તે વધુ સંખ્યા પ્રમાણ પરમાણુસમૂહવાળા હોવા છતાં, પૂર્વની વર્ગણોના સ્કંધ કરતાં વધુ સૂકમપરિણામી કહેવાય છે. માટે કેવળ કદની વિશાળતા કે લઘુતાની દૃષ્ટિએ કે સ્કંધમાના પરમાણુ સમૂહની સંખ્યાની દૃષ્ટિએ સ્થૂલતા અને સ્મતા નહિ ગણતા ઇદ્રિ દ્વારા જે પુગલેને જાણ નહિં શકાય, તે પગલેને સૂક્રમ પરિણામી કહેવાય. અને એક યા અધિક ઈન્દ્રિયે વડે જાણી શકાય તે પુદ્ગલેને બાદર પરિણામી કહેવાય છે. સ્પર્શતાને અનુલક્ષીને વિચારતાં ક્રિસ્પશી, ચતુઃસ્પશી તથા સુક્ષ્મપરિણામી અષ્ટસ્પશી પુગલ તે સૂક્ષ્મ હોય છે. અને તે સિવાયના અન્ય પુદગલસ્ક બાદર હોય છે. પ્રદેશ સમૂહની દૃષ્ટિએ અપ્રદેશી યા પરમાણુ, દ્વિપ્રદેશી સ્કંધ યાવત્ સ ખ્યાત પ્રદેશી, અસંખ્ય પ્રદેશી તથા સૂક્ષ્મપરિણમી અનન્તપ્રદેશી યુગલસ્કંધને સૂક્ષ્મ કહેવાય છે. અને અનંતપ્રદેશી બાદરપરિણામી પુગલસ્કંધને Page #109 -------------------------------------------------------------------------- ________________ આદર કહેવાય છે. અહિં સ્પર્શતા તથા પ્રદેશસમૂહની અપેક્ષાએ કહેલ સૂક્ષમતા અને સ્કૂલતામાં પણ ઇદ્રિનું અય અને અયપણું તે છે જ. - સૂક્ષમતા અને સ્કૂલતાને (૧) આત્યનિક (૨) આપેક્ષિક અને (૩) સ્વાભાવિક એમ ત્રણ રીતે સમજવી જોઈએ. સૂફમ પરિણામને એ ત્રણ રીતે વિચારતાં એક પરમાણુ તે અત્યાતિક સૂક્ષ્મ પરિણામ, ચણકની અપેક્ષાએ કયાક સ્કંધને સૂક્ષ્મ કહે તે આપેક્ષિક પરિણામ, અને ઇન્દ્રિયને અગ્રાહી અથવા ચતુસ્પર્શ સ્કંધરૂપે અગુરુલઘુ ગુણવાળા, અથવા સૂક્ષ્મ નામકર્મથી ઉત્પન્ન થયેલા પરિણામવાળા જે ઔદારિકાદિ સ્ક બેને સૂફમપરિણામ તે સ્વાભાવિક સૂમપરિણામ જાણવે. આ ત્રણે રીતે બાદર પરિણામ અંગે પણ વિચારવું. - સૂક્ષમતા અને લતાની દૃષ્ટિએ સર્વ પ્રકારના પુગલકવ્યનું વર્ગીકરણ જેનશાસ્ત્રમાં છ પ્રકારે કરવામાં આવ્યું છે. પર્યાયની અપેક્ષાએ પુદ્ગલ દ્રવ્ય અનેક પ્રકારનું હોવાથી તે સર્વ પ્રકારના પગલેમાં છ પ્રકારમાંથી કઈને કઈપણ એક પ્રકારનું સૂમ યા શૂલપણું હોઈ શકે છે. તે છ પ્રકાર આ પ્રમાણે છે.. (૧) અતિસ્થૂલ (૨) પૂલ (૩) સ્થૂલ-સૂક્ષ્મ (૪) સૂક્ષ્મ -સ્થૂલ (૫) સૂમ અને (૬) અતિ સૂક્ષ્મ. . ! જે પુદ્ગલસ્ક બંનું છેદનભેદન તથા અન્યત્ર વહન થઈ Page #110 -------------------------------------------------------------------------- ________________ SR શકે એવા પુદ્ગલસ્કંધને ‘અતિસ્થૂલ’કહેવાય છે. જેમકે પથ્થર, સાનુ', તથા રૂપું આદિ નરસ્વરૂપી પદાર્થાં જે પુદ્ગલસ્ક ધનુ છેદનભેદન થઈ ન શકે. પર ́તુ અન્યત્ર વહન થઈ શકે તે પુદ્દગલસ્ક ધને ‘સ્થૂલ ’કહેવાય છે, જેમકે ઘી, જળ, તેલ આદિ પ્રવાહી પદાર્થોં. જે પુદ્ગલસ્ટ ધનુ છેદનભેદન પણ થઈ ન શકે અને અન્યત્ર વહુન પણ ન થઈ શકે એવા નેત્રથી દૃશ્યમાન પુદ્દગલસ્ક ધને સ્થૂલ સૂક્ષ્મ’ કહેવાય છે. જેમકે છાયા, પ્રકાશ આદિ. જે પદાર્થ નેત્રથી જાણી ન શકાય, પરંતુ નેત્ર સિવાયની શેષ કાઈપણ ઇન્દ્રિયના વિષયભૂત હોય તે પુદ્ગલસ્ક ધને ‘ સૂક્ષ્મ-સ્થૂલ ’ કહેવાય છે. જેમકે વાયુ તથા અન્ય પ્રકારના ગેસ, ધ્વનિ અ દિ. જે પુદ્ગલસ્કા ખિલકુલ અતિન્દ્રિય છે, તેને ‘ સૂક્ષ્મ ’ કહેવાય છે. જેમકે જૈનદર્શનમાં કહેલી પરમાણુ સિવાયની દ્વિપ્રદેશી આદિ સ્કધવાએ તથા અન્ય અતિન્દ્રિય પુ ગલ સ્ક્ર. કે ' અતિન્દ્રિય પુદ્દગલસ્ક ધેામાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ પુદ્ગલ, જેને પરમાણુ કહેવાય છે, તે અતિસૂક્ષ્મ ' યા ‘સૂક્ષ્મસૂક્ષ્મ ’ છે. કારણ કે પરમાણુ કરતાં વધુ સૂક્ષ્મપિરણામી કોઇપણ પુદ્ગલ પદાર્થ વિશ્વમાં હાઈ શકે જ નહુિ. સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ પુદ્દગલ તે અતિન્દ્રિય હાવાથી Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૩ છદ્રસ્થ ને પ્રત્યક્ષ સિદ્ધ તે નથી, પણ કાર્યલિંગની અપેક્ષાએ અનુમાનથી જાણું શકાય છે. વિશ્વમાં વિવિધસ્વરૂપે રહેલ સર્વ પુદ્ગલપદાર્થોનું વર્ગીકરણ આ પ્રમાણે છ પ્રકારથી જૈનદર્શનમાં જેમ બતાવ્યું છે, તેમ વર્તમાન વૈજ્ઞાનિક ક્ષેત્રમાં સર્વ પગલપદાર્થોને સમાવેશ (૧) ઠેસ (નક્કર) (૨) તરત (પ્રવાહી) અને (૩) આ૫ (વાયુ–ગેસ આદિ) એમ ત્રણ પ્રકારમાં જ કર્યો છે. જે જેનદર્શન કથિત છ પ્રકારો પૈકી પહેલા, બીજા અને ચોથા પ્રકાર સ્વરૂપે છે. પરંતુ આ ત્રણ પ્રકારમાં જ સર્વ યુગલ પદાર્થોને સમાવેશ થઈ શકતું નથી. કારણ કે જો એમ માનવામાં આવે કે આ ત્રણ પ્રકાર સિવાય અન્ય કોઈ પ્રકારે પુદગલપદાર્થનું અસ્તિત્વ છે જ નહિં, તે વૈજ્ઞાનિકોએ કહેલ પરમાણુને વિભેદ થવાથી વિવિધ પ્રકારે થતા પદાર્થ કણેને આ ત્રણ પ્રકારમાંથી કયા પ્રકારમાં ગણ? પરંતુ તે સૂફમકણો તે એ ત્રણે પ્રકારથી અન્ય પ્રકારે જ છે. માટે સવ પુદગલ પદાર્થનું એ ત્રણ સ્વરૂપે કરેલ વગીકરણ અધુરૂં જ હોવાથી વૈજ્ઞાનિક ક્ષેત્રમાં જેટલા પુદગલ પદાર્થોને ખ્યાલ છે, તે સિવાય પણ કેટલાક અતિન્દ્રિય પદાર્થોનું જગતમાં અસ્તિત્વ છે. આવા પદાર્થોના અસ્તિત્વની સાબિતી પ્રત્યક્ષરૂપે ભલે નહિં મનાય, પરંતુ કાર્યલિંગની અપેક્ષાએ અનુમાનથી તે જાણી શકાય છે. જગતમાં પ્રાણીમાત્ર શરીરધારક છે, નાના કે મોટા પ્રાણુઓનાં શરીર, વિવિધ સ્વરૂપે આપણે આંખોથી પ્રત્યક્ષ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૭૪ જઈએ છીએ. આ શરીર રચનાનું ઉપાદાન કારણ હજુ સુધી કઈ વૈજ્ઞાનિક શોધી શક્યા નથી. શરીરમાં અમુક અમુક પ્રકારના જે પદાર્થોનું અસ્તિત્ત્વ તેઓ બતાવે છે, તે પદાર્થો શરીરના પિષક તત્ત્વ તરીકે ગણાય, નહિ કે શરીરના ઉપાદાન કારણ તરીકે. વળી જન્મ સમયે પ્રાણીઓનું શરીર જે પ્રમાણવાળું હોય છે, તેના કરતાં ત્યારબાદ ધીમે ધીમે વૃદ્ધિ પામતું જાય છે, એ પણ આપણે જાણી અને સમજી શકીયે, છીયે. એટલે કહેવું જ પડશે કે વૃદ્ધિ પામતાં આ શરીરમાં ધીમે ધીમે અન્ય આસમૂહની આવ છે. એ અણુસમૂહ એટલે બધે સૂક્ષમ હોય છે કે પ્રતિ સમય આગમન દ્વારા શરીર સાથે સંબંધને પામતે હોવા છતાં તદુ સમયે તે આપણે જોઈ શકતા નથી. પરંતુ આપણને ચક્ષુગોચર થઈ શકે એટલા પ્રમાણમાં શરીર સાથે એકત્ર બની રહે છે ત્યારે જ આપણે જોઈ શકીએ છીએ કે શરીર વૃદ્ધિ પામ્યું. તે શરીરમાં વૃદ્ધિ કરવાવાળાં આ પુદ્ગલે ક્યાંથી આવ્યા? તેને પ્રત્યુત્તર કઈ વૈજ્ઞાનિક આપી શકે તેમ નથી. વૃદ્ધિ પામતા શરીરમાં નવાં પુગલેના આવાગમનને તે આપણે નિષેધ કરી શકીએ તેમ નહિં હોવાથી તે યુગલના અણુ સમૂહનું જગતમાં અતિન્દ્રિયસ્વરૂપે પણ અસ્તિત્ત્વ તો છે જ, એમ સ્વીકાર્યા વિના ચાલી શકે તેમ નથી. વળી આપણે બેલીએ છીએ ત્યારે, અગર તે અજીવ પદાર્થોના પરસ્પર ઘર્ષણ થવા ટાઈમે ધ્વનિતરંગે ઉત્પન્ન થઈ આપણા અને બીજાના કાને અથડાવા દ્વારા શબ્દોનું Page #113 -------------------------------------------------------------------------- ________________ ઉપ ભાન કરાવે છે, એ આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. કેઈ ઓછું સાંભળતું હોય તે તેના કાન પાસે આપણું મેં રાખી બોલીએ તે તે તરત સાંભળે છે. એટલે શબ્દોચ્ચારનું ભાન. થવામાં ધ્વનિ તરંગો કાને અથડાવા જ જોઈએ. કાનમાં અથડાતા આ દવનિ તરંગે ક્યાંથી આવ્યા ? ઘણી વખત જોરદાર વનિ કાનના પડદાને પણ તેડી નાંખે છે. એટલે જીવના પ્રયત્ન વડે કે કેઈ અજીવ પદાર્થોના ઘર્ષણાદિ વડે ઉત્પન્ન થઈ આપણી શ્રોત્રેન્દ્રિય દ્વારા અનુભવાતા તે ધ્વનિતરંગોના ઉપાદાન કારણ સ્વરૂપે વર્તતા કેઈ પદાર્થનું અન્ય સ્વરૂપે પણ જગતમાં અસ્તિત્ત્વ તે હોવું જ જોઈએ. કારણ કે તે સિવાય ધ્વનિ તરંગોની ઉત્પત્તિ સંભવી શકે નહિં. વળી આપણા ચિ તન અને મનન દ્વારા પણ આકાશમંડળમાં અમુક અણુસમૂહની વિવિધ આકૃતિઓ અને છે. આ આકૃતિઓ એટલીબધી સૂક્ષ્મ હોય છે કે આપણને ઈન્દ્રિયગેચર થઈ શકતી નથી. છતાં તે સૂક્ષ્મઆકૃતિ સ્વરૂપે, ઉત્પન્ન થતા તરંગોની અસર વાતાવરણમાં થાય છે. મંત્રોના જપ દ્વારા થતી ચિંતનની આકૃતિઓ દ્વારા દેવેનું આકર્ષણ થતું હોવાની માન્યતા આપણા દેશમાં ઘણું પૂર્વકાળથી મનાતી આવે છે. મનુષ્યને કોઈ વસ્તુની લગની લાગે અને તે એક જ વસ્તુનું મનમાં ચિંતન થયા કરે ત્યારે તે હાલતમાં ક૯પનાનું રૂપ સંકલ્પમાં બદલી જાય છે. અને તે સંકલ્પ સ્થિર થયે તેના ફળરૂપે મનમાની વસ્તુ પ્રત્યક્ષ થાય છે. કેટલાક ભગવાનના ભક્તનું પણ એવું જ બને છે. એમને ઈશ્વરદર્શનની લગની. Page #114 -------------------------------------------------------------------------- ________________ હક એવી તે લાગેલી હોય છે કે એમનું મન કાયમ એ જ ભાવનામાં રમ્યા કરે છે. કે પરિણામે એમની એકાગ્ર વિચારધારા જ એમણે પેલી ભગવાનની મૂર્તિનું રૂપ ધારણ કરે છે. જે ભક્તને જેવા રૂપની કલ્પના થઈ હોય તેને તેવા જ રૂપને ભાસ થાય છે. આ એક એકાગ્રે વિચારધારાનું જ પરિણામ છે. એમને ભગવાનરૂપે દશ્યમાન થાય છે. પણ ભક્તોને ભક્તિની તલ્લીનતામાં આ વસ્તુસ્થિતિની સત્યતાને ખ્યાલ નથી હતા. એમને તે માત્ર ખ્યાલ ઈશ્વરદર્શનને જ હોય છે. વળી ઉંઘતે માણસ સ્વપ્નમાં જુદી જુદી આકૃતિઓ દેખે છે તે પણ નિદ્રાવસ્થામાં વર્તતી અવ્યવસ્થિત વિચારધારાનું જ પરિણામ છે. એટલે વાણીરૂપે થતા મનુષ્યના પ્રયત્ન દ્વારા આકાશમંડળમાં જેમ ધ્વનિ તરંગોની ઉત્પત્તિ થાય છે, તેમ મનન–ચિંતન–વિચાર સ્વરૂપે થતા મનુષ્યના પ્રયત્ન દ્વારા પણ અમુક તરંગેની ઉત્પત્તિ થઈ, તે તરંગ વિવિધ પ્રકારની આકૃતિઓરૂપે ફેલાય છે. જે વસ્તુનું ચિંતન કરવામાં આવે છે, તેનાં માનસ ચિત્રો, સ્થૂલ પદાર્થોની માફક જ હાલના સાહસિક વૈજ્ઞાનિકોના અદૂભૂત કેમેરા દ્વારા ખેંચી શકાય છે. દરેક ક્ષણે મસ્તકમાંથી વિચારને પ્રવાહ ચાલતું જ હોય છે. માનવની કલ્પના પ્રમાણે વિચારેનું ચિત્ર ખેંચાય છે. વિશ્વમાં વ્યાપ્ત આકાશતત્વમાં, ઉઠતી માનસિક વીજળીની લહેરને “વિચાર” કહેવામાં આવે છે, આકાશમાં તે લહેરોને પ્રવાહ જરા પણ અડચણ વગર ચાલુ રહે છે. વિચાર તરંગેની ગતિ, પ્રકાશની તુલનામાં અનેકગણી વધારે Page #115 -------------------------------------------------------------------------- ________________ ૭૭ છે, એમ વિજ્ઞાને સાબિત કર્યું છે. વિચાર તરંગેની ગતિને. મુખ્ય આધાર માણસની કલ્પનાશક્તિ, એકાગ્રતા અને ઈચ્છાશક્તિ પર છે. તેમાં કંપન ઉત્પન્ન થવા માટે આ ત્રણે-- યની આવશ્યકતા છે. આ બધી હકીક્ત ઉપરથી સાબિત થાય છે કે વિચારતરંગે એક મૂર્તિમાન પદાર્થ છે, જેને વૈજ્ઞાનિક યંત્રની સહાયથી પ્રત્યક્ષ જોવામાં સફળતા મળી છે. વિજ્ઞાન કહે છે કે તમે વિચાર કરે છે એટલે મગજમાંથી થોડાક માઈક્રેટસની શકિત ધરાવતા વિદ્યુત મેજા થાય છે. જે જીભ, ગળું તથા હોઠને અનૈરિછક રીતે સંકેચે છે. આ મેજાને પૂરતા પ્રમાણમાં મોટાં બનાવવામાં આવે અને તેમને એકાદ ફિલ્મ પર ઝીલવામાં આવે છે તે તમારા વણબેલાયેલા વિચારોને આલેખ બની રહેશે. વીજળીમાં આવાં મેજા તથા તેના આલેખને વિજ્ઞાનની ભાષામાં “ઈલેકટ્ર માગ્રામ્સ” ટૂંકમાં “ઈ. એમ. જી.' કહે છે. પ્રાણિયેના શરીરરૂપે વૃદ્ધિ પામતી અવસ્થાને પ્રાપ્ત થવા પહેલાં વિશ્વમાં અન્ય અવસ્થામાં રહેલાં, તથા ઉચ્ચાર અને ચિંતન દ્વારા ઉત્પન્ન થતાં “વાણું અને વિચારના તરંગરૂપ પુદગલ પદાર્થોને દાર્શનિકે યા વૈજ્ઞાનિકે ગમે તે વિવિધ સંજ્ઞાથી ભલે સંબોધે, પણ એક પદાર્થરૂપે તે તેનું અસ્તિત્ત્વ વિશ્વમાં અવશ્ય છે જ. જીવના પ્રયત્ન દ્વારા શરીર, વાણું અને વિચારસ્વરૂપે પરિણામ (અવસ્થા) ને પ્રાપ્ત આ પુદ્ગલ પદાર્થના ઉપાદાન કારણને તે જૈનદર્શનકારો જ અતિ સ્પષ્ટ અને બુદ્ધિગમ્ય થઈ શકે એવી રીતે બતાવી. Page #116 -------------------------------------------------------------------------- ________________ ge ' શકયા છે. પરંતુ આ પદાર્થા અતિન્દ્રિય હોવાથી પુદંગલ વર્ગીકરણના છ પ્રકારે પૈકી · અતિસ્થૂલ (ઠાસ), સ્થૂલ (પ્રવાહી), અને સૂક્ષ્મસ્થૂલ (બાષ્પ વાયુ આદિ,) એ ત્રણ પ્રકારમાંથી એકે પ્રકારમા તેને નહું' ગણાવતાં, ‘સૂક્ષ્મ' નામે પાંચમા પ્રકારમાં ગણાવ્યા છે. આ સૂક્ષ્મ નામે પાંચમા પ્રકારમાં પુદ્દગલ—–દ્રવ્યની અન્ય વણાએ (જાતેા) પણુ જૈન દનકારાએ બતાવી છે. અને પરમાણુને અતિસૂક્ષ્મ’ નામે છઠ્ઠા પ્રકારમાં ગણાવ્યા છે. જીવ પ્રયાગ વિના જગતના દેશ્ય પદાર્થાનું નિર્માણ થઈ શકતું નથી. દશ્યજગતનું ઉપાદાન કારણુ પરમાણુ જ છે. પરંતુ એક પરમાણુ ઉપર જીવને કઈ પણ પ્રયાગ થઈ શકતા નથી. અમુક સખ્યામાં સંગઠિત અની રહેલ પરમાણુ સમૂહુરૂપ 'ધેટ ઉપર જ જીવના પ્રયાગ થઈ શકે. માટે જે પુદગલ સ્ક ! જીવના પહેલવહેલા જ પ્રત્યેાગની ચેાગ્યતાવાળા છે, તે જ સ્કા દૃશ્યજગતના ઉપાદાન કારણુ તરીકે ગણાય. તેવા સ્ક'ધારૂપ પુદ્દગલ વણાએ તથા તે સિવાય અન્ય કેટલીક પુદ્ગલ સ્કધની વણાએ કે જે દૃશ્યજગતના નિર્માણુમાં ઉપયેગી અની શકતી નથી, પણ અતિન્દ્રિય છે, એવી પુદ્દગલવાએ જ જૈન દÖન કથિત સૂક્ષ્મ’ નામે પાંચમા પ્રકારવાળી છે. 4 આધુનિક વિજ્ઞાન, જગતના દૃશ્ય પદાર્થીના ઉપાદાન કારણને શેાધી શકવામાં હજી બિલકુલ સફળ થઈ શકયું નથી. પૌલિક પદાર્થાંમાં મૌલિક તત્ત્વની અમુક સખ્યા બતાવી તેને જગતના ઉપાદાન કારણ તરીકે તે ભલે જણાવે, Page #117 -------------------------------------------------------------------------- ________________ ee પરંતુ જેમ જેમ નવી વૈજ્ઞાનિક શોધે થતી રહે છે, તેમ તેમ તેમની તે મૌલિક તત્ત્વની સખ્યામાં ફેરફાર થતા જ રહેતા હોવાથી મૌલિક તત્ત્વ યા ઉપાદાન તત્ત્વ તરીકે- કહેવાતી તેમની તત્ત્વ સખ્યા, કેવળ અનુમાન ધારણાવાળી જ અની રહે છે. એટલે દૃશ્યજગતના ઉપાદાનતત્ત્વની સત્ય સમજ તે જૈન દર્શનમાં ખતાવેલ · અતિન્દ્રિય ’ એવા પુદ્દગલ વ ણુાએથી જ મળી શકે છે. C ઈન્દ્રિયગાચર થઈ શકે એવા પદાર્થોં પૈકીના પણ કેટલાક પદાર્થોં જેવા કે છાયા-પ્રકાશ આદિને વત માન વૈજ્ઞાનિક– ક્ષેત્રમાં પદાર્થ તરીકે નહિ' ગણુતાં માત્ર એક શક્તિ તરીકે ગણાવ્યા છે. પર તુ શક્તિ એ તે પદાર્થના ગુણ છે. ગુ ગુણ હુંમેશાં ગુણીને અશ્રિત જ રહે છે. તેને ગુણીથી અલગ કરી શકાતા નથી. જેમકે અગ્નિના ગુણ તાપને અગ્નિના પરમાહ્યુએથી અલગ પાડી શકાય. જ નહિં. જ્યાં જ્યાં તાપશક્તિ હશે ત્યાં ત્યાં અગ્નિનાં પરમાણુએ અવશ્ય હાવાનાં જ. માટે જ જૈન દનકારાએ કરેલ છ પ્રકારના પુદ્ગલવગી - કરણમાં પદાર્થ અને શક્તિ બન્ને સમ્મિલિત છે. પુદ્દગલની પરિભાષા અનુસાર શક્તિ પણ પૌદ્ગલિક જ સિદ્ધ થાય છે. શક્તિમાં પણ સ્પર્શ, રસ, ગન્ધ અને વણુ હાય છે. પ્રકાશ જે શક્તિના જ એક પર્યાય છે, તે પૌદ્ગલિક છે. કેમકે તેમાં રૂપ છે. જૈનદનના સિદ્ધાન્ત અનુસાર જે વસ્તુમાં સ્પર્શી-રસ અને ગધ તથા સ્પર્શમાંથી કઈ પણ એકનુ અસ્તિત્ત્વ જીવ વડે ઈન્દ્રિય દ્વારા અનુભવાતું હોય તે તે Page #118 -------------------------------------------------------------------------- ________________ ૮૦ વસ્તુમાં પ્રકટ યા અપ્રકટ રૂપે પણ શેષ ત્રણ અવશ્ય હેવા જ જોઈએ. માટે પ્રકાશમાં રૂપ અનુભવાય છે તે સ્પર્શ, રસ અને ગધનું અસ્તિત્ત્વ પણ સિદ્ધ થાય છે. જો કે તે એટલા બધા સૂફમ છે કે તેને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય, લક્ષિત કરી શકતી નથી. તે પણ તેનું અસ્તિત્વ તે અવશ્ય છે. અત્યાર સુધી શક્તિ યા ગુણને વૈજ્ઞાનિકે. પીગલિક પદાર્થ સ્વરૂપે માનતા ન હતા. જેથી તેઓએ ફક્ત શક્તિસ્વરૂપે જ સ્વીકારેલ પ્રકાશ આદિને, ત્રણ પ્રકારે કરેલ પદાર્થ વગીકરણમાં કેઈપણ પ્રકારરૂપે ગયાં નથી. પરંતુ પ્રખ્યાત વૈજ્ઞાનિક આઈનસ્ટાઈને પૂર્વના વૈજ્ઞાનિકની પુદ્ગલ અને શક્તિને ભિન્ન ગણવાની માન્યતાને અસત્ય ઠેરાવી છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે દ્રવ્ય અને શક્તિ તે એકબીજાથી અત્યન્ત ભિન નથી. વિજ્ઞાનના ક્ષેત્રમાં આઈનસ્ટાઈનને આ એક ક્રાન્તિકારી નિર્ણય રહ્યો છે. આ પ્રમાણે પદાર્થ અને શક્તિમાં જે રીતે ભિન્નતાની માન્યતા હતી તે હવે નવા વિજ્ઞાનમાં રહી નથી. આ વાત ક્ત પ્રકાશના જ વિષયને અંગે નહિં, પણ શક્તિના અન્ય સર્વરૂપમાં હવે શક્તિ અને પદાર્થનું તાદાભ્ય સ્પષ્ટ નક્કી બની રહ્યું છે. જૈન દર્શનકાએ છાયા, આતપ, પ્રકાશ, આદિને પણ પૌગલિક બતાવ્યાં, પરંતુ વિજ્ઞાને તે સર્વને શક્તિના રૂપમાં સ્વીકાર કર્યો હતે. જૈન દર્શનનું કહેવું એ હતું કે પદાર્થથી જુદી, શક્તિનામની કઈ પૃથકસત્તા નથી. અર્થાત્ Page #119 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનના શબ્દોમાં કહીએ તે જે પદાર્થોને અમે શક્તિના નામથી ઓળખીએ છીએ તે પુદ્ગલ પદાર્થોનું જ સૂમરૂપ છે. પૂર્વના વૈજ્ઞાનિકેએ શક્તિને પદાર્થ નહિ માનવાનું કારણ ફક્ત એ જ હતું કે તેઓ શકિતને ભારશન્ય પ્રવાહ માનતા હતા. પરંતુ આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદે બતાવ્યું કે શક્તિ એ ભારરહિત તત્વ નથી. કારણ કે તેમાં પણ નિશ્ચિત મર્યાદાથી પદાર્થ છે. રેડિયેશન પણ એક શકિત છે, જે સૂર્યથી પ્રવાહિત થાય છે અને તેથી સૂર્યમાંથી પ્રતિવર્ષ ૧ ખરબ અને ૩૮ અરબ ટન પદાર્થ (Mass) કણે ખરે છે. જેથી શક્તિ અને પદાર્થ એક વસ્તુ વિશેષનાં બે પ્રથક નામ છે. વૈજ્ઞાનિકની આ સ્પષ્ટતાથી હવે સાબિત થઈ ચૂકયું છે કે જૈનદર્શનની માન્યતાનુસાર શક્તિ નામે કેઈ સત્તા, પદાર્થથી પૃથ નથી જ, પ્રસન્નતાની વાત એ છે કે પદાર્થ અને શક્તિ સંબંધમાં વિજ્ઞાન પણ હવે જૈનદર્શનની માન્યતાને સંસ્મત બની ગયું છે. આ ઉપરથી સમજી શકાય છે કે વૈજ્ઞાનિકોએ અગાઉ સંશોધન કરી વિશ્વના તમામ પુગલ પદાર્થોનું ઠેસ, તરલ અને બાષ્પ એમ ત્રણ સ્વરૂપે જ વર્ગીકરણ કરેલું છે, તે અધુરૂં જ છે. કારણ કે જેને તેઓ પદાર્થ સ્વરૂપે નહિ સ્વીકારતાં માત્ર શક્તિરૂપે જ ઓળખાવતા હતા તે પ્રકાશ, છાયા આદિ પદાર્થોની ગણત્રી ઉપરોક્ત ત્રણ સ્વરૂપે પૈકી એક પણ સ્વરૂપે ન હતી. પરંતુ હવે તો તે પ્રકાશ આદિ, એક પદાર્થ– સ્વરૂપે હોવાનું વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પણ સાબિત થયું હોવા છતાં Page #120 -------------------------------------------------------------------------- ________________ ૮૨ તે છાયા, પ્રકાશ આદિને ઉપરોક્ત ત્રણ પદાર્થ સ્વરૂપ ઉપરાંત ચેથા કેઈ સ્વરૂપે હજુ પણ શાળા કોલેજનાં પાઠ્યપુસ્તકમાં દર્શાવેલ હોતું નથી. જેથી વિદ્યાથીઓ સહિત આજને માનવ સમુદાય આ અધુરી માન્યતાઓને જ લગભગ સાચી અને સંપૂર્ણ માની રહેલ છે. જેનદર્શન તે પહેલેથી જ માનતું આવ્યું છે કે છાયા. પ્રકાશ આદિ, પુદગલને જ એક પર્યાય છે. એટલે પુદ્ગલપદાર્થના વગીકરણને છ વિભાગોમાં તેને “સ્કૂલસૂફમ” નામે ચોથા પ્રકારમાં ગણાવ્યું છે. આ રીતે વૈજ્ઞાનિકે એ બતાવેલ પદાર્થના ત્રણ સ્વરૂપે ઉપરાંત સ્થૂલસૂક્ષ્મ, સૂક્ષમ, અને સૂક્ષ્મ સૂટમ, નામે ત્રણ સ્વરૂપવંત પદાર્થોનું પણ અસ્તિત્વ વિવમાં હોવાનું સાબિત થાય છે. એટલે જેનદર્શનકારેએ તમામ પૌગલિક પદાર્થોના, સૂમતા અને સ્થૂલતાની દ્રષ્ટિએ કરેલ વગીકરણમાં, છ પ્રકારિમાં જ પદાર્થજ્ઞાનની પૂર્ણતા છે. જ્યારે વૈજ્ઞાનિએ બતાવેલ ત્રણ પ્રકારમાં પદાર્થ જ્ઞાન અધુરું જ રહે છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણુપ શબ્દ-અંધકાર અને છાયા પ્રત્યેક પદાર્થ તે પરમાણુની વિશિષ્ટ રચના છે. પર– માણુની આ વિશિષ્ટ રચનાઓ તે પુદ્ગલના પર્યાયે કહેવાય. પર્યાયમાત્ર પરિવર્તનશીલ છે. પર્યાય એટલે પદાઈનું રૂપાંતર. પદાર્થનું રૂપાંતર થયા જ કરે છે. પણ પદાર્થન નાશ નથી. વિશ્વમાં પરમાણુઓ અનંત સંયા પ્રમાણ છે. એટલે પુદ્ગલ દ્રવ્યના પલટાતા પર્યામાં પૂર્વ પર્યાયના પરમાણુઓ, પછીને પર્યાયમાં હોવા જોઈએ એવું એકાન્ત નથી. કેટલાક પર્યામાં પૂર્વ પર્યાયના પરમાણુઓનું અસ્તિત્વ ચાલુ રહેવા છતાં તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનું પર્યાવસાન થાય, અને પરમાણુઓના વિઘટન સંઘટનથી થયેલ કેટલાક પર્યાચેની ઉત્પત્તિ સમયે પૂર્વપર્યમાં વર્તતા પરમાણુઓની પણ જૂનાધિકતા થાય. આ રીતે વિવિધ પર્યાયને પ્રાપ્ત યુગલદ્રા વિવિધ શક્તિધારક બને છે. વિવિધ શક્તિધારક તે યુગલદ્રવ્ય વિશ્વમાં વિવિધ સંજ્ઞાથી વ્યવહારાય છે. પુગલની જે જે Page #122 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શક્તિઓને વિશ્વના પ્રાણજીવનમાં અનુકૂળ યા પ્રતિકૂળ ખની શકતી, જીવા અનુભવે છે, તેવા શક્તિવંત પુદ્ગલપર્યાયાને જ મનુષ્ય અમુક પદાર્થ સ્વરૂપે પીછાણે છે. ખાકી એવા અનેક શક્તિવંત પુદ્ગલપર્યાયે પણ હેાઈ શકે છે કે જેને દુન્યવી જીવા પરિચય પણ પામી શકતા નથી. કયા કયા દ્રવ્યમાં કેવા કેવા પ્રકારના પર્યાચાને પામવાની ચૈાગ્યતા રહેલી છે, અને તે પર્યાયેાની પ્રગટતા તે તે દ્રવ્યમાં કેવી રીતે થવા પામે, એ રીતના ત્રિકાલિક પર્યંચાના જ્ઞાનને જીવ, કેવળ ઇંદ્રિયદ્વારા કે બુદ્ધિદ્વારા જ ધરાવી શકતા નથી. તેની પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્તિમાં તે આત્મશક્તિની સંપૂર્ણ ઉજ્જવલતા જોઈ એ. અને તેવી સ`પૂર્ણ ઉજજવલતાના ધારક તે ચાર ઘાતી કર્મોને ક્ષય કરનાર કેવલજ્ઞાનીપરમાત્મા જ હાય. વિશ્વમાં વિવિધ પુદ્ગલ પાઁચે પૈકી કેટલાક પાંચે એવા છે કે ઇંદ્રિયગેાચર થઈ શકતા હોવા છતાં પણ વ - માનવિજ્ઞાન ક્ષેત્રમાં પદ્મા સ્વરૂપે નહિ મનાતાં, કેવળ શક્તિ સ્વરૂપે જ સનાતા હતા. પરંતુ આઈન્સ્ટાઈનના સાપેક્ષ વાદ સિદ્ધાંતની પ્રરૂપણા વૈજ્ઞાનિકમાં સ્વીકાય થયા ખદ, કેવળ શક્તિરૂપે જ મનાતાં તે સ્વરૂપો પણુ વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પદાર્થ તરીકે સ્વીકૃત થયાં છે. આવા પદાર્થાં તે શબ્દ, અંધકાર. ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, ઈત્યાદિ છે. તેમા પ્રથમ શબ્દ અંગે વિચારીએ. ભિદ્યમાન આણુઓના ધ્વનિરૂપ પરિણામને શબ્દ કહેવાય Page #123 -------------------------------------------------------------------------- ________________ ૫ છે. એ દિવનિના સ્કંધ એટલા બધા સૂફમ છે કે આપણે તેને આંખથી જોઈ શકતા નથી. પણ તેના વડે થતા કાર્યોથી આપણે તેનું અસ્તિત્વ માનીએ છીએ. ગ્રામફેનની રેકર્ડથી આપણે સમજી શકીએ છીએ કે શબ્દસ્વરૂપ પુદ્ગલ સ્કંધને બીજા પદાર્થ ઉપર સંસ્કારીત પણ કરી શકાય છે. અને તેથી જ સંસ્કારીત શબ્દો આપણે ફરીફરીને પણ સાંભળી શકીએ છીએ. શ્રોત્રેન્દ્રિય ગ્રાહ્ય બની શકવાની શક્તિધારક તે પુગલસ્કને આપણે વનિ સંજ્ઞાથી પણ ઓળખીએ છીએ. દવનિ યા શબ્દ સંજ્ઞાને પ્રાપ્ત તે પુદગલમાં રહેલ શ્રોત્રેન્દ્રિય ગ્રાહ્ય થવાની ગ્યતા, તે તેની મુખ્ય શક્તિ છે. કારણ કે પુદ્ગલ દ્રવ્યના અનેક પરિણામમાં માત્ર શ્રોત્રેન્દ્રિયગ્રાહ્ય પરિણામ તે શબ્દ જ છે. શબ્દ એ શ્રોત્રેન્દ્રિયને વિષય હેઈ, શબ્દનાં આણુએ કર્ણ ઉપર ઉપઘાત કરે છે. અને ગંધ પદાર્થોની માફક વાયુના અનુકૂળપણાને લઈને ફેલાય છે. જીવની શબ્દગ્રહણ શક્તિને શબ્દનાં પગલે કેવી રીતે અભિવ્યકત કરે છે, તે અંગે જૈન શા કહે છે કે શરીરને લાગેલી ધૂળની પેઠે સ્પર્શ માત્રને પ્રાપ્ત થયેલા અને નિવૃત્તિ ઈન્દ્રિયમાં પ્રવેશેલા શબ્દને જ જીવ સાંભળે છે. તે જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ દૂરથી આવેલા અને ઉત્કૃષ્ટથી આર એજન દુરથી આવેલા. નહિં છેદાયેલા, તથા અન્ય શબ્દો વડે અગર વાયુ વગેરેથી જેની શક્તિ હણાઈ નથી એવા શબ્દોને સાંભળે છે બાર એજનની આગળ આવેલા Page #124 -------------------------------------------------------------------------- ________________ ? શબ્દપુદ્ગલા તથાસ્વભાવથી તેવા પ્રકારના મન્ત્ર પરિ ણામવાળા થઈ જતા હેાત્રાથી પેાતાના વિષયનુ શ્રેત્રજ્ઞાન ઉત્પન્ન કરવાને સમર્થ થતા નથી. વળી શ્રાત્રેન્દ્રિયનુ પણ તેવા પ્રકારનું વધારે અદ્ભુત ખળ નથી કે જેથી વધુ આગળથી આવેલા શબ્દોને સાંભળે. બાકી કોઈ સાધન દ્વારા તે માર ચેાજન કરતાં દૂરના શબ્દ પણ સાંભળી શકાય છે. શ્રેત્રેન્દ્રિય તે સ્પષ્ટ અને પ્રવિષ્ટ શને જ સાંભળે છે, એ રીતના જૈનશાસ્ત્રના કથનથી શબ્દનુ પૌદ્ગલિકપણુ સિદ્ધ થાય છે. નૈયાયિક શબ્દને આકાશના ગુણુ કહે છે તે સિદ્ધ થઈ શકતું નથી. કારણ કે આકાશ તે સવ્યાપી હાવાથી તે શબ્દ જે આકાશને ગુણુ હેય તે નજીકના કે દૂરના શબ્દને સાંભળવામાં ફેર પડવા ન જોઈ એ, શબ્દ એ પદાર્થ (પુદ્ગલ) હોઈ તે ચૌદરાજ પ્રમાણ પૂરા લેાકાકાશ (બ્રહ્માંડ)માં ચારે તરફ ફેલાઈ શકે છે. પ્રાણેન્દ્રિયાદિના વિષયભૂત દ્રવ્ય કરતાં શબ્દદ્રષ્ય તે સૂક્ષ્મ અને ઘણાં છે. તેમજ તે તે ક્ષેત્રમાં રહેલ શબ્દચેાગ્ય અન્ય દ્રવ્યને વાસિત કરનાર છે. શબ્દ ચેાગ્ય પુદ્ગલા સૂક્ષ્મરૂપે પણ આખા બ્રહ્માંડમાં ભરેલાં છે. તેના ઉપર શબ્દરૂપે પરિ ણુમૈલ પુદ્ગલની અસર થાય છે. અને જેમ પાણીમાં એક ઠેકાણેથી ઉત્પન્ન થયેલ તરગ આગળના પાણીમાં નવાં તરંગ ઉપજાવે છે, તેમ શબ્દનાં પુગલે પણ તર`ગારૂપે થવા દ્વારા Page #125 -------------------------------------------------------------------------- ________________ ૮૭ કાકાશ (બ્રહ્માંડ)ના અંત સુધી ફેલાય છે. આ રીતે એક ઠેકાણેથી ઉત્પન્ન થઈ દૂર દૂર સુધીમાં ફેલાતા શબ્દના તે તરંગેને વચ્ચે વચ્ચે તથા પ્રકારના તેવા સાધનો દ્વારા શ્રોત્રેન્દ્રિય ગ્રાહ્ય બનાવી શકવાની વાતે પણ જૈનશાસ્ત્રમાં વર્ણવેલી છે. શ્રી તીર્થકર પ્રભુના કલ્યાણકાદિ પ્રસંગે અસંખ્ય પેજન દર રહેલા વિમાનોમાં વસતા દેવદેવીઓને કલ્યાણક ઉત્સવમાં જવાની સૂચના દેવા માટે ઇન્દ્ર મહારાજની આજ્ઞાથી હરિણુંગમેષ દેવ વડે દેવલેકમાં રહેલી સુષા નામથી દિવ્ય ઘંટા વગાડવામાં આવે છે. તે સુષા ઘંટાને શબ્દ અસંખ્યાતા. જન સુધી દૂર દૂર રહેલા ઘંટામાં ઉતરી તે તે રણકારની અસર થવા દ્વારા તે તે ઘંટાઓ સ્વયં વાગવા માંડે છે. એ ઉપરથી શ્રી તીર્થકરદેવના કલ્યાણક ઉત્સવમાં જવાની સૂચનાને ત્યાં ત્યાં રહેલા દેવદેવીઓને ખ્યાલ આવી જાય છે. આ સુષા ઘંટાની હકીક્ત તે દૂર દૂરના શબ્દને પણ તથા– પ્રકારના સાધન દ્વારા શ્રોત્રેન્દ્રિય ગાહા બનાવી શકવાના દિષ્ટાંતરૂપે છે. સંદેશવાહનની જૈનશાસ્ત્રકથિત આ હકીકત હાલ કેવળ શ્રદ્ધાનો જ વિષય નહિં રહેતા, આધુનિક વિજ્ઞાનક્ષેત્રમાં ધાએલ ટેલીગ્રાફ, રેડિયે આદિ દ્વારા પ્રત્યક્ષ સ્વરૂપે સત્ય સાબિત થઈ ચૂકી છે. અને વર્તમાન વિજ્ઞાનને જ સર્વશક્તિમાન ગણવાના ગર્વને હઠાવી દીધું છે. બાકી જુદા જુદા. જમાનામાં માણસે પોતપોતાની વિવિધ બુદ્ધિના પશમ દ્વારા વિવિધ પ્રગથી દૂર દૂરને શબ્દને શ્રેદ્રિય ગ્રાહ્ય બનાવવા માટે વિવિધ સાધનોનો આવિષ્કાર કરતા રહ્યા છે, Page #126 -------------------------------------------------------------------------- ________________ અને કરે છે. તેવા આવિષ્કાર પૈકી કેટલાક આવિષ્કાર એવા છે કે જ્યાં વર્તમાન વૈજ્ઞાનિકેની પણ બુદ્ધિ પહોંચી શકતી નથી. કેઈપણ યાંત્રિક સાધન વિના સેંકડો માઈલ દૂરના ભાગ પર સંદેશા ચલાવી શકવાના એસ્ટેલીઆના કેટલાક જંગલી આદિવાસી લેકેના આ રહસ્યથી આધુનિક વિજ્ઞાન પણ અજ્ઞાત છે. આ જંગલ ટેલીગ્રાફ તે “સુલગાવાયર”ના નામે ત્યાં ઓળખાય છે. સંદેશાવાહનની અજાયબ રીતની આ હકીકત સત્ય છે, અને ઘણું સુધરેલા માનવીઓએ આદિવાસીઓ સાથે આ રીતને અનુભવ કર્યો છે. આફ્રિકાના જંગલેમાં એમ કહેવાય છે કે જંગલીએ સૂકા ઝાડના ઉપર પ્રહાર કરી ટકેરા મારે છે. થડા અંતરે બીજે જંગલી તે સાંભળે છે, એટલે તે ફરી એવા કેરા મારે છે. અને આ પ્રમાણે અમુક વર્ગની આખી ટોળીમાં સંદેશ ફરી વળે છે. કેરાની ઢબ અને સંખ્યા ઉપરથી તેઓ સંદેશાની હકીકત ઉપર અનુમાન બાંધે છે. પણ ઓસ્ટ્રેલીઆના જંગલીઓની સંદેશા આપ લેની વિધિ એકદમ ગૂઢ છે. તેનું રહસ્ય કેઈ ઉકેલી શકતું નથી. પણ ઘણા જ અંતરે થતે બનાવ નજીવા સમયમાં જગલીની મદદથી જાણવામાં આવી જાય છે, ત્યારે સુધરેલે મનુષ્ય વિસ્મય પામે છે. અને ઓસ્ટ્રેલીઆમાં હજુ પણ કેટલાક એવા ભાગે છે કે જ્યાં ગેરાએ જઈ શકતા નથી. સંદેશ મોકલવાની આદિવાસીઓની રીત સુધરેલા લેકોને નવાઈ પમાડે છે, પરંતુ આદિવાસીઓના મનને તે એક બચ્ચાના ખેલ સમાન છે. છતાં પણ કોઈ મૂળ રહેવાસી, ગોરા પાસે આ રહસ્યને Page #127 -------------------------------------------------------------------------- ________________ ૮૯ ફેટ કરતું નથી. કેટલાય ગરાઓએ આ વિષે ખાતરી કરી લીધી છે. ત્યાંના જંગલીઓમાં પણ બધા જ આ કળા જાણતા નથી. તેમાંના ડાકમાં જ આ કળા હોય છે, અને તેઓએ બહુ મહેનત કરી શીખેલી હોય છે. પણ આ કળા ઘણા વર્ષોથી ત્યાં જાણીતી છે. ઈ. સ. ૧૯૦૮ માં બ્રમ જિલ્લામાં એક વહેલ માછલી તણાઈ આવી હતી અને તે મરી ગયેલી હતી, હેલમસ્યનું તાજું માસ તે જે ગલીઓને બડુ પ્રિય હોય છે. એટલે તે મરી ગઈ તેને વીસ કલાક પણ નહિં થયા હોય ત્યાં તે તરફથી જંગલીઓ ઉમટી આવ્યા, અને તેની ઉજાણી કરવા લાગ્યા. તેઓની સંખ્યા આશરે પાંચ હજારની હતી. એક ગેરાએ તેમાંના કેઈને પૂછયું કે તેઓને હેલ મરી ગયાની ક્યાંથી ખબર પડી ગઈ? તે તેણે જવાબ આપે મુલગાવાયર.” આ સિવાય તેણે બીજું કાંઈ પણ કહેવા ના પાડી, હેલ મરી ગયાના સ્થાનથી સો માઈલ દૂરના મૂળ રહેવાસીઓ ખેંચાઈને આવ્યા હતા. વધુ નવાઈની વાત એ છે કે સંદેશા વાહનની ક્રિયામાં સમાચાર પાઠવનારના હાથમાં બધું નથી. તેની મરજી ન હોય તે પણ કેટલીક વાર તેની પાસેથી સંદેશા જાય છે, અને મેળવાય છે. આ વિષે નીચેનું દષ્ટાંત છે. બાર્ડ—ક્રીક ટોળકીને બુમ પાસે રહેતે “સુર” Page #128 -------------------------------------------------------------------------- ________________ o નામે જંગલી ડેકટર કે જે જાદુગર હતું. તે તેની ઈલ્મી શક્તિઓ વિશે જાણીતું હતું. બન્યું એવું કે એ વિસ્તારમાં કઈ જહાજ લાંગયું. જહાજના બધા જ મુસાફરે કિનારા પર ગયા હતા, તેનો લાભ લઈને “તુરા” અંદર ઘૂસ્યું, અને તેણે જલદ દારૂની બાટલીની ઉઠાંતરી કરી. તેણે ત્યાંને ત્યાં જ બાટલી પીને ખલાસ કરી. પણ બનવા જોગ કે તે પાછા ફરતી વખતે જહાજના સૂતક પરથી લપસ્ય અને ઊંડા પાણીમાં પડી ગયે, તેથી તેની ટોળકીના માણસે વિલાપ કરવા લાગ્યા અને જહાજના માણસને ખબર પડતાં તેઓએ કેશિષ કરી તેને પાણીમાંથી બહાર કાઢવ્યો. પણ કમનસીબે તે મરી ગયે હતો. તરત જ બે માણસો આગળ આવ્યા, અને તેઓએ સંજ્ઞાથી સમજાવ્યું કે તેઓ જહાજના કપ્તાનને ખાનગીમાં મળવા માગે છે. કપ્તાને રજા આપી, એટલે બને કેબીનમાં દાખલ થયા અને તેઓએ તેનાં દ્વાર બ ધ કર્યો કેપ્ટનને તેઓએ ભાંગી તૂટી અંગ્રેજીમાં ઘણું જ હળવેકથી કાનમાં કહેવા માંડ્યું કે તમે આ વિષે મૌન જ સેવઅહિંથી સો માઈલ દૂર રહેતાં લેખાડીના લેકેને “તુરા” ના. મરણની ભાળ થશે તે તેઓ અમારા પર આફત લાવશે. અમારે ન રક્ષણહાર બનાવવા વિધિ કરવી પડશે, તેની પહેલાં જે તે લોકોને “મુલગાવાયર”થી તુરાના મરણની ખબર પડી જશે કે તેઓ તેમના દૂત મારફત અમને રંજડશે. અમને તમે મડદું સેંપી દે, પરંતુ તે વિષે મહેરબાની કરી એક શબ્દ ય બેલશે નહિ. તેઓએ ઉમેર્યું કે લોબાડીના બીધી લેકે બહ ભયંકર છે. અને કપ્તાન તથા Page #129 -------------------------------------------------------------------------- ________________ બ્રમ લેકેની ચુપકીદી ને સાવચેતી હોય છતાં પણ જે થડા શબ્દ હવામાં નીકળી જાય તે તેઓ સહેલાઈથી પકડી પાડે છે. કપ્તાન અને તેને બીજા ગેરા મિત્રના માનવામાં આ ન આવ્યું. પણ લેમ્બડીને કે તરત જ વાત જાણી ગયા, અને તેઓએ બાર્ડ–કીક ટોળકી પર વેર વાળ્યું તેમણે એ હેતુ માટે જાદુગર નીચે, અને તેણે ઈલમ અજમાવ્યું, જેથી તે વર્ષને આખે જંગલી બટાટાનો પાક નિષ્ફળ ગયે. બાર્ડ—કીક ટોળકીના માણસોને મુખ્ય આધાર તે પાક પર જ હતે. એક ટાપુ પરથી બીજા ટાપુ પર મુલગાવાયર રીતથી જ સંદેશાની આપ લે થઈ શકે છે. “સનડે દ્વીપમાં ઘણાં વર્ષોથી રહેતો હાડલી નામે ગેરે પણ આ હકીકતને પૂતિ આપે છે. જંગલીઓ ઝાડની નીચે ટકેરા મારીને કે ધુમાડાના ગોટા કાઢીને નહિં, પણ કઈ ગુઢ રીતથી સંદેશાની આપ લે કરે છે, એમ તેમનું માનવું છે. વધારામાં તે જણાવે છે કે “ગોરાઓએ કાળા મૂળ રહેવાસીઓ પાસે જે કંઈ હતું તે પડાવી લીધું છે. હવે તેઓ એટલી મહેરબાની કરે કે મૂળવાસીઓ પાસેની મુલગાવાયરની યુક્તિ, તેમની પાસેથી ખુંચવી લેવાની નીચતા ન કરે. કારણ કે તેમની પાસે હવે તે જ બાકી રહ્યું છે, અને ખચીત માનજે કે કોઈ ગોરે આવો પ્રયાસ કરશે તેને નરી નિષ્ફળતા જ મળશે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ર ટોમીકલાક નામે યુરોપીયને જન્મથી જ મૂળ રહેવાસીએ સાથે વસવાટ કર્યાં હતા, અને તે તેઓના સારા પિરચયમાં હા, કાસાર્ક નામના ગેારા મથકથી ૧૫૦ માઈલ દૂરના આંતરિક ભાગમાં તેને એકવાર સેનાની ખાણ મળી આવી. તે જ સાંજે કેસાકના રેસીડેન્ટ મેજીસ્ટ્રેટ પાસે તેને ખીન્ધી નાકર છેકરી આવ્યા અને મેલ્યા, ટામીને • પેાઈનડીના ખાતે સાનાની ખાણ મળી આવી છે.’ મેજીસ્ટ્રેટ પણુ મુલગાવાયરની શક્તિમાં માનતા હતા. તેથી પ્રતીતિ કરવા તેણે હકીકત અને સમય તથા તારીખની નોંધ કરી લીધી. જંગલના વિકટ માર્ગોમાં જતાં જ્યાં એક દિવસમાં પચીસ માઈલ પણ કાપવું ભારે થઈ પડે ત્યાં છ કલાકના ગાળામાં બીન્સીએ ૧૫૦ માઈલ દૂરની હકીકતની જાણ કરી લીધી હતી. એક મહિના માદ તે ટામી, ખનિજના સેમ્પલે લઈ ને કાસાક આવી પહોંચે, ત્યારે મેજીસ્ટ્રેટ તેને તેની સિદ્ધિના દિવસ કહી આપ્યું. ટોમી તે જાણીને વિસ્મયમાં પડત્રો. અેજીસ્ટ્રેટે તેની હકીકત મેળવી તેા જાણ્યુ કે, ખાણની પ્રાપ્તિ થયા પછી ૭ કલાકમાં જ ખીન્ધી છેકરાને ખખર પડી ગઈ હતી. બન્નેએ કમૃલ કર્યુ· કે મૂળ રહેવાસીઓમાં સંદેશા માટેની કર્ક ગૂઢ ઢમ છે. શ્રુમ ખાતેની રાષ્ટ્રક હોટેલમાં ફ્લેગર નામે પેાલીસનુ ખૂન થ્યું. અનાવના એ કલાક પછી ત્યાંથી ૧૨૦ માઈલ છેટે આવેલા સ્થળ પર રહેતા યુરાપીયનને લેવીક ટોળકીના માણસે Page #131 -------------------------------------------------------------------------- ________________ ખબર આપી કે તે હોટલમાં મનીલાવાસીએ (ફીલીપાઈન. ટાપુને) ફલેચરને ઠાર કર્યો છે. કેઈમૂળ રહેવાસી આવી ખબર આપે ત્યારે સુધરેલે માણસ તેને વિગત પૂછે તે તે મૌન જ ધારે છે. અને એટલું જ બોલે છે કે “સુલગાવાયરને ખબર મળ્યા. - મૂળ રહેવાસીઓમાંના કેટલાક તે યુરોપીયનોને બેવકૂફ સમજે છે. કારણ કે તેઓ જંગલમાં રસ્તો શોધવા બીનલાયક છે. અને મેટા મોટા સાધને વિના સંદેશા ચલાવી શતા નથી. સંદેશાની આપલેને અભ્યાસ કરવાની અમુક જગલીએને જ છૂટ મળે છે. છેક પુખ્ત વયનો થાય ત્યારે મેટેરાઓ તરફથી તેને છ માસની સખત તાલીમની કેળવણી મળે છે.. આ ગાળામાં તે શિકાર, સંદેશા, સમાજ-વ્યવહારનું જ્ઞાન, ભેદભર્યા રહસ્ય અને કળાઓ શીખી લે છે. પછી તે ગમે. ત્યાં જાય પણ પિતાની યુક્તિઓ વિષે ભારે મૌન સેવે છે. પરાપૂર્વથી ચાલતા આવેલા રિવાજોને અનુસરનારા ઓસ્ટ્રેલીઅન મૂળવાસીઓમાં ભેદ ફેટ કરવાના કામ માટે મતની જ શિક્ષા અપાય છે. અને તેઓ અમુક રહસ્યને બહારના મનુષ્યથી છુપાવી જ રાખે છે. આ રીતે અલ્પ સમયમા પણ દૂર દૂર સુધી સંદેશવાહકની કળા, વર્તમાન વિજ્ઞાન ઉપરાંત જંગલી ગણાતા એવા ઓસ્ટ્રેલીયાના આદિ વાસીઓમાં પણ રહેલી છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૯૪ જૈન દાર્શનિકોએ કહ્યું કે તીવ્ર પ્રયત્નથી પ્રેરિત શબ્દપ્રવાહ અતિ અલ્પ ટાઈમમાં પણ કાન્ત સુધી પહોંચી જાય છે. જ્યારે વિજ્ઞાન અનુસાર શબ્દની ગતિ, દર એક સેકન્ડે ૧૧૦૦ ફૂટ છે. શબ્દ પ્રવાહની ગતિસંબંધમાં જૈન દર્શન અને વિજ્ઞાનમાં આટલે માન્યતા ભેદ છે. તે પણ સેંકડે માઈલ છેટેથી રેડિયે સ્ટેશન પરથી આવતે કાર્યક્રમ તે જ ક્ષણે આપણને સંભળાય છે, તેનું કારણ વિજ્ઞાન એ બતાવે છે કે રેડિયે સ્ટેશન પર અવાજનાં ભેજનું વિદ્યુત –ચુંબકીય મોજમાં રૂપાંતર થાય છે. એટલે તેની ઝડપ એક સેકન્ડના ૧,૮૬૦૦૦ માઈલની થાય છે. તેથી તક્ષણે તે મજા આપણે રેડિયે સેટ પર ઝીલાય છે. ત્યાં તેમનું પાછું અવાજમાં રૂપાંતર થાય છે. અર્થાત્ માઈક્રેન, રેડિયે આદિ યંત્રમાં શબ્દ તરંગે વિદ્યપ્રવાહ સ્વરૂપે પરિવર્તિત બની આગળ વધે છે, અને લક્ષ્ય સ્થાન પર તે વિદ્યુત પ્રવાહ, ફરી શબ્દતરંગના રૂપમાં પરિણત બની આપણને સંભળાય છે. વર્તમાન વિજ્ઞાનની આ હકીકત તથા ઓસ્ટ્રેલીઆના આદિવાસીઓની સંદેશાવાહકની હકીકતતે, વર્તમાન વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પરમાણુવાદને જન્મ થયા પહેલાં પણ જૈનદર્શન કથિત, એક ઠેકાણથી ઉત્પન્ન થઈ દૂર દૂર ફેલાતા શબ્દના તરંગને વચમાંવમાં પણ અમુક સાધનો દ્વારા એન્દ્રિય શ્રાદા બનાવી શકવાની હકીકતને સત્યસ્વરૂપે પૂરવાર કરવાવાળી છે. જૈનદર્શન કહે છે કે જીવની વાણી દ્વારા બોલાતા Page #133 -------------------------------------------------------------------------- ________________ શબ્દો સિવાય થધ્વનિ તે ગમેતે પુગલ સ્કમાંથી ઉત્પન્ન થાય છે. પરંતુ બેઈદ્રિય વગેરે બોલવાની શક્તિ ધરાવતા જીની વાણુઉચ્ચાર દ્વારા શબ્દસ્વરૂપે થતી, યુગલપર્યાયની ઉત્પત્તિના ઉપાદાન કારણરૂપે તે એક ખાસ જાતને પુદ્ગલસમૂહ, બેલનારના શરીરની અંદર તથા આજુબાજુથી માંડીને વેઠ ચૌદરાજ લેકના અંત સુધી અર્થાત્ આખા લેકમાં ભરેલું છે. અને તે “ભાષા વર્ગણાના પગલે નામે ઓળખાય છે. તે સૂક્ષ્મ હોવાથી ઈંદ્રિયગ્રાહ્ય થઈ શક્તા નથી. તેનું શબ્દરૂપે પરિણમન થયા બાદ જ શ્રેગેન્દ્રિયગ્રાહ્ય બની શકે છે બેસવાની ઈચ્છા સમયે જીવ પિતાને શરીરના પ્રયત્ન વિશેષે કરીને, પર્યાપ્ત નામ કર્મની મદદથી બનેલી ભાષાપર્યાપ્તી નામની, શરીરમાંના પૈગલિક જનારૂપ સાધનના બળથી, વાણીના પુદ્ગલેને ખેંચી, બેલવાની ભાષાને લાયક પરિણુમાવે છે અને પછી ભાષા તરીકે બેલીને તેને વિશ્વમાં છોડી દે છે. એક સમયે ગ્રહણ કરાતાં તે ભાષા પુદ્ગલેને બીજા સમયે જ જીવ છેડી દે છે. છેડી દેવાતાં તે પુદગલે, સોનું રૂપું આદિ ધાતુના થતા ટુકડાની માફક, અબરખના પડની માફક, મગ-અડદ આદિના ચૂર્ણની માફક, શેરડીની છાલની માફક અને મગ-અડદાદિની સીની માફક ભેદાયેલાં પણ છેડાય છે અને નહિં ભેદાએલાં પણ છોડાય છે. કારણ કે કહ્યું છે કે વક્તાના બે પ્રકાર છે. મન્દ પ્રયત્નવાળે અને તીવ્ર પ્રયત્નવાળે. તેમાં જે વ્યાધિ વિશેષથી કે અનાદરથી મન્દ પ્રયત્નવાળે છે, તે તેવા જ પ્રકારના સ્થલ ખંડવાળાં અર્થાત્ ભેદ પમાડ્યા વિનાનાં ભાષાદ્રિ છેડે Page #134 -------------------------------------------------------------------------- ________________ ૯૮ અનેલ માન્યા. પરંતુ શબ્દરૂપે થયેલ પરિણમન તે શબ્દપ્રવાહ શરૂ થયા ત્યારથી ચાલુ જ હાય છે. તે પરિણમન નષ્ટ થતું નથી. પરંતુ તેમાં તીવ્ર-મંદપણું થવા પામે છે. મન્ત્ર પરિણામની અવસ્થાને પ્રાપ્ત શબ્દપુદ્ગલમાં શ્રોત્રજ્ઞાન ઉત્પન્ન કરવાનું સામર્થ્ય રહેતુ નથી, પર ંતુ સાધન દ્વારા તેમાં તીવ્રતા આવતાં તે શ્રોત્રજ્ઞાન ઉત્પન્ન કરવાની ચેાગ્યતાવાળ મની જાય છે. શબ્દને શ્રોત્રેન્દ્રિયગ્રાહ્ય તે એટલા માટે જ કહ્યો છે કે તેના અસ્તિત્વને સ્પષ્ટ એધ તા શ્રોત્રેન્દ્રિયથી જ થાય છે. શબ્દ પુદ્ગલામાં રૂપ, રસ, અને ગંધ એટલાં બધાં સૂક્ષ્મ છે કે તેને ઇન્દ્રિયે અનુભવી શકતી નથી. તે પણ તેને સ્પર્શી તે ઇન્દ્રિયને અનુભવાય છે. સાંભળવાની શક્તિ ધારક દરેક પ્રાણીને આખા શરીરે તે શબ્દ સ્પર્શે છે, અને તેના સ્પર્શી દ્વારા શારીરિક અનુકુળતા યા પ્રતિકુળતા અનુભવાય છે. છતાં પેાતાને સ્પર્શ તે પદાર્થ તે શબ્દ જ છે, એવે ખ્યાલ તે તે પ્રાણીઓને શ્રોત્રેન્દ્રિયથી જ આવી શકે છે. માટે જ તેને શ્રોત્રેન્દ્રિયગ્રાહ્ય કહ્યો છે. શ્રોત્રેન્દ્રિયરહિત પ્રાણીને સ્પર્શીતા શબ્દ પુદ્દગલા દ્વારા, શબ્દના ખ્યાલ પેદા થઈ શકતે નથી તે પણ શારીરિક અનુકુળતા યા પ્રતિકુળતા તા અનુભવી શકાય છે. କ જોરદાર ધ્વનિથી કાનના પડદાનુ` તૂટી જવું, માથામાં સખત દુ:ખાવા યા કંટાળે પેઢા થવા, મેઘની ભયંકર ગનાથી અગર કોઈ તેવા અન્ય ધ્વનિથી ગભિણી સ્ત્રીઓના Page #135 -------------------------------------------------------------------------- ________________ ગર્ભ છૂટી જવા, આ બધા દાખલાઓ પંચેન્દ્રિય પ્રાણીઓને અંગે સમજવા. શ્રોત્રેનિદ્રયરહિત પ્રાણીઓને પણ શબ્દ સ્પર્શની અસર પ્રતિકૂળરૂપે કેવી રીતે અનુભવાય છે તે તીડોન દષ્ટાંતથી સમજાય છે. ખેતરમાં પથરાઈ બેઠેલા તીડે, ઢોલ આદિના પ્રબળ શબ્દના સ્પર્શથી શરીરે પ્રતિકૂળતા અનુભવી ઉડી જાય છે. જૈન શાસ્ત્રમાં તીડને ચઉરિન્દ્રિય પ્રાણી કહ્યું છે, એટલે તેને કાન હતા નથી. છતાં તે ઢેલના શબ્દની અસર પિતાના શરીર ઉપર થતા પ્રહારરૂપે અનુભવે છે. પૂર્વકાળમાં ભારત વર્ષમાં કેઈ હિંસક પ્રયોગો દ્વારા તીડેને હટાવવાનો પ્રયત્ન થતું ન હતું. પરંતુ વિનિ ઉત્પાદક સાધન દ્વારા જ તીઓને હટાવવામાં આવતાં હતાં. જેના ઈતિહાસમાં પ્રસિદ્ધ કાલકાચાર્યની બહેન સાથ્વીજી સરસ્વતીશ્રીની શીયળ રક્ષાના માટે ઉજજયિને રાજા ગભિલ્લને શાહી રાજા દ્વારા પરાજિત કરવાની હકીકતમાં ગભિ વિદ્યાને ઉલ્લેખ આવે છે. ગર્દભિ વિદ્યા એ એક પ્રાચીન વિદ્યાનું નામ છે. તેના વિનિ માત્રથી શત્રુસેનાનો સંહાર થઈ શક્ત હતા. તેને ગર્દભિ વિદ્યા કહેવાનું કારણ એ હતું કે તે પ્રયાગમાં વિદ્યાદ્વારા એક ગદ્ધાનું નિર્માણ કરાતું. તે ગદ્ધાના મુખમાંથી એક વિશેષ દવનિ ઉત્પન્ન કરવામાં આવતે કે જે કઈ તે ધ્વનિને સાંભળે, તે સાંભળતાની સાથે જ તુરત મેંમાંથી લેહી વમતે બની જઈ મરણ પામતે. Page #136 -------------------------------------------------------------------------- ________________ છે. અને તે અમુક દૂર ગયા બાદ ભેદાય છે. ભેદાએલાં તે ભાષાદ્રિ સંખ્યાતા જન સુધી જઈને શબ્દ પરિણામને. ત્યાગ કરે છે. જેથી ત્યારબાદ તેનું શબ્દ સ્વરૂપે અસ્તિત્વ રહેતું નથી. અને જે આરેગ્યાદિ ગુણયુક્ત અને તથાવિધિ આદરભાવથી તીવ્ર પ્રયત્નવાળો વક્તા તે ભાષા દ્રવ્યોને ગ્રહણ કરવાના અને મૂકવાના પ્રયત્નમાં અનેક ખંડ કરીને મૂકે છે. તે વક્તા પ્રથમથી જ જે ભાષાદ્રિને મૂકે છે, તે સૂમ અને ઘણાં હોવાથી ઘણાં અન્ય દ્રવ્યોને વાસિત કરે છે. અર્થાતુ ઠેઠ ચૌદ રાજલકના અંત સુધી રહેલ ભાષાવર્ગણના મુદ્દગલ ઉપર તે. બેલાયેલા શબ્દોની અસર થાય છે. એટલે જેમ પાણીમાં એક ઠેકાણેથી ઉત્પન્ન થયેલે તરંગ નવા તરંગ ઉપજાવે છે, તેમ અહિં પણ ભાષાના તરગો થઈને લેકાન્ત સુધી ફેલાય છે. અને ફેલાયેલાં તે ભાષાના તરંગે પૈકી કેટલાક તરંગ ઓછામાં ઓછા બે સમય સુધી તથા વધુમાં વધુ અસંખ્યાતા સમય સુધી પણ ભાષાપણે રહે છે. અહિં પ્રશ્ન એ ઉદ્દભવે કે તીવ્ર પ્રયત્નવાળા વક્તાએ છેડેલાં ભાષાપુદ્ગલે ઠેઠ લેકાન્ત સુધી ફેલાતાં હોવા છતાં– પણ વક્તાની નજીકમાં રહેલાને જેમ સંભળાય છે, તેમ બ્રહ્માંડમાં સર્વને કેમ સંભળાતાં નથી ? તેનું સમાધાન એ છે કે જીવને શ્રોત્રેન્દ્રિય દ્વારા જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગથી આવેલા શબ્દ સંભળાય છે, અને ઉત્કૃષ્ટથી, નહિં છેદાએલાં–અવ્યવહિત–અન્ય શબ્દો વડે અથવા વાયુ વગેરેથી જેની શક્તિ હણાઈ નથી એવાં બાર અર Page #137 -------------------------------------------------------------------------- ________________ ૯૭ જન દૂરથી આવેલાં પુદ્ગલેને પણ સાંભળી શકાય છે. બાર એજનની આગળથી આવેલ શબ્દો સાંભળી શકાતા નથી. કારણ કે બાર એજનની આગળથી આવેલ શબ્દો તે તથાસ્વભાવથી તેવા પ્રકારના મન્દ પરિણામવાળા થાય છે, કે જેથી પોતાના વિષયનું શ્રોત્રજ્ઞાન ઉત્પન્ન કરવાને સમર્થ રહેતા નથી. શાત્રેન્દ્રિયનું પણ તેવા પ્રકારનું વધારે અદ્દભુત બળ નથી કે જેથી આગળથી આવેલ શબ્દો સાંભળી શકે. છતાં સુષા ઘંટાની હકીક્ત મુજબ દૂર દૂરના શબ્દને પણ તથાપ્રકારના સાધન દ્વારા સાંભળી શકાય છે. શબ્દતર, યંત્રોમાં વિદ્ય પ્રવાહ સ્વરૂપે પરિવર્તિત બની આગળ વધવા છતાં તે વિદ્યુત પ્રવાહ, સાધનો દ્વારા શબ્દતરંગોના રૂપમાં પરિણત બન્યા બાદ જ સંભળાય છે. એવી વૈજ્ઞાનિકની માન્યતાનુસાર સિદ્ધ થાય છે કે બાર જનથી વધુ દર ગયેલે શબ્દપ્રવાહ, મન્દપરિણામવાળે બની જવાથી શ્રોત્રજ્ઞાન ઉત્પન્ન કરવાની ચેગ્યતાવાળે નહિં રહેવા છતાં પણ તથા પ્રકારના સાધન દ્વારા તેમાં ગ્યતાને પ્રાદુર્ભાવ થવાથી તે સાંભળી શકાય છે. અહિ જેનદર્શનમાં કહેલ શબ્દ પુગલના થઈ જતા મન્દપરિણામને વૈજ્ઞાનિકે એ વિદ્યતુ પ્રવાહ સ્વરૂપે માન્ય અને મન્દ પરિણામમાં સાધન દ્વારા થતી તીવ્રતા યા શ્રોત્રજ્ઞાન ઉત્પન્ન કરી શકવાની ચેચતાને શખતરંગાના રૂપમાં પરિણત Page #138 -------------------------------------------------------------------------- ________________ છે. અને તે અમુક દૂર ગયા બાદ ભેદાય છે. ભેદાએલાં તે ભાષાદ્રવ્ય સંખ્યાતા જન સુધી જઈને શબ્દ પરિણામને. ત્યાગ કરે છે. જેથી ત્યારબાદ તેનું શબ્દ સ્વરૂપે અસ્તિત્વ રહેતું નથી. અને જે આરોગ્યાદિ ગુણયુક્ત અને તથાવિધિ આદરભાવથી તીવ્ર પ્રયત્નવાળ વક્તા તે ભાષા દ્રવ્યને ગ્રહણ કરવાના અને મૂકવાના પ્રયત્નમાં અનેક ખંડ કરીને મૂકે છે. તે વક્તા પ્રથમથી જ જે ભાષાદ્રિને મૂકે છે, તે સૂક્ષ્મ અને ઘણાં હેવાથી ઘણાં અન્ય દ્રવ્યોને વાસિત કરે છે. અર્થાત્ ઠેઠ ચૌદ રાજકના અંત સુધી રહેલ ભાષાવર્ગણાના પુદ્ગલ ઉપર તે બેલાયેલા શબ્દોની અસર થાય છે. એટલે જેમ પાણીમાં એક ઠેકાણેથી ઉત્પન્ન થયેલે તરંગ નવા તરંગ ઉપજાવે છે, તેમ અહિં પણ ભાષાના તરંગે થઈને લોકાન્ત સુધી ફેલાય છે. અને ફેલાયેલાં તે ભાષાના તરંગે પૈકી કેટલાક તરંગે ઓછામાં ઓછા બે સમય સુધી તથા વધુમાં વધુ અસંખ્યાતા સમય સુધી પણ ભાષાપણે રહે છે. અહિં પ્રશ્ન એ ઉભવે કે તીવ્ર પ્રયત્નવાળા વક્તાએ છેડેલાં ભાષાપુદ્ગલે ઠેઠ લેકાન્ત સુધી ફેલાતાં હોવા છતાં— પણ વક્તાની નજીકમાં રહેલાને જેમ સંભળાય છે, તેમ બ્રહ્માંડમાં સર્વને કેમ સંભળાતાં નથી ? તેનું સમાધાન એ છે કે જીવને શ્રોત્રેનિદ્રયદ્વારા જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગથી આવેલા શબ્દ સંભળાય છે, અને ઉત્કૃષ્ટથી, નહિં છેદાએલાંઅવ્યવહિત–અન્ય શબ્દ વડે અથવા વાયુ વગેરેથી જેની શક્તિ હણાઈ નથી એવાં બાર Page #139 -------------------------------------------------------------------------- ________________ ૯૭ જન દૂરથી આવેલાં પુદ્ગલેને પણ સાંભળી શકાય છે. બાર એજનની આગળથી આવેલ શબ્દો સાંભળી શકાતા નથી. કારણ કે બાર એજનની આગળથી આવેલ શબ્દો તે તથાસ્વભાવથી તેવા પ્રકારના મન્દ પરિણામવાળા થાય છે, કે જેથી પિતાના વિષયનું શ્રોત્રજ્ઞાન ઉત્પન્ન કરવાને સમર્થ રહેતા નથી. શ્રાન્દ્રિયનું પણ તેવા પ્રકારનું વધારે અભુત બળ નથી કે જેથી આગળથી આવેલ શબ્દો સાંભળી શકે. છતાં સુષા ઘંટાની હકીક્ત મુજબ દૂર દૂરના શબ્દને પણ તથા પ્રકારના સાધન દ્વારા સાંભળી શકાય છે. શબ્દતરંગો, યંત્રોમાં વિદ્યુત પ્રવાહ સ્વરૂપે પરિવર્તિત બની આગળ વધવા છતાં તે વિદ્યુત પ્રવાહ, સાધનો દ્વારા શબ્દતરંગોના રૂપમાં પરિણત બન્યા બાદ જ સંભળાય છે. એવી વૈજ્ઞાનિકની માન્યતાનુસાર સિદ્ધ થાય છે કે બાર યોજનથી વધુ દુર ગયેલે શબ્દપ્રવાહ, મન્દપરિણામવાળો બની જવાથી શ્રોત્રજ્ઞાન ઉત્પન્ન કરવાની ચેગ્યતાવાળે નહિ રહેવા છતાં પણ તથા પ્રકારના સાધન દ્વારા તેમાં ગ્યતાને પ્રાદુર્ભાવ થવાથી તે સાંભળી શકાય છે. અહિ' જૈનદર્શનમાં કહેલ શબ્દ પુગલના થઈ જતા મન્દપરિણામને વૈજ્ઞાનિકે એ વિદ્યુત્ પ્રવાહ સ્વરૂપે માન્ય અને મન્દ પરિણામમાં સાધન દ્વારા થતી તીવ્રતા યા શ્રોત્રજ્ઞાન ઉત્પન્ન કરી શકવાની એગ્યતાને શબ્દતરના રૂપમાં પરિણત Page #140 -------------------------------------------------------------------------- ________________ બનેલે મા. પરંતુ શબ્દરૂપે થયેલું પરિણમન તે શબ્દપ્રવાહ શરૂ થયે ત્યારથી ચાલુ જ હોય છે. તે પરિણમન નષ્ટ થતું નથી. પરંતુ તેમાં તીવ્રમંદપણું થવા પામે છે. મન્દ પરિણામની અવસ્થાને પ્રાપ્ત શબ્દપુદ્ગલમાં શ્રોત્રજ્ઞાન ઉત્પન્ન કરવાનું સામર્થ્ય રહેતું નથી. પરંતુ સાધન દ્વારા તેમાં તીવ્રતા આવતાં તે શ્રોત્રજ્ઞાન ઉત્પન્ન કરવાની થતાવાળા બની જાય છે. શબ્દને શ્રોત્રેન્દ્રિયગ્રાહ્ય તો એટલા માટે જ કહ્યો છે કે તેને અસ્તિત્વને સ્પષ્ટ બોધ તે શ્રોત્રેન્દ્રિયથી જ થાય છે. શબ્દ પગલેમાં રૂપ, રસ, અને ગંધ એટલાં બધાં સૂક્ષ્મ છે કે તેને ઈન્દ્રિયે અનુભવી શકતી નથી. તે પણ તેને સ્પશે તે ઇન્દ્રિયને અનુભવાય છે. સાંભળવાની શક્તિ ધારક દરેક પ્રાણીને આખા શરીરે તે શબ્દ સ્પર્શે છે, અને તેના સ્પર્શ દ્વારા શારીરિક અનુકુળતા યા પ્રતિકુળતા અનુભવાય છે. છતાં પિતાને સ્પર્શતે પદાર્થ તે શબ્દ જ છે, એ ખ્યાલ તે તે પ્રાણીઓને શ્રોત્રેન્દ્રિયથી જ આવી શકે છે. માટે જ તેને શ્રોત્રેન્દ્રિયગ્રાહ્ય કહ્યો છે. શ્રોન્દ્રિયરહિત પ્રાણને સ્પર્શતા શબ્દ પુદ્દગલે દ્વારા, શબ્દને ખ્યાલ પેદા થઈ શકતું નથી તે પણ શારીરિક અનુકુળતા યા પ્રતિકુળતા તે અનુભવી શકાય છે. જોરદાર વિનિથી કાનના પડદાનું તૂટી જવું, માથામાં સખત દુઃખા યા કંટાળો પેદા થા, મેઘની ભયંકર ગર્જન નાથી અગર કેઈ તેવા અન્ય વનિથી ગર્ભિણી સ્ત્રીઓના Page #141 -------------------------------------------------------------------------- ________________ ગર્ભ છૂટી જવા, આ બધા દાખલાઓ પંચેન્દ્રિય પ્રાણીઓને અંગે સમજવા. શ્રોત્રેનિદ્રયરહિત પ્રાણીઓને પણ શબ્દ સ્પર્શની અસર પ્રતિકૂળરૂપે કેવી રીતે અનુભવાય છે તે તીડેને દષ્ટાંતથી સમજાય છે. ખેતરમાં પથરાઈ બેઠેલા તીડે, ઢેલ આદિના પ્રબળ શબ્દના સ્પર્શથી શરીરે પ્રતિકૂળતા અનુભવી ઉડી જાય છે. જૈન શાસ્ત્રમાં તીડને ચઉરિન્દ્રિય પ્રાણું કહ્યું છે, એટલે તેને કાન હોતા નથી. છતાં તે ઢેલના શબ્દની અસર પોતાના શરીર ઉપર થતા પ્રહારરૂપે અનુભવે છે. પૂર્વકાળમાં ભારત વર્ષમાં કેઈ હિંસક પ્રાગે દ્વારા તીડેને હટાવવાનો પ્રયત્ન થતા ન હતા. પરંતુ વનિ ઉત્પાદક સાધનો દ્વારા જ તીડાને હટાવવામાં આવતાં હતાં. જૈન ઈતિહાસમાં પ્રસિદ્ધ કાલકાચાર્યની બહેન સાથ્વીજી સરસ્વતીશ્રીની શીયળ રક્ષાના માટે ઉજજયિના રાજા ગર્દભિલ્લને શાહી રાજા દ્વારા પરાજિત કરવાની હકીક્તમાં ગભિ વિદ્યાને ઉલ્લેખ આવે છે. ગભિ વિદ્યા એ એક પ્રાચીન વિદ્યાનું નામ છે. તેના ધ્વનિ માત્રથી શત્રુસેનાને સંહાર થઈ શક્ત હતા. તેને ગભિ વિદ્યા કહેવાનું કારણ એ હતું કે તે પ્રયાગમાં વિદ્યાદ્વારા એક ગદ્ધાનું નિર્માણ કરાતું. તે ગદ્ધાના મુખમાંથી એક વિશેષ ધ્વનિ ઉત્પન્ન કરવામાં આવતું કે જે કઈ તે વનિને સાંભળે, તે સાંભળતાંની સાથે જ તુરત મેંમાંથી લેહી વમતે બની જઈ મરણ પામતે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કેઈ વિશેષ વનિથી તમામ સેનાને સંહાર થઈ શકવાની હકીકત આજે કેટલાકને આશ્ચર્યજનક લાગે એવી છે. પરંતુ પ્રબળ વિનિદ્વારા શત્રુસેનાને સંહાર થઈ શકે તેવા વિનિને આવિષ્કાર કરવાનો પ્રયત્ન આધુનિક વૈજ્ઞાનિકે એ પણ પ્રારંભે છે. અંબાલા (પંજાબ) થી પ્રકાશિત ૭ માર્ચ ૧૯૫ર ન દૈનિક પત્રક (Tribune) માં “એના સંહારનું નવીન શસ્ત્ર' શિર્ષક, લંડનના એક સમાચાર અંગ્રેજી ભાષામાં છપાયા હતા. તે અંગ્રેજી લેખનો સાર નીચે મુજબ હતે. શું ! ઇવનિ દ્વારા સેનાનો સંહાર થઈ શકે છે ? એ એક પ્રશ્ન છે. તેના ઉપર આજના યુદ્ધ વૈજ્ઞાનિકે તર્ક-વિતર્ક કરી રહ્યા છે. મનુષ્યના કાનની સ્વરતંત્રીની શક્તિ બહારના તીવ્ર વનિતરંગથી મૃત્યકારી સિદ્ધ થઈ શકે છે તેમાં લેશ માત્ર સંદેહ નથી. પરંતુ તમામ સેનાને વનિ તરંગદ્વારા નષ્ટ કરી શકાય એવા મશીન પણ શું તૈયાર કરી શકાય છે? આ પ્રમાણે ગતયુદ્ધમાં તીવ્ર વનિતરંગેની મૃત્યુકારક શક્તિ ઉપર વિચાર કરી હતે. અને એક અમેરિકી પત્રિકા અનુસાર તે એક અંગ્રેજે અતિધ્વનિકારક મશીનને નમૂને પણ તૈયાર કર્યો હતે. તે મશીન એવું હતું કે સેનાને નાશ કરી શકાય. અમેરિકી વૈજ્ઞાનિકે એ એક એવી ખોજ તો કરી લીધી છે કે સાધારણ તીવ્ર દવનિતર ગ પણ ઉંદર તથા ટિટ્ટીઓ માટે મૃત્યુકારક છે. એક અમેરિકી કેલેજમા સમ્પાદિત Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ રસાયનશાળાનું પરિક્ષણેથી હાલમાં જાહેર કરાયું છે કે તીવ્ર દનિકારક કિરણ, પશુઓના સ્નાયુઓના ટુકડે ટુકડા કરી શકે છે, અને શરીરના તાપમાનને ૧૪૦ ડિગ્રી સુધી વધારી શકે છે. વૈજ્ઞાનિકને એક એ પણ પત્તો લાગે છે કે જે અત્યન્ત તીવ્ર કિરણે પશુના રૂવાંટાને સ્પર્શ કરે તે એટલી બધી ગરમી થઈ જાય છે કે પશુઓના શરીરની પ્રોટીન થીજી જાય છે. એક અમેરિકન અન્વેષણ કર્યું છે કે પ્રતિસેકન્ડે દશ લાખવા૨ કમ્પતી ધ્વનિથી હીરાના ટુકડે ટુકડા થઈ શકે છે. એટલે તીવ્ર ગતિનાં ધ્વનિ તરંગે પ્રાણીમાત્રના માટે ખતરનાક સિદ્ધ થઈ શકે છે, તેમાં કંઈ પણ સદેહ નથી.” આધુનિક વૈજ્ઞાનિકેની સમજમાં શબ્દનાં મજાની હકીક્ત એવી છે કે તળાવના સ્થિર પાણીમાં જેમ પથ્થર નાખીયે અને તેમાં નાનાં મોજા ઉત્પન્ન થાય, તેમ આપણે બેલી કે બીજો કોઈ અવાજ થાય ત્યારે હવામાં મજા ઉત્પન્ન થાય છે. આ અવાજનાં મેજાં સેકન્ડની ૨૦ થી ૨૦,૦૦૦ ધ્રુજારી લેતાં હોય ત્યાં સુધી કાન તેને પકડી શકે છે, પણ એથી વધુ કે ઓછા વેગની ધ્રુજારી હોય તે એ જાઓ આપણા કાન માટે અશ્રાવ્ય બને છે. કુતરા, ઉદર વગેરે કેટલાંક જંતુઓ એ અવાજ સાંભળીને ડરે છે, અને ત્રાસે છે સેકન્ડની ૨૦,૦૦૦ થી પણ ઘણી વધુ ધ્રુજારીવાળાં મજા તે જંતુઓ પક્ષીઓ અને ઉંદરનાં ઘાતક બને છે. મૂત્રાશયમાં બંધાઈ જતી પથરીને તેડવા માટે અતિશય ગતિ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ વાળા ધ્વનિ આંદોલનના ઉપયાગ એ અમેરિકન ડોકટરાએ શેાધી કાઢચેા છે, એમ, ચેઈલ વિદ્યાપીઠની તખીખી શાળા જણાવે છે. આ ડોકટરોએ પથરીમાં કાણું પાડી તેને તેડી નાખવા માટે ઉચ્ચગતિવાળાં અવાજનાં માજાના ઉપયાગ કર્યા છે. અવાજનાં પ્રબળ મેાજા એમાં ઉપર જણાવ્યા મુજખની અદ્ભુત શક્તિ વૈજ્ઞાનિકાને જેમ જાણવા મળી છે, તેમ આછી ધ્રુજારીવાળા મેાજા એની શકિતઓના ઉપયેાગથી પણુ, કાળમીઢ પથ્થર જેવા સખતમાં સખત ખડકને પણ તાડી નંખાય તેવાં મશીને તૈયાર કરવામાં વૈજ્ઞાનિક સફળ બન્યા છે. ધ્વનિતરંગા ચક્ષુથી દેખાતાં નહિ હાવાછતાં પ્રાણીએના શરીરમાં પ્રવેશી હાનિકારક કેવી રીતે ખની શકતા હશે ? તે શ ંકાનું સમાધાન અણુખના સ્ફોટથી થતી હાનિ કારક ક્રિયાથી સ્પષ્ટ રીતે થઈ શકે છે. અણુએમ્બના સ્ફોટથી યુરેનિયમ અથવા પ્લુટોનિયમ ધાતુના અણુઓને સ્ફાટ થતાં તેમાંથી કરણાત્સગ થાય છે. આપણે અગ્નિ પાસે બેસીએ તે તેમાંથી ગરમીનાં કિરણા માજા રૂપે પ્રસરે છે, પણ આપણે તે જોઈ શકતા નથી. તેવી રીતે કિરણેત્સગ પણ જોઈ શકાતાં નથી. પરતુ તેમની પ્રકૃતિ વિશિષ્ટ છે. તેએ માણસ યા કોઈપણ જીવ કે વનસ્પતિને સ્પર્શ કરે એટલે તેના શરીરમાં ઉતરી જાય, અને શરીરના કારોનું વિસર્જન કરવા માંડે. આથી તેનુ મૃત્યુ થાય, શરીરમા તે હાડકાની અદર છેક ઉતરી જાય છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ દેવનિ તરંગને સ્પર્શ, ઉપર મુજબ પ્રાણીઓને હાનિકારક બને છે, તેમ કેટલાક ઇવનિ તરંગે પ્રાણીઓના શરીરને લાભકારી પણ બને છે. ભારતમાં તે આપણે પ્રાણિમાત્રને જ નહિ, પણ તમામ પ્રકારની વનસ્પતિને જીવંત ગણીને ચિતન્યના વિવિધ સ્વરૂપ તરીકે માનતા આવ્યા છીએ. આ કેવળ ધાર્મિક અંધશ્રદ્ધા ન હતી, પણ વૈજ્ઞાનિક સત્ય છે. એમ સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બેઝ પ્રાગ દ્વારા સિદ્ધ કરી બતાવ્યું છે. વૃક્ષે અને છોડવા તથા વેલા પણ માનવીઓના જેવી જ લાગણી ધરાવે છે, અને સુખ તથા દુઃખનો અનુભવ કરે છે, એ, ડૉ. બેઝે નક્કર રીતે પુરવાર કરી આપ્યું હતું. વનસ્પતિસૃષ્ટિ પ્રાણીઓના જેવી સજીવ છે, એમ સ્વીકારીને એ કેટલી હદે પ્રાણીઓના જેવું જીવન જીવે છે, તે નક્કી કરવામાં અનેક દેશના વિજ્ઞાનીઓ પ્રવૃત્ત બનેલા છે. ભારતની અન્નામલાઈ યુનિવર્સિટિના પ્રાધ્યાપક હૈ. ટી. સી. એન. સિંહે પ્રવેગે દ્વારા સાબિત કર્યું છે કે ઝાડપાન પર સંગીતને દેવનિ ઘણી સારી અસર કરે છે. જેથી તે વનિથી સ્પેશિત બનતા વૃક્ષ-વેલા વધારે ફળ ફૂલ આપે છે, અને વધારે સારી રીતે વિકસે છે. એ વિષે હવે શંકા રહેતી નથી. કેનેડામાં પણ ઘઉંના ખેતર પર સૂર્યોદય સમયે લાઉડસ્પીકરે દ્વારા સંગીત વહેતું મૂકતું આવેલું, અને કેલિફેનીઆમાં પણ વટાણાના ખેતરે પર શાસ્ત્રીય સંગીતની રેકર્ડ વગાડવામાં આવતાં, પાકપર તેની નેંધપાત્ર સુંદર અસર થઈ હતી. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ અન્નામલાઇ યુનિવર્સિટીમાં ડાક વૃક્ષ-વેલાને વાયેલિન તથા સિતારના સંગીત વિનિને લાભ અમુક વખત સુધી રોજ સવાર-સાંજ આપવામાં આવેલે, અને તે જ પ્રકારના બીજા છેડાક-વૃક્ષવેલાને એ જ સ્થિતિમાં પણ સંગીત વિણ રાખવામાં આવેલા. થોડાક મહિનાને અંતે બન્ને જૂથના વિકાસમાં સ્પષ્ટ ફેર પડેલે દેખાય. સંગીત વિનિ પર્શિત વેલ–વૃક્ષ વધારે સારા ખીલ ઊડ્યા હતા. વિજ્ઞાનની પરિભાષામાં સ ગીતથી વનસ્પતિના “ટોપ્લાઝમ”ની ગતિ ઝડપી બનતાં એ જલદી તથા વધારે સારી રીતે ખીલી ઉઠે છે. સવારે અને સાંજે સંગીતનું પાન કરાવવામાં આવે તે વનસ્પતિની સુસ્તી દૂર થાય છે, અને દોઢથી ડબલ પ્રમાણમાં ઓકિસજનને ઉછૂવાસ કરે છે. કયા પ્રકારના વૃક્ષને કયા પ્રકારનો સંગીતધ્વનિ અનુકુળ બને છે, તે હજી જાણી શકાયું નથી. અત્યાર સુધીમા ગ્રામોફોન રેકોર્ડ, વીજળીની ઘંટડી, ઘોઘાટકારી અવાજ, વિવિધ વાદ્યોના ધ્વનિ, નૃત્યના ઘુઘરાનો રણકાર, વગેરે અનેક પ્રકારના સુરા અન્ય બેસુરા અવાજોની અજમાયશ થઈ છે, એ ઉપરથી અત્યાર સુધીમાં માત્ર એટલું જાણી શકાયું છે કે, મોટા ભાગના વૃને વાલિન અથવા સિતારા જેવા તીખા અને બારીક સૂર વધારેમાં વધારે પ્રિય લાગે છે. બીજા કેટલાક પ્રયોગ પરથી એમ જણાયું છે કે વનસ્પતિને હળવું સંગીત કે ફિ૯મી ગીતે કરતાં શાસ્ત્રીય સંગીત વધારે અનુકૂળ પડે છે. જો કે વનસ્પતિને વધારેમાં વધારે અનુકુળ સંગીત Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦પ રોજ સવાર-સાંજ માત્ર અડધો કલાક સાંભળવામાં આવે છે તે, એને પાક મબલખ બને છે, એ હકીકત પણ પ્રયોગસિદ્ધ છે. બાગમાં ટ્રાન્ઝીસ્ટર સેટ વગાડતાં એક વિજ્ઞાનીને ત્યાં ગુલાબના છોડ અસાધારણ રીતે ખીલી ઊઠેલા. આ ઉપરથી સંગીતધ્વનિના સ્પર્શની અસર વનસ્પતિ ઉપર પણ કેવી અજાયબ રીતે થાય છે તે આ વૈજ્ઞાનિક પ્રયોગથી પણ સિદ્ધ થઈ ચૂક્યું છે. વળી જિંઆના વૈજ્ઞાનિક, લીંબુના ઝાડને થતા એક અસાધ્ય રોગને અશ્રાવ્ય દેવનિથી નાબૂદ કરવામાં સફલ થયા છે. ઝાડની રેગિસ્ટ ડાળીઓને અશ્રાવ્ય દવનિનાં મેજાની અસર આપવામાં આવે છે. આ રીતે અસર પામેલાં છોડ ફરી વાવવાથી તેને રોગ લાગુ પડતું નથી. આ જિઆના વૈજ્ઞાનિકોએ લીંબુના બગીચાઓમાં જ અશ્રાવ્ય ધ્વનિ પેદા કરી શકાય તેવું સાધન બનાવ્યું છે મનુષ્યના પણ કેટલાક રેગેને ધીમા અવાજ વડે મટાડવાના પ્રયોગોમાં સફળતા પ્રાપ્ત થઈ હોવાના સમાચાર મુંબઈ સમાચાર સાપ્તાહિકના તા. ૨૯-૭-૧૯૫૬ના અંકમાં નીચે મુજબ પ્રકાશિત થયા હતા. છેલ્લાં કેટલાંક વરસથી યુનાઈટેડ સ્ટેટ્સમાં ‘શાંત અવાજ અને તેના ઉપગ માટે સંશોધન ચાલી રહ્યું છે. એ શાંત અવાજ અથવા “અલ્હાનીક ઉપગ સાંધાના દુઃખાવા ઉપર કરવામાં આવે છે. આજ, એ “અટ્રાસેનીક, પ્રયોગશાળામાંથી ઈસ્પીતાલ અને દાક્તરના દવાખાનાઓ સુધી પહોંચી ગઈ છે. સૌ કેઈને સહેજે પ્રશ્ન થાય કે Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ અસ્ટ્રાસેનિક એટલે શું? સરળ રીતે સમજાવવું હોય તે તેને “શાંત અવાજ' તરીકે ઓળખાવી શકાય. કારણ કે એને અવાજ અને એને આંદોલન એટલા બધા મંદ છે કે આપણું સામાન્ય માનવીના કાનના પડદા એ અવાજને વતી શકતા નથી. આમ હોવા છતાં નિષ્ણાતે પણ આ મંદ નીરવરવ, તે દુઃખતા સ્નાયુઓ અથવા તે સૂજી આવેલા તંતુઓ પર કેવી રીતે અસર કરે છે તે કહી શકતા નથી. ઉપલી બાબતમાં ત્રણેક સિદ્ધાંત માનવામાં આવે છે. (૧) એ અવાજનાં મોજાંઓ શરીરના કોષોને સંદેશ આપે છે, લેહીની પૂર્તિ વધારે છે, અને જીવંત કેને ઉત્તેજન કરે છે. (૨) એ મજાનું ગરમીમાં પરિવર્તન થાય છે (જો કે એ ફેરફાર એકદમ સમજાતું નથી) અને એને લીધે દુઃખતાં જ્ઞાનતંતુને રાહત મળે છે. (૩) એ મેજાએ કેની અંદર સૂક્ષમ રાસાયણિક લાભદાયી ફેરફાર સજે છે. અદ્રાસેનીક”થી અપાતી માવજત સાવ સાદી છે. આ ક્ષેત્રના અગ્રણી ડે. જોહને અદ્રાસેનીક કેવી રીતે કામ કરે છે, તેનું પ્રાયગિક દર્શન કરાવ્યું છે. જે સાધન આ અટ્ટાસેનીક ઉત્પન્ન કરે છે, એમાં થોડાક ઉચ્ચાલને ડાયલ અને બહાર કેટલીક લાઈટ હોય છે. એક બાજુથી ઈલેકટ્રીકના કેબલ પર સ્ટેઈનલેસ સ્ટીલ હોય છે, અને તે રેડિયે માઈકાફેનને મળતું આવે છે. જે ભાગ પર દર્દ થાય છે, તેના પર તે મૂકવામાં આવે છે, અથવા હાથ કે પગ પાણીની Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ અંદર મૂકીને તેને ડટ્ટો ધીમે ધીમે ચામડીથી અડધોક ઇંચ દુર રાખીને આગળ પાછળ ફેરવવામાં આવે છે. જ્યારે તે યંત્ર ચાલુ કરવામાં આવે ત્યારે દદી ધીમે અવાજ સાંભળે છે. ડે. એલ્ડસ આ બાબત સમજાવતાં કહે છે કે ડટ્ટાની અંદર એક મેટા બટનના કદનું પાસાદાર કવાર્ટઝ છે. જ્યારે વીજળીક કરન્ટ વારાફરતી એ કીટલમાંથી પસાર થાય છે, ત્યારે એ સેંકડની ૧,૦૦૦,૦૦૦ વાર ગતિએ સંકેચાય છે, અને ફુલે છે. અને એ જ ગતિએ એ અવાજનાં મોજાં ઉદ્દભવે છે. આને “પ્રાઈઝે ઈલેકટ્રીક કહેવામાં આવે છે. આ અવાજના નેજા હાથમાં, પગમાં કે વાંસામાં દાખલ થાય છે. અને દુઃખાવા તથા પીડામાંથી રાહત આપે છે. એ બેએક ઇંચ સુધી ઊંડે અસર કરે છે. આ અટ્રાસેનીક મેજાએ ચામડી, સ્નાયુ, લેહી અને હાડકાની અંદર પસાર થાય છે. પરંતુ હવા તેને અવધે છે. આથી જ હાથ પગ જેવા ઊંચાનીચા ભાગે શરીરમાં છે. તેની માવજત પાણીની અંદર રાખીને કરવી જોઈએ. ઈ. સ. ૧૯૫૦ થી અમેરિકાએ અટ્રાસેનીકની સશે ધન બાબતમાં આગળ પડતો ભાગ લીધો છે. ખુદ ડો. એસે ત્રણ હજાર કરતાં વધુ દદીઓની અટ્ટા સાઉન્ડ વડે સારવાર કરી છે. અને સરેરાશ પાંચમાંથી ચાર દર્દીએ આ રીતની માવજતથી સારા થયા છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ન્યૂયોર્કમાં આવેલી કેલંબીયા યુનિવર્સિટી મેડીકલ સ્કૂલમાં બીજા તબીબે એક નાદુરસ્ત હાથની એક્ટ્રાસાઉન્ડ વડે સારવાર કરી હતી. તેમાં તેને સફળતા મળી હતી. ડોકટરો ધામા અદ્રાસેનીક ડીલ વાપરે છે અને તેનો ઉપયોગ કરીને તેઓ જાણવા માગે છે કે સારી ડીલ કરતાં તે વધારે સરલ નીવડે છે કે નહિ? એક પ૩ વર્ષની વૃદ્ધને હાથ આર્થરાઈટીસથી પીડાતો હિતે. એને લીધે તે પેન્સીલ કે ટુથબ્રસ પણ ઉચકી શકતી ન હતી. પરંતુ એણે જ્યારે લાંબે વખત અદ્રોનીકની સારવાર લીધી ત્યારે એ હાથનું દર્દ મટી ગયું. એક ૪૭ વર્ષનો આધેડ આદમી આઠ વર્ષથી અર્થરાઈટીસની બીમારીથી રીબાતે હતે. સ્નાયુના સંકેચ અને દુખથી એ તદ્દન નરવશ બની ગયેલે. બધી જાણીતી સારવાર તેણે લીધી પરંતુ એ બધી નાકામીયાબ બની. અ નીકની સારવારે એના પર સુંદર અસર કરી. એક તબીબે અભિપ્રાય આપે છે કે તે દહાડે અલ્ફાસેનીકની સારવાર એકસ-રે અને એન્ટીબાયેટીકનું સ્થાન લેશે. આ પ્રમાણે અવાજોનાં મજદ્વારા શાકભાજી પકાવી શકવાના, પાણીને સ્વરછ કરી શકવાના, અલ્હાનીક શીંગ નામના મશીન વડે ગંદા કપડામાંથી મેલ અલગ કરવાના, પિોલાદની લાદીની અંદરના ભાગમાં રહેલી અદૃશ્ય ખામીએને શોધી કાઢવાના, રંગ અને રસાયણેને મિશ્ર કરી Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ આપવાના, વાતાવરણને રજકણું અને ધુમાડાથી મુક્ત કરી શકવાના, એમ અનેક પ્રકારનાં કાર્યો કરવામાં વર્તમાન વિજ્ઞાન સફળ બન્યું છે. ધ્વનિ તરંગ વડે કરાતાં કાર્યોને લખવા બેસીએ તો તેનું એક આખું સ્વતંત્ર પુસ્તક લખાય. પરંતુ આ લખાણનો મુખ્ય ઉદ્દેશ તે પ્રાણીઓની શારીરિક સારવારમાં કેવી રીતે ઉપગી છે, તે બતાવવાને નહિં હતાં ધ્વનિતરંગોને સ્પર્શ, શરીર કે અન્ય પદાર્થો પર વૈજ્ઞાનિક આવિષ્કારે દ્વારા ઉપયોગી બની શકતો હોવાથી શબ્દ એ પુદ્ગલ પદાર્થ (Matter) હોવાની જિનદશનની માન્યતાને બુદ્ધિગમ્ય રીતે પણ સત્ય પુરવાર કરી આપવાનો છે. આ રીતે પદાર્થવિજ્ઞાન અંગે લખાતા આ પુસ્તકમાં જૈનદર્શન કથિત કેઈ કઈ હકીકતને બુદ્ધિગમ્ય બનાવવા માટે જ્યાં જ્યાં વિજ્ઞાન આવિષ્કારિત પ્રવેગોનું વર્ણન બતાવવામાં આવે ત્યાં ત્યાં વાચક મહદયે વિષયાતર થઈ જવાનું નહિ માની લેવું જોઈએ. આ પ્રમાણે વળી પણ વિવિધ રીતે શબ્દની પુગલતા સિદ્ધ થાય છે. ભીંત પરથી જેમ પથ્થર પછડાઈને પાછો પડે છે, તેમ કઈ વિશાળ ઘુમ્મટવાળા મકાનમાં બોલાતે યા કરાતે આ શબ્દ પછડાઈને સામે તેને પડશે પડે છે. બહુ પવનના તફાનમાં શબ્દને પવનને વ્યાઘાત લાગવાથી સ્પષ્ટપણે શ્રોત્રગ્રાહ્ય થઈ શકતો નથી. નગારા ઉપર પૈસે મૂકીને દાંડી વડે નગારૂં વગાડતાં નગારા પર થતા ધ્રુજારે પૈસાને ઉછાળે છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પાછળ થતા શબ્દ કરતાં સમુખને શબ્દ વધુ સ્પષ્ટપણે સંભળાય છે. પ્રબળ શબ્દ આગળ મંદ શબ્દ દબાઈ જાય છે. આ બધી હકીકત શબ્દને પુદ્ગલના પરિણામ રૂપે જ હોવાનું સાબિત કરે છે, અર્થાત શબ્દ એ પુદગલ દ્રવ્યની એક અવસ્થા છે. શબ્દરૂપ પુદ્ગલ અવસ્થા બે પ્રકારે છે. (૧) વૈસસિક અને (૨) પ્રાદેશિક, કેઈપણ જીવના પ્રયત્ન વિના સ્વયં વિવિધ સ્કના સંઘર્ષથી ઉત્પન્ન થતે શબ્દ, તે વૈઋસિક શબ્દ કહેવાય છે. જેમકે વર્ષાને ગરવ. જે શબ્દની ઉત્પત્તિ જીવના પ્રયતનથી થાય છે, તે પ્રાયગિક શબ્દ કહેવાય છે. પ્રાયોગિક શબ્દ બે પ્રકારે છે (૧) અવ્યક્ત પ્રાયોગિક શબ્દ અને (૨) વ્યક્ત પ્રાયોગિક શબ્દ જે શબ્દમાં અ–આ–ક–ખ આદિ વ્યંજન કે સ્વર સ્પષ્ટપણે ન સમજાય તે “અવ્યક્ત પ્રાચેગિક શબ્દ પાંચ પ્રકારે છે. (૧) તત–લ વગેરેને અવાજ. (૨) વિતત-વીણા આદિ તંતુ વાદ્યને અવાજ. (૩) ઘનઘંટા આદિને શબ્દ (૪) મેઢેથી અગર બીજી કઈ રીતે પવન પૂરાઈને થતા શંખ, વાંસળી વગેરેને શબ્દ. (૫) સંઘર્ષ—લાકડું અને કરવતના ઘસારાથી થતે શબ્દ. જે શબ્દમાંથી અક્ષર સાફ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ માલૂમ પડે તેવા વ્યવહાર માટે મેલાતા ભાષાત્મક શબ્દને ' · વ્યક્ત પ્રાયેાગિક શબ્દ કહે છે. તેના નીચે મુજબ ભેદ , પડે છે. (૧) અક્ષર–પ્રાણીઓના ક’ઠં–તાળવુ’–મસ્તક—હાઠ આફ્રિ સ્થાનેામાં અથડાઈ ને ' વગેરે વિવિધ ઉચ્ચાર થાય છે તે. ( ' હ્ર (૨) શબ્દ-અર્થ પ્રતિપાદક અક્ષર સમૂહનું ઉચ્ચારણ. (૩) પદ-વાકય રચના સ્વરૂપે અથ પ્રતિપાદક અક્ષરસમૂહનું ઉચ્ચારણું. (૪) વાકય–એક કે ઘણા પદા મળીને ખેલનારના અભિપ્રાય સમજાવી શકે તેવા પદસમૂહ. (૫) ભાષા–વાકયોના સમૂહ. વળી શબ્દ એટલે અવાજ, ધ્વનેિ, નાદ તે સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારે પણ કહી શકાય, જીવ, મુખ વડે એટલે તે સચિત્ત શબ્દ છે. જડ વસ્તુએના પરસ્પર અથડાવાથી થયેલ તે અચિત્ત શબ્દ છે. અને જીવ પ્રયત્ન વડે વાગતાં ભુંગળ આદિના અવાજ તે મિશ્ર શબ્દ છે. જૈનેતર દ નકારાએ શબ્દને એક પુદ્દગલપર્યાય તરીકે નહિ સ્વીકારતાં આકાશના ગુણ તરીકે મતાન્યેા છે. ત્યારે જૈનદર્શને શબ્દને પુદ્ગલના ગુણ તરીકે બતાવી આકાશમાં ભરપુર પુદ્ગલપરમાણુએના પર્યાય ( અવસ્થા )રૂપે Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ યુક્તિ દ્વારા પોતાના ન્યાયગ્રંથમાં સિદ્ધ કરી બતાવ્યું છે. તે વિષયમાં આધુનિક વિજ્ઞાને પણ શબ્દને પરમાણુઓની એક અવસ્થા સ્વરૂપે સ્વીકારી તેને યંત્રો દ્વારા સંગ્રહિત કરી, ટેલિ. ગ્રાફ આદિ દ્વારા હજારો માઈલ દૂર પહોંચાડવાના પ્રયોગોમાં સફળતા પ્રાપ્ત કરી, શબ્દ અંગેની જૈનદર્શન પ્રરૂપિત, અનાદિ અને અચલ માન્યતાને સત્ય સ્વરૂપે પુરવાર કરી આપી છે. એવી રીતે અંધકાર અને પ્રકાશના સંબંધમાં પણ જૈનદર્શન સ્પષ્ટ રીતે કહેતું આવ્યું છે કે તે પણ પુદ્દગલની જ એક અવસ્થા છે. અર્થાત્ અંધકાર અને પ્રકાશ તે પગલા સ્વરૂપ જ છે. સાધારણતઃ વિચારકેની માન્યતામાં અંધકાર એ પ્રકાશના અભાવ સ્વરૂપ છે. પરંતુ જેનદર્શનમાં અંધકારના લક્ષણની વ્યાખ્યા. 'दृष्टि प्रतिबन्ध कारणं च प्रकाश विरोधी.' એ પ્રમાણે કરી છે. અર્થાત્ અંધકાર એ વસ્તુને જેવામાં બાધાકારી અને પ્રકાશવિરોધી એવા પુદ્ગલસમૂહની એક અવસ્થા સ્વરૂપ જ છે. જૈન સિદ્ધાત દીપિકા પ્રકાશ-૧, સૂત્ર-૧રની ટીકામાં બતાવ્યું છે કે, कृष्णवर्ण बहुलः पुद्गल परिणाम विशेपः तमः અર્થાત્ “કૃષ્ણ વર્ણ બહુલ પુગલને પરિણામ વિશેષ” Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ તે જ અંધકાર છે. અંધકાર એ પ્રકાશનું પ્રતિપક્ષી છે અને વસ્તુની અદશ્યતાનું કારણ છે. અંધકારમાં વસ્તુઓ દેખી શકાતી નથી. કારણ કે વસ્તુનું રૂપ તે અંધકારના પરમાણુ સમૂહથી આચ્છાદિત બની જાય છે. જેમ આંખની ઉપર મોટા કપડાનો પાટો આવી જવાથી પદાર્થ દેખી શકાતું નથી, તેવી રીતે અંધકારમાં પણ પદાર્થ દેખી શકાતે નહિ હેવાથી કપડાની માફ્ટ અંધકારને પણ પુદગલના પરિણામ રૂપે સમજવું જોઈએ. અંધકારસ્વરૂપ પુદ્ગલસમૂહ પર સૂર્ય દીપક-અગ્નિ આદિનાં પ્રકાશ કિરણે ફેલાઈ રહે છે ત્યારે અંધકારનાં અણુએ અન્ય વસ્તુઓના રૂપને પોતાની શ્યામતા દ્વારા આચ્છાદિત કરી શકતાં નથી. જેથી પ્રાણીઓ વસ્તુએને જોઈ શકે છે. આધુનિક વિજ્ઞાન પણ અંધકારને અભાવાત્મક અર્થાત્ પ્રકાશના અભાવસ્વરૂપે નહિ માનતાં તેનું સ્વતંત્ર અસ્તિત્વ માને છે. વિજ્ઞાન કહે છે કે, “વિશ્વના તમામ પદાર્થોની માફક અંધકારમાં પણ તાપ કિરણે હોય છે. પણ એ એટલા બધાં સૂક્ષમ હોય છે કે તે જોવામાં આપણી ચક્ષુઓ અશક્ત છે. ઘુવડ અને બિલાડીની આંખે તથા ફેટોગ્રાફી પ્લેટસ જ . તે તાપકિરણોથી પ્રભાવિત બની શકે છે. આ રીતે વૈજ્ઞાનિક વિદ્વાનોએ પણ અંધકારના દશ્યને પ્રકાશથી ભિન્ન એવા પુદ્ગલપર્યાયના અસ્તિત્વ સ્વરૂપે સ્વીકાર્યું છે. આ ઉપરથી પણ દષ્ટિપ્રતિઘાતના કારણરૂપ અંધકાર, તે પુગલપર્યાયના જ અસ્તિત્ત્વ સ્વરૂપે હોવાની જૈનદર્શનની માન્યતા સત્ય જ H ૮ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪. છે. અંધારાને પડદે પાતળો હોય તે નજીકની ચીજે ઝાંખી દેખાય છે. પરંતુ દરની વસ્તુ જોવામાં વચ્ચે અંધારાને જાડે પડદે આડે આવી જવાથી તે વસ્તુ જરા પણ દેખાતી નથી. માટે અંધારૂ એ પુદગલરૂપ છે. સૂર્ય કે ચંદ્રાદિના પ્રકાશને લીધે વિશ્વમાં ભરેલાં પુદગલેને તેજસ્વી પરિણામ થાય છે, અને દરેક પુદ્ગલ ચમકે છે. એ પ્રકાશના જવાથી પુદ્ગલેને જથે કાળા પરિણામને પામે છે. તે જથ્થાનું નામ જ અંધારૂં છે. તેનો રંગ કાળે દેખાય છે. તેને ગંધ-રસસ્પર્શ તે અવ્યક્ત હોય છે. પ્રકાશનો અભાવ” તે અંધારૂં છે, એ જાતની તૈયાયિકાદિકેની માન્યતા એવૈજ્ઞાનિક છે. અંધકારના પગલે ઔષધ તરીકે પણ મદદ કરતા હોય છે. માટે અંધારૂં એ કાળા રંગે પરિણમેલા મુદ્દગલ અણુઓને જ જો છે. સૂર્ય–દીપક-અગ્નિ આદિ પ્રકાશક પદાથેન કિરણપ્રવાહ તે પ્રકાશમાંથી અનુક્રમે નીકળતા પ્રકાશકિરણ સાથે જ્યાં સુધી સંબંધિત રહે છે, ત્યાં સુધી તે પ્રકાશિત રહી અન્ય પદાર્થના રૂપને જોવામાં ચક્ષુધારક પ્રાણીઓને સહાયક બને છે. પરંતુ પ્રકાશક પદાર્થ દૂર હટી જાય છે, અથવા તેના આડે કેઈ આવરણ આવી જાય છે, ત્યારે આવરણ આવી ગયાના પહેલાંનાં પ્રસારિત કિરણ અણુઓનું, અંધકાર અણું એમાં પરિવર્તન થઈ જાય છે. એટલે પ્રસરિત કિરણ અણુઓ નષ્ટ થતાં નથી. પણ, પ્રકાશ સ્વરૂપ પદૂગલ પર્યાયમાંથી પલટી પામી અંધકારસ્વરૂપ પગલપર્યાયને પામતાં હોવાથી પદાર્થ ના રૂપને જોવામાં પ્રાણીઓને સહાયક બની શકતાં નથી. શબ્દ અને અંધકારની માફક છાયા પ્રતિબિંબને પણ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ જૈનદર્શનમાં પુગલપર્યાય રૂપે બતાવેલ છે. પ્રકાશનું જે આવરણ તેને છાયા યા પ્રતિબિંબ કહેવાય છે, આ છાયા તે શીતસ્પર્શી હેવાથી પુદ્ગલના પરિણામરૂપે સાબિત થાય છે. ગ્રીષ્મ ઋતુના પ્રચંડ તાપમાં ચાલતા મુસાફર શીતલતા મેળવવા માટે વૃક્ષાદિની છાયાને જ આશ્રય લે છે. ધમધખતા ઉનાળાના મધ્યાહૂન સમયે પણ મુસાફરી કરનાર મુસાફેરેને શીતલ છાયા દ્વારા શીતલતાને અનુભવ કરાવવા માટે મેટી મેટી સડક ઉપર સડકની બન્ને બાજુએ વૃક્ષની લાઈને પાય છે, અને વૃદ્ધિ પામેલ વૃક્ષની છાયામાં ચાલતે મુસાફર ભીષણ તાપની વર્ષા સમયે પણ શીતલતા અનુભવે છે. માટે શીતસ્પર્શ અર્પનાર છાયા પણ પુદગલા સ્વરૂપ જ છે. છાયાના સ્વરૂપને અતિ વિસ્તૃતપણે સમજાવતાં જૈનદર્શન કહે છે કે, “સર્વ પ્રકારની ઈન્દ્રિયગમ્ય સ્થૂલ વસ્તુ તે ચય અને અપચય સ્વભાવવાળી અને કિરણવાળી છે. કિરણે એ જ છાયાપુદ્ગલે કહેવાય છે અને તેને પ્રત્યક્ષસિદ્ધ છાયાપુદ્ગલ તરીકે વ્યવહાર થાય છે. કારણ કે સર્વ સ્થૂલવસ્તુઓની છાયા હોય છે અને તે પ્રત્યક્ષથી બધા પ્રાણુઓને વિદિત છે. બીજું જે સ્થૂલ વસ્તુ કઈ વસ્તુને અન્તરે રહેલી હોય તો તેનાં કિરણે આરિસા વગેરેમાં પડતાં નથી. તેથી તે વસ્તુ તેમાં દેખાતી નથી. માટે જણાય છે કે છાયા પુદગલે તે તે સામગ્રીના વશથી વિચિત્ર પરિણામ પામવાના સ્વભાવવાળાં છે. તે આ પ્રમાણે– Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ તે છાયા પુદ્ગલે દિવસે અભાસ્વર (અન્યને પ્રકાશિત નહિ કરનારી વસ્તુમાં પડેલાં હોય તે તે સ્વસંબંધી દ્રવ્યની આકૃતિને ધારણ કરતાં શ્યામ રૂપે (કઈક કૃષ્ણ રૂપે) પરિ. હત થાય છે. અને રાત્રે કૃષ્ણ રૂપે પરિણત થાય છે. આ વાત, દિવસે જ્યારે સૂર્યનાં કિરણો પ્રસરે છે ત્યારે, અને રાત્રે ચન્દ્રના પ્રકાશમાં પ્રત્યક્ષ સિદ્ધ છે. તે છાયા પગલે આરિસાદિ ભાસ્વર (અન્યને પ્રકાશિત કરનાર) દ્રવ્યોમાં પ્રતિબિંબિત થયેલાં સ્વસંબંધી દ્રવ્યના આકારને ધારણ કરતા તથા સ્વસંબંધી દ્રવ્યમાં કૃષ્ણનીલ-શુકલ કે પીત, જેવા પ્રકારને વર્ણ હોય તેવા રૂપે પરિણમે છે, અને તેઓની આરિચા વગેરેમાં ઉપલબ્ધિ થાય છે, એ પ્રત્યક્ષ સિદ્ધ છે. જે વસ્તુનાં છાયા પુદ્ગલે આરિસામાં સંકમીને પિતાના(અર્થાત્ વસ્તુના) વર્ણરૂપે અને આકારરૂપે પરિણમે છે, તે જ વસ્તુની તેમાં ઉપલબ્ધિ થાય છે, તે પણ તે પુગલો પ્રતિબિંબશબ્દ વાચ્ય છે. આ ઉપરથી સમજાય છે કે અભાસ્વર પદાર્થમાં પડેલી છાયા તે દિવસે કંઈક કૃષ્ણ રૂપે અને રાત્રિએ કૃષ્ણ રૂપે હોય છે. અને ભાસ્કર પદાર્થમાં પડેલી છાયા તે વસ્તુના પિતાના જ વર્ણ જેવી હોય છે. જે આરિસાદિમાં વસ્તુના છાયા પુદ્ગલે સંકાન્ત થાય છે તે આરિસાદિમાં જ તે વસ્તુની ઉપલબ્ધિ (પ્રત્યક્ષતા) થાય છે, બીજામાં થતી નથી, કેઈને અંતરે ન હોય અથવા અતિ દર ન હોય એવાં જ સ્થલ દ્રવ્યનાં કિરણે આરિસા વગેરેમાં સંક્રાન્ત થાય છે. આજે તે અતિ દૂર અને અન્ય પદાર્થોના અંતરે Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ રહેલ પદાર્થોને પણ તદ્દાકારે અને તવણી સ્વરૂપે વૈજ્ઞાનિક પ્રાગ દ્વારા પિડિત બનાવી તેના પ્રતિબિંબ યા છીયાને જોઈ શકાય એ રીતની વૈજ્ઞાનિક શોધ થયેલી છે. જે ટેલિવિઝન નામે ઓળખાય છે. મનુષ્ય પોતાના ઘરમાં આરામથી બેઠે બેઠે પણ આ ટેલિવિઝન વડે દૂર દૂરના ગાયક અભિનેતાઓના ગાયન સાંભળે છે, નાચ દેખે છે, ચહેરા દેખે છે અને તેઓના અભિનય અને હાવભાવને હુબહુ નિહાળે છે. આ દરવીક્ષણ એ બહુ જટિલ કામ છે. એમાં અભિનેતાના પ્રતિબિંબનાં લાખ રૂપકે બને છે, આકાશમાં ફેલાય છે, સંગ્રાહક યંત્ર વડે પુનઃ જોડાય છે, અને અસલી પ્રતિબિંબ રૂપે રજુ થાય છે. એ રીતે પ્રતિબિંબને રૂપકે–ખંડે ફેલાય છે, અને પુનઃ જોડાય છે, એની વચ્ચે તે અનેક સંસ્કાર માંથી પસાર થાય છે. આ રીતે પ્રતિબિંબ ઉપર વિવિધ સસ્કારે થઈ શક્તા હોવાથી પ્રતિબિંબ એ, પુદ્ગલ પરમાણુ એની જ એક અવસ્થા હોવાનું આ ટેલિવિઝન દ્વારા સિદ્ધ થાય છે. કેમેરાની પ્લેટ ઉપર ફેટો ખેંચાવનારનું પ્રતિબિંબ સંગ્રહિત બની રહે છે, તે પણ પ્રતિબિંબની પુગલતા સાબિત કરે છે. પ્રતિબિંબ એ એક પદાર્થ ન હતા તે ટેલિવિઝન વડે તેના ઉપર વિવિધ સંસ્કારે થઈ શકત નહિ. અને કેમેરા દ્વારા તેને સંગ્રહિત કરી શકાત નહિ. જૈનદર્શન કહે છે કે, બાદરપરિણામી પુદ્ગલ સ્કોમાંથી પ્રતિસમય જળના કુવારાની માફક આઠસ્પશી પુદ્દ ગલ સ્કે ધોનું વહન ચાલુ જ રહે છે. તે એટલા બધા સૂક્ષ્મ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ હોય છે કે આપણે તેને જોઈ શકતા નથી. તે પણ તે પુદ્દ ગલ સ્કંધોને સમુદાય, પ્રકાશાદિન નિમિત્ત દ્વારા અગર કેઈ વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા તદાકાર પિડિત થઈ જાય છે, ત્યારે આપણે તેને જોઈ શકીએ છીએ અને તેને છાયા ત્યાં પ્રતિબિંબના નામે ઓળખીએ છીએ. પ્રતિબિંબ યા છાયાસ્વરૂપે પિંડિત બની રહેલ અને પિંડિત થયા પહેલાં કુવારાની ધારની માફક છૂટા છુટા વહી રહેલ તે સૂક્ષમ પુદ્ગલ સ્ક ની પ્રાણીઓ ઉપર સારી યા નરસી અસર થઈ શકતી હોવાથી પણ તે પુદ્ગલસ્વરૂપ હોવાનું નકકી થાય છે. પદાર્થમાંથી કુવારાની માફક વહેતા સૂમ પુદ્ગલ સ્કને કઈક લેકે ઓજસ–આભા-પણ કહે છે. અંગ્રેજીમાં તેને મેગ્નેટીઝમ અથવા મેગ્નેટીક ફલ્યુર્ડ કહે છે. તે વિશ્વના સ્થૂલ પરિણામી પદાર્થોમાંથી નજરે ન દેખાય તેવું પાણી યા વીજળી જેવું વહેતું સૂક્ષ્મ દ્રવ્ય છે. કેટલીક વસ્તુઓમાંથી વહેતા એ દ્રવ્યને આપણે આપણું સુંઘવાની ઇંદ્રિયથી જાણી શકીએ છીએ. કપુર અને હિંગ તે આપણાથી દસ હાર્થ છેટે પડયાં હોય તે પણ તેમાંથી વહેતા દ્રવ્યના ગુણથી નાક વડે આપણે તેને જાણી શકીએ છીએ. આવી રીતે લાકડું, લેટું, પથ્થર ગમે તે વસ્તુમાંથી દ્રવ્ય તે નીકળ્યા જ કરે છે. પણ તે દ્રવ્યની સુગંધને આપણું નાક જાણી શકતું નથી. માટલામાં ભરેલી સાકરને આપણું નાક ન જાણી શકે, પણ કીડીનું નાક જાણી લે છે. આવી રીતે માણસ, ઘેડે, ગાય, બિલાડી, કૂતરે, પિપટ અને Page #161 -------------------------------------------------------------------------- ________________ r ૧૯ જ તુએ વગેરેમાંથી સૂક્ષ્મ અણુએ વહે છે. એક માઈલ દૂર હાવા છતાં સિહુનુ નાક, ઘેાડા-હાથી અને માણસને જાણી શકે છે. પ્રાણીએના શરીર તથા પદાર્થાંમાંથી નીકળતુ. આ દ્રવ્ય તેની જાતી પ્રમાણે વિવિધ ગુણુધ વાળુ હાય છે. કપુરમાંથી નીકળતુ' દ્રશ્ય આપણા મનને પ્રસન્નતા ઉપજાવે છે. કેટલાક વૃક્ષેામાંથી (જેમ કે લીમડા) વહેતા દ્રવ્યના સત્ત્વના ગુણથી માણુસનુ આરેાગ્ય વધે છે. અને કેટલાક વૃક્ષાથી (જેમ કે આમલી) વહેતા દ્રવ્યથી માણસનું આરાગ્ય કથળી જાય છે. એક માંદા માણસને લીખડાના ઝાડ નીચે સુવા બેસવાનું રાખેલ, તે માણસ થાડા જ મહિનામાં નિરાગી થઈ ગયા. અને એક તંદુરસ્ત માણુસને આમલીના ઝાડ નીચે સુવા બેસવાનું રાખ્યું ત્યારે તે થાડા જ મહિનામાં બિમાર થઈ ગયા. તે પ્રમાણે મનુષ્યના શરીરમાંથી વહેતા દ્રવ્યના ગુણ તે મનુષ્યના સ્વભાવ પ્રમાણે જુદા જુદા હાય છે. તમેગુણવાળા મનુષ્યના શરીરમાંથી વહેતા આ સૂક્ષ્મ દ્રવ્યના ગુણુ, તમસને ઉત્પન્ન કરે છે. રજોગુણવાળા મનુષ્યેાના શરીરમાંથી વહેતા દ્રવ્યના ગુણ, રજસ ઉત્પન્ન કરે છે, અને સત્ત્વગુણુવાળા મનુષ્યના શરીરમાંથી વહેતા દ્રશ્યના ગુણુ, સત્ત્વ ઉત્પન્ન કરે છે. તેથી જ સત્સંગના મહિમા ગવાયે પ્રસિદ્ધ વિચારક શ્રી ગણેશદત્ત ગૌડના કથન દરેક માનવીના શરીરમાંથી છૂટતી આભા—તેજતે રંગ-ઉપરંગી હાય છે. પાપકારી માનવીના વહેતી પ્રભા ઉજળી હોય છે. ઈર્ષાળુ સ્વભાવીની પ્રભાને ર્રંગ મેઘ જેવા શ્યામ ' Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ હાય છે કે આપણે તેને જોઈ શકતા નથી. તે પણ તે પુ ગલ સ્ક`ધોના સમુદાય, પ્રકાશાદિના નિમિત્ત દ્વારા અગર કોઈ વૈજ્ઞાનિક પ્રયાગેા દ્વારા તદાકાર પિડિત થઈ જાય છે, ત્યારે આપણે તેને જોઈ શકીએ છીએ અને તેને છાયા યા પ્રતિષિખના નામે એળખીએ છીએ. પ્રતિબિ’. યા છાયા– સ્વરૂપે પિડિત બની રહેલ અને પિંડિત થયા પહેલાં કુવારાની ધારની માફ્ક છૂટા છુટા વહી રહેલ તે સૂક્ષ્મ પુદ્ગલ સ્કધાની પ્રાણીઓ ઉપર સારી યા નરસી અસર થઈ શકતી હાવાથી પણ તે પુદ્ગલસ્વરૂપ હોવાનું નક્કી થાય છે. પદાથ માંથી ફુવારાની માફક વહેતા સૂક્ષ્મ પુદ્ગલ ધાને કોઈક લેક એજસ-આભાપણ કહે છે. અ'ગ્રેજીમાં તેને મેગ્નેટીઝમ અથવા મેગ્નેટીક ફ્લ્યુડ કહે છે. તે વિશ્વના સ્થૂલ પરિણામી પદાર્થાંમાંથી નજરે ન દેખાય તેવું પાણી યા વીજળી જેવુ વહેતું સૂક્ષ્મ દ્રવ્ય છે. કેટલીક વસ્તુએમાંથી વહેતા એ દ્રવ્યને આપણે આપણી સુંઘવાની ઇંદ્રિયથી જાણી શકીએ છીએ. કપુર અને હિં་ગ તે આપણાથી દસ હાથ છેટે પડયાં હાય તે પણ તેમાંથી વહેતા દ્રવ્યના ગુણુથી નાક વડે આપણે તેને જાણી શકીએ છીએ. આવી રીતે લાકડું', લેફ્લુ, પથ્થર ગમે તે વસ્તુમાંથી દ્રવ્ય તે નીકળ્યા જ કરે છે, પણ તે દ્રવ્યની સુગધને આપણું નાક જાણી શકતુ નથી. માટલામાં ભરેલી સાકરને આપણુ નાક ન જાણી શકે, પણ કીડીનું નાક જાણી લે છે. આવી રીતે માણસ, ઘેાડી, ગાય, બિલાડી, કૂતરા, પોપટ અને Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૯ જતઓ વગેરેમાંથી સૂક્ષ્મ અણુઓ વહે છે. એક માઈલ દૂર હોવા છતાં સિંહનું નાક, ઘેડા-હાથી અને માણસને જાણ શકે છે. પ્રાણીઓના શરીર તથા પદાર્થમાંથી નીકળતું આ દ્રવ્ય તેની જાતી પ્રમાણે વિવિધ ગુણધર્મવાળું હોય છે. કપુરમાંથી નીકળતું દ્રવ્ય આપણા મનને પ્રસન્નતા ઉપજાવે છે. કેટલાક વૃક્ષમાંથી (જેમ કે લીમડ) વહેતા દ્રવ્યના સત્ત્વના ગુણથી માણસનું આરોગ્ય વધે છે. અને કેટલાક વૃક્ષેથી (જેમ કે આમલી) વહેતા દ્રવ્યથી માણસનું આરોગ્ય કથળી જાય છે. એક માંદા માણસને લીંબડાના ઝાડ નીચે સુવા બેસવાનું રાખેલ, તે માણસ થેડા જ મહિનામાં નિરોગી થઈ ગયે. અને એક તંદુરસ્ત માણસને આમલીના ઝાડ નીચે સુવા બેસવાનું રાખ્યું ત્યારે તે થોડા જ મહિનામાં બિમાર થઈ ગયે. તે પ્રમાણે મનુષ્યના શરીરમાંથી વહેતા દ્રવ્યના ગુણ તે મનુષ્યના સ્વભાવ પ્રમાણે જુદા જુદા હોય છે. તમોગુણવાળા મનુષ્યના શરીરમાંથી વહેતા આ સૂક્ષમ દ્રવ્યને ગુણ, તમસને ઉત્પન્ન કરે છે. રજોગુણવાળા મનુષ્યના શરીરમાંથી વહેતા દ્રવ્યને ગુણ, રજસ ઉત્પન્ન કરે છે. અને સત્વગુણવાળા મનુષ્યના શરીરમાંથી વહેતા દ્રવ્યને ગુણ, સર્વ ઉત્પન્ન કરે છે. તેથી જ સતસંગને મહિમા ગવાયે છે. પ્રસિદ્ધ વિચારક શ્રી ગણેશદત્ત ગીડના કથન પ્રમાણે દરેક માનવીના શરીરમાંથી છૂટતી આભા તેજને અનેક રંગ–ઉપરંગી હોય છે. પરોપકારી માનવીના દેહમાંથી વહેતી પ્રભા ઉજળી હોય છે. ઈર્ષાળુ અર્થાત દ્વેષીલા સ્વભાવીની પ્રભાને રંગ મેઘ જે શ્યામ હોય છે. ક્રોધી Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ માનવીના શરીરમાંથી વહેતી આભા-તેજ તે ઘેરા લાલ રંગની イ હાય છે. અને વિદ્વાન તથા બુદ્ધિશાલીએના શરીરમાંથી વહેતુ દ્રવ્ય તે પીળા રંગનું હેાય છે. લેાભી વૃત્તિવાળાનું નારગી રંગનું, અપવિત્ર તથા દુષ્ટ સ્વભાવીનું વહેતુ દ્રવ્ય ઘેરા રંગનું, અને ધાર્મિક ભાવનાવાળાનુ દ્રવ્ય લીલા ર ંગનુ હોય છે. r આયુર્વેદમાં અમુક ચેપી રાગીઓથી દૂર રહેવાનુ કહેવામા આવ્યું છે, તેનું રહસ્ય પણ એ જ છે કે રાગીના એ શરીરમાંથી નીકળતી આભાના અણુએ, પાસે બેસેલાને અસર કરે છે. મહાપુરુષના શરીરમાંથી વહેતા સૂક્ષ્મદ્રવ્યના ગુણ, શુદ્ધ સત્ત્વગુણને ઉત્ત્પન્ન કરનારા હાય છે. તેમના નેત્રમાંથી, હાથમાંથી, તેમ જ ચરણમાથી આ દ્રવ્ય અધિક પ્રમાણમાં વહે છે. તે કારણુથી જ મહાપુરૂષને નમન કરીએ છીએ, ત્યારે તેમનેા હાથ, આપણા મસ્તક ઉપર મૂકાવીએ છીએ. અટકાવ આવેલ શ્રીએ રાંધવુ નહિ, કેઈ ચીજને અડવું નહિ, વગેરે નિયમો શાસ્ત્રમાં શા માટે છે? કારણ કે તેવી સ્ત્રીમાંથી નીકળતા દ્રવ્યને ગુણુ તમસ ઉત્પન્ન કરે છે. લેટ ખાંધે ત્યારે તેની હથેલીમાંથી વહેતુ દ્રવ્ય તે લેટને તમસદ્ગુણી બનાવે, અને જે માણસ ખાય તેને તમે શુણી વિચાર આવ, જૈનધર્મમાં પણ આપણા પૂર્વ પુરૂષોએ આના અ ગે નૈનિક મર્યાદા દર્શાવી છે. પૂ. શ્રી જીવવિજયજી મહારાજ કે Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ જેઓશ્રીએ સકલતી સ્તંત્રની રચના કરી છે, તે મહાપુરૂષે એક સ્તુતિમાં સ્પષ્ટ ઉપદેશ આપ્યા છે કે.. :: ઋતુવંતી, અડકે નહિ. એ, ન કરે ઘરનાં કામ તે;’ ' આથી એ સ્પષ્ટ છે.કે માસિક ધર્મીના સમયે સ્ત્રીઓએ હરેક પ્રકારની ઘરકામની પ્રવૃત્તિથી અલગ રહેવું. કોઈ ને સ્પર્શી ન થઈ જાય તે રીતે રહેવું. માસિક ધર્મને પ્રાપ્ત સ્ત્રીના પડછાયાથી વડી-પાપડમાં વિકૃતિ થવાના દાખલાએ ઘણાએને અનુભવસિદ્ધ છે. પ્રાચિન લેખક પ્લીની' લખી ગયેલ છે કે માસિક ધમ વાળી સ્ત્રીની હાજરીથી દારૂ ખાટા થઈ જતા હતા. ઝાડા પરનાં ફળ ખરી પડતાં હતાં. કાચા ફળ સુકાઈ જતાં હતાં. તથા ઝાડ વાંસીમાં થઈ જતાં હતાં. વળી આરસીએના કાચ આંખા થઈ જતા હતા. ધારદાર હથિઆ મૂઠાં થઈ જતાં હતાં. પિત્તળ ઉપર કાટ ચઢતા હતા. • વિએના યુનિવર્સીટીના એક પ્રાધ્યાપક ડે. સીકીએ મેડીકલ રીવ્યુમાં એક વિસ્તારપૂર્વકની નોંધ આપતાં જાહેર કયુ` છે કે− રજસ્વલા સ્ત્રીના સ્પર્શી ચેતન-જીવત સૃષ્ટિ ઉપર ખૂખ જ માઠી અસર કરે છે. તે અંગે તેઓશ્રી વધુ સ્પષ્ટતા કરતાં કહે છે કે આર્ત્ત વદનનું ઝેર રજસ્વલાના શ્વાસેાવાસમાં નથી, પણ એના પરસેવામાં છે. જે લેાડીના લાલ રજકણામાં જોવા મળે છે, આ ઝેર, પસીના અને રક્ત કણા દ્વારા ખહાર આવે છે, અને એની વિશિષ્ટ સ્થિતિ તે Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૨ એ છે કે એ ઝેર શરીરમાં ૧૦૦ ડીગ્રીએ ઉકળતા પાણીમાં પણ નાશ પામતું નથી. ગરમીમાં રાખ્યા પછી કે પાણીમાં ઉકાયા પછી પણ એની વનસ્પતિ સૃષ્ટિ ઉપર ઊગ્ર અસર કરવાની તાકાત જેમની તેમ જ જોવા મળે છે. શરીર સ્વા માટે આ ઝેર હાનીકારક છે. તેના સ્પર્શથી જીવનશક્તિને ક્ષય થાય છે.” રજસ્વલા સ્ત્રી અસ્પૃશ્ય શા માટે ગણાવી જોઈએ ? તેની આ એક વૈજ્ઞાનિક આવૃત્તિ છે. પ્રાચીન સંસ્કારને આ માહિતીથી ભારે પ્રમાણભૂત બળ મળે છે. - મુંબઈથી પ્રકાશિત “નવનીત' ગુજરાતી ડાયજેસ્ટ (માસિક)ના સપ્ટેમ્બર ૧૯૬૨ ના અંકમાં “મક્કા અને કાળા શિર્ષક લેખમાં તેના લેખકે જણાવ્યું હતું કે, “મકામાં રહેલ સંગેઅસવદ” નામે પથ્થર જે મુસલમાનોને પૂજનીય છે, તે મુસલમાનોની માન્યતાનુસાર પ્રથમ દૂધ જે સફેદ હતું. પરંતુ એક રજસ્વલા સ્ત્રીને સ્પર્શથી કાળે પડી ગયે હતે.” ચદન, તુલસી, લીમડો, વડ, પીપળે, આંબળા વગેરે તંદુરસ્તી માટે ઉપયોગી માન્યાં છે, તેની પાછળ પણ તે તે પદાર્થોમાંથી વહેતા પરમાણુનું તત્ત્વજ્ઞાન છે. એક પાશ્ચાત્ય ઠેકટરે ભારતમાં લીમડાના ઝાડ જોઈ આશ્ચર્ય પામીને કહ્યું હતું કે, “આ દેશમાં આવાં રેગનાશક વૃક્ષો હોવા છતાં, યુવકે અને બાળકેનું આવડું મેટું Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ મરણ પ્રમાણ જાણી મને આશ્ચર્ય સાથે દુઃખ પણ થાય છે.. તુલસી, પીપલે, વડ વગેરે વૃક્ષે પૂજવા પાછળનું રહસ્ય પણ આ જ છે. નંગ પહેરવા પાછળનું મનોવિજ્ઞાન પણ આ જ છે. દરેક વસ્તુમાંથી વહેતે આ કિરણસમૂહ એટલે બધે. સૂક્ષ્માતિસૂક્ષમ હોય છે કે તે આપણી આંખે જોઈ શકાતે. નથી. તે પણ ઉપર જણાવેલ દષ્ટાંતાનુસાર તેનાથી થતી સાનુકુળ યા પ્રતિકુળ અસરથી તેના અસ્તિત્વની સાબિતી. થાય છે. મંદિર તથા પ્રાણપ્રતિષ્ઠા કરેલ મૂર્તિઓમાંથી વહેતા સૂક્ષ્મ અને અદશ્ય પ્રવાહ તે મૂર્તિઓના દર્શકની માનસિક તથા શરીરિક શુદ્ધિમાં એટલે બધો અસરકારક છે કે સૂક્ષમ બુદ્ધિથી તેને વિચાર કરવામાં આવે તે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ મંદિર અને પ્રાણપ્રતિષ્ઠત પ્રતિમાઓ એ વિશ્વના અજોડ સેનેટરીયમ સિદ્ધ થાય છે. તે પ્રતિમાઓની જળ આદિ વડે થતી પૂજા, આરતિ વગેરે ક્રિયાઓમાં પશુપરમાણનું તત્ત્વજ્ઞાન ભરપુર છે. જ્યાં અનેક આત્માઓ નિર્વાણ પામ્યા હય, જ્યાં અનેક સંયમી મહાપુરૂષે વિચર્યા હોય તે ભૂમિઓ તીર્થ– તરીકે વિખ્યાત પામી હોય છે. તે ભૂમિનાં દર્શન કરવાદ્વારા આત્મસંતોષ અનુભવાય છે. તેમાં પણ આ પરમાણુનું જ તરવજ્ઞાન છે. મહાપુરૂષે જ્યાં જ્યાં વિચરે છે, ત્યાં ત્યાં તેમના શરીરમાંથી વહેતી આભા, સૂક્ષ્મરૂપે પિંડિત બની રહે છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ પુદ્ગલને સ્વભાવ છે કે તે એક સ્થાનકે અસંખ્યાત વર્ષો સુધી તે તે સ્વરૂપે પણ રહી શકે છે. જેથી તે સ્થાનકે જનાર યાત્રિકને તે પરમાસમૂહના નિમિત્ત દ્વારા આધ્યાત્મિક વિચારધારા ઉત્પન્ન થવા વડે પરમ ચિત્તસમાધિ અનુભવાય છે. જૈનદર્શન કથિત બ્રહ્મચર્યની નવ વાડામાં કહ્યું છે કે, જ્યાં સ્ત્રી બેઠી હેય તે આસને પુરૂષે બે ઘડી સુધી બેસવું નહિ જોઈએ. આ કથનમાં પણ આસન પર બેઠેલ વ્યક્તિના શરીરમાંથી છૂટેલ અણુસમૂહને સ્પર્શ જ માનસિક બ્રહ્મચર્યને હાનિકારક હોવાનું વિધાન છે. - આધુનિક વિજ્ઞાનથી પણ આ હકીકત સત્ય પૂરવાર થાય છે. કોઈ સ્થાને અમુક માલની ચોરી કરી પલાયન થઈ જનાર માણસના પલાયન થઈ ગયા બાદ તે સ્થાને તેની ઉપસ્થિતિ નહિં હોવા છતાં પણ તે જગ્યા ઉપરથી અમુક જાતના કેમેરા વડે પોલીસ ફેટો ખેચે છે, તે હુબહુ તે માણસને જ ફેટો કેમેરાની પ્લેટ ઉપર અંકિત થઈ જાય છે. પરંતુ તે જગ્યાએ અન્ય કઈ માણસ પ્રવેશેલ ન હોય તે અમુક ટાઈમ સુધી જ આ ફેટ ખેંચવામાં ફલિભૂત થઈ શકાય છે. પિતાના મકાનમાં સંતપુરૂષનાં પગલાં કરાવવાનાં ભારતવાસીઓમાં જે રિવાજ છે, તેમાં પણ સંતપુરુષની પ્રતિકાયા સ્વરૂપે પિડિત બની રહેલ સમૂહુંથી થતા લાભને જ હેતુ છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૨૨પ જે માનવીના દેહમાંથી પ્રતિસમય વહેતી આધાર યા પ્રતિ છાયા, પવિત્ર યા શુભ છે તે માનવી સ્પૃશ્ય, અને જેની પ્રતિછાયા અપવિત્ર આ અશુભ છે, તે માનવી અસ્પૃશ્ય છે. માનવીઓમાં છૂતાછૂતની માન્યતા તે માનવી પ્રત્યેની ઘણું નથી. પરંતુ પિતાની શુદ્ધિ સાચવી રાખવાના હેતુથી. છે. મૃત માતાપિતાનાં શરીરને સ્પર્શ કર્યા બાદ પણ સ્નાન કરાય છે. સજાતીય રજસ્વલા સ્ત્રીને પણ સ્પર્શ થઈ જાય તો સ્નાન કરાય છે. ડોકટરે પણ એક બીમારને સ્પર્શ કરી બીજા બીમારને જોવા પહેલાં હાથ ધોઈને દેખે છે. મલ મૂત્રાદિને સ્પર્શ કર્યા બાદ પણ સ્નાન કરાય છે, યા હાથ દેવાય છે. આ સર્વ વાતેથી સ્પષ્ટ થાય છે કે પિતાની શુદ્ધિ સાચવવા માટે છૂતાછૂતની માન્યતાને ગેરવ્યાજબી માનવામાં ભૂલ છે. આજે આપણે ભારત દેશની એ દશા વતી રહી છે કે જે ભેજનપાનથી માનવ શરીરમાં રોગાદિ થાય છે, તેવાથી તે જનતાને દૂર રાખવાની કોશિષ કરાય છે. પરંતુ જે ભેજનપાનના સત્સંગથી આત્માના ગુણેમાં વિકાર પેદા થાય તેવા આહારપાણના ઉપયોગથી જનતાને દૂર રાખવામાં ઉપેક્ષા સેવાય છે. આનું મુખ્ય કારણ એ છે કે વિશેષે કરીને આજે ભારતવાસીઓની સંસ્કૃતિ, આત્મતત્વની સત્તામાં જ અવિશ્વાસુ અને સંદેહવાળી બની રહી છે. ભજનપાનના અનુસારે જ માનવની બુદ્ધિ બને છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શુદ્ધ ભેાજનપાનથી ત્યાગભાવના અને અશુદ્ધ ભેાજનપાનથી ભાગ ભાવના, સ્વાભાવના, હિંસા, જૂઠ, ચારી વ્યભિચાર આદિને પ્રેત્સાહન અને સ ંવર્ધન મળે છે. અને તેથી દેશમાં નૈતિક પતન થાય છે. અસ્પૃશ્યતામાં ભેજનપાનની શુદ્ધિનુ તત્ત્વ નિહિત રહે છે. માતા પિતાએ ના રજોવીયના સમ્બન્ધ અને મલમૂત્ર-ચ-માંસ-મદિરા આદિના પરમાણુમાં રાતદિવસ રહેવા પૂર્ણાંક તેમાં જ રાત દિવસ પ્રવૃત્તશીલ રહેવાથી શરીર અને આત્મા ખન્નેમાં અમુક અપેક્ષાએ અશુદ્ધિ આવી જવાથી આત્મામાં શુદ્ધ ભાવાના ઉદય હાઈ શકતા નથી. એવા અશુદ્ધ ભાવેાથી મનુષ્યના શરીરમાંથી પ્રસરતી આભા તેના સંસગ માં આવનારને પણ અશુદ્ધ ભાવેાયી બનાવે છે. ધર્મ એ અવશ્ય આત્માની જ વસ્તુ છે. પરંતુ શરીરની સાથે આત્માના અતિનિકટ સબધ છે. આત્મામાં કઈ પણ વસ્તુના પ્રવેશ માટે દ્વારની જરૂરીયાત છે. આત્માનુ દ્વાર શરીર છે. શરીરમાં થઈ ને જ આત્મામાં આત્માની દ્વારા કઈ પણ ધારણ કરી શકાય છે. ધર્મના અર્થ ધારણ કરવું થાય છે. માટે જ્યારે શરીર, ધમ થી અનુરૂપ હેાય ત્યારે જ આત્મા વડે ધર્મ નામની વસ્તુ ધારણ કરી શકાય છે. જો શરીરરૂપી દ્વાર અશુદ્ધ હોય તે તેમાં થઈને જે ચીજ આત્મામાં જાય છે, તે અશુદ્ધ અને અપવિત્ર ખની જાય છે. અને તેથી આત્માને કાઈ પણ રીતે લાભદાયક થતી નથી. માટે માનવુ પડે છે કે આત્માની શુદ્ધિ માટે શરીર શુદ્ધિની Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ જરૂરીઆત છે. અને શરીર શુદ્ધિના માટે આહારપાણ અને વ્યવસાયાદિની શુદ્ધિ પણ પરમ આવશ્યક છે. પ્રસિદ્ધ ચિકિત્સક મહામહોપાધ્યાય સ્વ. ડૉકટર ગણનાથ સેને એક વખત કહ્યું હતું કે, “સાત વર્ષ સુધી પંદર પંદર દિવસ લાગલગાટ કેરીની ઋતુમાં આંબાના ફૂલે પિતાના હાથની હથેલીઓમાં ઘસતા રહેવાથી તે હાથમાં સર્પ ઉતારવાની શક્તિ પેદા થાય છે.” - આ ઉપરથી પણ સ્પષ્ટ સમજાય છે કે જે મનુષ્ય અશુચિ પદાર્થોથી જ પ્રતિસમય સંપર્કમાં રહેવા પૂર્વક વ્યવસાય કરે છે, તે વ્યવસાયથી જ ધનેજપાર્જન કરવા વડે પિતાની આજીવિકા ચલાવે છે, તે મનુષ્યના શરીરમાંથી પ્રસરતી આભા, નિકટવતી મનુષ્યને સ્પેશિત થવાથી તે મનુષ્યને શારીરિક યા માનસિક કેવી અસર કરે છે, તે બુદ્ધિવિંત મનુષ્ય સહેજે સમજી શકે છે. આ પ્રમાણે મનુષ્યના શરીર આદિ બાહ્યી સ્થૂલ પદાથમાંથી પ્રસરતી આભા-પ્રતિછાયા તે કેવી કેવી રીતે અનુગ્રહ અને ઉપઘાત કરવાના સ્વભાવવાળી છે? તે સહેજે સમજી શકાય તેવી હકીકત છે. અને તેને સ્પર્શ અનુભવનાર વ્યક્તિને શારીરિક યા માનસિક લાભ નુકશાન થતું હોવાના હિસાબે તે છાયા-પ્રતિબિંબમાં પુદ્ગલપદાર્થપણું અવશ્ય 'સિદ્ધ થાય છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ છું. આતપ-ઉદ્યોત-પ્રભા શબ્દની માફક અધકાર તથા છાયા (પ્રતિષિ ખ) પણ પુદ્ગલસ્વરૂપ જ છે. તે અગાઉના પ્રકરણમાં વિચારાઈ ગયું છે. એવી રીતે આતપ, ઉદ્યોત અને પ્રભા` સ્વરૂપે વા પ્રકાશ પણ પુદ્ગલની જ એક અવસ્થા છે. આ ત્રણ શબ્દો વિશેષે કરીને તે મારા ખ્યાલ પ્રમાણે જૈન સિદ્ધાંતમાં જ દૃષ્ટિગોચર થાય છે. છતાં અન્ય સિદ્ધાંતમાં યા વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં તે શબ્દોના ઉપયેાગ હશે તે મને પૂરતે ખ્યાલ નથી. એટલે આતપ, દ્યોત અને પ્રભા એ શુ છે ? તે તે તે તે સ્વરૂપના વિસ્તૃત વર્ણન સમયે સ્વયં ખ્યાલમાં આવી જશે. અંધકાર, છાયા ( પ્રતિષિ’ખ), આતપ, ઉદ્યોત અને પ્રભા, એ પાંચેના સમાવેશ અંધકાર અને પ્રકાશ એ એ સ્વરૂપે પણ કરી શકાય. તેમાં છાયાને સમાવેશ અંધકારમાં થઈ શકે અને આતપ, ઉદ્યોત તથા પ્રભા એ ત્રણે સ્વરૂપે વિવિધ રીતે વર્તાતા પ્રકાશમાં જ હાઈ, તે, ત્રણેને પ્રકાશ સ્વરૂપે કહી શકાય. તેમાં પ્રથમ ‘ આતપ” એ કેવા અને કાના પ્રકાશસ્વરૂપ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ છે ? અને તે પુદગલ અવસ્થારૂપ હોવાનું કેવીરીતે સિદ્ધ થાય છે? તે આ લેખમાં વિચારવાનું છે. रविविवे उ जिअंगं, ताव-जुअं आयवाउ, नउ जलणे । जमुसिण-फासस्स तहिं, लोहिअ वण्णस्स उदउत्ति ॥ સૂર્યને બિંબને વિષે પૃથ્વીકાય પર્યાપ્તા જીવનું જે શરીર, તાપયુક્ત હોય–પોતે શીતળ છતાં ઉણ પ્રકાશ કરે, તે આપ. અગ્નિના ઉણ પ્રકાશને આતપ ન કહેવાય. કારણ કે તેને ઉષ્ણ સ્પર્શ અને લાલ વર્ણનો ઉદય છે માટે. સૂર્યનું વિમાન તે ગરમી ઉત્પન્ન કરનાર અતિ મૂલ્યવાત રત્નોનું બનેલું છે. આ રત્નો તે બાદરપર્યાપ્ત પ્રથ્વીકાય જીવેના શરીર સ્વરૂપે છે. કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોના મત પ્રમાણે સૂર્ય એ હાઈડ્રોજનન વિરાટ ગેળે છે. એ વાત જૈન સિદ્ધાન્ત મુજબ સત્ય નથી. કારણ કે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા એ વૈમાનિક અર્થાત્ વિમાનમાં વસવાટ કરનાર દે છે. તે વિમાને રત્નનાં બનેલાં હોવાથી પૃથ્વી પર તેને પ્રકાશ ફેલાય છે. તેમાં સૂર્યના વિમાનમાંથી પ્રસરતા પ્રકાશને જેનસિદ્ધાંતમાં “આપ” સ્વરૂપે વર્ણ છે. આ “આપ”સ્વરૂપ સૂર્યને પ્રકાશ પૃથ્વીઉપર ઉષ્ણતા અર્પે છે. પરંતુ જે રસ્તેમાંથી તે પ્રકાશ નીકળે છે, ત્યાં તેને સ્પર્શ, શીત (63) સ્વરૂપ છે. આ માટે જૈનસિદ્ધાંત કહે છે કે અમુક જીવના શરીરમાં “આપ” નામે એક એવું પરિણામ ઉત્પન્ન થાય છે કે તેને આપણે સ્પર્શ કરીએ તે ઠંડી લાગે, પરંતુ તેમાંથી બહાર પડતાં કિરણો Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ દૂર દૂર ગરમ લાગે અને ખીજી વસ્તુને પણ ગરમ કરી શકે છે. અગ્નિની મા જેને સ્પર્શી ગરમ હેાય તેને પ્રકાશ તે ગરમ હાય જ તે સ્વાભાવિક છે. પરંતુ આ ‘ આતપ ’નામે પરિણામમાં તે ખૂબી એ છે કે, તે પરિણામ પામેલા શરીરને સ્પર્શી શીત છે, અને પ્રકાશ ઉષ્ણુ છે. આવે પરિણામ, જગતના ખીજા કોઈ પ્રાણીઓના શરીરમાં નહિ હોતાં માત્ર સૂના વિમાનની નીચે રહેલા ખાદર પૃથ્વીકાયના જીવાને જ હાય છે. સૂર્યનું બિંબ જે આપણે જોઈએ છીએ તે સેના, લેાઢા વગેરેની માફક એક જાતની પાર્થિવ રચના છે. અને તેમાં સૂર્ય નામની દેવાતિ રહે છે. પરંતુ એ પાર્થિવ ખિંખમા પૃથ્વીકાય જીવા ઉત્પન્ન થાય છે. અર્થાત્ એ ખિંખ, અસખ્ય પાર્થિવજીવેાના ૨.રીરના સમૂહરૂપ હાય છે. તેમાં મૂળ સ્થાને ગરમી નથી, પણ દૂર દૂર વધારે ને વધારે ગરમી હેાય છે. જો કે આ એક વિચિત્ર હકીકત છે, પણ તે ખાસ જાણવા જેવી છે. સૂર્યના તાપ આપણને ઉષ્ણ લાગે છે, પણ શાસ્ત્રકારે આપણને સમજાવે છે કે સૂર્ય પતે એટલે ગરમ નથી. આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાશે કે કયા સ્વરૂપે વતતા પ્રકાશને જૈન સિદ્ધાંતકારે આતપ ' તરીકે ઓળખાન્યેા છે, હવે તે આતપસ્વરૂપ પ્રકાશ તે એક પદાર્થ અર્થાત્ મૅટર સ્વરૂપે કેવીરીતે સામિત થાય છે, તે વિચારવાનુ છે. t એક વાત આધુનિક વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પણ સિદ્ધ થઈ ચૂકી છે કે ગુણ તે પદાને આશ્રિત જ હાય. પદાથ સિવાય Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ એકલે ગુણ રહી શક્તા નથી. એટલે પ્રકાશ અને પ્રકાશક પદાર્થ, એ બન્ને કથંચિત્ અભિન્ન હોવાથી તેને પદાર્થ સ્વરૂપે માનવે જ પડશે. વળી જૈન સિદ્ધાંત મુજબ પુગલ પદાર્થનું લક્ષણ તે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હેવાથી એ વર્ણાદિ ચારે યુક્ત આપ” સ્વરૂપે વર્તતે સૂર્યના કિરણોને પ્રકાશ, એ પુદ્દ ગલપદાર્થ તરીકે જ ઓળખાય. સૂર્યનાં કિરણોમાં સાત રંગ છે. તે સપ્તરંગી કિરણે, દરેક પ્રાણી (જીવ)ને સપ્તધાતુ રૂપે પ્રતિબિંબિત કરે છે. એ હકીક્ત નીચે મુજબ પ્રત્યક્ષ સત્યરૂપે બનેલી, બીના ઉપરથી સમજી શકાશે. જાણીતા આંગ્લ તત્વજ્ઞાની અને ભારતીય રોગવિદ્યાના ઉપાસક “ડે. પિલબ્રન્ટન” ભારતમાં ભ્રમણ કરતાં કરતાં એક વખત કાશી પહોંચ્યા. અહિં એમને સાક્ષાત્કાર પ્રસિદ્ધ ગીરાજ, સ્વામી શ્રી વિશુદ્ધાનંદજી સાથે થયે. કેઈક ચમત્કાર બતાવવાની માગણી કરતાં ગીરાજે તેમની જિજ્ઞાસા સંતોષવા તેમને બહાર સૂર્યના પ્રકાશમાં ઊભા રહેવાનું કહ્યું, “શ્રી બ્રન્ટન” સૂર્યપ્રકાશમાં ઊભા રહ્યા. ગીરાજે તેમને કહ્યું કે, “આ સફેદ રૂમાલને સૂર્યના પ્રકાશમાં રાખે, અને પછી તમારી ઈચ્છા હોય તે રંગ તથા સુગંધની કલ્પના કરે, એટલે એ રંગ તથા સુગધ રૂમાલમાં આવી જશે. બ્રન્ટન સાહેબ નવાઈ પામી ગયા. તેમણે લીલે રંગ અને ગુલાબની સુગંધની ઈચ્છા કરી. તરત ચમત્કાર થ. એ રૂમાલના એક ખૂણામાં લીલે રંગ દેખા અને Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ બીજા ખૂણામાંથી ગુલાબના ફૂલની સુગંધ આવવા લાગી. બ્રન્ટને આશ્ચર્ય પામી ગયા. પછી તેમણે રૂમાલના બીજા ખૂણાઓમાં પણ વિવિધ રંગ અને ગંધની ઈચ્છા કરી. અને તે પ્રમાણે રંગ તથા ગંધ આવ્યા પણ ખરા ! ગીરાજે રૂમાલને સ્પર્શ કર્યા વિના જ પિતાના એગબળે સૂર્યનાં કિરણોમાંથી રંગ તથા ગંધનું આકર્ષણ કર્યું હતું. અને એ રંગ તથા ગંધ અનેક દિવસે સુધી તે રૂમાલમાં રહ્યાં હતાં. શ્રી બ્રન્ટને પોતે અનુભવેલા આ ચમત્કારનું વર્ણન પિતાના જાણીતા ગ્રંથમાં કર્યું છે. સૂર્યનાં કિરણો સફેદ પ્રકાશ પાડે છે, પણ એ પ્રકાશ ખરેખર સફેદ નથી. સાત રંગોને એ મિશ્ર રંગ છે. એ હકીકત ત્રણ વરસ પહેલાં બ્રિટિશ વિજ્ઞાની “સર ન્યૂટને સૂર્યકિરણની આડે ત્રિપાશ્વ કાચ ધરીને પૂરવાર કરી આપી હતી. જાંબલી, ગળીને રંગ, વાદળી રંગ, લીલે, પીળે, નારંગી અને રાતો એમ સાત જુદા જુદા રંગ સૂર્યકિરણોમાં હોય છે. વૈજ્ઞાનિકે એ સૂર્યના પ્રકાશની ગતિ સેકન્ડના ૧,૮૬૦૦૦માઈલની જણાવી છે. પણ પ્રગેએ પૂરવાર કર્યું છે, કે, કિરણેના સાતે રંગોની ગતિ સરખી હોવા છતાં એના પ્રકાશમોજાંની લંબાઈ (વેવલેન્થ) ઓછી - વધતી હોય છે. એક સેકન્ડ માટે માપ લેવાતાં આ ખબર પડી. અને એમાંથી વિજ્ઞાને નવી દિશા પકડી કે આમાંને એક જે રંગ જુદો વાપરી શકાય કે નહિ ? વર્તમાન વિજ્ઞાને ખરેખર ! એક અત્યંત તીવ્ર, એવું Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ પ્રકાશકિરણ શેડ્યું છે કે, જે પ્રકાશકિરણ જુદા જુદા વેવલેન્થના વિવિધાંગી પ્રકાશ કરતાં એક જ રંગના ચોક્કસ વેવલેન્થવાળા એકાંગી પ્રકાશના કિરણને જુદા પાડી તેને ખૂબ વિસ્તારીને તેમાં અસાધારણ મજબૂતી અને તીવતા આપે છે. આ રીતે એક જ રંગ વાપરનાર તીવ્ર પ્રકાશકિરણનું નામ અંગ્રેજીમાં “લેઝર કિરણ તરીકે ઓળખાય છે. એટલે આ “લેઝર”ના આવિષ્કાર દ્વારા એકાંગી પ્રકાશ– કિરણને જુદું પાડી તેને ઉપયોગ કરવાની ઉપરોક્ત કાચ દ્વારા થતા, સૂર્યકિરણોના ઉપયોગની હકીકત, સત્ય ઠેરાવી છે. પ્રાકૃતિક સારવારમાં એક એવે વિભાગ છે કે જેને સૂર્યચિકિત્સા” કહે છે. રંગીન બાટલીઓમાં પાણી ભરી રાખી સૂર્ય કિરણે ભેગા કરવામાં આવે છે. એના દ્વારા કેટલાક રોગની ચિકિત્સા થાય છે. કેમપેઠી યાને સૂરજની રોશની વાટે જુદી જુદી જાતના રંગે શરીરમાં પ્રવેશ કરાવી દરદી સાજા કરવામાં આવે છે. એ વિદ્યા, કુદરતી અને સૂક્ષ્મ છે. ગમે તેવું એક દરદ કે વધારે દર સામટાં થાય છે, તે ચોક્કસ જાતનો રંગ, શરીરમાં કમતી અથવા વધારે થતું હોવાથી થાય છે. અને તે રંગ શરીરમાં પાછે પુરવાથી દરદી સાજા થાય છે. જાતજાતની કાચની શીશીમાં ચેકનું પાણી ભરી, સૂરજના તાપમાં તેને બેથી ત્રણ કલાક મૂકી રાખવાથી જે રંગની તે શીશી હેય તે જાતનો રંગ, પાણીમાં સૂરજની ગરમીનાં Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કિરણ અને પરમાણુઓ મારફતે આકર્ષાય છે. જેથી તે પાણી તે જાતના રંગનો ગુણ પિતામાં લે છે. દરદીને તે પાણી પાવાથી આરામ થાય છે. વળી ચક્કસ શરીરના ભાગે પર કાચની કેબીન બનાવીને અથવા કાચના કટકા વડે દરદવાળા ભાગ પર તેવા રંગનું જ અજવાળું સૂર્યના તડકા મારફતે નાખવાથી દરદ સાજું થાય છે. ગરમી ઉત્પન્ન કરનાર રંગ જે શરીરમાં ઓછો થઈ જાય છે, તે માનવીને શરદીનું દરદ થાય છે. તે વખતે ગરમી ઉત્પન્ન કરનારા તે જાતના રંગનું પાણી, યાને તેવી રીતની રંગની બાટલીમાં સૂર્યને તાપ દેખાડેલું સ્વરછ પાણી કે સૂર્યના તેવા રંગનાં કિરણો મારફતે શરદી દૂર થઈ શકે છે. તે જ પ્રમાણે શરદીને રંગ કમતી થયે, માનવીને ગરમીનાં દરદો થાય છે. એ રીતે જુદી જુદી શારીરિક મુશ્કેલીમાં ઘણા રંગના કાચે વપરાય છે. પણ મુખ્ય તે ત્રણ છે. (૧) હુ રંગ–ઘણો જ ઠંડક આપનારો વીજનિક અસરવાળે અને અગન નરમ પાડનારે છે. તથા ગરમીનાં દરદો પર ઘણે અકસીર છે. જે જુદી જુદી રીતે વપરાય છે. ઘેરા રંગમાં લાલ રંગનું તત્વ આવે છે, જેથી કેટલાંક એવાં દર છે કે જેમાં ઠંડકની અસર સાથે સહેજ ગરમી પણ આપવાની જરૂર રહે છે, તેવે વખતે ઘેરે ધુરંગ વાપરવામાં આવે છે. (૨) પીળા રંગ–ઝાડાની કબજીયાત મટાડવા માટે ઘણો જ અકસીર છે. એ જ પ્રમાણે – Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ (૩) લાલરંગ–ઘણે ગરમી આપનાર છે. કુદરતમાં પ્રકાશની દરેક વસ્તુ તથા જમીન ઉપર ઉગતી દરેક વનસ્પતિ આપણું નજરને ઠંડક આપવા જ્યારે તે જન્મે છે, ત્યારે તેમાં ડું તત્ત્વ વધારે હોવાથી રળીયામણું લાગે છે. અને જ્યારે તે નાશ પામે છે, ત્યારે સુકુ થવા અગાઉ જ સ્વાશ પકડી લાલ રંગની સખ્ત ગરમીથી બળીને ભસ્મ થઈ જાય છે, એ દેખીતું છે. એક સાહદત તરીકે જુઓ! ખાવાનાં પાન કે જેને આપણે ખેરાક પાચન કરવા માટે ખાઈએ છીએ, તે દેખાવે રંગમાં તે લીલાં હોય છે, પણ તે માંહેથી જે રસ નીકળે છે, તે નારંગીઆ અથવા પીળા રંગને હેય છે. હવે પીળા રંગ હજીમયત અને ઝાડો લાવવા માટે છે. તે જ પ્રમાણે પાન પણ હજીયમત અને ઝાડે લાવે છે. એ પ્રમાણે જમીન પર ઉગતી ચીજો, સૂર્યનાં કિરણે મહેલો જુદી જુદી જાતને રંગ પિતામાં આકર્ષે છે. જેથી તે ચીજ તેવી જ જાતના ગુણ ધરાવે છે, અને તે પ્રમાણે તેને વપરાશ થાય છે. અર્થવેદમાં સૂર્ય અને તેની શક્તિને ઉલ્લેખ છે. તેમાં કહ્યું છે કે સૂર્યમાં અનેક પ્રકારની શક્તિ રહેલી છે. આ શક્તિઓ સૂર્યનાં કિરણ દ્વારા કેટલીક વનસ્પતિઓમાં પ્રવેશે છે. એનાથી વનસ્પતિઓને અપૂર્વ બળ પ્રાપ્ત થાય છે. આ બળ, રિગનો નાશ કરવાની પ્રાણશક્તિ ધરાવે છે. વળી આ વેદમાં સૂર્યનાં કિરણેને શક્તિવાળાં પણ કહ્યાં છે. એટલે જે. નગ્ન શરીર પર સૂર્યનાં કિરણોને પ્રવેશ કરાવવામાં આવે તે Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સૂર્યની શક્તિ આપણા શરીરમાં પ્રવેશ કરે છે. એ એક સિદ્ધ થયેલી વાત કહી શકાય છે. આયુર્વેદમાં પણ સૂર્યસ્નાન અને સૂર્ય ચિકિત્સાના પ્રકારે વર્ણવેલા છે. સૂર્ય ચિકિત્સાનું આખું શાસ્ત્ર જ ભિન્ન છે. એમાં કઈ રીતે અને કેવા પ્રકારે સૂર્યનાં કિરણોને શરીરમાં પ્રવેશ કરાવવો, કયા સમયે, કેવી રીતે, વગેરે બધું દર્શાવવામાં આવ્યું છે. સૂર્યનાં કિરણોની ચિકિત્સા દ્વારા સૂર્યનું બળ શરીરમાં દાખલ થાય છે, અને તેના પ્રભાવથી દુષ્ટરોગ તથા ચામડી અને શરીરના જે વિકારે હોય છે, તેને નાશ થાય છે. આ પ્રમાણે સૂર્યનું વિમાન, ગરમી ઉત્પન્ન કરનારા અતિ મૂલ્યવાન રત્નોનું બનેલું હેઈ, આ રને પ્રકાશ ફેલાતાં પૃથ્વી ઉપર રહેલા છમાં ઉત્સાહ વધે છે. વનસ્પતિ ખીલી ઊઠે છે. ધંધા રોજગાર ચાલુ થાય છે. એટલું જ નહિં પણ તે રત્નોના કિરણો દ્વારા હવા શુદ્ધ થાય છે. ગરમી મળે છે. ગંદકી દૂર થાય છે. સવારે દશ વાગ્યાના સુમારે વરાધવાળા બાળકને સૂર્યને તડકો શરીર પર પડે તેમ કરવાથી, સૂર્યને તડકે લેહીમાં ભળી, રક્તકણ અને શ્વેતકણ વધારે છે. જેથી શરીરમાં ચેતના પ્રગટે છે. અગ્નિ વધી પાચનક્રિયા વધે છે. લેહમાં ઉષ્ણતા લાવે છે. જે કફના દોષને તેડવામાં સહાયભૂત બને છે. બળ, બુદ્ધિ અને આયુષ્ય વધારે છે. આ સૂર્યનાં કિરણો અત્યંત ગરમ છે. તેને તાપ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ' તથા સમુદ્રનુ ખાફ પણ ગરમ ધરતીને પણ અહુ જ ગરમ છે. તેના તાપથી ધરતી પાણી અત્યંત ગરમ થઈ જાય છે. લાગે છે. વરાળ થઈ ને ઉડી જાય એટલુ પાણી પણ ગરમ થઈ જાય છે. એટલે સૂર્યનાં કિરણે ઘણાં ગરમ છે. સૂર્યના કિરણાની' એ ગરમીથી ભૂતકાળમાં ભારતભૂમિ પર લેાકાપયોગી કેવા આવિષ્કારા વ તા હતા, અને અતિદીર્ઘ સમયના ભાગે તથા અઢળક ધનવ્યય દ્વારા આવિષ્કારિત આધુનિક વીજળીની ગરમીથી થતા લેાકાપયેગી આવિષ્કારા કરતાં તે આવિષ્કાર કેવા અલ્પ ધન અને સમયના યવાળા હતા, તેના ખ્યાલ તે આપણને આપણા ભૂતકાળના ઈતિહાસ સગ્રહિત હાત તે જ આપણે સમજી શકત. નળ–દમય‘તી ચરિત્રમાંથી મળતી સૂ પાક રસાઇની હકીકત તે એના એક દૃષ્ટાંત રૂપે છે. પદાર્થ અ’ગેની કેટલીક હકીકતા એવી હાય છે કે સામાન્ય જનતાને તે બુદ્ધિગમ્ય થઇ શકતી ` નથી. એટલા માત્રથી બુદ્ધિગમ્ય ન થઈ શકે તેવી હકીકતા અસત્ય ગણાય એવે સિદ્ધાંત ઘડી શકાય નહિ. સામાન્ય માણસની બુદ્ધિ જ્યાં પહોંચી શકે નહિ, એવા સ્વરૂપે અવસ્થાવત પદાર્થ પણ હાઈ શકે છે. A વૈજ્ઞાનિકો દ્વારા ફેનેગ્રાફની રેકર્ડમાં શબ્દને સંગ્રહિત કરી રાખી શકવાના કે શબ્દના અણુને દૂર દૂર સુધી પહેાં ચાડી શકવાના આવિષ્કારો જ્યાં સુધી આધુનિક વૈજ્ઞાનિક ક્ષેત્રમાં થયા ન હતા ત્યાં સુધી ‘ શબ્દ' એ એક પદાર્થ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સ્વરૂપ છે, અને તેના વિવિધ પ્રયેાગ દ્વારા વિવિધ પરિણમના તેનાં થઈ શકે છે, એવી જૈન`ન કથિત હકીક્તને જૈનદર્શીન સિવાયની સ` દુનિયા સત્ય સ્વરૂપે સ્વીકારતી ન હતી. પરંતુ વૈજ્ઞાનિક પ્રયાગો દ્વારા સિદ્ધ થયું ત્યારે તે જ માણસાને એમ લાગ્યુ કે તે સ્વરૂપને સમજવામાં' અમારી બુદ્ધિની શક્તિને જ અભાવ હતા. . ' - * જૈનદનમા પુદ્દગલપદા અંગેની ઘણી હકીકતા એવી છે કે જે હકીકત પહેલાં અમુક મર્યાદિત બુદ્ધિવ તેને અસંગત લાગતી હતી, તેમાંની કેટલીયે હકીકતા આધુનિક વૈજ્ઞાનિક ક્ષેત્રમાં સત્ય પૂરવાર થઈ ચૂકી છે અને થતી રહે છે. એટલે જૈનદર્શનના પ્રણેતા શ્રી તીર્થંકર પરમાત્માએ પૂર્ણ જ્ઞાની (કેવળજ્ઞાની)હેાઈ, વિશ્વના તમામ પદાર્થાંની થતી વિવિધ રીતની ત્રિકાળ અવસ્થાઓને જાણી શકવાવાળા હાય છે, એ રીતની પૂર્ણ શ્રદ્ધાવાળા વિશ્વના જે જે મનુષ્યે જ્યાં સુધી ન અને ત્યાં સુધી તે તે મનુષ્ય પદાર્થના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા વિના સ્વાહ સાધી શકતા જ નથી. ભલે આ વાત કઈ ન સ્વીકારે પણ વસ્તુસ્વભાવ તે જે જે રીતને હશે તે તે રીતેજ રહેવાના. જે મનુષ્ય પેાતાની બુદ્ધિરૂપ કસોટીએ શ્રી તીર્થંકર પરમાત્માનાં વચનાને કસવા પહેલાં શ્રી તીર્થંકર પરમાત્માઆની વીતરાગતા અને સજ્ઞતા સમજવાની કેશિષ કરે તે જ મનુષ્ય શ્રી તીથ 'કપરમાત્માના વચને પ્રત્યે શ્રદ્ધાવત ખની શકે છે. એ વાત ભૂલવી ન જોઈ એ. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૩૯ જૈન દર્શનમાં વર્ણવેલ આતપ સ્વરૂપ સૂર્યને પ્રકાશ તે પુદ્ગલપદાર્થની એક અવસ્થા જ છે, તે હકીક્ત સૂર્યના કિરણમાં રહેલ વર્ણાદિના અસ્તિત્વથી તથા તે કિરણો દ્વારા મનુષ્ય અને અન્ય પ્રાણીઓને થતી અનુકુળ યા પ્રતિકુળ અસરથી સ્વયં સત્ય ઠરે છે જૈનદર્શન સિવાય અન્ય કેઈ દર્શનકાર કે વૈજ્ઞાનિક, સૂર્યકિરણોના પ્રકાશને પદાર્થ સ્વરૂપે સમજી શક્યો નથી. તેને ઉપયોગ તે સર્વે ભલે ગમે તે રીતે કરતા હોય, પરંતુ તે પ્રકાશ પદાર્થ સ્વરૂપ છે, એવું કહેનાર એક જૈનદર્શન જ છે. આ લેખમાં સૂર્યસ્નાનાદિ ચિકિત્સાનું વર્ણન, કેઈને તે ચિકિત્સા શીખવવાના હેતુથી નહિ કરતાં જૈન દર્શને કહેલ તેને પદાર્થ સ્વરૂપે સિદ્ધ કરી બતાવવા માટે જ દર્શાવ્યું છે. તે વાંચકવૃંદ ભૂલી જવું ન જોઈએ અને હવે પછી “ઉદ્યો” સ્વરૂપ ચંદ્રાદિકના કિરણોમાં પણ આવી જે હકીકત લખાય, તેમાં અમારો હેતુ તે તે કિરણોને પદાર્થસ્વરૂપે સિદ્ધ કરવાને જ હશે એ પણ સમજી લેવું. સૂર્યનાં કિરણો દ્વારા અષ્ટાપદ પર્વત ઉપર ચડી જઈ તીર્થયાત્રા કરનાર અને તે પર્વત ઉપર ચડવાને કેશિષ કરતા અને તપથી કુષ થયેલા પંદરસે તાપસને પ્રતિબંધ પમાડનાર પ્રભુ શ્રી મહાવીર દેવના પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીની હકીકતથી કેટલાકને આશ્ચર્ય થાય છે કે સૂર્ય કિરણને પકડી જ કેમ શકાય? પરંતુ ગશક્તિથી કે અન્ય કેઈ વૈજ્ઞાનિક પ્રગથી એમ બને એમાં કંઈ આશ્ચર્ય જેવું Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ નથી. સને ૧૫૮ ના માર્ચ માસમાં અમેરિકાના ન્યૂયેક શહેરમાં સૂર્યકિરણેથી ચાલતી મોટરનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ગાડી ઉપર એક એવી મોટી બેટરી જોડવામાં આવી હતી કે જેમાં સૂર્ય કિરણો સ્થગિત થઈ તેની શક્તિ દ્વારા મોટરને ગતિ આપે. આ રીતે સૂર્યનાં કિરણો સ્થગિત કરવાના અને તેના દ્વારા વીજળી ઉત્પન્ન કરવાના પ્રયોગો સિદ્ધ કરવા માટે આધુનિક વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં પણ પ્રયત્ન શરૂ થયા છે. તેમ છતાં સૂર્ય શું છે? તેનાં કિરણો જ્યાંથી નીકળે છે તે સ્થાન શીતસ્પશી છે અને દૂર દૂર પ્રસરે છતે તે ઉસ્પશી બને છે, એ હકીકત આધુનિક વિજ્ઞાન હજુ સમજી શક્યું નથી. વર્તમાન વૈજ્ઞાનિકે સમજી ન શકે તેથી કંઈ તે હકીકત અસત્ય ઠરતી નથી. કારણ કે સૂર્ય અંગેની આધુનિક વિજ્ઞાને કથિત ઘણી માન્યતાઓ હજુ જેનદન કથિત હકીકતથી ઘણી વિપરીત છે. ધીમે ધીમે તેમની તે માન્યતાઓ સદા એક સ્વરૂપે નહિં રહેતાં બદલતી જ રહે છે, એ જ તેમની માન્યતાને અપૂર્ણ ઠેરવે છે. તેમની તે માન્યતાઓનું વિજ્ઞાનિક ક્ષેત્રમાં પણ કેવું પરિવર્તન થતું રહ્યું છે, તે હકીક્ત વિસ્તૃત રીતે લખતાં આ લેખ ઘણો લાંબો થઈ જાય. વળી અહિં તે આપણે સૂર્યકિરણોના પ્રકાશને પદાર્થ સ્વરૂપે જ સિદ્ધ કરવાનું હોઈ બીજી હકીકત લખતાં વિષયાંતર થઈ જાય. એટલે અન્ય વિષય પર દષ્ટિપાત નહિં કરતાં ઉપરોક્ત દતિ સૂર્ય ચિકિત્સાદિનું વર્ણન ઠાશ સૂર્ય કિરણોના પ્રકાશને પગલપદાર્થની અવસ્થા રૂપ જ સિદ્ધ કર્યું છે. બાકી આધુનિક વિજ્ઞાન ભલે ગમે તે માને, પરંતુ સૂર્ય Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ –ચંદ્રાદિ તિષિઓ અનાદિ છે. દરેકનાં મૂળભૂત દ્રવ્ય જુદા જુદા પ્રકારનાં છે. સૂર્યના પ્રકાશકિરણ “આપ” સ્વરૂપ અને ચંદ્રાદિનાં પ્રકાશકિરણ ઉદ્યોતરવરૂપ હાઈ એક પદાર્થ છે, પુદ્ગલની અવસ્થા છે, એ રીતની જૈનદર્શન કથિત હકીકત ત્રિકાલ અબાધિત અને નક્કર સત્ય જ છે. જૈન દર્શન કથિત “આપ” સ્વરૂપ પ્રકાશનું વર્ણન કર્યા બાદ હવે “ઉદ્યોત” સ્વરૂપ પ્રકાશનું વર્ણન વિચારવાનું છે, ઘણુઓને આશ્ચર્ય થશે કે પ્રકાશ એટલે અજવાળું થાય. તેમાં એક અજવાળું સૂર્યનું અને બીજું અજવાળું ચંદ્રાદિનું છે. તેને વળી અનુકમે તપ તથા ઉદ્યોત સ્વરૂપે ઓળખાવવામાં શું વિશેષતા છે? અને તેના માટે આટલા લાંબા લખાણની શી જરૂર છે? આના ખુલાસા રૂપે જણાવવાનું કે વિશ્વમાં વિવિધ સ્વરૂપે વર્તતા પદાર્થો તેના ગુણદોષને અનુરૂપ સંજ્ઞાથી વ્યવહારાય છે. સામાન્યપણે પ્રકાશને માત્ર અજવાળા યા પ્રકાશની સંજ્ઞાથી જ ઓળખાવનારાઓ અજવાળાને માત્ર અંધકાર દૂર કરવા પૂરતું જ સમજે છે. જ્યારે એ જ અજવાળામાંથી અમુક અજ. વાળાને “આપ” સ્વરૂપે અને અમુક અજવાળાને “ઉઘાત સ્વરૂપે બતાવનાર જૈન દર્શનકારેએ તે બન્ને પ્રકારના અજવાળામાં રહેલી વિવિધતાને વિશ્વને ખ્યાલ આપે છે. સૂર્ય અને ચન્દ્ર બનેના પ્રકાશમાં કેવા પ્રકારની ભિન્નતા. રહેલી છે, તેનો ખ્યાલ તે આતપ” અને ઉદ્યોત” શબ્દથી જ આવી શકે છે. એટલે પ્રકાશનું યથાર્થ સ્વરૂપ તે જૈન Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ દર્શન કથિત “આપ” અને “ઉદ્યોત” શબ્દથી જ સમજી શકાય. અર્થાત્ “આપ” શબ્દ તે શીતસ્પશી પદાર્થના ઉષ્ણ પ્રકાશને સૂચક છે, જ્યારે “ઉદ્યોત” શબ્દ તે શીતસ્પશી પદાર્થના શીત પ્રકાશને સૂચક છે. વિશ્વમાં કેટલાક પદાર્થોમાંથી તો પ્રકાશન પ્રવાહ એવી અગમ્ય રીતે વહે છે કે સામાન્ય માણસને તે તે પ્રકાશ જોઈને આશ્ચર્ય જ થાય. અરે ! કેટલાક તે તેને ચમત્કાર સ્વરૂપે સમજે. કેટલાક તે તેને કુદરતની અગમ્ય લીલા કહીને જ પતાવી દે. પરંતુ આ બધી રીતને પ્રકાશોનું પ્રગટીકરણ ક્યા નિમિત્તને પામીને કેવી રીતે થાય છે, તેનું યથાર્થ સ્પષ્ટીકરણ તે કેવળ જૈન દર્શન જ કરી શક્યું છે. આપ સ્વરૂપ, સૂર્યના પ્રકાશનું સ્પષ્ટીકરણ વિચારાઈ ગયું. હવે અહિ ઉદ્યોત સ્વરૂપ પ્રકાશ તે વિશ્વના ક્યા કયા પદાર્થોમાં હોઈ શકે ? તે તે પદાર્થોમાં તે પ્રકાશશક્તિ ક્યાંથી આવી? તે સર્વ હકીકત સમજી શકાશે. દુનિયામાં ઘણા ખરા પ્રદેશમાં પ્રકાશ તેમજ બળતણની શક્તિ મેળવવા માટે વિજ્ઞાને શોધી આપેલી વીજળીને ઉપયોગ થતો હોય છે. આમ છતાં કેટલાક પછાત રહી જવા પામેલા પ્રદેશમાં ઘી તેલનાં કેડિયાં બાળીને કે ગેસ તથા કેસીનની બત્તી પેટાવીને માણસે પ્રકાશ મેળવે છે. આ બધા પ્રકાશે તે ઉષ્ણતા દાયક હોય છે. દુનિયામાં Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪૩ એવા પણ કેટલાક પ્રદેશ છે કે જ્યાં વિજ્ઞાને તૈયાર કરેલી વીજળીના પ્રકાશને બદલે કુદરતે બક્ષીસ આપેલા પ્રકાશની મદદથી માણસે પિતાનું કામ ચલાવી લેતા હોય છે. , - કેટલાક જીવ જંતુઓ અને વનસ્પતિઓમાંથી એ પ્રકાશ નીકળતું હોય છે કે આધુનિક વિજ્ઞાનઆવિષ્કારિત વીજલીને પ્રકાશ, તેની આગળ મામુલી ગણી શકાય છે. જીવજંતુ અને વનસ્પતિના એ પ્રકાશને ઉપગ વગર ખર્ચે અને વગર ખટપટે કેવી રીતે થઈ શકતું હોય છે, અને એ પ્રકાશની ચમક, અંધકારની વચ્ચે કેવી ચમકે છે તેનાં કેટલાંક ઉદાહરણ તપાસવાથી સરળ રીતે સમજી શકાશે. રાત્રે ચમકતા વાંદા મેકિસકમાં આવેલું ટાબોસ્કેનું વિસ્તૃત જંગલ એટલું બધું ગીચ અને મેટું છે કે તેમાંથી પસાર થનારા માણસને રાતને વખતે તેમાંથી માર્ગ કાઢવાનું મુશ્કેલ લાગે છે. એ જંગલથી અજાણ્યા માણસો રાતને સમયે તેમાંથી પસાર થવાનો વિચાર સુદ્ધાં કરતાં નથી. પણ જેઓ ત્યાં આજુબાજુના વિસ્તારમાં વસે છે, તેઓની નજરે રાત્રે પ્રવાસ કરવાનું કામ તન્ન સહેલું હોય છે. એ જંગલમાં વાંદા જેવું એક વિચિત્ર જંતુ થાય છે. એ જંતુ દિવસે તદ્દન અલ્પ અને નકામું જણાતું હોય છે. પણ રાત્રે તે એટલું બધું ઝબકારા મારતું હોય છે કે એના પ્રકાશમાં માણસને રસ્તા શોધવા માટે બત્તીની કે બીજા કશાની જરૂર પડતી નથી. રાતના અંધકાર વચ્ચે કઈ પણ માણસ એ જંગલમાં Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ દાખલ થયા પછી એ જીવડું નજરે પડે ત્યાં ઊભે રહી એકાદ છાપું કાઢી વાંચવા માંડે તે સહેલાઈથી વાંચી શકે એટલું એ તેજસ્વી હોય છે. ફક્ત એવાં ચાર જંતુઓને પકડી, કાચની બાટલીમાં ભરીને કેઈમાણસ આગળ વધે તો એને પોતાની સાથે ફાનસ રાખવાની જરૂર રહેતી નથી. પ્રકાશને ઘુઘરે - મેકિસકેના જંગલના પ્રદેશમાં વારંવાર પ્રવાસ કરતા આદિવાસીઓ એ જીવડાંઓને ઉપગ વિચિત્ર રીતે કરતા હોય છે. જ્યારે એ જંગલ પસાર કરીને રાતને સમયે આગળ વધવાનું હોય છે, ત્યારે તેઓ નજીકના ઝાડ પાન આગળ ઉડ્ડયન કરતાં બે ચાર જીવડાંને પકડી એક દોરી. સાથે બાંધીને ઘુઘરા જેવું કંઈક બનાવી દે છે. આ ઘુઘરાને પોતાના ઘુંટણ આગળ બાંધી દઈ તેના આધારે માગ ક્રમણ કરીને તેઓ આગળ વધતા હોય છે. આ જીવડામાંથી પ્રગટતી વીજળીની ચમક એવી તેજસ્વી હોય છે કે આજુ બાજુના અમુક ફૂટના વિસ્તારમાં તેનાથી અજવાળું ફેલાઈ જાય છે. આગિયાનું અજવાળું કુદરતી રીતે પ્રકાશના તેજથી ચમકતાં જંતુઓમાં વેસ્ટ ઈન્ડિઝ ટાપુઓમાંનાં આગિયાને પણ ગણાવી શકાય. રાત્રે એક ઝાડથી બીજે ઝાડે ઊડીને ધ્યાન ખેંચતાં એ. આગિયાઓનો ચમકારો વળી જુદી જ જાતનો હોય છે. એના તેજને ઉપગ કેટલાક લોકે વિચિત્ર રીતે કરતા. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ હોય છે. તેઓ કાચની એકાદ હાંડી કે કુંજા જેવું વાસણ લાવી, તેમાં ડાંક આગિયાઓને પકડી પૂરી દેતા હોય છે. આ રીતે કાચના વાસણમાં કેદ થયેલાં આગિયાઓને પ્રકાશ ટોચ લાઈટના તેજને પણ ઝાંખું પાડી દે તેવું હોય છે. આગિયાના તેજને સંગ્રહ કેટલીકવાર મેટા મકાનોને પણ ચમકાવી મૂકે છે. આ બાબતમાં ન્યુઝિલાંડમાં આવેલા વેઈટમેની ગુફને ઉલેખ કરવા જેવે છે. આ ગુફામાં વગર ફાનસે રાત દિવસ અજવાળું હોય છે. રાત્રે તે જાણે વિજળીના તેરણ બાધીને રેનક ફેલાવવામાં આવી હોય એવું દશ્ય ગુફાનું થાય છે. તેનું ખરું કારણ આગિ હોય છે. એ ગુફામાં આગિયાઓનું મોટું મથક છે. આ આગિયાઓના ઝૂંડોની પાંખમાંની વીજળીનું તેજ ચારે બાજુ મુક્ત રીતે વેરાતું રહે છે. અને તે કારણે ગુફા તેજસ્વી બની જતી હોય છે. માખીની મદદથી આગિયાની જેમ એક પ્રકારની માખી પણ પ્રકાશ ધરાવતી હોય છે. એને “આગ માખી” તરીકે પણ ઓળખાવવામાં આવે છે. ગાઢ અંધકાર વચ્ચે નાની શી આગની ચિનગારી પ્રગટી નીકળી ન હોય એવું દશ્ય જ્યાં જ્યાં આ માખી ઉડતી હોય ત્યાં ત્યાં નજરે પડતું હોય છે. એ માખીને સહકારથી એક વાર એક અભૂતવપૂર્વ એ પ્રસંગ સર્જાયે હ. ઈ. સ. ૧૮૯૮ ની વાત છે. અમેરિકને અને સ્પેનિયા વચ્ચે સંગ્રામ ખેલા ત્યારે એ યુદ્ધમાં જન્મી થયેલા એક સૈનિકની સારવાર કરવાને ગહન પ્રસંગ દાક્તર ૧૦ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સમક્ષ ઊભો થા. ચાલ યુદ્ધના સમયમાં બત્તી મેળવવી અને તેને ઉપગ કર એ જોખમી કાર્યું હતું. આવા મુશ્કેલ પ્રસંગે કાર્યને પાર ઉતારવા માટે દાક્તરે એક ન જ ઉપાય શોધી કાઢ્યો. લશ્કરની છાવણીથી થોડે છેટેના વિસ્તારમાં જઈ તેણે કેટલીક “આગ માખીઓને પકડી પાડી. આ માખીઓને કાચના વાસણમાં પુરવામાં આવી. માખીઓનું આ વાસણ ત્યારબાદ દાક્તરે બત્તી તરીકે ઉપવેગમાં લીધું. આ બત્તીની સહાયતાથી જન્મી બનેલા સૈનિકની વાઢ કાપ કરવામાં આવી. અને એના પરિણામે પિલા સેનિકની જીંદગી બચી ગઈ. ઉપર મુજબ જંતુઓની માફક કેટલાક ફળ-ફૂલાદિ વનસ્પતિઓમાં પણ એવી જ વિચિત્ર ચમક હોવાનું જાણી શકાયું છે. ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા, બોનિએ તેમ જ અન્ય પ્રદેશના જંગલેમાં બદામને મળતું આવતું એક વિચિત્ર પ્રકારનું ફળ ઊગે છે. આ ફળ પ્રકાશમય હોય છે. એમાં જે તેજ ચમકતું હોય છે. તેની તુલના વીજળીના અમુક કેડલ પાવરના ગેળા સાથે થઈ શકે. જંગલના અંધકાર વચ્ચે દૂર દૂર ઝાડ પર કેઈએ વીજળીક દીવાનાં તારણ બાંધ્યાં હોય એવું દશ્ય તેનાથી નજરે પડતું હોય છે. તેની નજીકમાં આવનાર માણસ માટે તે એક માર્ગદર્શક પ્રકાશનું કામ આપે છે. એવાં થોડાક ળને રાતના અંધકારમાં એક જગાએ ભેગાં મૂકી કેઈ માણસ તેની નજીક ચોપડી લઈને બેસે તે તેને દીવાની જરૂર ન રહે, એટલું તેજ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ તેનામાં હોય છે. જંગલમાં ફરનારા કેટલાક માણસે અંધારા ઉલેચવા માટે તેને આ રીતે ઉપગ કરતા હાર્યું છે. મીણબત્તીનું ઝાડ દક્ષિણ સમુદ્ર તરફના કેટલાક ટાપુના પ્રદેશમાં કોઈ કોઈ સ્થળે એક વિચિત્ર પ્રકારનું તેલયુક્ત ઝાડ ઉગતું હોય છે. આવા ઝાડને કેટલાક લેકે મીણબત્તીના ઝાડ તરીકે પણ ઓળખાવે છે. અને તે યથાર્થ પણ છે. કારણ કે ત્રીશ ફૂટ જેટલા કે ચાલીસ ફૂટ જેટલા ઉંચા ઉગતા આ ઝાડને ફળનાં ઝૂમખાં લાગે છે. એ ઝૂમખાં એવાં વિચિત્ર હોય છે કે તેને સળગાવતા એક પ્રકારની મીણબત્તીની જેમ વ્યવસ્થિત રીતે બળીને પ્રકાશ આપવા માંડે છે. એક મોટી મીણબત્તી, જેટલા સમય સુધી બળતી હોય છે, તેટલે સમય તે પણ બળતું રહે છે. માછલી અને બલબ ઉડતાં જંતુઓ અને વનસ્પતિની જેમ જળકમાં વિહાર કરતાં કેટલાંક માછલાં, કાચબા વગેરે જીમાં પણ પ્રકાશ વેરવાની કુદરતી શક્તિ જણાઈ આવે છે. આવા માછલાં લગભગ બધા જ સમુદ્રોમાં નજરે પડે છે. આમાં કેટલાંક તે વળી એવાં હોય છે કે જેમના તેજસ્વી શરીરના તંતુઓ કાચનું રંગપરિવર્તનનું કામ આપતાં હોય છે. તેઓ પાણીની અંદર ઈચ્છિત દિશામાં લાલ, પીળો, લીલે કે સફેદ પ્રકાશ પાથરીને જળસૃષ્ટિના બીજા ને આંજી Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ નાખતાં હોય છે. એના શરીરની બને બાજાની કેર તેજસ્વી હેય છે. દૂરથી જોનારને એમ જ લાગે કે એની કાળી ચામડીની બન્ને બાજુએ નાના નાના વીજળીના બળે સળગી રહ્યા છે. કરચલાનું તેજ માછલાંની જેમ કેટલાક કરચલાઓ પણ એવા હોય છે. તેઓના નીચેના ભાગની બે ગ્રંથિઓ રાસાયણિક દ્રવ્યોથી ભરેલી હોય છે. જ્યારે એને જરૂર જણાય ત્યારે તે એ પદાર્થને આજુબાજુના પાણીમાં ઉડાડીને પાણી સાથે ભેળવી દે છે. તરત જ એ પ્રક્રિયાની એવી અસર પાણીમાં ફેલાઈ જાય છે કે નજીકના ભાગમાં સમુદ્રનું પાણી લીલા પ્રકાશથી ચમકી ઊઠે છે. જાણે કેઈએ વીજળીની સેર ફેકી હોય એવી અસર પાણીમાં ફેલાઈ જાય છે. અને એ રીતે આ કરચલે પોતાના શરીરને પ્રકાશ સમુદ્રમાં ફેલાવે છે. આ રીતે જતુઓવનસ્પતિઓ અને માછલાં આદિના શરીરમાં આ પ્રકાશશક્તિ કયાંથી આવી? તે તે જીવેના તે તે શરીરમાં આ પ્રકાશશક્તિને નિર્માતા કે વિશ્વના દરેક જીવમાં આવી પ્રકાશશક્તિ કેમ હોઈ શકતી નથી ? આ બધાની સાચી સમજ, આધુનિક વિજ્ઞાન મેળવી શકાયું નથી. અને મેળવી શકનાર પણ નથી. કેઈ કહેશે કે વિશ્વને આશ્ચર્યમુગ્ધ કરે એવા એવા તે અનેક આવિષ્કારે આધુનિક વિજ્ઞાને કર્યા, તે ઉપરોક્ત રીતે પ્રસરતા પ્રકાશ અંગેની હકીકતની ખેજ વિજ્ઞાન કેમ નહિં કરી શકે ? પ્રત્યુત્તરમાં એ જ કહેવાનું છે કે Page #193 -------------------------------------------------------------------------- ________________ ' i ૧૪૯ આધુનિક વૈજ્ઞાનિકોની દૃષ્ટિ જડ-પુદ્ગલ પદાર્થના આવિષ્કાર પૂરતી જ છે. ચેતન પદાર્થીના સ્વરૂપ પ્રત્યે હજુ તેમણે લેશ માત્ર પણ પ્રયત્ન કર્યાં નથી. ચેતનાવ'ત જીવ એ એક મૌલિક દ્રવ્ય છે, તે સમજ હજી આધુનિક વૈજ્ઞાનિકમાં આવી નથી. એટલે જ્યાં ચૈતન્યવંત જીવના સત્ય સ્વરૂપની, તેની વિવિધ અવસ્થાની, તથા જીવ સાથે અનાદિકાળથી સમ પિત અની રહેલ ક અવસ્થાને પ્રાપ્ત પુદ્દગલ દ્રવ્યની સમજણ જ નથી, ત્યાં દેહધારી જીવના શરીરમાંથી પ્રસરતા ઉપરોક્ત પ્રકાશની સમજણુ હાય જ કચાંથી ? અરે! આત્મા—પુણ્ય-પાપ—પુનર્ભવ—મેક્ષ આદિમાં વિશ્ર્વાસ ધરાવનાર કેટલાક આસ્તિક દનકારા પણ ઉપરોક્ત પ્રકાશ અંગેની હકીકતને હજી સમજી શકયા નથી. તે પછી ભૌતિકવાદી વૈજ્ઞાનિકેાથી તે વાત સમજી નહિ શકાય તેમાં શુ આશ્ચર્ય ! ઉપરૈક્તિ જીવેાના ઉપરોક્ત રીતે પ્રસરતા પ્રકાશને કેટલાક આસ્તિકા પણ કુદરતની અકળ લીલા યા ચમત્કાર સ્વરૂપે જ સમજે છે, જ્યારે આ હકીકત અંગેની અતિ સ્પષ્ટ અને સત્ય સમજ તે જૈનદર્શીન જ વિશ્વને આપી શકયું છે, જૈનદન કહે છે કે જીવાનુ શરીર તે જડપદાની જ એક અવસ્થા છે. જેમ જડપદા ના ખાદ્ય શરીરસ્વરૂપે જીવની સાથે સચેાગ વતે છે, તેમ અભ્યંતર શરીર સ્વરૂપે પણ તેને આત્મા સાથે સંબંધ છે. એવાં અ ભ્ય તર શરીરા એ પ્રકારનાં છે. તે અતિ સૂક્ષ્મ સ્વરૂપી હાઈ દૃષ્ટિગોચર થઇ શકતાં નથી. એક ભવથી છૂટી અન્ય ભવમાં Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૫o જવા સમયે બાહ્ય શરીર સંબંધ આત્માથી છૂટી જાય છે. પરંતુ અત્યંતર શરીર તે તે આત્માની સાથે જાય છે. જેથી પુનઃ નવું બાહ્ય શરીર તે આત્મા ધારણ કરે છે. બે અત્યંત શરીર પૈકીનું એક અત્યંતર શરીર “કાર્પણ” શરીર નામે હોય છે. બાહ્ય શરીરનું નિર્માણ તે કામણ શરીરના આધારે જ થાય છે. કાશ્મણ શરીરને સંબંધ સર્વથા છૂટી ગયા બાદ આત્મા બાહ્ય શરીરધારી બની શકતો નથી, કાર્મણ શરીર તે વિવિધ સ્વભાવી જડપુદ્ગલના સંગ્રહ સ્વરૂપે હોય છે. બાહ્ય શરીરની વિવિધ રચનામાં અને તેની વિવિધ શક્તિના નિર્માણમાં કાર્મણ શરીરનાં વિવિધ સ્વભાવી વિવિધ અંગે જ કામ કરે છે. કામણ શરીર એક અવયવી છે, અને તેનાં વિવિધ અંગે તે અવયવ સ્વરૂપે છે. તે વિવિધ અંગેનું જૈન દર્શને નમાં કર્મપ્રવૃત્તિ તરીકે ઓળખાવ્યાં છે આત્માની બાહ્ય અને આંતરિક અવસ્થાની ભિનતામાં કાર્પણ શરીરના અંગસ્વરૂપ, આ કમ પ્રકૃતિએ જ કારણભૂત છે. જૈન દર્શનના તત્વજ્ઞાનથી અનાત માણસને આ વિષય જલ્દી સમજી શકવામાં કઠિનતા છે. જનદર્શનકથિત પદાર્થ –-વિજ્ઞાનના સારા અભ્યાસીઓને અને તેને સૂક્ષ્મ બુદ્ધિથી સમજનારને જ આ વિષય હદયગમ્ય બની શકે છે. વિશ્વની વિવિધ વિચિત્રતાનું કારણ ઉપરોક્ત અભ્યાસી જ સરળતા પૂર્વક સમજી શકે છે. આ એક મહાન વિજ્ઞાન છે. એ વિજ્ઞાનના આવિષ્કારકે સર્વજ્ઞ પરમાત્મા છે. આત્માની Page #195 -------------------------------------------------------------------------- ________________ ઉપર અનંત જ્ઞાનાદિ શક્તિને આછાદિત બનાવી રાખનાર જડપગલના અનાદિકાલિન સંબંધને ખંખેરી નાંખી આત્માના કૈવલજ્ઞાન દીપકને પ્રગટ કરનાર આત્માઓ જ સર્વજ્ઞ કહેવાય છે. આવા સર્વજ્ઞ પરમાત્માઓ ભૂતકાળમાં અનંત થઈ ગયા છે, અને ભવિષ્યકાળમાં અનંત થશે. તેમની સર્વજ્ઞતા તેમના પૂર્વાપર જીવનના ઈતિહાસથી જ સિદ્ધ થાય છે. વિશ્વના કોઈ પણ મનુષ્યને સર્વજ્ઞ તરીકે સ્વીકારી લેવા પહેલાં પ્રથમ તેમની સેટી થયા બાદ જ તેમને સર્વજ્ઞ તરીકે માન્ય રખાય છે. તેમની સર્વજ્ઞતા સત્ય પૂરવાર થયા બાદ તેમનાં વચને શ્રદ્ધામય–વિશ્વાસમય જ બને છે. આ સર્વને જ જૈનદર્શનમાં પરમાત્મા–ઈશ્વર માન્યા છે. તે સિવાય કઈ પણ ઈશ્વર આ વિશ્વમાં હોઈ શકન જ નથી. એટલે જ જૈનદર્શનમાં ઈશ્વરની માન્યતા, સ્તુતિ-પૂજન-ભક્તિ વગેરે, જગતત્ત્વને અનુલક્ષીને નહિં સ્વીકારતા વિશ્વની વિચિત્રતાના અને આત્માની અન તશક્તિને સત્ય સ્વરૂપે દર્શકને જ અનુલક્ષીને છે. જૈનદર્શનના પ્રણેતા સર્વજ્ઞો જ હોઈ શકે છે. તેમની સર્વજ્ઞતામાં જરા પણ ખામી નહિં હોવાથી તેમનાં વચને અર્થાત્ તેઓ વડે આવિષ્કારિત તત્વજ્ઞાન અર્થાત્ પદાર્થજ્ઞાન સંપૂર્ણ અને શાશ્વત સત્ય છે. ગણધર ભગવાને (તીર્થકર દેના મુખ્ય શિષ્ય) વડે સંગ્રહિત સર્વજ્ઞ પરમાત્માની વાણીપ્રવાહને આગમ (શાસ્ત્રો) દ્વારા જ સત્ય સ્વરૂપે સમજી શકાતો હોવાથી ઉપરક્ત કામણ શરીર અંગેની અતિ સ્પષ્ટ હકીકત પણ Page #196 -------------------------------------------------------------------------- ________________ ઉપર સર્વોક્ત જન સિદ્ધાંતથી જ સમજવી જોઈએ. કાર્પણ શરીરનાં વિવિધ અંગે તે વિવિધ સંજ્ઞાયુક્ત છે. બાહ્ય શરીરની રચનામાં અને આત્માને વિવિધ અવસ્થાવંત બની રહેવામાં જે જે પ્રકારની યેગ્યતાવાળાં તે અંગે હોય તે તે પ્રકારની યોગ્યતાને અનુરૂપ સંજ્ઞાથી તે અંગે ઓળખાય છે. કામણ શરીરનું એક અંગ એવું છે કે જેના ઉદયથી (સ્વભાવાનુસાર જીવને ફળદાતા બનવાની રેગ્યતાના કાળે) બાહ્ય શરીરમાં પ્રથમ જણાવેલ પ્રકાશનું નિર્માણ થાય છે. આ અંગે તે “ઉદ્યોત” નામકર્મની સંજ્ઞાથી ઓળખાય છે. આ ઉદ્યોત નામકર્મના ઉદયવાળા જેનું શરીર, શીત પ્રકાશ સ્વરૂપે ચમકે છે, માટે જ તેવી રીતે ચમક્તા પ્રકાશને જૈનદર્શનમાં ઉદ્યોત સ્વરૂપે ઓળખાવ્યો છે. આતપસ્વરૂપે ચમકતું શરીર ક્યા કયા દેહધારી જીનું હોઈ શકે છે, તે નીચેના એક લેકથી જ સમજી શકાય છે. अणुसिण पयासरुवं जिअंग मुज्जोअए इहज्जोआ । जड देवुत्तर विक्किम, जोइस खज्जोअ माइव्व ॥ મુનિઓનું વૈકિય શરીર, દેવોના ઉત્તર વૈકિય શરીર, ખજુઆ (પતંગીઆ), રાત્રે કેટલીક ચમકતી વનસ્પતિ વગેરેની પેઠે જે જીવેનું શરીર શીત પ્રકાશમય સ્વરૂપે છે તે ઉદ્યોત છે તે ઉદ્યોતને ઉત્પન્ન કરનારૂં કર્મ તે ઉદ્યોત નામ કર્મ છે. અહિં ઉદ્યોત અને ઉદ્યોત નામકર્મ એ મને અલગ છે. કારણ કે ઉદ્યોત એ કાર્ય છે, અને ઉદ્યોત નામકર્મ એ કારણ છે. ચ દ્રમાંથી જે ઠડે પ્રકાશ ફેલાય છે તે પણ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ઉદ્યોત જ છે. અને તે ઉત્પન્ન કરનાર ઉદ્યોત નામકર્મ છે. આ રીતે વિવિધ વનસ્પતિઓ અને વિવિધ જતુઓના શરીરમાંથી આપણને આશ્ચર્યજનક કે ચમત્કારકરૂપ જે પ્રકાશ જ્યાં જ્યાં દષ્ટિગોચર થાય ત્યાં ત્યાં તે પ્રકાશ, ઉદ્યોત સ્વરૂપ સમજ. અને તેને ઉત્પન્ન થવામાં તે તે જીવોનું ઉતનામકર્મ કારણરૂપ સમજવું. આ પ્રકાશ પ્રસરા હેવાથી અને ઠંડકદાતા હોવાથી પુદ્ગલ સ્વરૂપ છે. તત્ત્વાર્થ સૂત્રના ટીકાકારે કહ્યું છે કે અગ્નિ અને દીવાને પ્રકાશ ફેલાય છે તે પણ અગ્નિકાય જીવોના ઉદ્યોત નામકર્મના ઉદયને લીધે છે. અગ્નિમાં ઉષ્ણ સ્પર્શ અને લાલવર્ણ હેવાથી તે પણ પુગલ સ્વરૂપ છે. સૂર્ય-ચંદ્રાદિના પ્રકાશને ઉપપ્રકાશ અર્થાત્ સૂર્ય વગેરેના કિરણોમાથી તેની આજુબાજુ કિરણ રહિત જગ્યાએ જે અજવાળુ ફેલાય છે, તે ઉપપ્રકાશને “પ્રભા” કહેવાય છે. સૂર્યનાં કિરણે ખુલ્લી જગ્યામાં પડે છે, તે પણ બંધ મકાનમાં દિવસ રાત્રિને ખ્યાલ આપવા પુરતું પણ ત્યાં અજવાળુ હોય જ છે. આ અજવાળું તે ખુલ્લી જગ્યામાં પડતા કિરણોના ઉપપ્રકાશ રૂ૫ “પ્રભા છે. જે પ્રભા ન હોય તે જે જગ્યાએ કિરણે પ્રસરે ત્યાં અજવાળું હોય અને આજુબાજુની જગ્યાએ અંધારૂં હોય. પરંતુ તેમ બનતું નથી. પુદ્ગલ સ્કંધમાંથી પ્રગટ થતી આ “પ્રભા પણ પુગલ સ્કંધને જ સમૂહ છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મુ સૂક્ષ્મ પૌલિક જથ્થાએનું વિશ્વમાં અસ્તિત્વ આ વિશ્વમાં પુર્ટુગલનું અસ્તિત્વ એક સરખા અંશે પ્રમાણવાળું હેતુ નથી. અનેક સ્વરૂપે અને અનેકવિધ અંશે પ્રમાણુ પુદ્ગલદ્રવ્ય અખિલ લેકવ્યાપી છે. સ્વરૂપવિવિધતા અને અશપ્રમાણુની વિવિધતાનુસાર પૃથક્ પૃથક્ રૂપે રહેલ પુદ્ગલે, વિવિધ પ્રકારની શક્તિએથી ગર્ભિત હોય છે. કોઈ પણ એક પદાર્થમાં અનેકવિધ સ્વરૂપે થવાની ચેાગ્યતા હાઈ શકે છે. જે પદાર્થ આપણે જોઈ એ છીએ, તે પદાર્થની પ્રકૃતિ જાગ્રત હાય છે. તે સમયે તેમાંના ખીજા સઘળા પટ્ટાની પ્રકૃતિ સુષુપ્ત હોય છે. પારો જ લઈ એ, તેમાં પારાની પ્રકૃતિ નિરાવરણ છે, જ્યારે ખીજા સઘળા પદાર્થાની પ્રકૃતિ આવરણુયુક્ત છે. પ્રચંડ સ’કલ્પશક્તિ કે કોઈ શાસ્ત્રીય પ્રક્રિયા વડે પારાની પ્રકૃતિને આવરયુક્ત કરીને તેમાં ઢંકાયેલી સુવર્ણ પ્રકૃતિને નિગવરણ કરવાથી પા સેનામાં ફેરવી શકાય છે. આ પરિણામને ચેગશાસ્ત્રમાં · જાત્યાન્તર' કહે છે. આજ વાતને વૈજ્ઞાનિક રીતે જોઈ એ તે સઘળા પદાર્થો ઈ લેકટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વગેરે વીજાણુએના ખનેલા છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ આ ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એ અણુસમૂહની વિવિધતા સ્વરૂપ છે. વિાણુઓની નિયત પણ જુદી જુદી સ ખ્યા મળીને જુદા જુદા પદાર્થા બનેલા હાય છે. જે પદાર્થાના અ ધારણ પ્રમાણે વિજાણુએ ગોઠવાયેલા હાય, તે પદાર્થ વ્યક્ત થાય છે. બાકીના અવ્યક્ત રહે છે. જે પદાર્થના ધારણ પ્રમાણે વીજાણુ મ`ડળ ગેાઠવાયેલ હાય, તે એ પદાર્થની · જાગૃત પ્રકૃતિ' કહેવાય. અને બાકીના પદાર્થીની પ્રકૃતિ સુષુપ્ત ગણાય. જેમ કે દૂધમાં દૂધસ્વરૂપ પ્રકૃતિ જાગૃત છે, અને ઘી સ્વરૂપ પ્રકૃતિ સુષુપ્ત છે. ઘાસમાં ઘાસ સ્વરૂપ પ્રકૃતિ જાગૃત છે, અને દૂધસ્વરૂપે પ્રકૃતિ સુષુપ્ત છે. આ રીતના નિયત અધારણ પ્રમાણેના પદાના વિજાણુ મંડળને વિખેરીને કઈ બીજા પત્તાના ખંધારણ મુજબ ગેાઠવવા દ્વારા, પદાથ માં પરિવર્તન કરવું, અથવા અમુક ખ ́ધારણ પ્રમાણેના પદાના વિજાણુ મંડળની સાથે તે જ જાતિના ખંધારણવાળા અન્ય વિજાણુ મ`ડળને અગર અન્ય જાતિના બધારણવાળા વિજાણુ મંડળને મિશ્રિત કરવા વડે કેઈ અન્ય પુદ્ગલપદા ઉપસ્થિત કરવા, એનુ' નામ જ વૈજ્ઞાનિક જાત્યાન્તર પરિણામ છે. જૈનદર્શનની માન્યતા તે સદા માટે એ જ હતી અને છે કે પુદ્દગલદ્રવ્યની અનેકવિધ વિવિધતામાં પૃથક્પૃથક્ સખ્યા પ્રમાણુ પરિમાણુપામેલ પુદ્ગલપરમાણુઓનુ કાય છે. જ વિજ્ઞાન જેને પદાર્થ કહે છે, તે ખરેખર રીતે તે પટ્ટાની વિવિધ ઘટના અર્થાત્ મનાવ યા અવસ્થા જ છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પ્રત્યેક ઘટનામાં પદાર્થ સ્વરૂપે તે પુગલ જ છે. કડું, કંઠી, વીંટી વગેરે મૂળ પદાર્થ નહિં હોતાં સુવર્ણરૂપ પદાર્થની વિવિધ ઘટના જ છે. આ પ્રકરણમાં પુદગલપદાર્થના વિવિધ સ્વરૂપની વિચારણામાં હું પણ જ્યાં પદાર્થ શબ્દ વાપરું છું ત્યાં પદાર્થ સ્વરૂપ તે પુદ્ગલ જ સમજવું. બાકી પુગલની ઘટનાને મારાથી જે પદાર્થ શબ્દથી લખાય છે, તે બાળજીવોને સમજવામાં સુલભ પડે એ હિસાબે વૈજ્ઞાનિકભાષાનું જ અનુકરણ છે. વિવિધ બંધારણ અનુસાર વર્તતી વિજાણુઓની વિવિધ ગોઠવણો, તે જ વિવિધ ઘટનાઓ છે. પુદ્ગલની તે વિવિધ ઘટનાઓને, જગત વિવિધ પદાર્થ સ્વરૂપે સંબોધે છે. વિજ્ઞાન જેને મૂળ તત્ત્વ કહે છે, તે મૂળ તત્ત્વ પણ અમુક ચોક્કસ બંધારણ મુજબ નિયત સંખ્યા પ્રમાણ વિજાણુઓની બનેલા ઘટના છે. પારો એ પુદગલ પદાર્થની ઘટના છે. તથાપ્રકારના પ્રયાગવડે અન્ય બંધારણ મુજબ વિજાણુઓની સંખ્યાનું પરિવર્તન થવાથી પારારૂપ બની રહેલી ઘટનાનું સુવર્ણરૂપ ઘટના સ્વરૂપે જાત્યાંતર થાય છે. એ રીતે વૈજ્ઞાનિકોએ માની લીધેલ મૂળતત્તે અંગે પણ સમજવું. એટલે વૈજ્ઞાનિકે એ માની લીધેલ મૂળ સ્વરૂપે વર્તતી તે પુગલ ઘટના પણ કોઈ અન્ય પ્રકારની પુગલ ઘટનામાંથી જાત્યાંતરને પામીને બનેલી છે. કઈ જાતના બ ધારણવાળી પદગલ ઘટનામાંથી હાલમાં મનાતી મૂળતત્ત્વસ્વરૂપ ઘટના ઉપસ્થિત થયેલી છે? તેને પત્તો Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ વર્તમાન વૈજ્ઞાનિકને લાગેલે નહિ હોવાથી તેને મૂળતત્વરૂપે જ તેઓ કહે છે. પરંતુ જેમ પૂવે માની લીધેલ મૂળ તાની સંખ્યાની માન્યતામાં વૈજ્ઞાનિક ક્ષેત્રમાં ક્રમે ક્રમે પરિવર્તન થતું રહ્યું છે, તેમ હાલમાં માની લીધેલ મૂળ તત્ત્વોની મિત્રતા પણ જ્યારે તેઓને અનુભવાશે ત્યારે તેને પણ મૂળતત્વ કહેવું છેડી દઈ અન્યને મૂળ તત્વ કહેશે. જેને વૈજ્ઞાનિકે પ્રથમ મૂળ તત્ત્વ કહેતા હતા, એટલે તે અન્ય કેઈ બંધારણવાળા વિજાણુઓની ઘટનાથી અમિશ્રિત હોવાનું માનતા હતા, તે મૂળ તો પૈકીના કેટલાંક તે તેઓના જ પ્રયત્ન મિશ્રિત સાબિત થઈ ચૂક્યાં છે. એ રીતે મિશ્રિત સાબિત થયા પહેલાંની તેની અમિશ્રિત માન્યતાનું હાલ પરિવર્તન થયું છે. તેમજ હાલમાં કહેવાતા મૂળતામાં પણ મિશ્રિતા નથી જ એવી માન્યતાનું ભવિષ્યમાં પરિવર્તન / નહિ થાય એમ કેવી રીતે કહી શકાય? માટે વૈજ્ઞાનિકોની દષ્ટિમાં નથી આવી, એવા પ્રકારની પુદ્ગલપરમાણુઓની અમુક બ ધારણવાળા અમુક પ્રકારની પુદ્ગલઘટના યા પુદ્ગગલ અવસ્થાવંત પુદ્ગલ પદાર્થોનું અસ્તિત્વ, વિશ્વમાં કઈ નથી જ એમ નહિં કહી શકાય. ઈગ્લાંડના આજના મહાન વિચારક ડૉ. શ્રી કેબથ કર કહે છે કે દરેક બાબતમાં માત્ર વિજ્ઞાન પ્રત્યક્ષ કરે તે જ સાચું, અને બીજું બધું ખોટું, એવી દલીલ કરનાર મૂર્ખ જ છે. વિજ્ઞાનથી પ્રગસિદ્ધને અસત્ય કહેવાને આપણે Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ઈરાદો નથી. પરંતુ પ્રગસિદ્ધથી અન્ય અસત્ય છે, એમ માની બેસવું એ પણ બરાબર નથી. પ્રગશાળાઓની મર્યાદાઓ બહાર પણ સત્ય હોઈ શકે છે. સન ૧૯૫૬ માં લંડનથી પ્રકાશિત “પરમાણુ અને વિશ્વ” નામક પુસ્તકમાં તેને લેખકે જણાવ્યું છે કે “ઘણા ટાઈમ સુધી ત્રણ જ તત્ત્વ (એલેકટ્રોન, ન્યુ ટ્રોન અને પ્રેટ્રોન) વિશ્વમાં સંઘઠનના મૂળભૂત આધાર તરીકે માનવામાં આવતાં હતાં. પરંતુ વર્તમાનમાં તથાપ્રકારના તત્ત્વનું અસ્તિત્વ હજુ પણ સંભવિત થઈ ગયું છે. તેથી સહેજે પ્રશ્ન ઊઠે છે કે મૌલિક તો સાચે અર્થ અમે શું કરીએ ? પહેલાં તે અગ્નિ, પૃથ્વી, હવા અને પાણી આ ચાર પદાર્થોને જ મૌલિક તત્ત્વની સંજ્ઞા અપાઈ હતી. પરંતુ ત્યારબાદ તે સમજમાં એ આવ્યું કે પ્રત્યેક રાસાચનિક પદાર્થના મૂળભૂત અણુ જ પરમાણુ છે. ત્યાર બાદ પ્રેટોન, ન્યુટ્રોન અને એલેક્ટ્રોન એ ત્રણ મૂળભૂત અણુ મનાયાં. હાલે તે મૂલભૂત અણુઓની સંખ્યા વધી ગઈ છે. અને ફેર પણ વધી શકે તેમ છે. મૂળભૂત અણુઓની એ વૃદ્ધિ, પદાર્થમૂળ સંબંધી અમારા અજ્ઞાનની જ સૂચક છે. સાચી વાત તે એ છે કે મૌલિક અણુ શું છે, એ જ હજી સુધી સમજમાં આવી શક્યું નથી. આ ઉપરથી સમજવું જરૂરી છે કે વિજ્ઞાને પ્રત્યક્ષ સિદ્ધ કરેલ આવિષ્કારેને આપણે ખોટા કહેવા નથી. પરંતુ વિજ્ઞાન વડે શેધાયું હોય તેના કરતાં પણ અનંતગણું Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ અણશોધ્યું સદાના માટે વિજ્ઞાનમાં રહી જાય છે એ વાત તે માન્ય કરવી જ પડશે. ભિન્નભિન્ન સાયન્સવેત્તાઓને, મને વિજ્ઞાનના ધુરંધર વિદ્વાનોને, મોટી ચિકિત્સકેને અન્ય કઈ પણ પ્રકારના વિજ્ઞાનશાસ્ત્રના વેત્તાઓને પૂછીએ. તે કહે છે કે અમારા પૂર્વજવિજ્ઞાનિકેએ હજારે વર્ષ મહેનત કરી અમારા વિષય અંગે બહું જ્ઞાન પ્રાપ્ત કર્યું, પરંતુ જેટલું અમને એ વિષયમાં માલુમ પડયું છે, તેની અપેક્ષાએ કેઈ ગણું અધિક અમને માલુમ નથી. તે પછી કેવી રીતે કહી શકાય કે વૈજ્ઞાનિકનું જ્ઞાન પૂર્ણ છે? જેઓ પિતાનું સમસ્ત આયુષ્ય જ્ઞાનવૃદ્ધિને માટે જ અર્પણ કરી ચૂક્યા છે, એવા જ મનુષ્યનાં ઉદાહરણ આપણે અહિં વિચાર્યા છે. માટે એટલું તે ચેકસ સાબિત થાય છે કે વર્તમાન વૈજ્ઞાનિકોએ માની લીધેલ મૂળતત્વના પણ ઉપાદાન કારણ સ્વરૂપ, પુગલ ઘટનાનું અસ્તિત્વ વિશ્વમાં અવશ્ય છે, અને અદ્યાપિ પર્યત વૈજ્ઞાનિકે તેથી અજ્ઞાત છે. વિજ્ઞાનનો વિષય ઈન્દ્રિયેની સહાયતાથી મનુષ્ય, જેટલું પ્રાપ્ત કરી શકે, તેટલા પૂરતો જ છે. એટલે વિજ્ઞાન, પ્રત્યક્ષ અનુભવવાદી છે. અર્થાત્ દશ્યજગત સુધી જ સીમિત છે. વિશ્વના અદશ્ય અને ગુઢ સિદ્ધાન્ત વિજ્ઞાનની દષ્ટિમાં આવી શકતા નથી. તેથી કરીને તેવા સિદ્ધાન્તની જાણકારીના અભાવે વિજ્ઞાનનું જ્ઞાન પારમાર્થિક દૃષ્ટિથી પૂર્ણ કહી શકાતું નથી. માટે વર્તમાન વૈજ્ઞાનિક સિવાય અન્ય કેઈએ આવિષ્કારિત પદાર્થવિજ્ઞાન પ્રત્યે ઉપેક્ષા રાખી, તેને નહિં જાણવા-સમ શા માટે વસનારમાર્થિક દરિયા જાણકારીના Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ કારણરૂપ પદા જવાના પૂવ ગ્રહ નહિ... છેડાય ત્યાં સુધી દૃશ્ય જગતના ઉપાદાન જ્ઞાનને આપણે પ્રાપ્ત કરી શકીશુ નિહ. આજે કેટલાક લેાકે એવી સમજણવાળા બની રહ્યા છે કે આધુનિક વૈજ્ઞાનિક જેવા કોઈ જાણકારવૈજ્ઞાનિકે આ ભારતમાં, પૂર્વે કાઈ પણ · થયા નથી. એટલે પૂર્વ કાલિન ભારત, અણુ વિજ્ઞાનથી તદ્ન અજ્ઞાત હતુ`. આવુ' કહેનારાઓ ખરેખર રીતે તે ભારતના ઇતિહાસથી જ અનભિજ્ઞ છે. કારણ કે ભારતીય ધર્મ શાસ્ત્રોનુ' વિશાળ સાહિત્ય જોતાં જણાય છે કે, પ્રાચિન ભારતીય વૈજ્ઞાનિકો, પાવિજ્ઞાનના રહસ્યાના સંપૂર્ણ જ્ઞાતા હતા. કેવળ ધ શાસ્ત્રો જ નહિ પણ ખીજુંચે એવું કેટલુ’ક સાહિત્ય છે કે જેમાં પરમાણુવિજ્ઞાનના રહસ્યાને સ્પષ્ટ ઉલ્લેખ છે. દક્ષિણના એક પડિંત શ્રી કમ'ગળજી પાસે ઈસવીસનની સાતમી સદીમાં થઈ ગયેલા એક દક્ષિણી જૈન બ્રાહ્મણમુનિશ્રી મેન્દ્વરચિત ’ ( ભુવલય ’ નામે અદ્ભૂત રચનાકૌશલ્ય ધરાવતા એક ગ્ર'થ એક જ ગ્રંથ ૭૧૮ ભાષાઓમાં વાંચી શકાય, એવું એનુ રચનાકૌશલ્ય છે. તેમાં અનેક વિદ્યાઓના, શાસ્ત્રોના તેમ જ વિજ્ઞાનના સમાવેશ કરી લેવાયા છે. તેમા લખેલા વિષયે એટલી બધી સૂક્ષ્મતાથી ભરેલા છે કે અત્યારના અણુઓમ્બને અનાવવાના મૂળભૂત સિદ્ધાંત, પરમાણુ વિભાજન વિષે પણ એમાં ઉલ્લેખ છે. છે. એ કોઈ પણ મૂળ તત્ત્વને કે પદાર્થને ખીજા મૂળ તત્ત્વ માં ફેરવવા માટે વિજ્ઞાનનુ જ્ઞાન જરૂરી છે. પરમાણુ વિજ્ઞા Page #205 -------------------------------------------------------------------------- ________________ નની જટિલ ક્રિયાઓ વડે જ ભારતના અણુવિદ બીજી ધાતુને સેનામાં ફેરવી શકતા હતા. અાપણું પ્રાચિન મહર્ષિઓએ એક એવું વિજ્ઞાન રચ્યું હતું કે જે વડે અન્ય મૂળ ધાતુતત્વના પરમાણુમાંના વિજાણુઓ, સોનાના પરમાણુના વિજાણુઓની નિયત સંખ્યા અને માપમાં સ્થિર થઈને સેના રૂપે ફેરવાઈ જતા. આધુનિક વિજ્ઞાને સ્વીકારેલ પારાના અણુસમૂહની. ન્યૂનતાએ પારામાંથી સુવર્ણ બની શકવાની હકીકતને તે જૈનદર્શન પહેલેથી જ કહેતું આવ્યું છે. પૂર્વકાળમાં અનેક ગીઓ આ પ્રયોગમાં સફળ થતા. જ્યારે પારામાંથી સુવર્ણ બનાવી શકવાના વિશ્વાસુ હોવા છતાં પણ આધુનિક વૈજ્ઞાનિકે તેને પ્રગસિદ્ધ કરી શકયા નથી. ભારતમાં તે હજુ ટૂંક સમય પહેલાં પણ આ પ્રયોગની સફળતા કરનાર વિદ્વાનો મેજુદ હતા.' પ્રાચિન ધાતુવાદના એક અઠંગ ઉપાસક સ્વ. શ્રી કૃષ્ણપાલ શાસ્ત્રીએ વારાણસીમાં “ગોરખ રસાયણ શાળા” ની સ્થાપના કરીને છ વર્ષ સુધી ધાતુવાદના હસ્તલિખિત ગ્રંથનું ઉંડું અધ્યયન કર્યું હતું. અનેક પ્રયોગો કર્યા પછી બુભુ ક્ષિત પારદમાંથી તૈયાર કરેલ સિદ્ધ ઔષધ દ્વારા સેતું બનાવવાના પ્રયોગ ઘણીવાર તેમણે માન્ય વ્યક્તિઓની હાજરીમાં જાહેર રીતે પણ કરેલ હતા. પહેલીવાર તેમણે ન્યૂ દિલ્હીના “બિરલા હાઉસમાં સ્વ. અમૃતલાલ ઠક્કર (ઠકકરબાપા), સ્વ. ગોસ્વામી ગણેશદત્તજી, બિરલા મિલ ૧૧ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર (દિલ્હી) ના સેક્રેટરી શ્રી સીતારામજી ખેમકા, ચીફ એન્જિનિયર શ્રી વિલ્સન, વિખ્યાત સાહિત્યકાર શ્રી “વિચગી હરિ વગેરેની હાજરીમાં સન ૧૯૪૧ ના ર૭ મી જુને તે પ્રયોગ દ્વારા એક તેલા પારાનું એક તેલે એનું બનાવ્યું હતું. બીજી વાર આ પ્રેગ તેમણે ઋષિકેશમાં કરી ૨૦૦ તોલા પારાને અર્ધા કલાકમાં સેનામાં ફેરવી નાંખ્યું હતું. સંવત ૧ ચેત્ર માસમાં કરેલ આ પ્રવેગ સમયે ગાંધીજીના મંત્રી સ્વ. મહાદેવ દેસાઈ, ગેસ્વામી ગણેશદત્તજી અને શ્રી જુગલકિશોર બિરલા હાજર હતા. ત્યારબાદ સન ૧૯૪રમાં લાહોર મુકામે ભરાયેલા “અખિલ ભારતીય આયુર્વેદિક મહાસભા”ના ૩૩ મા અધિવેશન સમયે તેઓશ્રીએ ત્રીજી વાર તે પ્રયોગ કરી પારામાંથી સોનું બનાવવામાં સફળ થયા હતા. આવી રીતે પારદવિજ્ઞાનના ઉપલબ્ધ સાહિત્યનું તલસ્પર્શી અધ્યયન, પરંપરાને અનુભવ, અને સતત પ્રગોને કઠિન પુરૂષાર્થ કરીને સ્વ. કૃષ્ણપાલજી જેવા સિદ્ધરસવિદે ધાતુવાદની સત્યતા સિદ્ધ કરવામાં અમૂલ્ય ફાળો આપ્યા છે. સુપાત્ર અધિકારીના અભાવે એમણે આ વિદ્યા કેઈને આપી નહિં. અને ભારત એમની પાસે રસવિદ્યાનું રહસ્ય જાણે, એ પહેલાં તે તેઓ સ્વર્ગસ્થ થયા. એમની ભવ્ય સિદ્ધિને અંજલિ અર્પતે શિલાલેખ આજે પણ વારાણસીની વિદ્યા પીઠમાં નજરે પડે છે. પરમાણુ વિજ્ઞાનની જાણકારી, ભારતમાં પૂર્વે હોવાની સાબિતી રૂપે જાણીતા મહાન પ્રજ્ઞાચક્ષુ ૫ ડિત ધનરાજજી Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ કે જેઓએ યુવાન વયમાં જ ત્રીસ મહાભારત જેટલા શ્લોકે કંઠસ્થ કરી લીધા હતા, તેઓશ્રીએ હિંદી માસિક “કલ્યાણ ના સંપાદક શ્રી હનુમાન પ્રસાદને જણાવેલું કે “ધનુર્વેદ – ધનુષચંદ્રોદય અને ધનુષપ્રદીપ એ ત્રણે ગ્રંથ પિતાને મોઢે છે. એ ત્રણેમાં પરમાણુની સહાયથી શક્તિ નિર્માણનું અને અસ્ત્રોની બનાવટનું વર્ણન છે. આવી પદાર્થવિજ્ઞાન અંગેની અનેક સૂક્ષ્મ હકીકત સિદ્ધ કરનારનાં દૃષ્ટાંત આપણા પ્રાચિન ભારતીય ગ્રંથમાં જોવા મળે છે. પરંતુ સમય જતા એગ્ય અધિકારીઓને અભાવે ગુરુપરંપરાની પ્રથા લુપ્ત બની. ધાતુવાદનું ઘણું અમૂલ્ય સાહિત્ય પરદેશી આકેમના ઝંઝાવાતમાં ઘસડાઈ ગયું. પરિણામે રસવિદ્યાની વહેતી ધારા બંધિયાર બની. આ હકીકતવાળા ઇતિહાસથી અજ્ઞાત માણસને પૂર્વ કાલીન ભારત, તે અણુ વિજ્ઞાનનાં રહસ્યોથી અજાણ લાગે એમાં કંઈ આશ્ચર્ય નથી. આત્મામાં જેમ અનંત શક્તિઓ છે, તેમ પરમાણુઓમાં પણ જુદી જુદી જાતની અનંત શક્તિઓ છે. વિવિધ શક્તિઓની પ્રગટતાએ વિવિધ સ્વરૂપી પુદ્ગલ પદાર્થો વિશ્વના પ્રાણીઓને એક યા અધિક ઈન્દ્રિયગાહ્ય બને છે. દરેક અવસ્થાવંત પુદગલ પદાર્થ તે સંપૂર્ણ પંચેન્દ્રિયગાહા હવે જોઈએ એવો નિયમ નથી. પંચેન્દ્રિયગાહ્ય પણ હોય અને પંચેન્દ્રિયથી ન્યૂનાવત્ એકેન્દ્રિય ગાહ્ય પણ હોય. આ રીતના ઇન્દ્રિય ગાદ્ય પદાર્થો પૈકી કેટલાક પદાર્થ જેવા કે શબ્દ, Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ ઈત્યાદિ વર્તમાન વૈજ્ઞાનિકેની સમજમાં પદાર્થ સ્વરૂપે નહિં હોતાં શક્તિ તરીકે હતા, તેને આ પુસ્તકના પૂર્વ પ્રકરણોમાં વિવિધ વિચારણા દ્વારા પદાર્થ સ્વરૂપે જ સિદ્ધ કરી આપ્યા છે. વળી કેટલાક પ્રસિદ્ધ વિજ્ઞાનિકોએ પણ તેને પદાર્થ સ્વરૂપ હોવાનું સાબીત કરવાથી જૈનદર્શન કથિત તે હકીકત સત્ય પૂરવાર થઈ ચૂકી છે. ઈન્દ્રિયગાદ્ય પદાર્થ તે પરમાણુ સ્વરૂપે તે હોઈ શકે જ નહિ. વર્તમાન વૈજ્ઞાનિકે પદાર્થના જે સૂમ વિભાગને પરમાણુ કહેતા આવ્યા છે, તે પરમાણુ પણ નિવિભાજ્ય સ્વરૂપે નહિ હોતાં અનેક પરમાણુઓના જથ્થાઓ રૂપે સંમિશ્રિત હોય છે. જે જથ્થાઓનું જ્યાં સુધી તેઓ વિભાજન કરી ન શકે ત્યાં સુધી તેમની દૃષ્ટિમાં તે પરમાણુ તરીકે ઓળખાય છે. અને પ્રામાં આગળ વધતાં વધતાં જ્યારે તેઓ તેનું વિભાજન કરવામાં સફળ થાય છે, ત્યારે તેઓ વિભાજન કરવામાં સફળ થયા પહેલાં જેને અવિભાજ્ય કેહેતા હતા, તેને સવિભાજ્ય કહેવા લાગે છે. વર્તમાન વિજ્ઞાનના આદ્ય પરમાણુ આવિષ્કારકે તે અવિભાજ્ય ભાગને જ પરમાણુ કહ્યા છે. તેમ છતાં સવિભાજ્ય ભાગને પણ પરમાણુ સંજ્ઞા તરીકે હાલ વિજ્ઞાનમાં ઓળખાય છે. આ રીતે તેમની વિભાજન કરવાની કાર્યવાહી ચાલુ રહે છે, અને જ્યાં સુધી આગળ વિભાજન કરવામાં સફળ ન થાય ત્યાં સુધી તે ભાગને તેઓ અવિભાજ્ય કહે છે. એટલે એક વાત સમજવી જરૂરી છે કે વૈજ્ઞાનિકે જેને પદાર્થને સૂમમાં સૂક્ષ્મ યા નિવિભાજ્ય Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ અણુ કહે છે, તેને અર્થ એ સમજવા કે ત્યાં સુધી જ તેઓ વિભાજન કરવામાં સલ થયા છે. માટે જ તેને નિવિ− ભાજ્ય અણુ કહે છે. તેઓની દૃષ્ટિમાં આજે કહેવાતા અણુએનું વિભાજન થઈ નહિ શકે જ, એમ તે તેએ પણ કહી શકતા નથી. સર‘ જેમ્સન્સ' નામે એક વૈજ્ઞાનિક લખે છે કે– સાપેક્ષવાદ અને પરમાણુ વિભાજન જ વીસમી સદીના મહાન આવિષ્કાર નથી. પર`તુ ‘ વસ્તુએ આપણને જેવી દેખાય છે તેવી નથી.' એ જ આ સદીના મહાન આવિષ્કાર છે. સાથે સાથે સમાન્ય વાત તે એ છે કે આપણે હજુ સુધી પરમ વાસ્તવિકતાની પાસે પહોંચી શકયા નથી. ' આ ઉપરથી સમય છે કે વસ્તુની નિવિભાજ્ય રૂપ અવસ્થાને અનુભવવામાં વત માન વિજ્ઞાન હજુ સફળ થયુ' નથી. ભગવાન મહાવીરદેવે તે પરમાણુને અવિભાજ્ય, અછેદ્ય, અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય સ્વરૂપી વર્ણવવા ઉપરાંત પણ કહ્યું છે કે પરમાણુ એ ઇન્દ્રિયગ્રાહી અને પ્રયાગાના વિષય છે જ નિહ. અર્થાત્ જે અણુઓ ઉપર પ્રયાગ થઈ શકે તેને પરમાણુ કહી શકાય જ નહિ. પદાર્થના આજની દૃષ્ટિએ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ કે જેને વૈજ્ઞાનિકે પરમાણુ તરીકે એળખાવે છે, તેનાથી પણ અતિ સૂક્ષ્મ સ્વરૂપે અનંત પરમાણુએની એકત્રિત અવસ્થા– ( એકમેક અવસ્થા ) મય પુર્વાંગલ જથ્થાઓનુ’ અસ્તિત્વ, આ વિશ્વમાં સદાના યાટે હાય જ છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ આવા પુદ્ગલ જથ્થાઓ તે ઇંદ્રિયોથી તે બિલકુલ અગ્રાહ્ય છે. એટલે આપણે તેને જોઈ શકતા નથી. દશ્ય જગતનું ઉપાદાન કારણ આવા જથાઓ જ છે. પરમાણુ સમૂહથી બની રહેલા આવા જથ્થા અને તેવા જથ્થાઓમાંથી જ બનતા દશ્ય જગતનું જ્ઞાન આપણને નહિ હોવાથી, વિશ્વરચનાની સમજમાં આપણે ગોથાં ખાઈ એ છીએ. આપણી ઇન્દ્રિયેથી જે પરમાણુઓના જથ્થાઓ જોઈ શકાય છે, તે જથ્થા, કેઈપણ આત્માએ અદશ્ય જથ્થાઓને ખે ચીને તેને શરીર રૂપે બનાવેલા હોય છે. શરીરસાથે સ બંધ ધરાવતા પદાર્થરૂપે બન્યા વિના તે જથ્થા, ઈદ્રિજેથી ગ્રાહ્ય ન થાય. અર્થાત્ ઇદ્રિ દ્વારા ન અનુભવી શકાય. જેના અસ્તિત્વનો અનુભવ આપણે ઈદ્રિ દ્વારા કરી શકીએ છીએ, તે તે ક્યારેક પણ કેઈક જીવના શરીર રૂ૫ બનેલા હોય છે. વિજ્ઞાનકારો અનેક પદાર્થો, પદાર્થ શક્તિઓના આવિકાર કરે છે, તે જમીનમાંથી. અવકાશમાંથી, પાણીમાંથી પાર્થિવ રૂપે–પ્રવાહી રૂપે તેજકણો રૂપે શોધી કાઢેલ હોય છે. તે સર્વ કઈ પણ આત્માએ પહેલાં પોતાના શરીરરૂપે બનાવેલ હોય છે. એનું, ચાંદી, મેગ્નેશિયમ, લિગ્નાઈટ કે જે કાંઈ વિજ્ઞાન શોધી કાઢે છે. તે કઈ પણ આત્માને આત્મા સહિત શરીર રૂપે હોય છે, અથવા આત્મા તેમાંથી યા ગયા પછીના નિર્જીવ શરીર રૂપે હોય છે. તે શરીર રૂપ નિવેતન પદાર્થોના સંગ તથા વિભાગથી પણ ઘણી Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ વસ્તુઓ બને છે. તે દરેક પણ જીવન સજીવ યા નિર્જીવ શરીરો કે તેના જથ્થા, કે તેના સંચાગ કે વિભાગથી બનેલા હોય છે. એટલે વૈજ્ઞાનિકોએ આવિષ્કારિત પદાર્થોનું મૂળસ્વરૂપ તે જીવસહિત કે જીવહિત શરીર યા શરીરના જથ્થા સ્વરૂપ હોય છે. પરંતુ તે શરીરનું ઉપાદાન કારણ શું છે? અર્થાત્ કેવા સ્વરૂપે વિશ્વમાં વતી રહેવ પુદ્ગલ– જથ્થાઓમાંથી તે શરીર તૈયાર થાય છે? તેનું ધન, સર્વજ્ઞદર્શન સિવાય કંઈ દર્શનકાર કે વૈજ્ઞાનિક કરી શક્યા નથી. છતાં તેવા સૂફમ જથ્થાઓ અને બીજા પણ કેટલાક સૂક્ષ્મ જથ્થાઓની વિવિધ જાતે કે જે આપણને ઈન્દ્રિયગ્રાહ્ય થઈ શકતી નથી, કે કઈ પણ જાતના બાહ્ય યાંત્રિક યા વૈજ્ઞાનિક પ્રયોગથી સમજી શકાય તેવી નથી, એવા તે જગ્યાઓનું અસ્તિત્ત્વ પણ વિશ્વમાં અવશ્ય વતે છે. અહિં કેઈને શંકા થાય કે ઈન્દ્રિયને પણ બિલકુલ ગ્રાહ્ય થઈ શકતા ન હોય તે પછી તેવા પદાર્થ જથ્થાઓના આવિષ્કારકેએ તે જથ્થાઓ કેવી રીતે જાણ્યા ? અને તેના આવિષ્કારકે કેણ ? જ્યાં કેવળ જડપદાર્થના જ ગુણ તથા પર્યાયનું અને તે પણ અપૂર્ણ અને અનિશ્ચિત ધન હોય છે, ત્યાં આવી શકા ઉપસ્થિત થાય તે સ્વાભાવિક છે. પરતુ જ્યાં જડ અને ચેતન બનેને ગુણ તથા પર્યાયનું સર્વાગી શોધન હોય છે, ત્યાં આવી શંકા રહી શકતી નથી. અહીં સમજવું જરૂરી છે કે ચેતનના લક્ષવિનાના કેવળ જડપુદ્ગલના જ આવિ Page #212 -------------------------------------------------------------------------- ________________ કાર અને તેને ઉપયોગ, શુભ છેડાવાળા નથી. જીવનમાં ઉપયેગીતાની દૃષ્ટિએ ચેતનના જ્ઞાનરહિત કેવળ જડના જ આવિષ્કારે, અને ચેતનના જ્ઞાનપૂર્વકના જડના આવિષ્કારે એ બન્નેનું સ્વતંત્ર મહત્ત્વ છે. બન્નેય સત્યની મંજિલ પર પહોંચવા ઈચ્છે છે, પરંતુ ચેતનના માલપૂર્વકના જડ યુગલના આવિષ્કારને વિકાસ મુખ્યત્વે આત્મવાદના રૂપમાં છે. તેનાથી મનુષ્યને ક્ષમા, સંતોષ, અહિંસા, સત્ય આદિની પ્રાપ્તિ થઈ છે. જ્યારે ચેતનને ભૂલી જઈ જડના જ આવિકારેને વિકાસ આધિભૌતિક જ રહ્યો છે. કેવળ ભૌતિક સામગ્રીથી જ મનુષ્ય ભલે આન દથી જીવી શકે, પરંતુ ચેતનને ભૂલી જવાથી માત્ર ભૌતિક સાધનોના ઢગલાઓથી વાસ્તવિક શાંતિનો અનુભવ કે ભૌતિક આવિષ્કારની પૂર્ણ સત્યતા, કદાપિ પ્રાપ્ત થવાની નથી. ચેતનના આવિષ્કારની સમજ રહિત, કેવળ જડના જ આવિષ્કારની દષ્ટિ, તે બાહ્ય દષ્ટિ છે. અને ચેતનના આવિકાર પૂર્વકની જડના આવિષ્કારની દષ્ટિ, તે આતર દ્રષ્ટિ છે. આંતર દષ્ટિને અપ્રાપ્ત મનુષ્ય, પૃથ્વી ઉપર રહીને રિલેકને જીતવાના પ્રયાસે કરતે આવ્યા છે, અને કેટલીક વાર કંઈક અંશે તેને સફળતા પણ મળે છે. પરંતુ જગતને ઇતિહાસ કહે છે કે એ સફળતાની ભ્રમણાનું જ્ઞાન, માનવીને હમેશાં પાછળથી થયું છે. આંતરદૃષ્ટિને પ્રાપ્ત કરવાની પ્રેરણા કરતું પદાર્થ– વિજ્ઞાન જ આત્માને શાંતિની નજીક લઈ જાય છે. જેને Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ સામાન્ય ચક્ષુ દેખી ન શકે તેને આંતરદષ્ટિવાળું પદાર્થ– વિજ્ઞાન જેવાને ઈચ્છે છે. જેને સાધારણ ઇન્દ્રિય પામી ન શકે એવી વસ્તુઓનો તે અનુભવ કરવા ચાહે છે. ભૌતિક યા બાહ્ય દષ્ટિ વિચારધારાવાળી વ્યક્તિ, આવી આંતરદષ્ટિથી બહુ જ દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે, તે પણ આંતરદષ્ટિ વિચારધારાનું સ્તર બહુ જ ઊંચું રહ્યું છે, અને રહેશે. આંતરદષ્ટિને પ્રાપ્ત મનષ્ય જ સમજી શકે છે કે જડ પદાર્થો કરતાં ચેતન અચિંત્ય શક્તિધારક છે. ચેતનને પિતાની અચિ ત્ય શક્તિઓની પ્રગટતાથી પ્રાપ્ત થતા સુખની આગળ, ભૌતિક સામગ્રીની અનુકુળતાથી પ્રાપ્તસુખ તુચ્છ છે, ત્યાજ્ય છે, પરાધીન છે, નશ્વર છે. ચેતન જ્ઞાતા છે, જ્યારે જડ રેય છે, જ્ઞાતા પોતાની જ્ઞાનશક્તિની પ્રગટતા અનુસાર તે ય પદાર્થોને જાણી શકે છે. જ્ઞાતાની ચેતનશક્તિ જ્યાં સુધી ન્યૂનાધિક પ્રમાણમાં પણ આચ્છાદિત-સુષુપ્ત છે, અપ્રગટ છે, ત્યા સુધી પદાર્થોનું નાન કરવામાં તેને ચક્ષુ આદિ ઇન્દ્રિરૂપ સાધનની આવશ્યતા રહે છે. પદાર્થોનું જ્ઞાન કરવામાં વર્તતી આ પરાધીનતા એ જ મહા દુઃખ છે. પરંતુ ચેતનનું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરીને, આત્મા જ્યારે સત્યપુરૂષાર્થથી પોતાની ચેતનશક્તિની પૂર્ણતાને સંપૂર્ણ નિરાવરણ અર્થાત્ પ્રગટ કરે છે, ત્યારે વિશ્વના કેઈ પણ પ્રકારના સ્થૂલ કે સૂક્ષ્મ પદાર્થોને જાણવામાં તેને ઈદ્રિયે રૂ૫ સાધનોની કે કઈ યાંત્રિક સાધનની આવશ્યકતા રહેતી નથી. તેને સમસ્ત વિશ્વમાં વ્યાપી રહેલા Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧eo સમસ્ત પદાર્થોની ત્રિકાલિક અવસ્થાઓનું જ્ઞાન, અંજલિમાં રહેલ જળની માફક, આત્મપ્રત્યક્ષ વર્તે છે. આવા જ્ઞાનીઓ તે કેવલજ્ઞાની કહેવાય છે, યા સર્વજ્ઞ કહેવાય છે તેઓ રાગ-દ્વેષથી બિલકુલ રહિત હોવાથી તેમનામાં ફોધ, લોભ, ભર્યા અને હાસ્ય એ ચાર પૈકી એક પણ રણ અંશમાત્ર વર્તાતે હેતું નથી. એ ચાર દુર્ગુણો સિવાય અસત્ય બેલવાનું હોઈ શકતું જ નથી. વળી અજ્ઞાન પણ તેમનું નષ્ટ થવાથી કઈ પણ ય પદાર્થનું જ્ઞાન, કેઈ પણ સ્વરૂપે તેમનાથી અજ્ઞાત રહેતું નથી. કેઈના કહેવા માત્રથી કે દૃષ્ટિરાગથી પ્રેરાઈ તેમની વીતરાગતા સ્વીકારાતી નથી. પરંતુ તેમની વીતરાગતા અને સર્વજ્ઞતા પ્રાતિને સિદ્ધ કરતે તેમના જીવનને ક્રમબદ્ધ સ્પષ્ટ ઇતિહાસ હોય છે. વિશ્વના કેઈ પણ કાળના કેઈ પણ વૈજ્ઞાનિકથી અજ્ઞાત તથા જગતના કેઈ પણ પ્રાણિને ઇન્દ્રિયગ્રાહ્ય કે પ્રયોગગ્રાહ ન બની શકે તેવા સૂફમ અને સૂક્ષ્માતિસૂક્ષ્મ પદાર્થોનું વિજ્ઞાન, આવા વીતરાગ-સર્વજ્ઞપરમાત્માઓના વચનથી જ જાણી સમજી શકાય છે. આવા પદાર્થોના આવિષ્કારક તે સર્વજ્ઞ દેવ, શ્રી અરિહંત પરમાત્મા યા શ્રી તીર્થંકર પરમાત્મા કહેવાય છે. અમુક સમયે અમુક તીર્થકરે જ થઈ શકવાને. કુદરતી નિયમ છે. તે પ્રમાણે વીસ વીસ તીર્થકરે ક્રમબદ્ધ થતા રહે છે. એવી અનંતી વીશીઓ ભૂતકાળમાં થઈ છે અને ભવિષ્યમાં થશે. તેઓએ પ્રરૂપિત દર્શન, તે જૈનદર્શન નામે ઓળખાય છે. છેલ્લામાં છેલ્લા તીર્થ કર આ ભરતક્ષેત્રમાં પ્રભુ શ્રી મહાવીરદેવ થઈ ગયા છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ આજનુ જૈનાગમ તે પ્રભુ શ્રીમહાવીરદેવની વાણીના સંગ્રહ સ્વરૂપ છે. પદા વિજ્ઞાન પૈકીની પુદ્ગલદ્રવ્યની કેટલીક વાતા જૈનદનમાં એવી છે કે આધુનિક વિજ્ઞાનદષ્ટિથી પણ યથાર્થ છે. જૈન દર્શનની પુદ્ગલ અ ંગેની દૃષ્ટિ એટલી સૂક્ષ્મ તથા અ ગ્રાહી છે કે તેની અમુક વાતે આજે પણ વિજ્ઞાનની કમેટી પર કસી શકાય છે. વૈજ્ઞાનિક સત્યતા કયાં સુધી ઠીક છે, એ એક અલગ પ્રશ્ન છે. પરંતુ જૈન દર્શન કથિત, શબ્દ–અધકાર આદિ સંબધી અનેક માન્યતાએ એવી છે કે, જે આજની વૈજ્ઞાનિક દૃષ્ટિથી વિરૂદ્ધ નથી. · ભિન્ન ભિન્ન સ્વરૂપે થતુ પુદ્ગલપરિણમન યા પુદ્ગલ આવિષ્કાર થવામાં પરમાણુની વૃદ્ધિ અને ન્યૂનથવાની રીત, પરમાણુની અનંતશક્તિઓનું વર્ણીન, પુદ્દગલની વિવિધ સૂક્ષ્મ વણાએ, ગ્રાહ્ય-અગ્રાહ્ય વણાએ, અચિત્ત મહાસ્ક ધા,વિવિધ પરિણામે,દશ્ય વિશ્વની રચનામાં ઉપયેગી સૂક્ષ્મ પુદ્ગલજથ્થાએ, આ બધાનુ શાસ્ત્રીય વન, પદ્ધત્તિ સર, વિસ્તારપૂર્વક સૂક્ષ્મ વિચારેથી જૈનશાસ્ત્રમાં આજે પણ એટલુ બધુ જોવામાં આવે છે કે તેવુ વર્ણન જગતના અન્ય કોઇ પણ ગ્રંથમાં નથી, કોઈ પણ વૈજ્ઞાનિક શેાધી શકે તેમ નથી. ' જે યુગમાં પ્રયાગશાળાએ અને યાંત્રિક સાધને આજના જેવાં ન હતાં, તે યુગમાં અન્ય કોઈ પણ પ્રકારના યાંત્રિક સાધનેાથી આવિષ્કારિત નહિ કરતાં, આવી સૂક્ષ્મ પદાર્થ અવસ્થાના આવિષ્કારા, તેના આવિષ્કારણે કેવી રીતે કર્યા હશે? તે મામતને ઊંડા વિચાર કરતાં સમજાય છે કે આવા Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ આવિષ્કાર આવિષ્કારિત કર્યાં પહેલાં, તેના આવિષ્કારકે પ્રથમ પેાતાની અનંત આત્મશક્તિ પ્રગટ કરવાને જ પુરૂષાર્થ આદર્યું હતે. અને તે પુરૂષાર્થ દ્વારા આત્માની અનંત ચૈતન શક્તિ (જ્ઞાનશક્તિ ) ની પૂર્ણતા પ્રાપ્ત કરવાથી જ, અન્ય જડ પદ્માર્થાંનું વિજ્ઞાન પણ તેમને સ્વયં સાંગેાપાંગ આત્મપ્રત્યક્ષ દેખાયુ. એટલે ચેતન અને જડ પદાર્થાંનુ’ અને તેની ત્રિકાલિક વિવિધ અવસ્થાએના આવિષ્કારામાં તે પહ્માએને પછી અન્ય કોઈપ્રયાગ કરવાપડયો ન હતા. પદાર્થવિષયી સંપૂર્ણ વિજ્ઞાન જેવું સજ્ઞ—વીતરાગ શ્રી તીર્થંકર પરમાત્માને જણાયુ’–દેખાયુ' તેવુ. અન્ય કોઈ વૈજ્ઞાનિકેથી આત્મપ્રત્યક્ષ દીપકને પ્રાપ્ત કર્યા સિવાય, જોઈશકાય કે દેખી શકાય તેમ નથી, માટે સજ્ઞ વચનાનુસારે માનવું પડશે કે દૃશ્ય જગતના પદાર્થો, શબ્દ, અધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, અને તપ ઉપરાંત પણ, પુદ્દગલપદાર્થાના સૂક્ષ્મ વિવિધ જથ્થાએ આ વિશ્વમાં અવશ્ય વર્તે છે. તે જથ્થાએ કેવા છે? ક્યાં કયાં રહેલ છે? કેવા કેવા સ્વરૂપી અને કેવા કેવા સ્વભાવી છે? તેમાં કેવા જથ્થાએ વિશ્વના જીવાને ઉપયેાગી છે અને કેવા જથ્થાએ મીનઉપયોગી છે ? ઉપયેાગી જથ્થાએથી જીવની વિવિધ અવસ્થાએ કેવી રીતે સાય છે ? તે સર્જાતી અવસ્થા સુખદાયક છે કે દુઃખદાયક છે? તે જથ્થાએ દ્વારા દૃશ્યજગતનું અને જીવની બાહ્યઆંતરિક વિવિધ અવસ્થાઓનું સર્જન દરેક જીવના સ્વપ્રયત્નજન્ય છે કે અન્ય પ્રયત્નજન્ય છે ? આ બધી સૂક્ષ્મ અને રસપ્રદ હકીકતાને હવે વિચારીએ, Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ઈન્દ્રિયગ્રાહ્ય બની શકવાવાળા અગર ઈલેનિક માઈક્રોસ્કોપ યંત્રકાર અનુમાનસિદ્ધ થઈ શકવાવાળા પુદ્ગલપદાર્થો ઉપરાંત, કેટલાક પગલા પદાર્થોનું અસ્તિત્વ એવું પણ વિશ્વમાં વર્તે છે કે જે પદાર્થોના અસ્તિત્વનું જ્ઞાન, આત્માની અનંત શક્તિ પ્રાપ્ત શ્રી વીતરાગ સર્વજ્ઞ પરમાત્માને જ હોઈ શકે છે. જેથી વિશ્વના અન્ય પ્રાણીઓને તેવા પદાર્થોનો ખ્યાલ, જિનગમ દ્વારા જ આવી શકે છે. ઈન્દ્રિયગ્રાહ્ય બની શકતા કે ઈલેકટ્રોનીક માઈક્રોસ્કોપ યંત્ર દ્વારા અનુમાનસિદ્ધ થઈ શકતા પદાર્થોનું ઉપાદાન કારણ શું છે? તેનું સંશોધન વિશ્વના કોઈ પણ યાત્રિકપ્રારા અગર પ્રાણાયામ આદિ કોઈ એગદ્વારા કોઈને પ્રાપ્ત થઈ શકવાનું હજુ સુધી સાંભળવામાં આવ્યું નથી. સર્વજ્ઞ ભગવંતેના વચનાનુસારે તે તેની પ્રત્યક્ષ સિદ્ધિ અનુભવવા માટે, આત્માની અનંત શક્તિને પ્રગટ કરવાને જ પુરૂષાર્થ આદર જોઈએ. આવા પુરૂષાર્થમાં કાળ-સંઘયણ– બળ, આદિની પ્રતિકુળતાએ જ્યાં સુધી આત્મા પિતાના અનંત ચતુષ્કગણોની પૂર્ણ પ્રગટતા પ્રાપ્ત ન કરી શકે, ત્યાં સુધી તે પદાર્થોની જ્ઞાનપ્રાપ્તિમાં, સર્વજ્ઞ–વીતરાગ એવા તીર્થંકર પરમાત્માના વચન સંગ્રહરૂપ જિનાગમને જ પ્રમાણ માની સ્વીકારવું જોઈએ. ફક્ત સંપૂર્ણ વીતરાગ સર્વજ્ઞ પરમાત્મ સ્વરૂપને પ્રાપ્તઆત્માઓ જ, સ્વજ્ઞાનબળે જોઈ શકે તેવા સૂક્ષ્મ પુદ્ગલેનું અસ્તિત્વ પણ સમગ્ર કાકાશ (બ્રહ્માંડ)માં છે. તેમાં પણ એકમેક સંબધીત બની રહેલ સ્કંધ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ રૂપે વતા પુદ્ગલામાં અણુસમૂહની ન્યૂનાધિકતાના હિસાબે વિવિધ જાતે છે. તે વિવિધ ન્તતાને વિવિધ વણા કહેવાય છે. તેમાંથી જીવદ્વારા ચેાગને અનુસરીને, જે પુદ્ગલ વણુએ ગ્રહણ કરી ઉપયાગી ખનાવી શકાય છે, તે પુદ્ગલ વણાને ‘ગ્રહણ ચેાગ્ય’ વણાએ કહેવાય છે. વિશ્વ રચનામાં ઉપયેગી બની શકતી ઘટનાનું ઉપાદાન કારણ, ચેાગ્ય ’ વણાએજ છે. ગ્રહણયેાગ્ય વણાએ આઠે છે. ( આ · ગ્રહણનોંચે મુજબ (૧) ઔદારિક શરીર ચેાગ્ય (૨) વૈષ્ક્રિય શરીર ચેાગ્ય (૩) આહારક શરીર ચેાગ્ય ( ૪ ) તેજસ શરીર ચેાગ્ય (૫) ભાષા ચેાગ્ય ( ૬ )વાસેાાસ ચેાગ્ય ( ૭ ) મન:પ્રાયેાગ્ય (૮) કર્મ ચૈાગ્ય. આમાં ભાષા, શ્વાસેાષ્ટ્રવાસ અને મનેાયેાગ્ય વણાએમાંથી પુગલ ધેા ગ્રહણ કરી તે તે રૂપે પરિણમાવીને પિરણામ પામેલ તે પુદ્ગલેાના અવલ ખનથી જ ઉત્પન્ન થયેલ વીય (બળ—શક્તિ) દ્વારા તે પુદ્ગલાને જીવ છેડી દે છે. જેમ ખિલાડા ઊંચે કુદવા માટે પહેલાં પેાતાના શરીરનુ સ ાચન દ્વારા અવલંબન લે છે, ત્યાર પછી સકોચના દ્વારા પ્રાપ્ત થયેલ ખળવડે જ ઉંચે કૂદી શકે છે. અન્યથા ફૂદી શકતા નથી. તેવી રીતે ભાષાદિ વણાઓને છેડી મૂકવા માટે તેજ પુદ્ગલેનું અવલખન જીવદ્વારા લેવાય છે. શેષ ઔદારિકાદિ શરીરચેાગ્ય પાંચ વણાઓમાંથી ગ્રહણ કરાતા, પુદ્ગલસ્કંધાને તે ગ્રહણ કરનાર જીવ પેાતાના Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ ઔદારિકાદિ શરીર રૂપે પણિમાવે છે. પણ છેડી મૂકતા નથી. તેને તે ખ`ધનનામક ( શરીર રચનામાં ઉપયોગી ગૃહિત પુદ્ગલેને આત્મા સાથે જોડી દેવાના સ્વભાવવાળુ જીવ સાથે ક્ષીર નીરવત્ સ ંબધિત ખની રહેલ કમ` સ્વરૂપી પુદ્ગલ સ્કધા પૈકીના એક ક પુદ્ગલ સ્ક ંધ ) વડે પોતાની સાથે આત્મા જોડી દે છે. ભાષા, ઉચ્છ્વાસ અને મનેાવણાના પુદ્ગલ ધાને તે આત્મા સાથે સંબંધિત થવામાં હેતુભૂત તેઓનુ` મ`ધનનામકમ નહિ હાવાથી તેએને તે પૂના સમયે ગ્રહણ કરે અને પછીના સમયે છેડી મૂકે. એ પ્રમાણે થયા કરે છે. આ આઠ જાતની વણા સિવાય અન્ય કોઈ વણાના પુદ્ગલસ્ક ધાને જીવ ગ્રહણ કરતા જ નથી. કારણ કે તે વણાએ વિશ્વરચનામાં ઉપયેાગી બની શકવાની ચેાગ્યતાવાળી નથી. જેથી તેવી વ ણાઓને ‘અગ્રહણ’ વ ણુાએથી જૈન દર્શનમાં ઓળખાવી છે. ગ્રહણ ચેાગ્ય આઠ પૌદ્ગલિક વણામાંથી ઉપરાત રીતે શરીર, ઉચ્છ્વાસ, વાણી અને વિચાર સ્વરૂપે થતુ પુદ્ગલ પરિણમન તે, જીવ પ્રયત્નથી જ થાય છે. પ્રત્યેક જીવની પાતપેાતાના અંગે થતી શરીર રચનાદિ ક્રિયા, તે પેાતપેાતાના જ પ્રયત્ન થાય છે. કોઈ એક જીવના પ્રયત્ને અન્ય જીવની શરીરાદિની રચના થઈ શકતી નથી, Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શરીરાદિની રચનામાં થતે જીવ પ્રયત્ન તે, જીવની સાથે ક્ષીરનીરવત્ સંબંધિત બનીરહેલ કર્મસ્વરૂપ યુગલ– રજકણોના નિમિત્તને પામીને જ થાય છે. કર્મસંબંધથી રહિત અને પ્રયત્ન, આવી શરીરાદિની રચનામાં હાઈ શકતા નથી. ઇનિદ્રા દ્વારા અનુભવાતા વિવિધ અવસ્થાવંત વિશ્વના પ્રત્યેક પદાર્થો, યા વિજ્ઞાને સિદ્ધ કરેલા અને તેમની દષ્ટિએ મનાતા સૂક્ષ્મમાં સૂક્ષ્મ પદાર્થો, તે કઈને કઈ જીવને શરીર સ્વરૂપ પુદગલ અવસ્થાના જ વિભાજીત યા સંજીત વિભાગે છે. શરીરના અસ્તિત્વ વિના વિશ્વના કેઈપણ દશ્ય પદાર્થનું અસ્તિત્વ સંભવી શકતું નથી. આ શરીરાદિની રચના, ગ્રહણ એગ્ય પુદ્ગલ વગણએમાંથી જ, જીવ પ્રયત્ન થતી હાઈ વિશ્વના દશ્ય સર્વ પદાર્થોનું ઉપાદાન કારણ તે ગ્રહણોગ્ય પુદ્ગલર્વણાઓથી જ છે. પુદ્ગલ પદાર્થો ઉપર તે જીવ પ્રયનને પ્રારંભ આ ગ્રણગ્ય પુદ્ગલવર્ગણાઓથી જ થાય છે. તે ગ્રહણગ્ય વર્ગણાઓમાંથી થતી વિશ્વરચનામાં જીવપ્રયત્ન કેવી રીતે પ્રવર્તે છે, તે સમજવા માટે જીવના “અભિસંધિજ' અને અભિસંધિજ” રૂ૫ આત્મશક્તિના સ્વરૂપને અન્ય ગ્રંથી સવિસ્તૃત જાણવું જોઈએ. ગ્રહણગ્ય પગલવગણાઓને શરીરાદિ રૂપે પરિણમન પમાડવામાં પ્રવર્તતે જીવ પ્રયત્ન તે અનભિસંધિજ” પ્રયત્ન તરીકે ઓળખાય છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ શરીરમાં અનેક ધાતુઓ–ઉપધાતુઓ બને છે. પારસ્પરિક સંક્રમણ થાય છે, અનાવશ્યક પદાર્થ શરીરમાંથી વિસર્જિત થાય છે, નિદ્રાવસ્થામાં પણ એ પ્રવૃત્તિઓ ચાલુ જ રહે છે, આ પ્રકારે થવાવાળી સર્વ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્તવીર્યને અર્થાત્ આત્મપ્રયત્નને “અનભિસંધિજ વીર્ય કહેવાય છે. આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, તે સમયે અગર તે હાથ વડે કંઈક ઉંચકવા ટાઈમે વિશેષ પ્રયત્નની જે આવશ્યક્તા રહે છે, એવી અચ્છિક પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત આત્મ– પ્રયત્નને “અભિસંધિજ” વીર્ય કહેવાય છે. ગ્રહણગ્ય આઠ પગલિક વર્ગણાના ઔધોનું ગ્રહણ, શરીર રચના, ઉશ્વાસ, ભાષા અને મન રૂપે થતું તેનું પરિણમન, તથા ઉચ્છવાસ–ભાષા અને મનનું અવલંબન અને વિસર્જન એ બધુંય તે પુદગલેને ધારક તે તે જીવેના જ “અનભિસંધિજ વીર્ય (પ્રયત્ન વડે જ થાય છે. શરીરાદિની રચનામાં ઉપયોગી બની રહેવાની પ્રેગ્યતાવાળી પુદ્ગલવર્ગણાઓના તથા ઉપયોગી બની શકે નહિ તેવી અગ્રહણ ચગ્ય પગલવગણના પુદ્ગલસ્ક (પરમાણુના પિંડમાં)માં પુદગલપરમાણુઓને પરસ્પરથતો એકમેક સંબંધ તે કઈ જીવના પ્રયત્નજન્ય નહિં હતાં, સ્વાભાવિક અર્થાત “વિશ્રા પરિણામરૂપ થાય છે. આવી રીતે વિસા પરિણમિત ગ્રહણગ્ય વર્ગણુઓના સ્કોપૈકી દારિક ગ્રહણગ્ય વર્ગણાના મુગલ સ્કમાંથી ઔદા ૧૨. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ રિક શરીર, વૈક્રિય ગ્રહણુÀાગ્ય વણામાંથી વૅક્રિય શરીર, આહારક ગ્રહણ્યેાગ્ય વણામાંથી આહારક શરીર, તૈજસ ગ્રહણયેાગ્ય વણામાંથી તૈજસશરીર, અને કામ ણુ ગ્રહણયેાગ્ય વણામાંથી કા શરીરની રચના જીવ પ્રયત્ન વડે થાય છે. વચને ચારમાં, ચિંતવનમાં, અને શ્વાસ લેવા મૂકવામાં અનુક્રમે, ભાષાવાના, મનવ ણુાનાં અને વાસવ ણાના પુદ્ગલસ્ક ધોને જીવ ઉપયેગી અનાવે છે. આ ગ્રહણયેાગ્ય પુદ્દગલ વાના 'ધોમાંથી જીવ—— પ્રયત્નવડે રચાતા શરીરાની શરીરાની સક્ષેપમાં સમજ નીચે મુજખ છે. ઔદારિક શરીર ઃ—તિયંચ અને મનુષ્યને હાય. વૈક્રિય શરીરઃ—દેવનારકી લબ્ધિધર પચેન્દ્રિય તિય ઇંચ, મનુષ્ય તથા વાયુકાયને હાય. આહારક શરીરઃ—ચૌદ પૂર્વના જ્ઞાતા આહારક લબ્ધિવાળા પ્રમત્ત મુનીને હોય. તીર્થંકરની સમૃદ્ધિ જેવા અથવા ઉપદેશ આપતી વખતે શકા પડે તે તેનુ નિવારણ કરવા પ્રભુ પાસે જતી વખતે એક સુડા હાથનું ફાટીકવર્તી નિળ એવુ' આ શરીર ભવચક્રમાં વધુમાં વધુ ચાર વખત ખની શકે. તેજસ શરીરઃ—શરીરમાં જે ગરમી છે, તે આ તેજસ શરીરની જ છે. ખેારાક પચાવવામાં તથા જોલેશ્યા મૂકવામાં તેના ઉપયાગ થાય છે, Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ કામણ શરીર ––સંસારી જીવને આત્માની સાથે ક્ષીરનીરવત્ સંબંધીત બની રહેલ કર્મસમૂહ, આ તૈજસ અને કામણ શરીર વિનાનો સંસારી આત્મા હોય જ નહિ. મરવા વખતે જીવ પિતાનું જન્મનું શરીર છેડી દે છે, પરંતુ તેજસ કાર્પણ સાથે જ જાય છે. સામાન્ય જનતા ઉપરોકત પાંચ શરીરને બરાબર સમજી શકે તેવી રીતે આ શરીર અંગેની હકીકત જરા સ્પષ્ટતાથી વિચારવી જરૂરી ગણાય. કારણ કે પાંચે શરીરને ઔદારિ. કાદિ સત્તાવ્યવહાર અન્ય કેઈ દર્શન કે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં નહિ હોતાં માત્ર જૈન દર્શનમાં જ જોવામાં આવે છે. શરીરધારી અનંત જી પૈકી પ્રત્યેક જીનાં શરીર ભિન્ન ભિન્ન હોવાથી વ્યકિતશ અનંત શરીરે છે. પરંતુ કાર્ય કારણ આદિના સાદશ્યની દૃષ્ટિએ સંક્ષેપમાં વિભાગ કરી જૈન દર્શનમાં તે શરીરોના ઔદારિકાદિ પાંચ પ્રકાર બતાવ્યા છે. તે પાંચ પ્રકારમાં સર્વ સંસારી જીના શરીરેને સમાવેશ થઈ જાય છે. સંસારી અવસ્થામાં શરીર વિના તે જીવ રહી શકે જ નહિ. કારણ કે સંસારી અને સુખ દુઃખના ઉપભેગનું ચા તે ક્રિયા કરવાનું સાધન શરીર જ છે, વળી જીવ તે અરૂપી હોવાથી કઈ જગ્યાએ કર્યો જીવ રહેલું છે, તેને ખ્યાલ છદ્મસ્થ જેને તે સજીવ દેહની પ્રત્યક્ષતાથી જ થઈ શકે છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જેમ જાનવરજાતિના શરીરધારક જીવને જાનવર કહેવાય છે, વનસ્પતિ જાતિના શરીરધારક જીવને વનસ્પતિ કહેવાય છે, એમ વિશ્વમાં પ્રચલિત વિવિધ દેહધારક આત્માઓ તે તે દેહને અનુરૂપ સંજ્ઞાથી વ્યવહારાય છે. ખનીજ પદાર્થો, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, હાલતાં ચાલતાં કે ઊડતાં કીડી–મટેડી આદિ જંતુઓ, પશુઓ પક્ષીઓ, મનુ, આ બધાનાં સ્કૂલ શરીરે જે આપણને દૃષ્ટિગોચર થાય છે, તેજ જૈન દર્શન કથિત ઔદારિક શરીર છે. આ ઓઢારિક શરીર ઉપરોક્ત જીવોને જન્મસિદ્ધ જ છે. જન્મદ્વારા જે પેદા થાય તે જન્મસિદ્ધ કહેવાય. દેવ અને નારકીઓના જન્મસિદ્ધ શરીરને વૈકિય શરીર તરીકે ઓળખાવ્યું છે. પાંચ શરીરે પૈકી જન્મસિદ્ધ શરીરે તે ઔદારિક અને ઐકિય એ બે જ છે આ બને શરીર તે તે શરીરધારક જીવને કાયમી રહી શકતાં નથી. સંસારી જીવ એક ભવ પૂર્ણ થયા બાદ તે ભવધારણીય શરીરને ત્યજીને જ જાય છે. અને નવે ભવ કરવાના સ્થળે પહોંચતાં ત્યાં ભવધારણીય શરીરની રચના નવી કરે છે. એટલે ભવધારણીય. ચા જન્મસિદ્ધ શરીર જન્મકાળથી લઈ મરણ પર્યત જ હોય છે. ઔદારિક શરીર તે જન્મસિદ્ધ જ છે. વિકિય શરીર તે જન્મસિદ્ધ અને કૃત્રિમ એમ બે પ્રકારનાં હોય છે. કૃત્રિમ વૈઠિયનું કારણ “લબ્ધિ છે. એક પ્રકારની તપજન્ય શકિતને લબ્ધિ કહેવાય છે. લબ્ધિજન્ય વૈક્રિય શરીરના અધિકારી, Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ અમુક મનુષ્ય અને જાનવર પણ હોઈ શકે છે. તજન્ય -લબ્ધિ સિવાયની જન્મથી જ મળવાવાળી એક બીજી લબ્ધિ પણ કૃત્રિમ વૈકિયના કારણમાં કેટલાક બાદર વાયુકાય જીવને માનવામાં આવેલ હોઈ તે જીવોમાં પણ લબ્ધિજન્ય કૃત્રિમ વૈકિય શરીર હોઈ શકે છે. ત્રીજુ આહારક શરીર તે એક સંપૂર્ણ ભવ પુરતું પણ નહીં હતાં અમુક એગ્યતાવાળા મનુષ્યને અમુક ટાઈમ પૂરતું જ હોઈ શકે. કારણ કે તે શરીર પણ એક વિશિષ્ટ પ્રકારની લબ્ધિજન્ય હોઈ જન્મસિદ્ધ નહિ હોતાં કૃત્રિમ જ હોય છે. શરીરમાં રહેલી ગરમી યા જઠરાગ્નિ તે તૈજસ શરીર’ છે. ખાધેલ આહારદિને પકવવામાં કારણભૂત આ તૈજસ શરીર જ છે. પકવવાની તાકાતવાળી ચીજ હોય તે જ શરીરમાં ખાધેલ આહાર પરિણામોત્તર પામે અને સાત ધાતુ રૂપે પરિણમે. આવું પરિણામાન્તર કરનાર તે જ તૈજસ શરીર છે. આ તૈજસ શરીર તે જીવની સાથે વળગેલી ભઠ્ઠી છે. દરેક સ સારી જીવની સાથે તેજસ ભદ્દી રહે જ છે. જેમ અગ્નિને સ્વભાવ છે કે બળતણને પકડે છે અને પિતે ટકે પણ બળતણથી જ, તેવી રીતે જીવની સાથે રહેલી તૈજસ રૂપી ભઠ્ઠી ખોરાકને ખેંચે છે, અને પિતે ટકે છે પણ ખરાથી જ આ તેજસ શરીર અગેની હકીક્ત વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ઠીક સિદ્ધ થઈ ચૂકી છે. શરીર શાસ્ત્રીઓ કહે છે કે–ગરમીના પ્રમાણને નિયંત્રિત કરનાર એક યંત્ર શરીરમાં રહે છે, જેને હાઈ Page #226 -------------------------------------------------------------------------- ________________ પિગૅમસ કહેવાય છે. એ યંત્ર દ્વારા માનવશરીર ભારે દક્ષતાપૂર્વક કામ કરે છે. એ યંત્ર, શરીરની અંદર પ્રત્યેક અંગની આવશ્યકતા અનુસાર તાપમાન બનાવી રાખે છે. સાથે સાથે તાપમાનને સંતુલનામાં રાખે છે. પરંતુ જ્યારે શરીરમાં એ “હાઈ પોથેલેમસના હાથ બહારની વાત થઈ જાય છે, ત્યારે એ તાવ દ્વારા સૂચન આપે છે કે શરીર પર શત્રુઓનું આક્રમણ થયું છે. એટલે તેને બહારથી આવશ્યક સહાય પહોંચાડવામાં આવે છે. આ રીતે શરીરશાસ્ત્રીઓએ કહેલી હકીકતમાં હાઈ પિથેલેમસ તે જ જૈનદર્શન કથિત તૈજસ શરીરની હકીકતને મળતી હકીકત કહી શકાય. પામેલ પ્રાણુના બાહા શરીરમાં તૈજસ શરીર હતું જ નથી. મૃત્યુકાળના અમુક ટાઈમ પહેલાં તેના બાહા શરીરના અવ રૂપ હાથપગમાં ફેલાયેલતૈજસ શરીરરૂપ ગરમી ધીમે ધીમે હટવા માંડે છે હાથ પગ ઠંડા પડે છે, ત્યારે મરનારના સંબંધીએ સમજી શકે છે કે મૃત્યુ નજીક છે. શરીરમાંથી જીવ ચાલ્યા જાય છે એટલે શરીરના કેઈ પણ ભાગમાં લેશ માત્ર ગરમી રહેતી નથી. તેજસ શરીરમાં અપચય અને ઉપચય તે થયા જ કરે છે. બાળક જેમ મોટું થતું જાય છે, તેમ તેમ તેનું તૈજસ શરીર, આખા શરીરમાં નવાં નવાં તૈજસ પુગેલેથી બનતું રહી શરીરમાં ફેલાતું જાય છે. આ તેજસશરીરરૂપ અગ્નિને અપચય કે ઉપચય થવામાં નિમિત્તભૂત ભલે અન્ય હોય, પરંતુ પરભવથી આવતા Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ જીવને આ તૈજસ શરીર તે સાથે જ હોય છે. કારણ કે પરભવમાંથી આવતાં જ પહેલાસમયે આહારને લાયક સામગ્રીને પાચન કરવાની શક્તિ તે જીવને પોતાની પાસે જ હોવી જોઈએ. આ સામગ્રી તે જ તૈજસ છે. આત્માની સાથે એકાકાર થયેલ આઠકમની અનંત વર્ગણના પિંડનું નામ “કાર્પણ શરીર છે. પ્રકૃતિ-વિધિદૈવ વગેરે વિવિધ સંજ્ઞાથી વિશ્વમાં પ્રચલિત અને વિવિધ સ્વભાવધારક તથા આત્માની સાથે સંબંધિત બની રહી આત્માને સંસારમાં વિવિધ અવસ્થા રૂપે બની રહેવામાં નિમિત્તભૂત એ કર્મસમૂહ-કર્મપિંડતે જ કાર્પણ શરીર છે. કામણ શરીર એ અવયવી છે, અને તેમાં વિવિધ સ્વભાવી સંજ્ઞાધારક વિવિધ વિભાગે તે કામણ શરીરના અવયવે છે. આ વિવિધ અવયનાં કારણે જ એકના એક સંસારી જીવન જીવનમાં તથા અલગ અલગ જીવની બાહા તથા આંતરિક અવસ્થામાં ભિન્નતા સર્જાય છે. બધાં શરીરની પ્રાપ્તિનું નિમિત્તકારણ કાર્મણ શરીર જ છે. કાશ્મણ શરીરના સંબંધ વિનાને જીવ કેઈ પણ શરીરની પ્રાપ્તિ કરી શકે જ નહિ, કારણ કે કામણ શરીર તે કર્મ સ્વરૂપ છે, અને કર્મ જ સર્વ સંસારી અવસ્થાનું નિમિત્ત કારણ છે. શરીર પ્રાપ્તિનું નિમિત્ત કારણ “કામણ શરીર હોવા છતાં અવયવી રૂ૫ સમગ્ર કાર્પણ શરીર તેમાં નિમિત્ત કારણ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ નથી. પરંતુ કાÖણુ શરીર રૂપ અવયવીના વિવિધ અવયવ પૈકી શરીર નામકર્મ રૂપ' સંજ્ઞાધારક પાંચ અવયવે તેમાં નિમિત્તકારણ છે. ' કયુ* શરીર માંધવા માટે જીવે કઈ વણા ગ્રહણ કરવી તે નક્કી કરી આપવાનું કામ શરીર નામક નું જ છે. એટલે શરીર પાંચ છે, જેથી શરીરનામકમ પણ પાંચ જાતનાં છે. તથા શરીર રચનામાં ઉપયોગી બની શકે તેવી પુદ્ગલવણા પણુ પાંચ પ્રકારે છે. અહી' કયા શરીર માટે ક્યા શરીર નામક રૂપ નિમિત્તકારણવડે કઈ પુદ્ગલવણા ઉપયાગી બની શકે તે સરળતાથી સમજાય તે માટે તે તે ારીરની, તે તે શરીર નામકર્માં'ની અને તે તે શરીર રચનામાં ઉપયેાગી થઈ શકતી શરીર ગ્રહણયે વ્ય પુદ્ગલવણાની સ'જ્ઞાએ જૈનદર્શનમાં એક જ સરખી આપી છે. જેમ કે ઔદારિક શરીર રચનામાં ઉપયોગી બનીશકતી પુદ્ગલ વાને ઔદારિક ગ્રહણયેાગ્ય પુદ્ગુગલ વગણુા, તથા તેમાં નિમિત્ત કારણ ઔદારિક શરીરનામકમ કહેવાય છે. એ રીતે પાંચે શરીચેાગ્ય પુદ્ગલવા અને પાંચે શરીર~~ નામ કમ અંગે સમજી લેવું. આ ઉપરથી સમજી શકાય છે કે તે તે શરીરને ચેાગ્ય તે તે પુદ્ગલ વણાઓના ગ્રહણ માટે તે તે સજ્ઞાવાળા શરીર-નામકમ જ નિયમિત હાય છે. અમુક પુદ્ગલવગણુા ગ્રહણ કરવા માટે અમુક નામક જ નિયમિત ન હોય તા કયુ* શરીર ખાંધવા માટે કઈ વ ણુા ગ્રહણ કરાય છે, તે ચાસ રહેત નહી . Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ શરીર રચનામાં કેવલ તે તે શરીરને ચગ્ય પગલ ગ્રહણ માત્રથી કંઈ શરીર તૈયાર થતું નથી. પુદ્ગલ ગ્રહણ કર્યા બાદ પણ તે પુગલેમાંથી બે હાથ, બે સાથી, પીઠ, -મસ્તક, છાતી અને પેટ એ આઠ અંગે, તથા આંગળી પ્રમુખ ઉપાંગો અને આંગળીના પર્વ–રેખા વગેરે અંગેપાંગની રચના, આગળ પાછળ ગ્રહણ કરાતા તે તે શરીરના પુદ્ગલેને અન્ય એકમેક સંબંધ, શરીર રચનામાં ઉપચાગી પુગલ જથ્થાની રચના, શરીરમાં હાડકાંની ગોઠવણ, શરીરની વિવિધ આકૃતિઓ, વિવિધ પ્રકારે વર્ણગંધરસ અને સ્પર્શનું શરીરમાં થતું નિર્માણ એ વગેરે રચનાઓ પૂર્ણ થયા બાદ જ શરીરૂચનાની પૂર્ણતા થાય છે. જે રીતે જે જે શરીરની રચનામાં તે તે શરીરને ગ્ય પુગલ વર્ગણાનું ગ્રહણ જીવપ્રયત્ન વડે તે શરીરને અનુરૂપ સંજ્ઞાધારક શરીરનામકર્મરૂપ કર્મપ્રકૃતિથી જ -થાય છે, તેવી રીતે શરીરની પૂર્ણ રચના થતાં સુધીમાં તેમાં થતી ઉપરોક્ત વિવિધ પ્રકિયાઓ વિવિધ સંજ્ઞાધારક વિવિધ કર્મપ્રકૃતિરૂપ કારણને પામીને જ થાય છે. એક સસારી જીવને એકી સાથે ઓછામાં ઓછા બે અને વધારેમાં વધારે ચાર શરીર હોઈ શકે છે. તે -આ પ્રમાણે : બીજે કઈ પણ શરીર ન હોય ત્યારે પણ જીવને સંસાર હોય ત્યાં સુધી કાયમ રહેવાવાળા તૈજસ અને કાર્પણ શરીર તે હોય જ છે. અન્ય શરીર સિવાય માત્ર આ એ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જ શરીરના સંબંધવાળી સ્થિતિ તે જીવને અંતરાલગતિમાં જ પ્રાપ્ત થાય છે. એક ભવ પૂર્ણ થતાં જન્મના શરીરના ત્યાગ રૂપ મરણને પ્રાપ્ત થયા બાદ ત્યાંથી આત્મા છૂટી નવા ભવના જન્મસિદ્ધ શરીરને પ્રાપ્ત ન કરે ત્યાં સુધીની સ્થિતિને અંતરાલગતિ કહેવાય. આ ટાઈમે જન્મસિદ્ધ શરીર નહિ હોવાથી તૈજસ અને કાર્યણ એ બે શરીર યુક્તજ જીવ હોય છે. વધુમાં વધુ ત્રણ શરીરના સંબંધવાળી સ્થિતિમાં તૈજસ, કાર્માણ અને ઔદારિક હોય. અથવા તેજસ-કાશ્મણ અને વૈકિય હોય. આ ત્રણ શરીરના સંબંધને પહેલે પ્રકાર મનુષ્ય અને તિર્યમાં તથા બીજો પ્રકાર દેવ અને નારકમાં જન્મ (ઉત્પતિ) કાળથી પ્રારંભી મરણકાળ પર્યત અવશ્ય હેાય છે. ચાર શરીરના સંબંધવાળી સ્થિતિમાં તૈજસ, કાર્મણ તથા ઔદારિક અને વૈકિય હોય. અથવા તૈજસ, કાર્મ, ઔદારિક અને આહારક હોય ચાર શરીર એકી સાથે હોવાને પહેલેપ્રકાર વૈક્રિયલબ્ધિના પ્રયોગ સમયે કેટલાક મનુષ્ય અને તિર્યમાં હોઈ શકે છે, અને બીજો પ્રકાર આહારકલબ્ધિના પ્રવેગ સમયે ચૌદપૂર્વ સાધુ મહાત્માને જ હાઈ શકે છે. આહારક લબ્ધિવાળા મુનિને વૈક્રિય લબ્ધિને પણ સંભવ હોવા છતાં તે બને લબ્ધિને ઉપગ એકી સાથે થતું નથી. કેમકે વૈકિય શરીર વિકુવ્ય પછી અવશ્ય પ્રમત્ત દશા, અને આહારક શરીર વિકુવ્ય પછી શુદ્ધ અધ્યવસાયને Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ સ'ભવ હાવાથી અપ્રમત્ત ભાવ હોય છે. પ્રમત્ત દશા અને. અપ્રમત્ત ભાવ અન્ને એક સાથે હાઈ નહિ' શકવાથી મને. શરીરની વિધુર્યાં પણ એકી સાથે થઈ શકે નહિં. એટલે એકી સાથે તે વધુમાં વધુ ચાર શરીર જ હાઈ શકે. ગ્રહણ યેાગ્ય પુદ્ગલ વણાઓમાં પછી પછીની વહુાઓના પુદ્ગલસ્ક ધેા અધિક સખ્યાપ્રમાણુ પરમાણુયુક્ત હાવા છતા અનુક્રમે સૂક્ષ્મ સૂક્ષ્મ પરિણામવાળા હોવાથી પછી. પછીની વણાએના પુદ્ગલ રકાનાં બનેલાં શરીરા પણ. અનુક્રમે સૂક્ષ્મ ખને છે. આ પ્રમાણે પુદ્ગલસ્ક ધામાં અધિકાધિક સૂક્ષ્મતા હોવાનુ કારણ તેમાં એકત્રિત અની રહેલ પશ્માણુએના જથ્થાની સઘનતા છે. આ પ્રમાણે શરીરગ્રહણયેાગ્ય પુદ્ગલવણાએમાં, સવથી સૂક્ષ્મ પરિણામી વણાના સ્કધસમુહુમાંથી. નિર્માણ થયેલ તૈજસ અને કાર્માંણુ શરીરે, અત્યંત સૂક્ષ્મ હાવાથી વજા જેવી કઠીન વસ્તુમાં પણ તે પ્રવેશી શકે છે. તેમાં પણુ તૈજસશરીરના પ્રદેશા કરતાં કામ ણુશરીરના પ્રદેશે। અનતગુણા હેાવાથી તૈજસ કરતાં પણ કાણુશરીર. વધુ સૂક્ષ્મ છે. પ્રવાહની અપેક્ષાએ આ બન્ને શરીરના સમધ પ્રત્યેક સ સારી જીવાના અનાદિકાળના છે. તેને અપચય અને ઉપચય થયા કરે છે, પરંતુ કોઈ પણ સમયે સ’સારી. જીવની અવસ્થા આ ખન્ને શરીર રહિત તે હાઈ નહિ શકવાથી સંસારી અવસ્થાવત જીવ કયારેય પણ આ બન્ને શરીરને ત્યજતા નથી. જન્મ-મરણના ચક્રમાંથી સવ થા મુક્ત. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ થયાની સ્થિતિ પ્રાપ્ત જીવ જ આ તૈજસ-કાશ્મણ શરીરના સંબંધથી સર્વથા મુક્ત થાય છે. ઔદારિક અને વૈક્રિયશરીર તે ભવધારણીય હેવાથી એક ભવને અંતે જીવ તેને ત્યજી દે છે. વિશ્વમાં દૃષ્ટિગોચર થતી વિવિધ વસ્તુઓ, વૈજ્ઞાનિકે એ આવિષ્કારિત વિવિધ શક્તિ યુક્ત પદાર્થો, તે સર્વ દારિક શરીરધારક જીવોએ ત્યજેલ દારિક શરીરમાંથી જ તૈયાર થાય છે. જેમ પ્લાસ્ટીકમાંથી વિવિધ પ્રવેશદ્વારા વિવિધ વસ્તુઓ બનતી રહે છે, તેવી રીતે વિશ્વના દષ્ટિગોચર પદાર્થમાં દારિક શરીરેના જ અશે છે. વૈક્રિય શરીર છે, તે તે શરીરને ધારક જીવો દ્વારા ત્યજાતાની સાથે જ તેના અણુઓ જલદી વિખરાઈ જઈ અદશ્ય બની જાય છે. આહારક શરીર અંગે પણ એમ જ સમજવું. એટલે ત્યજિત વૈકિય અને આહારક શરીર કંઈ પણ ઉપગી બની રહેતું નથી. વિશ્વતંત્ર અને શરીરતંત્ર આદિની સ્પષ્ટ સમજ સમજવા ઈચ્છનારે ગ્રહણ ચગ્ય પુદ્ગલ વગણાઓ અને તેમાંથી જીવ પ્રયત્ન વડે બની રહેતી વિવિધ વિશ્વરચનાનું જ્ઞાન, તે તે વિષયના નિષ્ણાતોની નિશ્રાએ જેનાગમદ્વારા જાણવામાં પયત્નશીલ બની રહેવું જોઈએ. અહીં તે અતિ સંક્ષેપમાં તે વિષય પ્રત્યે લક્ષ્ય ખેંચ્યું છે. માનવ અને માનવેતર અસંખ્ય પ્રાણીઓની શરીર રચના, Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ તેની આકારાદિ અનેક વિવિધતા શાથી છે? નાનામાંથી મેટુ કઈ રીતે થાય છે ? એને કાચા માલ કયાંથી કેવી રીતે આવે છે? યથાવત્ એનું કામ કેવી રીતે ચાલે છે ? એનુ વિસર્જન કેમ થાય છે? કાન જ શબ્દને સાંભળે છે, આંખ જ જીવે, માત્તુ (જીભ) ખેલે, પગ દેડે સલામત સ્થાને જાય, આ અધુ કેવી રીતે થાય છે? સદેશે એક બીજાને કાણુ પહોંચાડે છે ? આ બધુ' વિશ્વતંત્ર, શરીરતંત્ર, આદિથી અંત સુધી કઈ રીતે ચાલે છે ? આ માખતના ઊંડો વિચાર કરતાં ગજબનાક આશ્ચય ઉત્પન્ન કરનારી આ હકીકતની અતિસ્પષ્ટ અને બુદ્ધિગમ્ય સમજ, સાચા પૂવેત્તા શ્રી તી' કર ભગવ'તે આવિષ્કારિત થીયરીમાંથી જ પ્રાપ્ત થઈ શકે છે. જેના ધ્યાનપૂર્વક અધ્યયનથી આધુનિક રાકેટ વિજ્ઞાન, ગ જાવર યત્રસામગ્રી આદિ જે માનવ સર્જીત અને સ ચાલિત છે, માનવ તેનેા કાચા માલ મેળવે છે, તૈયાર કરે છે, ગેાઠવે છે, એમાં ભારે નવાઈ નહિ લાગે. પણ વિરાટ કહેવાતુ વર્તમાન વિજ્ઞાન, વામન અને ક્ષુદ્ર લાગશે. એની એક સૂક્ષ્મ નલીકાની પણ ભૂલ બધું કામ બગાડી નાંખે છે, જ્યારે વિશ્ર્વતત્ર સદાકાળ ધારાદ્ધે પ્રવાહે ચાલ્યા જ કરે છે અને ચાલ્યા જ કરશે. એને જાણવા જેમ, મથશે તેમ અદ્ભુત રસથી તમેાળ થશે. અકલ્પ્ય આશ્ચય થશે. જેની પાસે, માનવ સર્જીત વિજ્ઞાન, મેરૂ પાસે રાઈ કરતાં પણ નાનું લાગશે અહી એ જ મામત ખતાવવાની છે કે દૃષ્ટિગોચર થતા યા વૈજ્ઞાનિકોએ આવિષ્કારિત સૂક્ષ્મ અવસ્થાવંત પુદ્ગલ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૯o પદાર્થો ઉપરાંત પણ સૂફમાતિસૂમ પુગલ પદાર્થોનું અસ્તિત્વ આ વિશ્વમાં અવશ્ય છે. અને તેવી અવસ્થાવંત પૈકીની જ કેટલીક પદ્ગલિક જાતે આ દશ્યજગતનું ઉપાદાન કારણ છે. આવી ઉપાદાન કારણની યોગ્યતાવાળી પુદ્ગલની જાતને “ગ્રહણ વર્ગણ તરીકે દર્શાવી તે સિવાયની શેષ જાતને “અગ્રહણ ચગ્ય” અર્થાત્ દશ્ય વિશ્વની રચનામાં ઉપયોગી બની શકવાની અયોગ્યતાવાળી દર્શાવી છે. માટીતેમાંથી ઘડે બને તે પણ અમુક રીતે તૈયાર બની રહેલ માટી જ ઘડાની રચનામાં ઉપગી થઈ શકે. તેવી રીતે દશ્ય– જગત, પુદ્ગલસ્વરૂપ હોઈ તેનું ઉપાદાન કારણ પણ પુદ્ગલ સ્ક જ છે. છતાં અમુક અવસ્થા પ્રાપ્ત યુગલ સ્કંધે જ દશ્ય જગતની રચનામાં ઉપયોગી બની શકે. અન્ય પુદ્ગલ સ્ક ઉપગી બની શકતા નથી. આવી ગ્રહણ એગ્ય અને અગ્રહણ ચગ્ય એમ બને પ્રકારની પુદગલ સ્કંધની જાતનું વગીકરણ ૨૬ પ્રકારે કરી તેને છવ્વીસ મહાવર્ગણ તરીકે બતાવેલ છે. એક એક પરમાણુ સ્વરૂપે સ્થિત યુગલની એક વગણ (જાત), ત્યારબાદ એક એક અણુની વૃદ્ધિવાળી સંખ્યાયુક્ત અણુસમૂહ સ્વરૂપસ્ક ધોવાળી અન્ય અન્ય વણાએ (પુદગલની જાતે) બની રહેલ હોય છે. એ રીતે એક એક આણુની વૃદ્ધિએ અમુક સંખ્યા પ્રમાણુ અણુસમૂહની વૃધિવાળા સ્કંધવાળી વગણ સુધીની તમામ વર્ગણાને સમુહ, એક મહાવર્ગણ સ્વરૂપે ઓળખાય છે. તે પહેલી મહા Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ વણાની છેલ્લી વણાના અણુસમૂહ કરતાં એક અણુ વૃદ્ધિવાળા સ્કંધાવાળી, મીજી મહાવગણાની પહેલી પેટા વગણા કહેવાય. એ રીતે છવ્વીસે મહાવગ ણાએ સમજવી. દરેક મહાવગણામાં કેટલી કેટલી પેટા વગ ણા છે ? તે પ્રત્યેક પેટા વણાના પ્રત્યેક સ્કંધા કેટલી સંખ્યા પ્રમાણુ પરમાણુ સમુહથી બની રહેલા હાય છે ? તે છવ્વીસે મહા વણાના ક્રમ કેવી રીતે સમજવે કે જેથી પૂની વણા કરતાં પછીની વણાની સૂક્ષ્મતા–અવગાહના વગે૨ે સમજાય, તે બધી રસપ્રદ હકીકત, કમ્મપયડી વગેરે જૈનદર્શનના અન્ય ગ્રંથામાંથી વિસ્તૃત રીતે સમજવી. અહીં એક હકીકત સમજવી જરૂરી છે કે પ્રત્યેક મહાવાના પેટા વિભાગ— સ્વરૂપ વણાઓના સ્કામાં જથ્થારૂપે રહેલ પ્રત્યેક પરમાણુનું અસ્તિત્ત્વ સદાના માટે તેના તે જ સ્કંધમાં રહેતુ નથી. એક વિવક્ષિત સ્કંધમાંથી એછા અધિક પરમાણુએ અન્ય ધામાં, અને અન્ય સ્કામાંથી ઓછા અધિક પ્રમાણમાં તે વિવક્ષિત સ્કંધમાં યા અન્યાન્ય સ્કંધમાં પરમાણુઓનુ` ગમનાગમન ચાલ્યા જ કરે છે. વળી છૂટા રહેલ એકએક પરમાણુની વણામાંથી પણ કેટલાક છૂટા પરમાણુએ ક ધેામાં જઈ મળે છે તથા સર્વ પ્રકારના સ્કધામાંથી કેટલાક પરમાણુ અલગ પડી એક એક પરમાણુરૂપ પુદ્ગલ અવસ્થાને પણ પ્રાપ્ત કરે છે. આ રીતે જોડાવું અને વિમુક્ત થતા રહેવુ... એ પુદ્ગલના સ્વભાવ જ છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું સુખ પ્રાપ્તિની સમજમાં ભૌતિક વૈજ્ઞાનિકેની ભ્રમણ સંસારમાં બે શક્તિઓ કામ કરી રહી છે, એક જડ અને બીજી ચેતન. એક શારીરિક અને બીજી આત્મિક. એક પ્રાકૃતિક અને બીજી પૌષિક. જડશક્તિ સ્થળ છે, માટે જ ઇન્દ્રિયગમ્ય છે ચેતનશક્તિ અતિ સૂક્ષ્મ છે, માટે જ અતીદ્રિય છે. જડશક્તિનું સામ્રાજ્ય જગતસૃષ્ટિના વિસ્તારમાં છે, અને ચેતનભાવનું ' સામ્રાજ્ય એનાથી પર છે જડશક્તિ સામાન્ય રીતે અનુભવગ્ય છે. ચેતનભાવ અનુમાનગમ્ય છે. આજનું વિજ્ઞાન કે આજને વિદ્વાન, જડજગતની આસપાસ આંટા મારે છે. જો કે એણે એમાં સારી શોધ કરી છે, એ દ્વારા એણે અનેક બહુમૂલ્ય વસ્તુઓ વિશ્વને આપી છે, પણ દુઃખ એ છે કે એ સિવાય ચેતનભાવ જેવું બીજું કાંઈક તત્ત્વ આ ધરતી પર છે એની એને ઝાંખી થતી નથી. આત્મત્વ કે ઈશ્વરત્વભાવનું યથાર્થ સ્વરૂપ એના અનુમાનમાં પણ આવતું નથી. આજના એ વૈજ્ઞાનિકે એ સિદ્ધ કરી બતાવ્યું છે કે સૂકમ પરાણ ઇલેનિમાં એટલી અજબ શક્તિ હોય છે કે તેના વિશ્લેટથી વિશાળભૂમિ ધરા Page #237 -------------------------------------------------------------------------- ________________ વતા દેશ અને ઉપખંડને પણ ક્ષણવારમાં સર્વનાશ કરી શકાય છે. આજના અણુબોમ્બ એનું જીવંત પ્રમાણ છે. પરંતુ એમને હજુ સુધી એ માલુમ પડયું નથી કે – જગતમાં જડથી ઊલટું જે ચેતન તત્વ છે, તેના પરમાણુની શોધ કરતાં જાણી શકાય છે કે એમાં તે જડ કરતાં પણું હજારગણું શક્તિ ભરી હોય છે. ચેતનશક્તિ પોતાના સંકલ્પબળથી પણ જડ પદાર્થોને પિતાની ઈચ્છા પ્રમાણે ઉપયોગ કરી શકે છે. એક ચેતનશક્તિ ધારકપ્રાણિ કેઈપણ જાતના બાહ્ય પ્રાગ વિના, આંતરિક સંકલ્પબળથી અન્ય પ્રાણીઓના દિલને આકર્ષી શકે છે, દુશ્મનને પણ મિત્ર બનાવી શકે છે, હિંસક ભાવથી મુક્ત બનાવી શકે છે, વિશ્વના પ્રાણીઓમાં મૈત્રી ભાવનાને પ્રસરાવી વિશ્વશાંતિ પણ સ્થાપન કરી શકે છે. પરંતુ આ શક્તિને સાચી દિશામાં પ્રગ થાય તે જ, જડપદાર્થોની સહાય વગર બધાં કાર્યો પાર પાડી શકાય છે. આપણા પૂર્વજો આવું જ્ઞાન ધરાવતા હતા. પણ આજે તેનું જ્ઞાન માત્ર ગ્રંથમાં જ પુરાઈ રહ્યું છે. - પૂર્વ મહષિએની અનુભવગમ્ય માન્યતા હતી કે જે જ્ઞાન-વિજ્ઞાન આપણે કુવાસનાનું પિષક હેાય, માનવને દાનવ બનાવતું હોય, પાશવી વૃત્તિને વેગ આપનાર હોય, જીવનના મહામૂલ્યને કચડી નાંખનાર હોય, કેવળ ભૌતિકવાદ તરફ જ માનવીને ઘસડી જતું હોય, જેમાં ડગલે ને પગલે માનવતાનું ખૂન થતું હોય, જે આ ભવને તે બગાડનાર હોય પરંતુ પરભવને ય બગાડનાર હોય, જેમાં ઇંદ્રિયની વિષયા નવ ૧૩ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ વિજ્ઞાન તે ઉપરોક્ત પર સક્તિનો થનગનાટ હોય, ઇંદ્રિના વિષયોના સુખનું જ જ્યાં દષ્ટિબિંદુ હોય, એમાં ઊડે ઊંડે તે કાતીલ ઝેરની બદબો જ છુપાએલી પડી હોય છે. આવું જ્ઞાન-વિજ્ઞાન, મનુ થના દિલમાં કેવળ ભૌતિક સામગી માટે આર્થિક લિપ્સા જગાડે છે. સામગી ઓછી અને જરૂરીઆતની વૃદ્ધિ થતી. રહેતી હોવાથી શોષણની ભાવના પેદા કરાવે છે. અને શેષણવૃત્તિથી સંઘર્ષ થાય છે, પરિણામે માનવજીવન અસંતુષ્ટ અને દુઃખમય બની સારી દુનિયામાં અસંતોષ, દુઃખ, દુશમનાવટ અને યુદ્ધોનું વાતાવરણ પેદા કરે છે. જ્યારે ભારતના જ્ઞાનમહર્ષિઓએ પ્રપિત જ્ઞાન તે ઉપરોક્ત પરિસ્થિતિથી ઊલટું વાતાવરણ સજે છે અર્થાત્ વિશ્વતિ સર્જે છે. ચેતનની અનંત શક્તિનો અને તેની પ્રગટતા પ્રગટ કરવાની પ્રક્રિયા આદિને ખ્યાલ પેદા કરાવે છે. કેવળ બાસુખ પ્રાપ્તિની જ દૃષ્ટિવાળું જીવન તે ભૌતિકવાદી વિચારશ્રેણિમય જીવન છે. જ્યારે ચેતનશક્તિની પ્રગટતાના પુરૂષાર્થવાળું જીવન તે આધ્યાત્મિક દષ્ટિવાળે જીવનપંથ છે. અધ્યાત્મ સંસ્કૃતિ આપણને સમજાવે છે કે આત્મા એ સમગ્ર સૃષ્ટિનું ચેતનવંત અને અજરામર-અવસ્થાવાળું સર્વોપરી બળ છે. તે આત્માથી જ માણસ જીવીત છે. તેનાથી ચેતનાવંત છે. માણસના સમગ્ર જીવનમાં આત્માનું એકચક્રી રાજ્ય છે. એવા આત્માને પશ્ચિમના ભૌતિકવાદી વિચારસણીય વિનાને જબુધ્ધિવડે દબાવી રાખ્યો છે. અને Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ તેથી 'જ ભૌતિકદૃષ્ટિવાળા સમૂહના ઝગમગીયા જીવન પ્રત્યે જનસમૂહ આકર્ષ્યા છે. રાજકીય અને સામાજિક વસ્વની સાથે પશ્ચિમના જડવાદ આપણા દેશ ઉપર ધસી આવ્યા, અને પુનર્જન્મને માનનારી આધ્યાત્મવાદી આપણી ભારતીય જનતાના બહાળે સમૂહ તેના પ્રકાશમાં અંજાઈ જઈ, જડ અનુકષ્ણુના રવાડે ચઢી રહ્યો છે. વળી એવા અનુકરણને પશ્ચિમની સંસ્કૃતિના એઠા નીચે ‘સુધારા’ તથા ‘સભ્યતા’ની છાપ પણ મળી ગઈ, જેથી દેખાદેખીતું પ્રમાણ સવ્યાપી મૃત્યુ. . ચેતનની અન ંત શક્તિથી અજ્ઞાત એવા ભૌતિક વિજ્ઞાનથી આકર્ષિત બની રહેલા ભારતીય નાગરિકના જીવનમાંથી બીજાના સુખે સુખી થવાની ભાવના લગભગ ભુંસાઈ ગઈ છે. સામાજીક રીતે સ યુક્ત કુટુંબની પ્રથા પણ હવે લગભગ લેપ થઈ ગઈ છે. વ્યક્તિગત રીતે દરેક ભારતીય નાગરિક પેાતાનું જ હિત જોતા થઈ ગયેા છે. ભારતીય સાદાઈ ને ત્યાગી દઈ ને એણે પાશ્ચાત્ય સસ્કૃતિમાંથી ટાપટીપ, દંભ અને વિલાસિતા વગેરે દૂષણા અપનાવ્યાં હેાવાથી, પેાતાની આર્થિક દૃષ્ટિએ મેઘા જીવનધોરણને નિભાવી રાખવા માટે અને અનેક -- પ્રકારના ખાટા અને અપ્રમાણિક માગે ગ્રહણ કરવા પડે છે. અધ્યાત્મ સસ્કૃતિને અનુલક્ષીને પૂ મહિષ એના કથન મુજબ આપણે વિચારીએ તે આપણને સમજાશે કે પરમતત્ત્વ પ્રાપ્ત કરવાના સુઅવસર મનુષ્યગતિ સિવાય ઈ સ્થાને નથી. પશુગતિમાં અજ્ઞાનતા છે. નરકગતિમાં જીવાને દુઃખ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સહેવાનું છે. દેવગતિમાં વૈભવવિલાસ છે. જ્યારે ચેતનશક્તિને વિકાસ તે સાચી સમજણ દ્વારા મનુષ્યગતિમાં જ થઈ શકે છે. આ મનુષ્યગતિમાં જ વિચાર કરવાની તક છે. પરંતુ મનુષ્યપણું હેતે છતે મનુષ્યગતિની મહત્તાને માનવ ભૂલી ગ છે. જે લિફટ ઉચે મહેલમાં લઈ જઈ શકે તેના જ દ્વારા એ નીચે ખાડામાં જવા પ્રયત્ન કરે છે. સાતમી નરકે અહીંથી સીધી રીતે જ જનારા જે કઈ જીવ હોય, તે તે એક મનુષ્ય અને બીજે તંદુલિક મચ્છ. અર્થાત્ મનુષ્ય જેમ ઉર્ધ્વગતિ પામવા ભાગ્યશાળી છે, તેમ અધોગતિ પામવા કમનસીબી પણ છે. જેવી મતિ તેવી ગતિ. પરત આવી બાબતે આજની નવી ઢબની કેળવણીથી સંસ્કારીત બનેલાને હંબક જ લાગે છે, તુચ્છ ભાસે છે. કારણકે ભારતવાસીઓને પૂર્વકાલમાં ગળથુથીથી જ જે સંસ્કાર અને જે કેળવણી મળતી હતી, તેનાથી આધુનિક કેળવણીને માર્ગ જ વિપરીત છે. ભૂતકાળમાં કેળવણીને હેતુ સત્યના અનુભવ માટે અને જ્ઞાનના પ્રેમ માટે હતે. હાલ તે કેળવણી તેને જ કહેવાય કે જે કેવળ પિતાની સુખસગવડ અને એશઆરામની સંવર્ધક હેાય. જ્ઞાનને અર્થે જ્ઞાન એ પૂર્વે હતું, અને એશઆરામ માટે જ્ઞાન, એ હાલનો હેતુ છે. એટલે એકમાં હેતુ પરમાર્થને અને બીજામાં હેત સ્વાર્થને છે. બને દષ્ટિબિંદુમાં અવની–આભનું અંતર છે. સામાન્ય બુદ્ધિવંત કદાચ માનવા લલચાશે કે જેનાથી એશઆરામ વધારે મળતો હોય તેવા જ્ઞાનનું દષ્ટિબિંદુ શા માટે ન રાખવું ? Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ પરંતુ આ કાચી સમજણુ છે. દૈવી વિદ્યાની પ્રાપ્તિમાં જે અવનીય આનન્દ્વ રહ્યો છે, તેની કલ્પના પણ સામાન્ય બુદ્ધિમાનને આવવી મુશ્કેલ છે. અને તેથી જ તે એશઆરામને સૌંપૂર્ણ સુખ સમજી લઈ તેની પ્રાપ્તિના જ્ઞાનને જ સાચું જ્ઞાન, સાચુ' ભણતર, અને સાચી કેળવણી ગણી બેસે છે. તે ચાર વસ્તુની ચિંતા કરે છે. (૧) શરીર (૨) લક્ષ્મી (૩) પુત્ર-પુત્રીઓ અને (૪) પ્રસિદ્ધિ આ ચારમાં જ તેનું મન રેાકાએલુ' છે. બીજુ ઉદાત્ત તત્ત્વ એની પાસે નહિ' હાવાથી એ વધુ દુ:ખી થાય છે. ચિંતાના મેાજથી એ વધુ ને વધુ દૃખાતે જાય છે. ભગવાન પાસે, ગુરૂ પાસે, જ્યાં જશે ત્યાં એની જ ચિ'તા કરશે. આ મનની ટાકીમાં જ્યાં સુધી સારા વિચારે નહિ આવે ત્યાં સુધી સતત થતી, આવી ખાટી ચિંતા, નહિ મટે, ચિંતા નહિં મટે ત્યાં સુધી દુઃખ જ છે. કારણ કે સુખ તે ભૌતિક સાધનામાં નથી, પણ માનસિક આનંદમાં છે, માણસ પાસે બધી ભૌતિક સ ́પત્તિ હોવા છતાં તેને ઘણીવાર સુખને અભાવ જણાય છે. માટે સમજી લેવું જરૂરી છે કે મન જ સુખ અને દુઃખ સજે છે. એટલે મનને શી રીતે મર્યાદિત રાખવુ' એ જ વસ્તુ આપણુના માટે અગત્યની બની રહે છે, માનસશાસ્ત્રનેા અભ્યાસ પણ કહે છે કે સુખ અને સંતેષ એ મનનાં કારણે છે. તે આપણે વિચારવું જોઈએ કે જીવન વ્યવહારની દરેક ક્રિયા કરતી વખતે મન શી રીતે આનંદમાં રહે ? મનની ઇચ્છા કે મનની અશાંતિ જેટલી ઓછી તેટલી • Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ મનની શાંતિ વિશેષ. પાર્થિવ વસ્તુની આકાંક્ષાને ત્યાગી મનને નિયેગ, આત્મચિંતવનમાં કરવાથી, મન તે સ્થિર અને શુદ્ધ થાય છે. સ્નાન કર્યા પછી શુદ્ધવસ્ત્ર પહેરી દર્પણની સામા ઊભા રહીએ તે પ્રતિબિંબ સુંદર દેખાય છે. પરંતુ તે વખતે દેહ શુદ્ધ ન હોય તે દર્પણમાં પણ આપણું પ્રતિભા સુંદર ન દેખાય. એવી રીતે મનને હંમેશાં નિર્મળ રાખવાથી, આત્મા નિર્મળ બની રહ્યો દેખાય છે. આ માટે સતત આત્મચિંતવન કરતા રહે. ફેગટ કર્મ, ફેગટ વિચાર અને સ્વાર્થ તથા કામનાદિથી મનને હટાવી પરમાત્મામાં–આત્મશુદ્ધસ્વરૂપ ચિંતવનમાં, શમ અને સંવેગ ભાવનામાં, મનને એકાગ્ર અને સ્થિર કરવાનો નિશ્ચય કરો. મનના પ્રવાહને તે તરફ વાળ. આ ઉપાયથી જ વિષયની વાસનાઓ, ઈદ્રિયની લોલુપતાએ દૂર થશે. અને આત્મા પરમ સમાધિ અનુભવશે એટલું તે ચોકકસ સમજી લેવું જોઈએ કે બહાને કેાઈ માણસ તમને સુખી કરી શકે નહિ. આપણી જાતે જ આપણે સુખી થવાનું છે. દરેક વસ્તુ અને સંજોગોને આન દથી જેતા તથા વિચારતાં શીખે. કોઈ વસ્તુ આપણને દુઃખ ઉત્પન્ન કરવા સર્જાઈ નથી, એ ખ્યાલ આપણા મનમાં દઢ કરવા. આ ખ્યાલને આપણા મનમાંથી એક ક્ષણ માટે પણ દૂર થવા દેવું ન જોઈએ. જીવનને આનંદ આમ કરવાથી જ મેળવી શકાશે. જેટલું આપણું મન આનંદમાં-ઉલ્લાસમાં રહેશે, એટલું જ સુખ ગણાશે, આખરે એટલું તે અવશ્ય સમજાવું જોઈએ કે, સુખ એ ભૌતિક વસ્તુ નથી. સુખ–દુખ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ તે માનવીના મન સાથે સંકળાયેલું છે. આ વસ્તુને ખ્યાલ રાખવામાં આવે તો આપણે કાયમના માટે સુખી રહેવાના જ, એ નિર્વિવાદ છે. - પરંતુ માણસનું જીવન, અહિંસા-સત્ય અને સંયમથી વાસિત બને તો જ તે માણસ ઉપરોક્ત દ્રષ્ટિવાળે બની, સુખ અને સમાધિ પ્રાપ્ત કરી શકે. જીવનની બધી પ્રવૃત્તિઓમાં ધર્મભાવનાનો એટલે કે અહિંસાને વિચાર અગ્રસ્થાને રાખી, જીવન નિર્વાહ ઓછામાં ઓછી હિંસાથી થાય, એવા આદર્શવાળા બનવું. જે વિજ્ઞાનના પ્રાગમાં હિંસા અને અહિંસાની વિવેકશન્યતા હોય અને તેના પરિણામે ખાનપાન–દવા-ઉપચાર અને મેજમજામાં અહિંસને લેપ થતે જોવામાં આવતો હોય, તેવા વૈજ્ઞાનિક સંસ્કારથી દૂર રહેવું જોઈએ. વર્તમાન વૈજ્ઞાનિકે પદાર્થવિજ્ઞાનને અનેક રીતે આવિષ્કાર કરતા રહ્યા છે અને કરશે. પરંતુ તે આવિષ્કારની પ્રવૃત્તિમાં દ્રષ્ટિબિન્દુ તે માત્ર વર્તમાન ભવ પૂરતા જ સુખનુ યા દૈહિક સુખ પુરતું જ હોઈ તેમાં હિંસા-અહિ સાને લેશ માત્ર પણ વિવેક હેતું નથી. તે પછી ચેતનની અનંતશક્તિને ખ્યાલ તે ત્યાં હેઈ જ ક્યાંથી શકે ? દેહિક અનુકૂળતા યા પ્રતિકુળતામાં પણ જીવ ઉપર જડ પ્રકૃતિનું અધિપત્ય અનાદિનાળથી વતી રહ્યું છે, તે સમજ વર્તમાન વિજ્ઞાનમાં નહિં હોવાથી, તેની પ્રવૃત્તિદ્વારા યા તેણે ફેલાવેલ સંસ્કાર દ્વારા, માનવસમુદાયના જીવન ઉપર જડ પ્રકૃતિના થરે, વધુ ને વધુ પ્રમાણમાં ખડકાતા જાય છે. અને Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ તે દ્વારા માનવ, દિનપ્રતિદિન માનસિક દુઃખની ભયંકર ગર્તામાં ધકેલાતો જાય છે. જડપદાર્થોના સંગ દ્વારા પ્રાપ્ત થતા સુખમાં લેશમાત્ર આંતરિક સુખ હોવાનું યા જડપદાર્થોના આવિષ્કારે દ્વારા વિશ્વશાંતિ પ્રસરાવવાનું ધ્યેય, એ તે અગ્નિદ્વારા શીતલતા પ્રાપ્ત કરવાની યા પાણીમાંથી માખણ કાઢવાની અભિલાષા જેવું છે. ભાવદયાસાગર વિશ્વોપકારી પરમપુરૂષ ભગવાન શ્રી મહાવીરદેવે એવું દાર્થવિજ્ઞાન પ્રરૂપ્યું છે કે, જે વિજ્ઞાન દ્વારા ભાવુક આત્માઓને પોતાની અનંતચેતનશક્તિને ખ્યાલ પેદા થવા દ્વારા, સ્વ અને પરનો તથા સુખ અને દુઃખને વિવેક. પ્રાપ્ત થાય. અને મનુષ્ય પોતાની ચેતનશક્તિને સંપૂર્ણપણે પ્રગટ કરવા માટે તે ચેતનશક્તિના આચ્છાદક પદાર્થને બિલકુલ દૂર હટાવી આત્માની અનંત જ્યોતને પ્રગટ કરવા દ્વારા, કેઈપણ બાહ્યસાધનની પરાધીનતા વિના, વિશ્વના તમામ જડ અને ચેતન પદાર્થોની સુષુપ્ત અને પ્રગટ એવી ત્રિકાલિક–અવસ્થાને જ્ઞાતા બની શકે. આ પુસ્તકમાં લેખિત પદાર્થવિજ્ઞાન તે પરમપુરુષ પરમાત્મા શ્રી મહાવીરદેવે પ્રરૂપિત પદાર્થવિજ્ઞાનરૂપ મહાસાગરનું એક અતિ અ૯પ બિન્દુ માત્ર છે. છતાં સુર– મનુ તેમાંથી ઘણું સમજી શકશે. આ મહાવિજ્ઞાનતત્ત્વ જ્ઞાન તે વર્તમાન ભૌતિક વિજ્ઞાનની, ચેતનાના ચેય વિનાની Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨o૧ અને કેવળ જડપદાર્થથી જ સુખ પ્રાપ્ત કરવાની ભ્રમણાને ભૂક્કો ઉડાડી દેનાર છે. પદાર્થવિજ્ઞાન સાથે સાથે દરેક પદાર્થની વિકાલિક અવસ્થાઓ (પર્યાયે)ની પ્રગટતા કેવી રીતે થતી રહે છે? તેમાં કયું તત્વ ભાગ ભજવે છે? પદાર્થોની વિવિધ અવસ્થાઓ પૈકી કયા પદાર્થની કઈ અવસ્થા સુખકારક અને કઈ અવસ્થા દુખકારક નિમિત્તરૂપે જીવને થઈ શકે? શાશ્વત સુખ સમાધિમય અવસ્થા જીવની કઈ હોઈ શકે? પુરૂષાર્થ અને પ્રારબ્ધ શું ચીજ છે? તે બેમાં કોની પ્રધાનતા છે ? મુખ્યત્વે કરીને આત્માની શુદ્ધ, પરમ શાંતિકારક અવસ્થાને પ્રાપ્ત કરવામાં જીવને પુરૂષાર્થ કેવા પ્રકારને હા જોઈએ ? તે સર્વ હકીકત વિસ્તૃત રીતે આગામી પ્રકરણમાં વિચારાશે. Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું કાર્યોત્પત્તિમાં પાંચ સમવાય કારણે જગતમાં દરેક કાર્યોની ઉત્પત્તિ, કાળ વિગેરે પાંચ સમુચ્ચય કારણોથી જ થાય છે. પાંચ કારણોમાંથી એક કારણની પણ ન્યૂનતાએ કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. કાર્યસિદ્ધમાં વર્તતાં તે પાંચકારણને સમવાય (સમુચ્ચય) કારણ કહેવાય છે. કેવળ મોક્ષપ્રાપ્તિમાં જ અર્થાત્ જીવને કર્મસંબંધથી સર્વથા મુક્ત થવામાં યા આત્માની સ્વાભાવિક દશા પ્રાપ્ત કરવામાં જ, એ પાંચેનું સમુચ્ચયપણું છે. એટલું જ નહિં, પણ જગતના સર્વ કાચની ઉત્પત્તિમાં એ પાંચે કારણો વર્તે છે. એ પચે કારણે નીચે મુજબ છે. (૧) કાળ (૨) સ્વભાવ (૩) નિયતિ અર્થાત્ ભાવિભાવ (૪) પૂર્વ કિયા અને (૫) પુરૂષાર્થ. આ પાંચે કારણે પૈકી કયારેક કેઈ એક કારણની મુખ્યતા હોય છે, તે ચાર કારણોની ગૌણતા હોય છે. એટલે જે કારણની મુખ્યતા વર્તતી હોય તે કારણથી કાર્ય – સિદ્ધિ થઈ એમ વ્યવહારથી ભલે બેલાય, પણ તે એક મુખ્ય કારણ ઉપરાંત, તે સમયે અન્ય ચારકારની ગૌણ પણે પણ, વિદ્યમાનતા તે અવશ્ય હોય છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ મેક્ષપ્રાપ્તિરૂપ કાર્યસિદ્ધિમાં ઉપરોક્ત પાંચે સમુચ્ચય કારણોની વિદ્યમાનતા કેવી રીતે હોય છે, તે વિચારીએ. મોક્ષપ્રાપ્તિને અનુકુળ કાળ તે ત્રીજા અને ચોથે આ ગણાય. ત્રીજા કે ચેથાઆસિવાય અન્ય–આરામાં જીવને મોક્ષ ન થાય એ નિયમ છે, માટે મેક્ષપ્રાપ્તિમાં ત્રીજા કે ચોથા આરાને કાળ હવે જોઈએ. વળી ત્રીજે કે ચોથા આરે હોવાછતાંપણ મોક્ષપ્રાપ્તિ તે ભવ્ય જીવ જ કરી શકે. અભવ્ય ન કરી શકે. કારણ કે જેમ તંતુમાં ઘડે થવાને સ્વભાવ નહિં હતાં, ઘડે બનવાને સ્વભાવ તે માટીમાં જ છે. તેમ જીવમાં પણ ભવ્યત્વ સ્વભાવવાળે જ મેક્ષ પામી શકે. અભવ્યત્વ સ્વભાવી તે મેક્ષ ન પામે આ જીવે સ સારમાં અનંત પુદ્ગલપરાવર્તન કાળ વ્યતીત કર્યો અને કરશે તેમાં જે પુદ્ગલપરાવર્તનમાં, જે જે જીવની મુક્તિ, સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં નિયત છે, તે પગલપરાવર્તનને તે જીવને ચરમાવર્તાકાળ કહેવાય છે. જીવના ચરમાવર્તકાળને નિયતિ યા ભવસ્થિતિ પરિપકવ કાળ કહેવાય છે. ત્રીજે અગર ચેાથે આરે વર્તતે હોય, જીવ પણ ભવ્ય સ્વભાવી હોય, પરંતુ જીવ તે ચરમાવત કાળને પામ્ય ન હોય તે પણ, તેને મોક્ષપ્રાપ્તિ થઈ શકતી નથી. ચરમાવર્ત કાળ પહેલાની જીવની અવસ્થાને જ્ઞાનીઓએ બાળકાળ કહ્યો છે અને શરમાવત્તકાળને યૌવનકાળ કહ્યો Rાદ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ છે. પૂ. . શ્રી માનવિજ્યજી મહારાજે શ્રી અજિતનાથ ભગવાનના સ્તવનમાં ગાયું છે કે – બાળકાળમાં વાર અનંતી, સામગ્રીએ નવિ જાગે; યૌવનકાળે તે રસ ચાખે, તું સમરથ પ્રભુ માગે. પ્રભુજી ! મહેર કરીને આજ, કાજ અમારાં સારે. શ્રી મેહનવિજ્યજી મહારાજે પણ નષભદેવ ભગવાનના સ્તવનમાં ગાયું છે કે – જે તુમ ધ્યાતાં શિવસુખ લહીયે, તે તમને કેઈ ધ્યાવે, પણ ભવસ્થિતિ પરિપકવ થયા વિણ, કઈ ન મુક્તિ જાવે, હે ! પ્રભુજી એલંભડે મત ખીજે. અહિં સ્તવનકારને પણ કહેવાને ઉદ્દેશ એ જ છે કે, ત્રીજા યા ચોથા આરામાં ભવ્ય જીને પુરૂષાર્થ હોવા છતાં પણ શરમાવર્ત અવસ્થા સિવાય મેક્ષપ્રાપ્તિ થઈ શકતી નથી. આ ચરમાવર્તકાળને બૌદ્ધો “બધિસત્વ” કહે છે; સાંખ્યદની તેને “ નિવૃત્ત પ્રકૃત્યાધિકાર” કહે છે. અને અન્ય દર્શનીએ “શિષ્ટ કહે છે. ત્રીજા યા ચોથા આરામાં ચરમાવર્તન પામેલા ભવ્યાભાઓ પણ ચરમાવર્તને પામવા માત્રથી જ મોક્ષ પ્રાપ્તિ કરી શક્તા નથી. તેને પણ મેક્ષપ્રાપ્તિ માટે પ્રથમ સમ્યગ્દર્શન પ્રાપ્તિ, અનંતાનુબંધી વગેરે કષાયેને ક્ષય, શ્રેયા Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ રેહ, આવર્જિકરણ, સમુદ્રઘાત, શૈલેશિકરણ, ઈત્યાદિ પૂર્વકર્મ હોવાં જોઈએ. ઉપરોક્ત રીતની આત્મશુદ્ધિ અચરમાવર્તન કાળમાં તે હોઈ શકતી જ નથી, પણ ચરમાવર્તાકાળે તે મોક્ષપ્રાપ્તિ માટેના સમ્યગ દર્શનાદિ પૂર્વકૃત્ય હોવાં જ જોઈએ. આ પૂર્વકૃત્ય પણ કેઈને પૂર્વભવથી કુમશઃ ચાલ્યાં આવે છે, અને કેઈને તે જ ભવમાં મુક્તિગમનના નજીકના પૂર્વસમયના પણ હોય છે. ઉપરોક્ત પૂર્વક પણ આત્મવીર્ય ફેરવવારૂપ ઉદ્યમ વિના થઈ શકતાં નથી. એટલે ઉદ્યમ યા પુરૂષાર્થ પણ મેક્ષપ્રાપ્તિનું જરૂરી કારણ છે. આ રીતે મોક્ષપ્રાપ્તિ તે પાંચ સમવાય કારણોથી જ થાય છે. મોક્ષપ્રાપ્તિરૂપ કાર્યસિદ્ધિ જેમ ઉપરોકત પાંચે કારણેના મળવાથી જ થાય છે, તેમ બીજાં વ્યાવહારિક કાર્યો પણ પાંચ કારણે મળવાથી જ થાય છે. તે ઘડાના દષ્ટાંતે નીચે મુજબ સમજવું. ઘટોત્પત્તિરૂપ કાર્યમાં જે કાળે અથવા જેટલે કાળે ઘટ તૈયાર થાય તે કાળકારણ, માટીમાં ઘટોત્પતિનો સ્વભાવ છે, તે જ માટીને ઘટ બને છે. વાયુમાં ઘટ બનવાને સ્વભાવ નથી તેથી બનતું નથી. માટે સ્વભાવકારણ પણ ત્યાં છે. તથા પ્રથમ દંડભ્રમણાદિ કિયાઓ વિના ઘટાકાર ન બને, માટે તે રૂપ પૂર્વકિયા કારણ પણ ત્યાં છે. વળી પૂર્વ ક્રિયાઓ કરવામાં કુંભાર ઉદ્યમાન થાય તે જ માટી લવાય અને દંડ ભ્રમણાદિ કિયાઓ થવાપૂર્વક ઘટ બને. પણ જે બેઠો રહે તે કંઈ પણ ન બને. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ તથા પૂર્વ ક્રિયાઓ કરવામાં ઉદ્યમ કરી રહ્યો છે, ઘટ બનવાની તૈયારી છે, એટલામાં કોઈ કદાચ એ અકરમાત થાય તે ઘટ બનતે અટકી પડે. એટલે એ વિન નહિ થવારૂપ જે નિયતિ એટલે ભવિભાવ હોય તે જ ઘટ બને. નહિંતર બનવાને એક ક્ષણ બાકી હોય ને ઘટ બનતે અટકી જાય. આ પ્રમાણે ઘટોત્પત્તિમાં પાંચ કારણોની જેમ આવશ્યકતા છે, તેમ યથાગ્ય રીતે દરેક કાર્યોત્પત્તિમાં પાંચે કારણની આવશ્યકતા વિચારવી. વર્તમાન સમયમાં એવા અનેક જીવે છે કે જેઓ ભાવિભાવને અથવા તે કર્મને બળવાન માની ઉદ્યમ સ્વીકારતા નથી. આવા જી તપશ્ચર્યાદિ કણકિયાને નિરર્થક માની એવી માન્યતા ધરાવે છે કે આપણી દરેક પ્રકારની ભવિતવ્યતા જ્ઞાનીઓના જ્ઞાનમાં નિશ્ચિત છે. તેમાં કંઈ પણ ફેરફાર થવાનો જ નથી. ખાવા-પીવાદિની જમજાહ ઉડાવવા છતાં પણ ભવ. સ્થિતિ પરિપકવતાએ મોક્ષપ્રાપ્તિ જે સમયે નકકી છે, તે કંઈ બદલી જવાની નથી. માટે શા માટે કાયકષ્ટ કરવું ? કર્મના ઉદયથી બાહ્યપ્રવૃત્તિ ભલે અશુભ હાય, પણ ભાવના સારી રાખવી.” વિના આવા જ મિથ્યાત્વવાદી કહેવાય. શારીરિક પ્રતિકુળતાને સહન કરવામાં, ઇદ્રિના વિષયોથી દૂર રહેવામાં લેશમાત્ર પણ જેઓ તૈયાર નથી અને શારીરિક અનુકુળતાના Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ મેહમાં અશુભ પ્રવૃત્તિનો ત્યાગ કરવાની જેઓ ભાવનાવાળા પણ નથી, એટલું જ નહિ પણ ઉલટું તેમાં આત્મવિકાસને રોધ થતું હોવાની માન્યતાને પણ ધરાવતા નથી, તેવા જીવો ઇંદ્રિના વિષયેની આસક્તિથી કે પોતાના શરીર ઉપરના મૂછભાવથી રહિત છે, એમ કેમ કહી શકાય? આ રીતે વર્તતા મૂછભાવવાળા જીવને તે પ્રબળ મેહનીય કર્મને ઉદય, તે અશુભ યા અશુદ્ધ ભવિતવ્યતાનું પૂર્વકમ (પૂર્વ ક્રિયા) રૂપ કારણ ગણાય. જેઓના પૂર્વકૃત્ય અશુભ યા અશુદ્ધ વર્તતાં હોય તેવા જીની મેક્ષપ્રાપ્તિરૂપ ભવસ્થિતિ પરિ. પકવતા હજુ દૂર જ સમજવી. તેવા જી હજી ચરમાવતકાળમાં નહિ હોતાં અચરમાવર્તકાળમાં છે. ચરમાવતિ– જીવ કદાપી એવું ન બોલે કે “મારી બાહ્ય પ્રવૃત્તિ ભલે ગમે તેવી હોય, પણ મારી ભાવના તે સારી છે. કારણ કે મનમાં પરિણામ સારાં વર્તતાં હોવા છતાં બાહ્યપ્રવૃત્તિની અશુભતામાં પણ પાપનો જ ઉદય ગણાય. એટલે ચરમાવતિ જીવને ભાવના સારી હોવા છતાં મેહનીય કર્મના ઉદયે બાહ્યપ્રવૃત્તિ તે આશ્રવ કે બંધવાળી હોય, તે તેના હૃદયને ઘણી જ છે. કેવળ ભાવના શુદ્ધિથી જ તે જપીને બેસે નહિ. જપીને બેસનારની ભાવશુદ્ધિ મનાય જ નહિ. શ્રી તીર્થંકર પરમાત્માઓ કે જેઓ જન્મથી જ ત્રણ જ્ઞાન સહિત હોય છે, તે આત્માઓની યેગ્યતા જગતના અન્ય જીવ કરતાં કેઈ ગણી શુદ્ધ હોય છે, છતાં બાહ્યત્યાગ પણ સ્વીકારે જ છે. કેઈ તીર્થંકર પરમાત્માનું દષ્ટાંત એવું Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જેવા નહિં મળે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પહેલાં બાહ્યત્યાગ કે કષ્ટક્રિયામાં પ્રવૃત્તિ તેઓએ ન કરી હોય. દીક્ષા લેતાની સાથે જ મન ૫ર્યવજ્ઞાન પ્રાપ્ત થતું હોવા છતાં પણ જ્યાં સુધી કેવલજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી બાહ્ય તપશ્ચર્યાઓ પણ આદરે છે. નવપદની પૂજામાં શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે. જાણુતા તિહુસાને સંયુત્ત, તે ભવ મુક્તિ આણંદ, જે આદરે કર્મ ખપેવા, તે તપ સુરત કંદરે. ભવિકા મોક્ષપ્રાપ્તિરૂપ કાર્યસિદ્ધિમાં તેમની આ બધી પૂર્વ તૈયારી ગણાય. આવી પૂર્વ ક્રિયાઓ જ મોક્ષપ્રાપ્તિની આગાહીરૂપ છે. જે જે પ્રકારની ભવિતવ્યતા જે જે સમયે જે જે જીવને વર્તવાની હોય, તે તે પ્રકારની ભવિતવ્યતાને અનુકૂળ પૂર્વકૃત (પૂર્વ કિયા) તે કેઈને નજીકના સમયનું કે કેઈને દીર્ઘ સમયનું પણ પહેલેથી જ હોય. જેના જીવનમાં એક્ષપ્રાપ્તિને અનુકૂળ પૂર્વ તૈયારીઓનો બાહ્ય અને અત્યંતર સ્વરૂપે પ્રારંભ જ ન હોય, તેવાજીની મેક્ષપ્રાપ્તિરૂપ ભવિતવ્યતા નજીકમાં છે, એમ કેમ કહી શકાય? પિતાની નજીકની ભવિતવ્યતા સારી છે કે બૂરી છે, તેને ખ્યાલ છદ્મસ્થ જીવોને તે પૂર્વ ક્રિયાથી જ થઈ શકે. અતિ ઘેરાતિઘેર પાપપ્રવૃત્તિ પુરૂષાર્થમાં પ્રવર્તનાર જીવને જોઈને છાસ્થ આત્મા વિચારી શકે કે આ પાપપ્રવૃત્તિ તે નજીકના કાળમાં જ દુર્ગતિરૂપ ભવિતવ્યતાની આગાહીરૂપ છે. તેમ છતાં ભવિતવ્યતા જે સદ્ગતિની હશે તે ચાલું પાપ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ પ્રવૃત્તિ તેની અટકી જશે. અને ભવિતવ્યતા બૂરી હશે તે તેની પાપપ્રવૃત્તિ ચાલુ રહેશે. પોતાના આત્મામાં રાગદ્વેષની પ્રચૂરતાવાળે બાહ્ય અને અત્યંતર પુરૂષાર્થ વર્તતે હોવા સમયે સમ્યગ્દષ્ટિ આત્મા જરૂર સમજી શકે કે હજુ વીતરાગ-દશાની પ્રાપ્તિરૂપ ભવિતવ્યતા મારા માટે દૂર જણાય છે. અને પિતાના આત્મામાં રાગદ્વેષની ન્યૂનતાવાળે પુરૂષાર્થ વર્તતે હોવા સમયે સમજાય કે વીતરાગ-દશાની પ્રાપ્તિરૂપ ભવિતવ્યતાને અનુકૂળ પુરૂષાર્થ છે. કદાચ કોઈને શંકા થાય કે મરૂદેવી માતાએ મુક્તિને માટે કંઈપણ પ્રયત્ન કર્યો નથી, માટે પુરૂષાર્થ વિના પણ કાર્યસિદ્ધ કેમ ન માની શકાય ? તેને ઉત્તર એ છે કે મરૂદેવી માતાએ પણ ક્ષપકશ્રેણિમાં આરહણ કરવાને શુકલધ્યાનરૂપ પ્રયત્ન અવશ્ય ક્યું હતું. કેમકે શુકલધ્યાન વિના કાઈને પણ મેક્ષ હોઈ શક્તા નથી. વળી મરૂદેવી માતાને અંગે પૂર્વકૃત કારણ પણ કેટલાકને તુરત ન સમજાય, પરંતુ પૂર્વકૃત કારણ તે અનિત્ય ભાવના કહી શકાય. મરૂદેવી માતાના દષ્ટાંતમાં બાહ્યત્યાગની કઈ શંકા કરે છે તેનું સમાધાન એ છે કે અંતગડ કેવળીને કેવળજ્ઞાન પ્રગટ થયા બાદ આયુષ્યની અતિ અલ્પતાના અંગે બાહ્યત્યાગ સ્વીકારી શકાતું નથી. મરૂદેવી માતા જેવાં દષ્ટાંત અતિ અલ્પ પ્રમાણમાં હોય છે; માટે તેવા દુષ્ટતે બાહ્યત્યાગની બીનજરૂરીઆતમાં લઈ શકાય નહિ. ૧૪ Page #254 -------------------------------------------------------------------------- ________________ કું છદ્મસ્થ આત્મા ગવિખ્ખુ અની ન જાય અગર આત્તધ્યાની મની ન જાય, એટલા માટે ખાળવાને ભવિતવ્યતાની મુખ્યતા બતાવવામાં વાંધે નથી, જેમકે સવર અને નિર્જરાના કાર્યમાં વધુ પ્રયત્નશીલ બની રહેનાર આત્માએ સમજવુ જોઈ એ કે હાલ મારા પુરૂષાર્થ સમ્યપ્રવૃત્તિવાળા હાવા માત્રથી મારે અભિમાની ખની જવાતુ નથી. કારણ કે હજી મારા આત્મામાં રાગદ્વેષનાં બીજ સુષુપ્તપણે પણ રહેલાં છે. ઉપશમશ્રેણિને આરેાહી ઉપશાંત વીતરાગ બનનાર આત્માના પુરૂષ પણ પલટાયેા છે. તેથી કદાચ મારી ભવિતવ્યતા છુરી હશે તે મારા પુરૂષા માં પણ પલટો થતાં વાર નિ લાગે. માટે વમાન પુરૂષા માત્રથી મારે અભિમાની મની જવાનું નથી. વળી સમ્યગ્રપુરૂષાથ માં પ્રવર્તન હોવા છતાંપણું, પૃવકૃત અસદ્ પુર્ષાના પરિણામે પ્રાસ, વિપરીત સંજોગામાં પણ ભવિતવ્યતાને સ્વીકાર કરી આન્તધ્યાની નહિ' મનતાં સમભાવે રહે. કેટલાક જીવા એવા હેાય છે કે ભવિતવ્યતા યા નિયતિને નહિ સ્વીકારતાં પુરૂષાની જ મુખ્યતા ગણી, પુરૂષાથ થી ભવિતવ્યતા પણ ટાળી શકાય છે, એવી માન્યતા ધરાવે છે. આ અંગે પણ ચેાડીક વિચારણા કરવી જરૂરી છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું પ્રારબ્ધ અને પુરૂષાર્થ પાંચ સમવાય કારણોમાં જેને “નિયતિ’ કહીએ છીએ, તે નિયતિને અર્થ “હોનહાર ભવિતવ્યતા” જ છે. અથવા સહેલી ભાષામાં તેને પ્રારબ્ધ કહીયે તે પણ કહી શકાય. પુરૂષાર્થ અને પ્રારબ્ધ બનેમાં મુખ્યતા કેની કહેવાય ? તે વિવાદાત્મક પ્રશ્ન ઉકેલ પાંચ સમવાય કારણેના રહસ્યને અતિ સૂક્ષ્મવિચારણાપૂર્વક સમજનાર જ લાવી શકે. પ્રારબ્ધના ભરોસે જ બેસી રહેવાનું પસંદ કરનાર કહે છે કે, વિશ્વના પ્રાણિઓ ઉપ૨ પ્રારબ્ધનું જ અધિપત્ય જે ન હેત તે ઇછિત વસ્તુની પ્રાપ્તિ માટે એક સરખે જ પુરૂષાર્થ કરનાર વ્યક્તિઓની કાર્યસિદ્ધિમાં ભિન્નતા સંભવી શકત નહિ. એક જ પિતાના બે પુત્રમાં લક્ષ્મી પ્રાપ્તિ માટે પુરૂષાર્થ, આવડત, અને અનુકુળતા એક સરખી હોવા છતાં એવું પણ બને છે કે એકના ઘરે રોજ જયાત ઊડે છે, જ્યારે બીજાના ઘરે તેનાં કાં એક ટાઈમના અને માટે પણ ટળવળતાં હોય એવું ય બનવા પામે છે. બજારમાં મજુરી કરતા મજુર ઠંડી કે મધખતા Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ તાપની પરવા કર્યા વિના સતત પરિશ્રમ ઉઠાવવા છતાં પણ માંડ માંડ સૂકે રેટ મેળવે છે. જ્યારે દિનરાત આરામ કરનાર કોઈ કોઈ વ્યક્તિને સામાન્ય પ્રયત્ન પણ લાખની કમાણી મળી જાય અગર લેટરીનું ઈનામ પણ પ્રાપ્ત થઈ જાય છે. માટે જે પુરૂષાર્થની જ પ્રધાનતા હેાત તે પુરૂષાથી સુખી બની રહેવું જોઈએ. અગર અલ્પપુરૂષાર્થ ઈચ્છિત પ્રાપ્તિમાં અલ્પતા અને વધુ પુરૂષાર્થે ઈચ્છિત પ્રાપ્તિમાં વિશેષતા હેવી જોઈએ. પરંતુ તે પ્રમાણે સર્વત્ર એકાંત કદાપી દેવામાં આવતું નથી. માટુ પ્રારબ્ધ જ બળવાન છે. નહિ કે પુરૂષાર્થ. અર્થાત્ પુરૂષાર્થની સફલતા પ્રારબ્ધને જ આધીન છે. પ્રારબ્ધના ભરેસે બેસી રહેવા નહિ ઈચ્છનાર કહે છે કે, પ્રારબ્ધથી જ જે સુખ પ્રાપ્તિ થઈ જતી હોય તે માણસે હાથ–પગ હલાવ્યા વિના ઓઢીને સૂઈ જવું. ઘરમાં પૈસે, અનાજ, કપડાં વગેરે બધું સ્વયં આવી જશે. અરે ! મેંમાં કેબિયે પણ એની મેળે આવી પડશે. પરંતુ પુરૂષાર્થ કર્યા વિના તે બધું સ્વયં બની રહેતું જગતમાં ક્યાંય પણ જોવામાં આવતું નથી. માટે પુરૂષાર્થ જ બળવાન છે. નહિં કે પ્રારબ્ધ. અર્થાત્ પ્રારબ્ધની સફલતા પુરૂષાર્થને જ આભારી છે. અહિં પુરૂષાર્થની પ્રધાનતા કહેનારની દ્રષ્ટિમાં પુરૂષાર્થ માત્ર તેને જ માનવામાં આવે છે કે, પ્રારબ્ધ પ્રાપ્તિ સમયે જીવની મન–વચન-કાયા વડે થતી વ્યાવહારિક પ્રવૃત્તિ. પ્રારબ્ધ પ્રાપ્તિમાં આ સિવાય અન્ય કે પુરૂષાર્થ તેની દ્રષ્ટિમાં હેતે નથી. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ જૈનશાસ્ત્ર પ્રમાણે વિચાર કરીએ તે બ્રહ્મચર્ય સિવાય દરેક વસ્તુ અનેકાંતવાદ માંગી લે છે. વ્યાવહારિક દષ્ટિથી જોઈએ તે “લની બે બાજુ એ યુક્તિ છે. તાત્વિક દષ્ટિએ વિચારીએ તે પ્રારબ્ધ અને પુરૂષાર્થ એ બને સાધારણ છે, તો પણ તેમાં એક દષ્ટિએ પુરૂષાર્થ મુખ્ય છે. કારણ કે, પ્રારબ્ધ એટલે બીજું કંઈ જ નહિ, પણ પૂર્વકૃત પુરૂષાર્થનું ફળ તેનું જ નામ પ્રારબ્ધ છે. અન્ય દષ્ટિએ વિચારીએ તે પ્રારબ્ધ જ બલવાન છે. અને તે એ રીતે કે – પ્રારબ્ધ અનુસાર જીવમાં ઉત્પન્ન થતી બુદ્ધિદ્વારા જીવ– વડે કરાતી માનસિક-વાચિક અને કાયિક પ્રવૃત્તિને જ પુરૂષાર્થ કહીયે તે, ત્યાં પુરૂષાર્થ બળવાન નહિં હેતાં પ્રારબ્ધ જ બળવાન છે. પ્રારબ્ધ પ્રાપ્તિના મુખ્ય કારણરૂપ ભવાંતરમાં કરાયેલ સુકૃત્ય યા દુષ્કૃત્યરૂપ પૂર્વકૃત પુરૂષાર્થ પ્રત્યેનો દ્રષ્ટિકોણ આજના ભૌતિકવાદના જમાનામાં લગભગ વિસરાઈ જ ગયે છે. આજે તે સામાન્ય જનસમૂહમાં પ્રારબ્ધને અનુરૂપ બુદ્ધિઅનુસાર થતી જીવની માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિને જ માત્ર પુરૂષાર્થ ગણું, આ પુરૂષાર્થથી જ વર્તમાન પ્રાર બ્ધની પ્રાપ્તિને અહંકાર આપણા જીવનનું મધ્યબિંદુ બની જાય છે. મેં આ કર્યું, તે કર્યું, એવું અભિમાન આપણે સેવીએ છીએ. હું આ કરીશ ને તે કરીશ, એવી મહત્ત્વકાંક્ષામાં પણ રાચીએ છીએ. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ આ અભિમાન માનવીને પછાડે છે. એને વિવેકચક્ષુ આડે એ પડદો બની જાય છે. અભિમાની માણસ સત્યને જોઈ કે સમજી શક્તા નથી. એ અનેકને ત્રાસરૂપ પણ બને છે. આ અભિમાનને તેડવા માટે પાંચ સમવાય કારણ સ્વરૂપ કુદરતી બળે સાથે આપણી શકિતઓની તુલના થાય, અને આસપાસના સંગની સાથે આપણું વર્તમાન પુરૂષાર્થની સરખામણી થાય, એ ઈષ્ટ છે. કેઈપણ ક્ષેત્રે આપણને પ્રાપ્ત થતી સિદ્ધિના કારણેમાં આપણે ઊંડા ઉતરીએ તે જરૂર સમજાશે કે પાંચ સમવાય કારણરૂપ કુદરતી અનુકુળતા જ કાર્યસિદ્ધિનું મુખ્ય કારણ છે. મોટે અન્ય સંગની સાથે આપણા વર્તમાન માનસિક, વાચિક કે કાયિક પુરૂષાર્થના મિલન થવા વડે નીપજતી. કાર્યસિદ્ધિમાં આપણે આનદ અનુભવીએ કે સાત્વિક સંતેવ પણ લઈએ તેમાં બેટું નથી. પરંતુ તેમાં અભિમાન સેવવા જેવું તે નથી જ, એ ભૂલાવુ નહિં જોઈએ. માનવ જે સમજી લે કે એ કુદરતને સ્વામી નથી પણ સંતાન છે, તે તેનામાં અભિમાનને ભય ઊભો થાય નહિં. અને તેને પડવાનું પણ બને નહિં. અહિં પ્રારબ્ધવાદની મહત્તા તે પાંચ સમવાય કારણોના રહસ્યને નહિ સમજનાર બાળજીવને અનુલક્ષીને જ વિચારવામાં આવી છે. બાકી પાંચ સમવાય કારણોના રહસ્યને સૂક્ષ્મતાથી સમજી શકનાર માટે તે પાચ સમવાય કારણોમાં પિતાને કરવાને તે માત્ર પુરુષાર્થ જ છે. તે પુરૂષાર્થ કેવા Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ સ્વરૂપે હોય? કેવા કેવા પ્રારબ્ધ સૂચક હોય? તે વિષય આગળ વિચારીશું. ભાગ્ય, નસીબ યા પ્રારબ્ધ અંગે પિતાની જિંદગીમાં વિવિધ પ્રકારના સંગ અને વિયેગના પ્રસંગે અનુભવીને એક વિદ્વાન વિચારકે કહ્યું છે કે “મારી જિંદગીમાં મેં ક્ત એક જ પાઠ તારવ્યા છે કે માનવીના સઘળા પ્રયાસોની સફલતા મહદ્ અંશે ભાગ્યાધન હોય છે. સંકલ્પ, બળ, પરિશ્રમ તથા દિલ અને દિમાગના કેટલાક ગુણ વગર કેઈને પણ સફલતા મળી ન શકે એમાં તે શંકા નથી જ. પરંતુ એ બધું હોવા છતાં માનવીને તક ન મળે, તેના સંજોગે સાનુકુળ ન હોય, તે તે કઈ ગણનાપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી. જિંદગી આખર તે ભૂતકાળના અનુભવને વિચાર કરતાં એ સઘળા અનુભવે આપણને એ બાબતની પ્રતીતી કરાવે છે કે માનવી ગમે તેવી કાળજીપૂર્વક તેમજ ડહાપણથી પ્રયાસ કરે છતાં પરિણામ એકલા તેના પ્રયત્ન પર આધાર રાખતું નથી. તમે એને જોગાનુજોગ કહો, તક કહે, યા નસીબ કહો, પણ એ તત્ત્વ, પરિણામ લાવવામાં ભાગ ભજવતું જ હોય છે. પ્રબળ શક્તિ શાળી મગજ પણ તેની એકાદ નસ તૂટતાં નિશ્ચિત બની જાય છે. આથી જેને સૌથી મહત્તવનો બેધપાઠ તે છે વિનગ્રતા. જેને સફળતાની પળમાં આત્મનિર્ભરતાથી પ્રેરાઈને માનવી સહેજે વિસરી જતું હોય છે.” પ્રારબ્ધવાદની ઘણીવાર મશ્કરી કે ગેરસમજુતી કરવામાં - Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ આવે છે. કહેવાય છે કે પ્રારબ્ધવાદ તે માણસને આળસુ કે નિષ્ક્રિય બનાવી દે છે. પરંતુ આ વાત તદ્દન ખોટી છે. કારણ કે, તેનું પ્રારબ્ધ જ તેને જે કાંઈ કરવાનું હશે તે તેની પાસે કરાવશે જ. શ્રી રમણ મહર્ષિને જ્યારે કેઈએ પૂછ્યું કે શું ! મારે હાથ જોડીને બેસી રહેવું ? ત્યારે મહષિએ કહ્યું કે “એમ કરી શકે તે ઉત્તમ, પરંતુ તમારૂં પ્રારબ્ધ તમને એમ કરવા દેશે નહિ.” એ પણ આક્ષેપ થાય છે કે પ્રારબ્ધવાદ તે માણસને આળસુ નહિં તે હિંમત વગરને, નમાલે, માયકાંગલી કે દીનહીન બનાવે છે. આને ઉત્તર એટલે જ કે કોઈ વાદથી કોઈ ભારતવાસી કે ઈતને ઘડાવાનું કે ચલિત થવાનું હતું જ નથી. જે એક જ પરમ સત્તા કે શક્તિ (પાંચ સમવાય કારણે) જ સર્વત્ર-સર્વદા, સર્વથા કામ કરી રહી છે. એ તેને ઘડશે, ચડાવશે કે પાડશે. બીજે ઉત્તર એ કે, ખરું જોતાં ખરા પ્રારબ્ધવાદીઓ જ મહાપરાક્રમી હોય છે, કારણ કે પરાક્રમ કરતા કરતા એમને જ એવા અનેક અસામાન્ય અનુભવ થતા રહ્યા હોય છે કે, તેઓ તેનાથી જ સ્વાભાવિક રીતે પ્રારબ્ધ તરફ ખરા દિલથી વળી રહેલ હોય છે. દાખલા તરીકે નેપોલિઅન, તે ચુસ્ત પ્રારબ્ધવાદી હતું. તેને એક વખત જ્યારે એક સરદારે પૂછયું કે તમે ભાગ્યમાં આટલું બધું માને છે તે જનાઓ શા માટે ઘડે છે? ત્યારે તેણે જવાબ આપ્યો કે મારું ભાગ્યે જ મારી પાસે જનાઓ ઘડાવે છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ આપણું આ જીવનની દરેકે દરેક ક્રિયા પ્રારબ્ધાનુસાર જ થાય છે. પરંતુ આપણે ખેટી રીતે માની બેસીએ છીએ કે આમ કર્યું તે જ આમ થયું, “કર્યું અને થયું” એ બરાબર. પરંતુ કરનાર અને થનાર કોણ? તેનું આપણા અહંભાવને લીધે સતત વિસ્મરણ થાય છે. અને તેથી આપણે સમજણ વગરની પુરૂષાર્થની વાત માંડીએ છીએ. સાચી વાત શોપનહોર નામે એક વિચારકે લખી છે કે માણસ ચાહે તે કરી શકે છે, પરંતુ એ શું ચાહશે તે તેની ઇચ્છાશક્તિની વાત નથી. આ રીતે આપણને આપણું પ્રારબ્ધ પ્રમાણે જ બુદ્ધિ સૂઝે છે, તે પ્રમાણે આપણે કામ કરીએ છીએ અને ફળ ભેગવીએ છીએ. પ્રારબ્ધને નહિં સમજનાર પુરૂષાથીમાં અહંભાવ પૂરપાટ વિસ્તરેલ હોય છે. તેનામાં કામ, ક્રોધ, અભિમાન, ભાગ વગેરે પણ એવા પૂરપાટ જામેલા હેાય છે કે તેને ઘડીભર પણ જંપવા દેતા નથી, એનું દેખીતું સુખ તે પિતાને મન તે દુખ જ હોય છે. નાટકના નટની જેમ, કે ચાવીવાળા રમકડાંની જેમ, ધમપછાડા કરી, એ પોતાની જિંદગાની ખતમ કરે છે. પ્રારબ્ધને નહિં સ્વીકારનાર પુરૂષાથીઓ અહંભાવમાં મગ્ન બની પિતાના પુરુષાર્થ દ્વારા પ્રારબ્ધનું પરિવર્તન કરવાની ઘેલછા સેવી પ્રયત્ન આદરે છે, પરંતુ ભવિતવ્યતા, ઈચ્છિત ઈચ્છાથી વિપરીત હોય તે પરિવર્તન કરવાની બુદ્ધિએ Page #262 -------------------------------------------------------------------------- ________________ -૨૧૮ આદરેલ પુરૂષાર્થ તે વિપરીત ભવિતવ્યતાની જ અનુકૂળતાવાળા અની જાય છે. r : તીથ કરદેવ શ્રી નેમિનાથજી ભગવાને શ્રીકૃષ્ણનું મૃત્યુ જરાકુમારના હાથે જ થવાની આગાહી કરી ત્યારે પેાતાના જ હાથે થવાવાળું તે મૃત્યુ ટાળવાની બુદ્ધિએ જરાકુમારે દૂર દૂર વનમાં ચાલી જઈ પેાતાની જીંદગી ત્યાં જ વ્યતીત કરવાના પ્રયત્ન કર્યાં; તે તે એમ જ માનતા હતા કે વનવાસી અની ગયા છું, માટે હવે શ્રીકૃષ્ણનું મૃત્યુ મારા જ હાથે થવા રૂપ ભવિતવ્યતા ટળી જશે. પણ જે પ્રવૃત્તિથી પેાતે ભવિતવ્યતાનું પરિવર્તન કરવાની ઇચ્છા ધરાવે છે. તે જ પ્રવૃત્તિ તે ભવિતવ્યતાને અનુકુળ બનશે તે વાત તેને ન સમજાઈ. આવાં તે ઘણાં દ્રષ્ટાંતા આપણને વત્તમાનકાળે પણ મળી જાય છે. હાલ નજીકના સમયમાં વ્યતીત ભારત-પાકીસ્તાન વચ્ચે ચાલેલ યુદ્ધ પ્રસંગે દુશ્મને કરેલ એમ્બવર્ષાથી થતા મૃત્યુથી ખેંચવા માટે જોધપુર શહેરમા એક પતિપત્નીએ ખાઈમાં પ્રવેશવાના પુરૂષાર્થ કર્યાં. પુરૂષાર્થ હતા મૃત્યુથી ખચવાને, પરંતુ તેમની મૃત્યુરૂપ ભવિતવ્યતા જે સમયે નિયત હતી, તે સમયે ખાઇમાં રહેલા સર્પદંશથી પણ તેઓ મૃત્યુ તે પામ્યા જ. પેાતાના નિવાસસ્થાને શત્રુના હુમલાથી રક્ષણુ કરવા માટે દિનરાત સ’તરી પહેરી રાખવા છતાં પણ શત્રુદળના Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ નિમિત્તદ્વારા જ જે પિતાના મૃત્યુની ભવિતવ્યતા હોય તે શત્રુઓ સહેલાઈથી મૃત્યુ નિપજાવી શકે, એવા સંગે પોતાના જ પુરૂષાર્થ દ્વારા કુદરતી રીતે ઉપસ્થિત થઈ જવાથી કેટલાક રાષ્ટ્ર નેતાઓનાં મૃત્યુ થવાના પ્રસંગે ઘણી વખત આપણે સાભળ્યા છે અને સાંભળીયે છીએ. આવા પ્રસંગોને આપણે બેદરકારી તરીકે કે દીર્ધદષ્ટિના અભાવ તરીકે થયાનું માનીએ. છીએ. પરંતુ તેમ થવામાં મુખ્ય સત્તા તે પ્રારબ્ધ જ ભાવ ભજવી રહ્યું છે, તે આપણે ભૂલી જઈએ છીએ. હમણાં હું આમ કરી નાંખીશ” એવા અહંભાવદ્વારા પુરુષાર્થ કરનાર વ્યક્તિ જ્યારે સ્વઈચ્છિત પ્રસંગથી વિપરીત પ્રસંગમાં મુકાઈ જાય છે, ત્યારે દુનિયા એને કહે છે કે “વિનાશકાળે વિપરિત બુદ્ધિ.” આ લોકક્તિ જ પ્રારબ્દની મહત્તા દર્શાવે છે. કેઈપણ ભવિતવ્યતાની ઉપસ્થિતિ થવા ટાઈમે પાંચ સમવાય કારણો વિદ્યમાન હોય જ છે. વિશ્વમાં જે કંઈ બની રહ્યું છે, બન્યું છે અને બનશે, તે સર્વમાં પાંચ સમવાય. કારણરૂપ કુદરત જ કામ કરી રહેલ હોય છે. છતાં મનુષ્યકૃત કારણ તે તેમાં પૂર્વકૃત કર્મ જ હાઈ ભવિતવ્યતાની પ્રકટતામાં “આ પૂર્વકૃત કર્મથી જ થયું” આમ કહેવાનું કારણ એ છે કે, પ્રારબ્ધ પ્રાપ્ત સંગેમાં માણસ મુંઝાઈને પાપના ભાગે પુરૂષાર્થ કરવા નહિં પ્રેરાતાં અન્યભવમાં વિપ-- રિત પ્રારબ્ધી ન બનાય તે માટે ધર્મમાગે પુરૂષાર્થ કરવા. પ્રેરાય. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ આ સર્વ હકીકતને સાર એ લેવાને છે કે માણસે ધર્મ તથા મોક્ષમાં પુરૂષાથી બનવું, અને અર્થ તથા કામની સિદ્ધિમાં પ્રારબ્ધવાદી બનવું. સંસારના ભૌતિક પદાર્થની પ્રાપ્તિ પાછળ ગમે તેટલી દોટ મૂકવા છતાં પૂર્વકૃત પુણ્યાઈની પ્રબળતા વિના તેમાં સફલતા કદાપી મળવાની નથી, એ ભારતવર્ષની સંસ્કૃતિને મૂળ પાયે વિસરાવે ન જોઈએ. એક સરખી ભવિતવ્યતાની પ્રાપ્તિમાં બાહ્યકારણે એક સરખાં નહિ વર્તતાં, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી વિવિધ સ્વરૂપે જોવાય છે, તેનું કારણ એ છે કે, એક સરખી ભવિતવ્યતાના નિર્માણમાં પણ જીવના અધ્યવસાયે વિવિધ પ્રકારના હોઈ તે તે પ્રકારના અધ્યવસાયને અનુલક્ષીને પ્રારબ્ધ પ્રાપિત સમયે ભિન્ન ભિન્ન પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવસ્વરૂપ બાહ્ય કારણોનું અસ્તિત્વ વતે છે. એટલે એક સરખી પ્રારબ્ધ પ્રાપ્તિ માટે સ્વ યા અન્ય દ્વારા વર્તતે બાહ્ય પુરૂષાર્થ સમાન સ્વરૂપે જ નહિં હતાં વિવિધ સ્વરૂપે પણ હોઈ શકે છે. કયા સમયે કેવા પ્રકારના પુરુષાર્થ કરવામાં જીવ પ્રવર્તશે તે પુરૂષાર્થનો ઉદ્દભવ, જીવની ભવિતવ્યતા થા પ્રારબ્ધને જ અનુરૂપ હોઈ, સ્વપુરૂષાર્થ અંગે નિરાભિમાની અને અન્ય જીવોના પુરૂષાર્થમાં ઔદાસિન્ય યા સમભાવી બનવું એનું નામ જ વાસ્તવિક ધર્મ યા તત્ત્વજ્ઞાનની સાચી સમજ છે. કમઠાસુર દ્વારા થતા ઉપસર્ગમાં અને ધરણેન્દ્ર દ્વારા Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ થતા ઉપસર્ગ નિવારણમાં પ્રભુ શ્રી પાર્શ્વનાથની વર્તતી સમભાવી વિચારધારા આપણને ઉપરોક્ત હકીક્તની સાચી સમજ પેદા કરે છે. વળી સંગમદેવ દ્વારા થતા ઉપસર્ગ સમયે પ્રભુ શ્રી મહાવીરદેવને વર્તતે કરૂણાભાવ જ, સાચી મહાવીરતાને આપણને પરિચય કરાવે છે. અનંત જન્મ અને તેથી થતા અવિરત કાર્યમાં, માણ સનું સંચિત પ્રારબ્ધ જ કામ કરી રહ્યું હોય છે. પ્રારબ્ધની અસર થાય છે જ. અને કરેલાં કર્મનું ફળ ભેગવ્યે જ છૂટકે છે. પ્રારબ્ધ પ્રાપ્તિમાં નિમિત્તભૂત બનતા, અનુકુળ યા પ્રતિકૂળ સંગેનો તેમાં કંઈ પણ દેષ હેતું નથી. એટલે જ જ્ઞાની પુરુષો તેવાં નિમિત્ત કારણો પ્રત્યે ઔદાસિન્ય વૃત્તિવાળા બની રહે છે. માણસનાં કર્મ કે આચરણના ગુણદોષ પ્રમાણે ઘડાતા સારા યા નરસા ભાવિને જ, સંચિતનશીબ તથા પ્રારબ્ધ કહેવાય છે. પ્રત્યેક જીવનું જીવન તેની પ્રત્યેક હાલતમાં કાંઈને કાંઈ કર્મ કરતું જ રહે છે. એ કર્મ તે મનથી, વચનથી, અને કિયાથી એમ ત્રણ પ્રકારની ગતિથી થાય છે. તેમાં સૂમ પ્રક્રિયાથી થતા કર્મના ગુણદોષનું માપ કાઢવાનું કઠણ બને છે. પ્રાણીમાત્રનું વિવિધ જીવન એ અકસ્માત નથી, પણ. એ તે પૂર્વજીત હોય છે. મા-આપ, ભાઈ-બહેન, પત્ની અને સંતાનો. દસ્તે અને વિરોધીઓ, એ બધાં પૂર્વ સંચિત. કર્મ પ્રમાણે જ છે. લક્ષ્મી, આરોગ્ય અને સ સ્કાર પણ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૨ માનવીના કર્માંનું જ ફળ છે, એમાં કઈ માટે અસ તેાષ જેવુ' લાગે તે કેઈની પાસે ફરિયાદ કરવાને કશે। અર્થ નથી. કારણ કે મૂળ દોષ તે પ્રારબ્ધ ચા સંચિત કર્માને જ હાય છે. એટલે જીવનને સુખી ખનાવવા સારી વાત તા એ છે કે આવતી કાલ સુધરે એવું વર્તન રાખવુ. અને સુકાં કરવાં. ઋણાનુખ ધની સામે થઈને મગજ ફેરવવાથી કોઈ લાભ થતા નથી. ચાલુ જન્મમાં જેણે કેઈપણુ સારૂ કામ નથી કર્યું, એવા માણસાને અસાધારણ પ્રમાણમાં સુખવૈભવેા પ્રાપ્ત થતા જોઈ, સામાન્ય માણસને અજાયખી થાય છે. અને એ તુરત માની લે છે કે “ પાપ-પુણ્ય, શ્રેય–અશ્રયે એ બધુ` કલ્પના છે. હકીકતમાં પ્રારબ્ધ જેવી કોઈ વસ્તુ જ નથી.” '' * પરંતુ એમની એ માન્યતા ખોટી છે. પૂર્વજન્મનાં શુભ કર્મના ફળરૂપે આ જન્મમાં અધમ આચરણ કરનારને પણ સુખ-વૈભવ મળે છે, આ એક 4 એન્ક બેલેન્સ ’’ જેવી સીધી સાદી અને સમજાય એવી વાત છે. આગલી પૂછ ખૂટે નહિં ત્યાં સુધી ગમે તેવી ઉડાઉગીરી પણ નભે છે. પૂર્વનાં સત્કર્માંનું ફળ ઉદયમાં વર્તે છે, ત્યાંસુધી વર્તમાન કાળનાં ગમે તેવાં કવાળા માણસ પણ દુઃખી થતા નથી. અને દીવામાં દીવેલ ખુટચા પછી એ આપેાઆપ મુઝાઈ જાય, તેવી રીતે સત્યમ સંગ્રહ પૂરા થયા પછી માણસને એનાં દુષ્કર્મ ના પ્રભાવ સાંપડે જ છે. કર્મીની ગતિ ઘણી ગહન છે. કાઁના ભાગવવારૂપ Page #267 -------------------------------------------------------------------------- ________________ 3 પ્રારબ્ધના ખેલ લગભગ દરેક માણસ માટે નજરે જોયેલે અહેવાલ હોય છે. માણસનું ભાગ્ય ક્યારે પલટા લેશે, સુખ અને દુઃખના તડકા-છાંયામાંથી પસાર થઈ રહેલ માનવ જીવનમાં ક્યારે સુખની શીતલતા કે દુઃખને દાવાનલ આવી પડશે, તે કઈ જાણતું નથી. એટલા માટે જ ભાવિની વિચિત્રતા રસમય કહી છે. આ ભાવિ, માણસના કર્મમાંથી સરજાય છે. જીવની માનસિક-વાચિક અને કાયિક પ્રવૃત્તિથી, બ્રહ્માંડમાં અદશ્યરૂપે રહેલ, સૂક્ષ્માતિસૂક્ષમ અમુક પ્રકારની રજકણોને સમુહ આકર્ષાઈ જીવના આત્મપ્રદેશ સાથે ક્ષીરનીરવત્ સંલગ્ન બની જાય છે. સંલગ્ન બની રહેલાં તે રજકણસમૂહમાં તે સમયે જ વિવિધ સ્વભાવનું નિર્માણ થાય છે. તે સમયે તેજ જીવના માનસિકપણે વર્તતા કામ–કૈધાદિ કષાયની પ્રચુરતા યા મંદતાના હિસાબે તે રજકણેના નિમિત સ્વભાવમાં તીવ્રતા યા મંદતો પરિણમે છે. અર્થાત્ સ્વભાવની તાકાત–પાવર ઉદ્ભવે છે. પ્રતિસમય ઉપર મુજબ આત્માની સાથે સંલગ્ન બની રહેતાં તે રજકણોનો સંબંધ, આત્મપ્રદેશ સાથે કેટલા ટાઈમ સુધી સંબંધરૂપે રહી શકશે ? અને તે સંબંધિત બની રહેવાના કાળ દરમ્યાન, સંબંધિત બની રહ્યાના પ્રારંભથી કેટલે ટાઈમ વ્યતીત થયા બાદ, પિતાના સ્વભાવની તીવ્રતા ચા મંદતા મુજબ જીવને ફળદાતા બનવાનું શરૂ કરશે?તે તમામ હકીકતનું નિર્માણ તે સંબંધિત બની રહેવાના સમયે Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જ મુકરર થાય છે. આત્મપ્રદેશની સાથે સંબંધિત બની રહી, ટકી રહેવારૂપ સ્થિતિનું નિર્માણ પણ કષાયના અનુસારે જ બને છે. આ રીતની નિમણુતાને જ કર્મ કહેવાય છે. અને તે આગામી પ્રારબ્ધની પ્રાપ્તિ સૂચક છે. જીવની માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ અનુસારે ઉપરોક્ત પ્રક્રિયા, લેશમાત્ર પણ ભૂલ થયા વિના પ્રતિસમય થતી જ રહે છે. તેમાં સત્કર્મને પુણ્ય અને દુષ્કર્મને પાપ કહેવાય છે. સત્કર્મ એ જમા પાસું છે, અને દુષ્કર્મ એ ઉધારીઓ ધંધે છે. પરંતુ જમા ઉધાર બેઉ પાસામાં સંચિત થયેલાં કર્મોથી તો એનું ફળ ભેગવીને જ છૂટી શકાય છે. કર્મોનું ફળ એ જ ભાવિ યા પ્રારબ્ધ છે. સારાં કર્મોને લેતા તે ભાગ્યશાળી અને દુષ્કમેને જોતા તે દુર્ભાગી છે. કહે છે કે એક માણસને માથે ટાલ હતી, એટલે સૂર્યનાં કિરણોથી તેનું માથું તપ્યું. આમ થતાં છાયાવાળા સ્થાને જવાની આશાએ એક તાડના વૃક્ષ નીચે ગયે. ત્યાં અચાનક તાડનું મેટું ફળ નીચે પડ્યું અને માથું ફૂટી ગયું. આ રીતે ભાગ્યહીન જ્યાં જાય છે, ત્યાં આપત્તિઓ જ, અને ભાગ્યશાળી જ્યાં જાય છે, ત્યાં સંપત્તિઓ જ આવી મળે છે. જીવતે માણસ આ પ્રમાણે પ્રારબ્ધને ભેગવતે સુખ દુઃખમાં સબડ્યા કરે છે. પછી એની અસરમાં તેનું આ અમુલ્ય જીવન પુરું થાય છે. કેટલાક દાખલામાં તે વિફરેલાં પ્રારબ્ધની એક જ ઠેકર માણસની અમૂલ્ય છંદગી બરબાદ કરી નાખે છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ આમ જીવનની વિસ્મયજનક રીતે થયેલી આબાદી અને બરબાદીમાં, પહેલાં માણસનું પિતાનું કર્મ અને એ પછી તેનું સજાએલું પ્રારબ્ધ કારણરૂપ હોય છે. માનવ જીવનમાં થતા એ અણધાર્યા તથા ચમત્કારી ફેરફાર જોઈ સામાન્ય માણસ આશ્ચર્ય અનુભવે છે. ઘણા માણસે પિતાની તેજબુદ્ધિ અને ભારેમાં ભારે પુરૂષાર્થ કરતાં કરતાં પણ સુખની સમૃદ્ધિ પામતા નથી. વળી એવા પણ કેટલાક માણસે હોય છે કે જેઓ ઓછા અથવા નહિં જે પુરૂષાર્થ કરીને પણ વૈભવ ભગવે છે. આ બાબતને વિચાર કરતાં પ્રારબ્ધની બલિહારી સ્વીકારવી જ પડે છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું બાહ્ય અને અત્યંતર પુરૂષાર્થ સર્વજ્ઞ ભગવાનના કેવલજ્ઞાનમાં વિશ્વના મૌલિક પદાને ત્રિકાલિક પર્યાયે નિશ્ચિત છે. માટે પ્રત્યેક જીવની પ્રત્યેક સમયે વર્તતી ભવિતવ્યતા પણ નિશ્ચિત જ છે. પરંતુ તે તે ભવિતવ્યા સાથે અન્ય શેષ ચાર સમવાય કારણે પણ નિશ્ચિત જ છે. કારણ કે સર્વજ્ઞ ભગવાને તે શેષ ચાર સમવાય કારણોયુક્ત જ ભવિતવ્યતા નિહાળી રહ્યા છે. નહિં કે કેવળ ભવિતવ્યતા જ. કેવલજ્ઞાનીઓ શેષ ચાર સમવાય કારણે યુક્ત ભવિત વ્યતાને જાણે છે, પણ કઈ તેનું નિર્માણ કરતા નથી. કાર્યસિદ્ધિમાં પાંચ સમવાય કારણે પૈકી જીવ પ્રયત્નવડે પ્રવર્તતું કારણ તે પુરુષાર્થ જ હોઈ જીવને કરવાને તે માત્ર પુરુષાર્થ જ છે. કાર્યસિદ્ધિ સમયે શેષ કારણે તે વયં ઉપસ્થીત થતાં રહેતાં હોઈ, કાર્યસિદ્ધિ ઈચ્છક જીવનું લક્ષ્મ, સ્વપુરુષાર્થ પ્રત્યે જ હોવું જોઈએ. એટલે જ જ્ઞાનીપુએ સુખને ધર્મપુરુષાર્થના ફળસ્વરૂપે અને દુઃખને પાપપુરૂષાર્થના ફળસ્વરૂપે દર્શાવ્યું છે. જીવની ભવિતવ્યતાની પ્રગટતા તે જીવના પુરૂષાર્થને S Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ અનુસરીને છે. કેઈપણ જીવની કોઈપણ પ્રકારની ભવિતવ્યતા, તે જીવના પોતાના જ પુરૂષાર્થ સિવાય કેઈને પણ પ્રગટ થઈ નથી, અને થવાની પણ નથી. છદ્યસ્થ જીવને ભવિતવ્યતાને ખ્યાલ પ્રાપ્ત કરી– શકવાનું સાધન, માત્ર પુરુષાર્થ જ છે. વર્તમાન પ્રારબ્ધ (ભવિતવ્યતા) તે પૂર્વકૃત પુરૂષાર્થનુ ફળ છે. અને વર્તમાન પુરૂષાથે તે ભવિષ્યના પ્રારબ્ધ (ભવિતવ્યતા)નું સૂચક છે. પુરુષાર્થ કરવામાં જીવ પોતે સ્વતંત્ર છે. પરંતુ સ્વછાનુસાર પુરૂષાર્થમાં પ્રવર્તાવા સમયે શેષ ચાર સમવાય કારણે તે સ્વયં જરૂર વર્તતાં જ હોય છે. એટલે તે સમયે પુરૂષાર્થની મુખ્યતા અને અન્ય કારણોની ગૌણતા ભલે દેખાય, પરંતુ કેવળ પુરૂષાર્થથી જ કાર્ય થયું છે, એમ માનવું અગ્ય છે. જીવનો પુરૂષાર્થ તે ભવિતવ્યતાને અનુકૂળ જ પ્રવર્તતે હોઈ જીવને પુરૂષાર્થને અહંભાવ નહિં કરવું જોઈએ. આધ્યાત્મિક વિકાસમાં પણ ભવિતવ્યતા જ બળવાન છે. ભવિતવ્યતા હશે તે પુરૂષાર્થ થશે, એ સિદ્ધાન્તાનુસાર કેટલાક જીવે પુરૂષાર્થ પ્રત્યે ઉપેક્ષાવૃત્તિવાળા બની રહે છે. ભરતું તેવા પિતાની અવસ્થાને પુરૂષાર્થ રહિત માનવામાં ભૂલ કરે છે. કારણ કે વીર્ય (ગ-ઉત્સાહ-બળરકમ) એ જીવ માત્રને ગુણ છે. આ વીર્યગુણદ્વારા દરેક જીવને કેઈ પણ પ્રકારનો સ્થૂળ યા સૂમ પુરૂષાર્થ અવશ્ય પ્રવર્તતે જ હોય છે. એટલે પુરૂષાર્થ પ્રત્યે ; Page #272 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું બાહ્ય અને અત્યંતર પુરૂષાર્થ સર્વજ્ઞ ભગવાનના કેવલજ્ઞાનમાં વિશ્વના મૌલિક પદાના ત્રિકાલિક પર્યાયે નિશ્ચિત છે. માટે પ્રત્યેક જીવની પ્રત્યેક સમયે વર્તતી ભવિતવ્યતા પણ નિશ્ચિત જ છે. પરંતુ તે તે ભવિતવ્યા સાથે અન્ય શેષ ચાર સમવાય કારણો પણ નિશ્ચિત જ છે. કારણ કે સર્વજ્ઞ ભગવાને તે શેષ ચાર સમવાય કારણેયુક્ત જ ભવિતવ્યતા નિહાળી રહ્યા છે. નહિં કે કેવળ ભવિતવ્યતા જ. કેવલજ્ઞાનીઓ શેષ ચાર સમવાય કારણે યુક્ત ભવિતવ્યતાને જાણે છે, પણ કઈ તેનું નિર્માણ કરતા નથી. કાર્યસિદ્ધિમાં પાંચ સમવાય કારણે પૈકી જીવ પ્રયત્ન– વડે પ્રવર્તતું કારણ તે પુરૂષાર્થ જ હોઈ, જીવને કરવાને તે માત્ર પુરુષાર્થ જ છે. કાર્યસિદ્ધિ સમયે શેષ કારણે તે વય ઉપસ્થીત થતાં રહેતાં હોઈ, કાર્યસિદ્ધિ ઈચ્છક જીવનું લક્ષ્ય, પુરુષાર્થ પ્રત્યે જ હોવું જોઈએ. એટલે જ જ્ઞાની પુરૂએ સુખને ધર્મ પુરુષાર્થના ફળસ્વરૂપે અને દુઃખને પાપપુરૂષાર્થના ફળસ્વરૂપે દર્શાવ્યું છે. જીવની ભવિતવ્યતાની પ્રગટતા તે જીવના પુરૂષાર્થને Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ અનુસરીને છે. કેઈપણ જીવની કેઈપણ પ્રકારની ભવિતવ્યતા, તે જીવના પિતાના જ પુરૂષાર્થ સિવાય કોઈને પણ પ્રગટ થઈ નથી, અને થવાની પણ નથી. છશ્વસ્થ જીવને ભવિતવ્યતાને ખ્યાલ પ્રાપ્ત કરી– શકવાનું સાધન, માત્ર પુરૂષાર્થ જ છે. વર્તમાન પ્રારબ્ધ (ભવિતવ્યતા) તે પૂર્વકૃત પુરૂષાર્થનુ ફળ છે. અને વર્તમાન પુરૂષાર્થ તે ભવિષ્યના પ્રારબ્ધ (ભવિતવ્યતા )નું સૂચક છે. પુરૂષાર્થ કરવામાં જીવ પોતે સ્વતંત્ર છે. પરંતુ - છાનુસાર પુરૂષાર્થમાં પ્રવર્તાવા સમયે શેષ ચાર સમવાય કારણે તે સ્વયં જરૂર વર્તતાં જ હોય છે. એટલે તે સમયે પુરૂષાર્થની મુખ્યતા અને અન્ય કારણોની ગૌણતા ભલે દેખાય, પરંતુ કેવળ પુરૂષાર્થથી જ કાર્ય થયું છે, એમ માનવું અયોગ્ય છે. જીવને પુરૂષાર્થ તે ભવિતવ્યતાને અનુકૂળ જ પ્રવર્તતે હોઈ જીવને પુરૂષાર્થને અહંભાવ નહિં કરવું જોઈએ. આધ્યાત્મિક વિકાસમાં પણ ભવિતવ્યતા જ બળવાન છે. ભવિતવ્યતા હશે તે પુરૂષાર્થ થશે, એ સિદ્ધાન્તાનુસાર કેટલાક જીવે પુરૂષાર્થ પ્રત્યે ઉપેક્ષાવૃત્તિવાળા બની રહે છે. પરંતુ તેવા જ પિતાની અવસ્થાને પુરૂષાર્થ રહિત માનવામાં ભૂલ કરે છે. કારણ કે વીર્ય (ગ-ઉત્સાહબળપરાકમ) એ જીવ માત્રને ગુણ છે. આ વીર્યગુણદ્વારા દરેક જીવને કઈ પણ પ્રકારને સ્થૂળ યા સૂમ પુરૂષાર્થ તે અવશ્ય પ્રવર્તતે જ હોય છે. એટલે પુરૂષાર્થ પ્રત્યે : Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ઉપેક્ષાવૃત્તિ ધારક માનવીએ. શુભ યા શુદ્ધ પુરૂષાર્થમાં પ્રવર્તતા ન હોય તેઓનો પુરૂષાર્થ, અશુભ યા અશુદ્ધ સ્વરૂપે તે અવશ્ય પ્રવર્તાતે હોય છે. એટલે તાત્તપર્ય છે કે પુરૂષાર્થને અહંભાવ પણ નહિં હોવું જોઈએ, તેમ જ પુરૂષાર્થની ઉપેક્ષા પણ નહિં હોવી જોઈએ જીવ પોતાના પુરૂષાર્થથી સ્વ યા પરની ભવિતવ્યતાનું પરિવર્તન કરી શકે એ માન્યતા પણ વ્યાજબી નથી. માટે ભવિતવ્યતાનું પરિવર્તન તે પુરૂષાર્થને આધિન છે, એમ નહિં સ્વીકારતાં, ભવિતવ્યતાની પ્રગટતા, કાળ સ્વભાવ સહ પુરૂષાર્થને આધિન છે, એમ સ્વીકારવું જોઈએ. અને તેથી જ જ્ઞાનીઓએ ઠેરઠેર પુરૂષાર્થમાં પ્રવર્તાવાની પ્રેરણા કરી છે. જ્ઞાનીઓના જ્ઞાનમાં ભવિતવ્યતા ચોક્કસ છે, તેમ છતાં, તમે જેવી ભવિતવ્યતાના ઈચ્છક હે તેને અનુકૂળ પુરૂષાર્થમાં પ્રવર્તે. તે પુરૂષાર્થ દ્વારા તમારી ઇચ્છિત અને જ્ઞાનીઓએ જ્ઞાનથી જોયેલી ભવિતવ્યતા જરૂર પ્રગટ થશે. તમારી ઈચ્છા– મુજબ થતા પુરૂષાર્થને કઈ રોકી શકશે નહિ. અને ઇચ્છિત. ભવિતવ્યતાને અનુકૂળ પુરૂષાર્થ અખલીતપણે ચાલુ રહેશે તે ઇચ્છિત ભવિતવ્યતા અવશ્ય પ્રગટ થશે. ઈચ્છિત ભવિતવ્યતાને અનુકૂળ તમારો પુરુષાર્થ હોવા છતાં વચ્ચે જે અન્ય ભવિતવ્યતાઓ તમે અનુભવી રહ્યા છે, તે ભવિતવ્યતાની પ્રગટતા, તમારા ચાલુ પુરૂષાર્થના Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પરિણામરૂપે નહિં સમજતાં, ભૂતપૂર્વ પુરૂષાર્થના પરિણામ રૂપે સમજવી. જીવનું લક્ષ્ય, દ્રષ્ટિબિંદુ યા ઉદેશ કે જેને જ્ઞાનોપયોગ અને દર્શને પગ કહેવાય છે, તે અત્યંતર પુરૂષાર્થ છે. અને મન-વાણી તથા કાયાની શુભાશુભ પ્રવૃત્તિ કે જેને વેગ કહેવાય છે, તે બાહ્યપુરૂષાર્થ છે. સંસારી સર્વ જીવોના અત્યંતર અને બાહ્યપુરૂષાર્થમાં શુભાશુભની દ્રષ્ટિએ સદા સમાનતા જ વર્તતી હોય એવું બની શકતું નથી. સમાનતા પણ હોઈ શકે અને અસમાનતા પણ હોઈ શકે. આ સમાનતા અને અસમાનતા તે ચાર રીતે વિચારી શકાય. (૧) જ્યા બાહ્યપુરૂષાર્થ શુભ હોય અને અત્યંતર પુરૂષાર્થ શુભ યા શુદ્ધ હોય (આ જીવે ચરમાવતી, સમ્યકત્વી, દેશવિરતિ યા સર્વવિરતિ હોય) (૨) જ્યાં બાહ્ય પુરૂષાર્થ શુભ હોય પણ અત્યંતર પુરૂષાર્થ અશુદ્ધ યા અશુભ હોય. (અહિં ભૌતિક સામગ્રી પ્રાપ્ત કરવાના અભિલાષી, યા સ્વઅવગુણ છુપાવવાની વૃત્તિવાળા. યા કીતિ- ચશના ઈચ્છક જીવો હોય.) (૩) જ્યાં બાહ્ય પુરૂષાર્થ અશુભ હોય પરંતુ અત્યંતર પુરૂષાર્થ શુભ યા શુદ્ધ હોય (આ જીને પૂર્વકૃત પાપના ઉદયે વ્યાવહારીક જીવન નિભાવવા માટે યા પરાધીનતા–ભય આદિના કારણે પાપ પ્રવૃત્તિવાળા સંગમાં રહેવું પડે, Page #276 -------------------------------------------------------------------------- ________________ ર૩૦ પરંતુ દષ્ટિbણ શુભ યા શુદ્ધ હોવાથી તે સંગે પ્રત્યે અરૂચિ, વિરાગ હોય) () જ્યાં બાહ્ય પુરૂષાર્થ અને અત્યંતર પુરૂષાર્થ બને અશુભ હોય. (પાપભીરુતા વિનાના અજ્ઞાની જીથી થતાં દુષ્કૃત્ય.) આમાંનો પ્રથમ પુરૂષાર્થ તે સંસારપરિભ્રમણ ઘટવા દ્વારા પરંપરાએ આત્માના અનંત ચતુષ્પગુણોની સંપૂર્ણ પ્રાપ્તિ થવા સૂચક છે. બીજા પ્રકારને પુરુષાર્થ તે માક્ષસાધક નહિં બનતાં સંસારવર્ધક ભૌતિક સામગ્રીની અમુક સમય પૂરતી અનુકુળતા પ્રાપ્ત થવા દ્વારા આત્માને અત્યંતર પુરૂષાર્થ દોષિત બની આત્માને સંસારપરિભ્રમણ દ્વારા દુખપ્રાપ્તિને સૂચક છે. - ત્રીજા પ્રકારનો પુરુષાર્થ તે અમુક સમય પૂરતી જ ભૌતિક પ્રતિકુળતા પ્રાપ્ત થવા છતા. અર્થાતર પુરૂષાર્થીની શુદ્ધિનું અસ્તિત્વ ટકી રહેવા દ્વારા, આત્માન્નતિ થતી રહેવાને સૂચક છે. ચેથા પ્રકારને પુરૂષાર્થ તે સાંસારિક ભૌતિક સામગ્રીની પ્રતિકુળતા પ્રાપ્ત થવા સાથે, સંસારપરિભ્રમણની પણ વૃદ્ધિ સૂચક છે. વિષયને વિરાગ, ભવનિર્વેદ, અનિત્યાદિ બાર ભાવનાએમાં રમણતા, અને કપાયની મંદતા એ શુદ્ધ ઉપયોગ, તે શુદ્ધ અત્યંતર પુરૂષાર્થ સ્વરૂપ છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ વિષયને રાગ અને કષાયની પ્રચુરતા, એ અશુદ્ધ ઉપયોગ, તે અશુદ્ધ અત્યંતર પુરૂષાર્થ સ્વરૂપ છે. હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ અને પરિગ્રહમાં વર્તતી બાહ્ય પ્રવૃત્તિ, તે અશુભ બાહ્યપુરૂષાર્થ છે. દાન, શીયલ, તપ અને ભાવમાં વર્તતી બાહ્યપ્રવૃત્તિ, તે શુભ બાહ્ય પુરૂષાર્થ છે. પહેલા અને છેલ્લા પુરૂષાર્થમાં બાહ્ય અને અત્યંતરની સમાનતા છે, જ્યારે બીજા અને ત્રીજા પ્રકારના પુરૂષાર્થમાં બાહ્ય અને અત્યંતરની વિષમતા છે. ઉપર કહેવાઈ ગયું તેમ રોગ તે બાહ્ય પુરૂષાર્થ સ્વરૂપ છે, અને ઉપયોગ તે અત્યંતર પુરૂષાર્થ સ્વરૂપ છે. જૈનશાસનમાં ગની શુદ્ધિ માટે જેટલે ભાર મૂકવામાં આવેલ છે, તેનાથી પણ વધુ પ્રમાણમાં ભાર, ઉપગની શુદ્ધિ ઉપર આપવામાં આવેલ છે. એકલે એગમાં ધર્મ હોય, એટલે કે પ્રવૃત્તિમાં ધર્મ હેય પણ ઉપગમાં અર્થાત્ પરિણતિમાં ધર્મ ન હોય તે, યેગને ધર્મ અમુક સમય પુરતું સાંસારિક-ભૌતિક સુખ આપે છે. પરંતુ સંસાર પરિભ્રમણનો અંત લાવતો નથી. યેગના ધર્મની સાથે જે ઉપગમાં પણ ધર્મ હોય તે, બાહ્ય સુખ તે મળે છે, પણ તે પ્રાસંગિક હોય છે. ખરેખર તે સંસારનું પરિભ્રમણ ઘટે છે, અને અંત આવતાં મોક્ષસુખ મળે છે. એ જ ધર્મનું મુખ્ય ફળ છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ આત્માની સાથે ક્ષીરનીરવતુ સંબંધિત બની રહેલ, કર્મ રજકણસમૂહથી મુક્ત થવા માટે થતે, જીવને બાહ્ય અને અત્યંતર પુરૂષાર્થ, તે ધર્મ કહેવાય છે. બાહ્ય પુરૂષાર્થ તે ગ ધર્મ છે, અને અત્યંતર પુરૂષાર્થ તે ઉપગ ધર્મ છે. નિમિત્ત સારું હોય તે ઉપાદાન સારું હોય પણ ખરૂં, અને ન પણ હોય. પરંતુ ઉપાદાન સારૂં હવામાં સારા નિમિત્તની જરૂરીયાત અવશ્ય હોય જ. આત્માની કર્મસંબંધ રહિત વિશુદ્ધ યા સ્વાભાવિક દશાની પ્રગટતામાં વર્તતે પુરૂષાર્થ તે, દર્શન મેહનીય કર્મના ઉપશમ–ક્ષોપશમ અને ક્ષયકરવાપૂર્વક જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, ચારિત્રમેહનીય અને અંતરાય કર્મને ઉપશમ ક્ષપશમ અને ક્ષય કરવા સ્વરૂપે હોય છે. આ જ્ઞાનાવરણીય આદિ સંજ્ઞાઓ તે આત્મપ્રદેશ પર ચૂંટી રહેલ પૌગલિક રજકણસમૂહના વિવિધ સ્વભાવધારક રજકણોને અનુલક્ષીને છે. તે વિવિધ સંજ્ઞાધારક કર્મ અણુએનું અને તેના ઉપશમ– પશમ અને ક્ષય કરવારૂપ પ્રક્રિયાનું સ્વરૂપ, જૈનદર્શનના ગ્રંથી સદૂગુરુની નિશ્રાએ સમજવું ખાસ જરૂરી છે. જો કે સ્વભાવદશારૂપ ભવિતવ્યતાની પ્રગટતામાં જીવ વડે કરાતા પુરૂષાર્થની પૂર્ણતા તે ચારે ઘાતી કર્મને ક્ષય થવામાં જ છે. પરંતુ તે ચારેનો ક્ષય થવામાં પ્રથમ તે Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ દર્શનમોહનીયનો ઉપશમ થવા રૂપ પુરૂષાર્થ વતે છે. અને પછી દર્શનમેહનીયન ક્ષપશમ થવા વડે ધીમે ધીમે તેને ક્ષય થાય છે. દર્શનમેહનીય ક્ષય થયા પછી ચારિત્ર મેહનીયનો પણ ક્ષય અ૮૫ ટાઈમમાં જ થાય છે. અને એ અને પ્રકારના મહનીયકર્મનો ક્ષય થઈ ગયા બાદ અંતમુહૂર્ત જેટલા અતિ અલ્પ ટાઈમમાં જશેષ ત્રણ ઘાતી કર્મોને ક્ષય થઈ જ જાય છે મેહનીય કર્મના ક્ષપશમ સમયે શેષ ત્રણ ઘાતી કર્મોને પણ શપશમ થવારૂપ કાર્ય તે ચાલુ જ હોય છે. ચાર ઘાતી કર્મને ક્ષય થયા પછી જીવ કૃતકૃત્ય બને છે. તેની આત્મતિ સકલ કાલેકમાં પ્રસરી જાય છે સર્વ રૂપી–અરૂપી પદાર્થના વિકાલિક પર્યાને તે અ જલીમાં રહેલા જળની પેઠે સ્પષ્ટ જાણી શકે છે. ત્યારબાદ તે શેષ ચાર આઘાતી કર્મો કેવળ ભપગ્રાહી રૂપે વર્તતાં હિંઈ ધીમે ધીમે આત્મપ્રદેશથી તે સ્વયં અલગ બની જાય છે. એટલે આત્મા અજર-અમર સ્થાનને પ્રાપ્ત કરે છે. શાશ્વત સુખને ભોક્તા બને છે. જન્મ અને મરણ રહિત થાય છે. તે આત્માની શુદ્ધ સ્વાભાવિક દશારૂપ ભવિતવ્યતાની પ્રાપ્તિ છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું આધ્યાત્મિક વિકાસક્રમ જન્મ મરણની ઘટમાળમાંથી જીવન મુક્ત કરી સંસારના દુઃખમાંથી એને છોડાવી, નિર્વાણના માગે આત્માને લઈ જવા માટે ઉપશમ–ક્ષપશમ અને ક્ષાયિક ભાવરૂપ અત્યંતર પુરૂષાર્થની જ આવશ્યકતા છે. નિર્વાણ માટે માર્ગ લાંબે અને કઠીન છે. એટલે પુરૂષાર્થ વિશેષ, તેટલે નિર્વાણનો માર્ગ નજીક છે. આત્માને સાચે અને હિતકર પુરૂષાર્થ તે ઉપશમ, ક્ષપશમ અને ક્ષાયિકભાવ છે. જ્યારે અહિતકર અને સંસારના ભયંકર દાવાનળમાં આત્માને બળતે રાખનાર તે ઔદયિક ભાવ છે. આ ઔદયિકાદિ ભાવે તે આત્માના પર્યાય (અવસ્થા) સ્વરૂપ છે. તે ભાવેનું સ્પષ્ટ વર્ણન આ પુસ્તકના તેરમાં પ્રકરણમાં વિચારાશે. મોક્ષમાર્ગના પ્રમાણમાં આગળ વધેલ આત્માને વિકાસ સમજવા માટે જૈનશાસ્ત્રમાં ચૌદ સોપાન બતાવ્યાં છે. એ પાને ચઢતાં ચઢતાં નિર્વાણ (મુક્તિ) પ્રાપ્ત થાય છે. એ સપાનને ગુણસ્થાનક કહેવાય છે. સંસારી જી કર્મસંયુક્ત છે. છતા બધા સંસારી જીવ એક જ શ્રેણી છે, એમ કહી ન શકાય. સંસારી, Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ જીવનમાં પણ કર્મભેદ પર્યાયભેદ છે. આ કર્મભેદ સમજાવવાને માટે જ જેનસિદ્ધાન્તમાં ચૌદ ગુણસ્થાનક નિયાં છે. જે થરની અંદર થઈને અથવા જે પરિસ્થિતિઓ વચ્ચે થઈને ભવ્ય જીવે ધીમે ધીમે મુક્તિમાર્ગમાં આગળ વધે છે, તે ત થર અથવા અવસ્થાનું નામ ગુણસ્થાનક છે. જન્મજન્માંતરના સુકૃતના બળે જે ભવ્યજીવ મોક્ષમાર્ગ વિચરવા તૈયાર થાય છે, તેને કેમેકમે ચૌદ ભૂમિકાઓ ઓળંગવી પડે છે. દ અવસ્થાઓમાથી પસાર થવાનું રહે છે. જૈનશાસનમાં એને “ ચૌદ ગુણસ્થાનક” તરીકે ઓળખાવવામાં આવ્યાં છે. આત્મિક શક્તિઓના આવિર્ભાવની, તેની શુદ્ધ કાર્ય રૂપે પરિણુત બની રહેવાની તરતમ ભાવાપન્ન અવસ્થાઓને અનુલક્ષીને જ ગુણસ્થાનકનું આયોજન છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ-ચેના અને પૂર્ણાનંદમય છે. જ્યાં સુધી આત્મપ્રદેશ ઉપર તીવ્ર કર્મ– આવરણોની. ઘટાટોપ વાદળછાયા છવાઈ રહેલી છે, ત્યાંસુધી આત્માનું અસલી સ્વરૂપ દેખી શકાતું નથી. પરંતુ આવરણે ક્રમશઃ શિથિલ યા નાશ પામ્યા પછી જ, આત્માના અસલી સ્વરૂપની ત્યંત ઝળહળી ઊઠે છે. આત્માના અસલી સ્વરૂપને આચ્છાદિત બનાવી રાખનાર સર્વ આવરણો પૈકી મોહનું આવરણ મુખ્ય છે. અર્થાત્ જ્યાં સુધી મેહ બળવાન અને તીવ્ર છે, ત્યાં સુધી જ અન્ય આવરણે બળવાન અને તીવ્ર રહી શકે છે મેહ નિર્બલ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૩૬ મનતાંની સાથે જ અન્ય આવરણા તે સ્વયં નિ`લ ખની જ જાય છે. માટે જ આત્મવિકાસમાં મુખ્ય ખાધક, મેાહની પ્રબલતા, અને મુખ્ય સહાયક, મેાહની નિખળતા સમજવી જરૂરી છે. તે કારણથી ગુણસ્થાનાની વિકાસ-ક્રમ—ગત અવસ્થાઓની કલ્પના, તે માહશક્તિની ઉત્કટતા–મન્દતા તથા અભાવને જ અવલસ્મિત છે. માહુની ઉત્કટતાથી વતી આત્માના અધ:પતનની પરાકાષ્ટા, અને મેાહના અભાવથી વતી આત્માની ઉત્ક્રાંતિની પરાકાષ્ટા, એ બન્ને અવસ્થાએની વચ્ચે પણ વિકાસશીલ આત્માને સંખ્યાતીત અવસ્થાએના અનુભવ કરવા પડે છે. પરંતુ તે સ` અવસ્થાએનું સ'ક્ષેપમાં વર્ગીકરણ કરીને તેના ચૌદ વિભાગ જૈનશાસ્ત્રમા પતાવ્યા છે. તેને જ ચૌદ ગુણસ્થાનક કહેવાય છે. મેહની મુખ્ય શક્તિઓ એ છે. તેમાં પહેલી શક્તિ તે, આત્માને સ્વસ્વરૂપ તથા પરસ્વરૂપના નિર્ણયમાં અને જડ– ચેતનના વિભાગમાં યા ભેદજ્ઞાનમાં અવિવેકી બનાવી રાખે છે. જ્યારે ખીજી શક્તિ, વિવેકી આત્માને પરપરિણતિથી છૂટી, સ્વસ્વરૂપલાભ પ્રાપ્ત કરવામાં ખાધક મની રહે છે. વ્યવહારમાં પણ ડગલે ને પગલે આપણને અનુભવ છે કે કઇ વસ્તુસ્વરૂપના યથાર્થ ખ્યાલ પ્રાપ્ત થયા પછી જ તે વસ્તુની પ્રાપ્તિ યા ત્યાગની પ્રવૃત્તિ સફલ થાય છે. આધ્યાત્મિક વિકાસગામી આત્માને માટે પણ મુખ્ય તે એ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ ર્તવ્ય છે. એક તે સ્વરૂપ તથા પરરૂપને યથાર્થ ખ્યાલ અર્થાત્ ભેદજ્ઞાન, અને બીજું કાર્ય, સ્વરૂપમાં સ્થિત રહેવું. તમાં પહેલા કાર્યને રોકવાવાળી મેહની શક્તિને જૈનશાસ્ત્રમાં દન મહે” અને બીજા કાર્યને રોકવાવાળી મેહની શક્તિને “ચારિત્રમોહ” નામે ઓળખાવી છે. બીજી શકિત તે પહેલી શક્તિની અનુગામિની છે. અર્થાત્ બીજી શક્તિની પ્રબલતા-મદ-મન્દતર અને મદતમતાનો આધાર પહેલી શક્તિની પ્રબળતા–મન્દ–મન્દતર અને મન્દતમતા ઉપર જ છે. માટે એક વાર આત્માને સ્વરૂપના દર્શનની પ્રાપ્તિ અર્થાત્ ભેદજ્ઞાન થઈ જાય તે આત્માને સ્વસ્વરૂપ લાભ પ્રાપ્ત કરવાનો માર્ગ સરળ બની જાય છે. એક આત્મામાં જ્ઞાનગુણ, દશનગુણ, ચારિત્રગુણ, સાથગુણ, દાનગુણ, લાભણ, ગગુણ, અરૂપીગુણ, અગુરૂલઘુગુણ, અવ્યાબાધગુણ ઈત્યાદિ ગુણે છે. તે સવે ગુણ ભિન્ન ભિન્ન હોવા છતાં પણ સમુદાયરૂપ છે. કેઈ સમયે તે ભિન્નક્ષેત્રી હોઈ શકતા નથી. તે સર્વ ગુણપર્યાનો એક પિડ એ આત્મા છે. માટે એકરૂપ છે. જીવદ્રવ્યમાં જેટલા ગુણ છે, તે સર્વે પૃથફ પૃથપણે પોતાનું કાર્ય કરતા જ રહે છે. દર્શન તે દેખવાનું કામ કરે છે. જ્ઞાન તે જાણવાનું કામ કરે છે. સમ્યકત્વ તે નિર્ધાર કરવાનું કામ કરે છે. અમૂર્ત ગુણ, અરૂપીપણાનું કામ કરે છે. એ પ્રમાણે સર્વગુણ પોતપોતાના કાર્યના કર્તા છે. કાર્યભેદ પણ અલગ અલગ છે. પરંતુ તે. કાર્યધર્મનું કારણ કેઈ દ્રવ્ય તથા ક્ષેત્રમાં અલગ નથી. માટે Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ અભેદરૂપે છે. જેવી રીતે સુવર્ણમાં પીળાપણું, ગુરૂતા, સ્નિગ્ધતા, તે કાયમે કરી ત્રણ પ્રકારે છે. પરંતુ કોઈ સમયે તે ત્રણે ભિન્ન હેતા નથી. ત્રણેનું હોવાપણું પ્રતિસમય સુવર્ણમાં અભિન્ન છે. તેવી રીતે જીવના સર્વગુણ ભિન્ન ભિન્ન કાર્ય કરતા હોવા છતા, વસ્તુમાંથી ભિન્ન નથી. દરેકનું કાર્ય ભિન્ન હોવા છતાં અભેદ છે, આ દરેક ગુણે ન્યૂનાકિપણે પણ આવરણેથી આચ્છાદિત હોવા છતાં દરેકના આવરણો ભિન્ન ભિન્ન જાતિના છે. જેથી દરેકના ઔદયિકાદિ ભાવે પણ ભિન્ન ભિન્ન છે. જેમકે જ્ઞાન ગુણને ક્ષયેશમ ભાવ હોય તેમ દર્શન ગુણને પણ ક્ષયપસમભાવ હોય. એ રીતે દરેક ગુણના ભાવે અંગે સમજી લેવું. આ બાબતને અનુલક્ષીને જ ક્ષપશમાદિ ભાવના વિવિધ પ્રકારે દર્શાવ્યા છે. આત્મામાં એક સમયે જ વર્તતા આ વિવિધ ભાવના હિસાબે પ્રતિસમય આત્મા, એક કરતાં પણ વધુ સંખ્યા પ્રમાણ પર્યાયી હોઈ શકે છે. જેમ ગુણસ્થાનક એ જીવના પર્યાય સૂચક છે, તેમ આ પુસ્તકના તેરમા પ્રકરણમાં બતાવેલ ભાવે પણ જીવના વિવિધ પર્યાયસૂચક છે. પરંતુ ગુણસ્થાનક– સ્વરૂપ વિકાસક્રમ, આત્માના સમ્યકત્વ અને ચારિત્ર ગુણસ્વરૂપ વિવિધ પર્યાયને જ અનુલક્ષીને છે. સર્વ ગુણે ક્ષાયિકભાવે પ્રકટ કરવા માટે આત્માને પુરૂષાર્થ મુખ્યત્વે કરીને તે સમ્યકત્વ અને ચારિત્રને ક્ષાયિકભાવે પ્રકટ કરવાને હવે જોઈએ. પરંતુ તે બને ગુણો સીધા સીધા ક્ષાવિકભાવે પ્રકટ નહિં થતાં તેની પૂર્વભૂમિકા રવરૂપ પ્રથમ ઉપશમ અને Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ ક્ષપશમિક ભાવ છે. માટે જ જીવે સમ્યકત્વ અને ચારિત્રગુણના ઉપશમ-ક્ષપશમ અને ક્ષાયિક ભાવના પુરૂષાર્થી બની રહેવાનું જૈનશાસ્ત્રોમાં દર્શાવ્યું છે. આ રીતને પુરૂષાર્થને પરિણામે આત્મા સ્વગુણના આચ્છાદક કને હટાવતો હટાવતે આગળ વધે છે. કર્મને એ અજબ મહિમા છે કે મોક્ષમાર્ગની સાધનામાં પણ અનેક પ્રકારની આંટીઘુટી ઊભી કરે છે. એટલે કેટલીક વખત ગુણસ્થાનરૂપ અવસ્થામાં આગળ વધેલ આત્મા પાછા પણ પડી જાય છે. એમ ચડન–પડન કરતાં ખરેખર ધીર, દ્રઢચિત્ત, સહનશીલસાધક, મોક્ષમાર્ગના કટને-દુસહ કર્મવિપાકને અવિચલિતપણે વેદતે થકે કેમ કમે આગળ વધે છે. કર્મબંધન જેટલાં કઠોર છે, તેટલે. જ આ મોક્ષમાર્ગ આકરે છે. ચૌદ અવસ્થારૂપ ચાદ ગુણસ્થાનક પૈકી કઈને કઈ એક ગુણસ્થાનકને વિષે સંસારી જીવમાત્ર અવસ્થિત હોય છે. વિકાસની દ્રષ્ટિએ એક કરતાં બીજુ ગુણસ્થાનક અધિક ગુણનું સ્થાનક છે. ચૌદ ગુણસ્થાનક એ મોક્ષ મહેલની સીડીમાં ચૌદ પગથીઆ રૂપ છે. સ્વવીય ફેરવતો આત્મા જ, એ પગથી વટાવતે આગળ વધે છે. તે ચૌદગુણસ્થાનકનાં નામ આ પ્રમાણે છે. (૧) મિથ્યાદ્રષ્ટિ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અસંયત (૫) દેશસ યત (૬) પ્રમત્ત (૭) અપ્રમત્ત (૮) અપૂર્વકરણ (૯) અનિવૃત્તિકરણ (૧૦) સૂમસં૫રાય (૧૧) Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ઉપશાંત કષાય (મહ) (૧૨) ક્ષીણમેહ (૧૩) સગી કેવલી (૧૪) અગી કેવલી. મિથ્યાદર્શન નામે કર્મના ઉદયથી જીવ મિથ્યા તત્વને વિષે શ્રદ્ધા રાખી રહે, સત્ય તત્વની જિજ્ઞાસા ન રાખે, તે મિથ્યાદ્રષ્ટિ નામે પ્રથમ ગુણસ્થાનક છે. મિથ્યાદર્શન કર્મને ઉદય ન હોય પણ અનંતાનુબંધી કર્મના ઉદયથી જીવને સમ્યગદર્શન ન હોય, ત્યારે સમ્યગુદર્શનથી પતિત અવસ્થામાં સાસ્વાદન નામે બીજું ગુણસ્થાનક છે. સમ્યગુ–મિથ્યાત્વ (મિશ્ર) નામે કર્મના ઉદયથી જીવનું દર્શન કેટલેક અંશે મલીન અને કેટલેક અંશે શુદ્ધ હોય, તે મિશ્ર નામનું ત્રીજું ગુણસ્થાનક છે. અપ્રત્યાખ્યાન કષાયના ઉદયને લીધે જીવ સમ્યકત્વસંયુક્ત હોવા છતાં અવિરતિ રહે, તે અસંયત નામનું ચોથું ગુણસ્થાનક છે પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી જીવ કેટલેક અંશે સંયત અને કેટલેક અંશે અસંયત રહે છે, તે દેશવિરતિ નામનું પાંચમું ગુણસ્થાનક છે. પ્રત્યાખ્યાન દષાયનો ઉદય ક્ષીણ થવાથી જીવ સંપૂર્ણપણે સંયત બને, છતા એમાં પ્રમાદ રહી જાય, તે પ્રમત્ત નામનું છઠ્ઠ ગુણસ્થાનક છે. એ પછી સંજવલન નામે કષાય મંદ થવાથી પૂર્ણસંવત Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ જીવ પ્રમાદના પંજામાંથી છૂટો થઈ જાય તે તે અપ્રમઃ નામના સાતમા ગુણસ્થાનકે પહોંચે. સાતમા ગુણસ્થાનકે રહેલ અપ્રમત્ત મુનિને સંજ્વલન. કષાયને અથવા કાર્યોને ઉદય અત્યન્ત મન્દ થતાં, પૂર્વે નહિ પ્રાપ્ત થયેલ એવા અપૂર્વ પરમ આહૂલાદ–આનંદમય આત્મપરિણામરૂપ કરણ પામે, તે અપૂર્વકરણ ગુણસ્થાનક છે. એ ધ્યાન ખૂબખૂબ વૃદ્ધિ પામતું થાકું મેહકર્મ– સમૂહના સ્થૂલ અંશેને ક્ષીણ કરે યા ઉપશમાવે ત્યારે જીવ, અનિવૃતિકરણ નામના નવમા ગુણસ્થાનકે આરૂઢ થાય. એ રીતે કષાય પાતળા પાડતે જીવ, સૂમકષાય ગુણસ્થાને પહોંચે. અહીંયા સૂક્ષ્મ લેભ માત્રને જ ઉદય હાય છે. સર્વ પ્રકારનો મોહ ઉપશાંત થતાં જીવ જે ગુણસ્થાનકે આવે તે ઉપશાન્તાહ ગુણસ્થાનક છે. મેહનો સમૂહ સંપૂર્ણપણે ક્ષય પામે તે ક્ષીણુમેહ ગુણસ્થાનક છે. તે પછી શેષ ત્રણે પ્રકારનાં ઘાતકર્મો સંપૂર્ણ પણે ક્ષય પામતાં જીવને નિર્મલ એવું કેવળજ્ઞાન ઉપજે, તે સગકેવળી નામનું તેરમું ગુણસ્થાનક છે. સર્વ પ્રકારના કર્મક્ષય પહેલાની અત્યન્ધક્ષણી જે અવસ્થા તે ચૌદમુ ગુણસ્થાનક છે. એનું નામ અગી કેવળી. અહીંયાં કર્મનો સંબંધ પૂરે થાય છે. પછી એ આત્મા, બધી જંજાળમાંથી મુક્ત થઈને વિશ્વને શિખરે ચઢે છે. જેમ કાચ બધા મળથી મુક્ત થતાં ડૂબીને જમીન ઉપર ૧૬ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ -જતો નથી, પણ પાણીની સપાટી ઉપર તરે છે, તેમ ચૌદ ગુણસ્થાનકથી પ૨ થયેલે આત્મા નિખિલ કર્મ સાથેના સંસ્પર્શથી અલગ થઈ કાકાશના શિખરે સિદ્ધશિલાની ઉપર બિરાજે છે. ત્યાં એ અનંત-નિત્ય સુખ ભોગવે છે, એની સુભગ શાંતિમાં કશાથી ભંગ થતો નથી; મેહ અને તેની ઘટમાળમાં એ ફરી પડતું નથી. એની શક્તિ અને જ્ઞાન છતાં પણ સ સારમાંથી શુદ્ધ થયેલે તે આત્મા, ફરી ભૌતિક સંબંધ બાંધતો નથી. Page #289 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મુ ભાવપચક કર્મીની ઉપશમ આદિ અવસ્થાએથી વતા જીવના પાને ભાવ કહેવાય છે. એ ભાવે પાંચ પ્રકારે છે. તેની વિસ્તૃત સમજ આ પ્રકરણમાં વિચારવાની છે. આ પરમ ઉપકારી કાસિ’ધુ જ્ઞાનીપુરૂષોએ શાશ્વત સુખની પ્રાપ્તિ માટે બાળજીવાને સુલભ એવા ૫ ચાચારના પાલનમાં થાશક્તિ પ્રવૃત્ત રહેવાનું વિધાન દર્શાવ્યું છે. પરંતુ તે માગે કરાતી પ્રવૃત્તિદ્વારા થતા આત્મવિકાસનું માપ તે। ક્ષાયેા. પશમિક, ઔપમિક અને ક્ષાયિક ભાવ જ છે. ક્ષાયિક ભાવમાં કન્યની પૂર્ણતા છે, અને ઔપમિક તથા ક્ષાયેાપામિક ભાવેા જીવને કવ્ય પૂર્ણતાની નજીકમાં પહોંચાડ નારા છે. આત્મવિકાસને પ્રારભ ક્ષાયે પશમિક ભાવથી શરૂ થાય છે. અહિંથી જ જીવમાં આત્માત્થાનની ચેાગ્યતા પ્રગટે છે. ક્ષાયેાપશમિક ભાવેાના આગળ કહેવાતા અઢાર ભેદમાં વિવિધ કર્માના યેાપશમ કારણભૂત છે, પરંતુ આત્મવિકાસનું માપ તે ક્ષાયે પામિક સમ્યક્ત્વ અને ચારિત્ર ઉપરથી જ અંકાય છે. વિવિધ રીતે વ તા સ અને ચારિત્રના ક્ષયાપશમ જ, આત્માત્થાનની સીડીનાં પગથિયાં છે. મેાહનીય ક્રમના Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ક્ષપશમથી વર્તતાં ક્ષોપશમ સમ્યક્ત અને ક્ષયોપશમાં ચારિત્ર, એ આત્મવિકાસને ઉચ્ચ લાભ છે. મેહનીયકર્મના ઉપશમથી વર્તતાં પશમિક સભ્યત્વ અને આપશમિક ચારિત્ર એ આત્મવિકાસને ઉચ્ચતર લાભ છે. અને મેહનીયકર્મના ક્ષયથી વર્તતાં ભાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર એ આત્મવિકાસને ઉચ્ચતમ લાભ છે. અનાદિકાળથી જીવમા ક્ષયોપશમ સ્વરૂપે વર્તતાં. જ્ઞાન-દર્શન અને દાનાદિને, ક્ષાયિકભાવનું ચારિત્ર જ અંતર્મુહૂત માત્રમાં ક્ષાયિક ભાવ સ્વરૂપે બનાવી, જીવમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અને અનંતવીર્યને પ્રગટ કરાવે છે. ત્યારબાદ જ ઔદયિસ્વરૂપે વર્તતાં અન્ય અઘાતી કર્મે બિલકુલ શક્તિહીન બની જઈ, અંતમુહૂર્ત કાળમાં યા તે વધુમાં વધુ પૂર્વકેટિ વર્ષમાં કંઈક ન્યૂનકાળે. આત્માથી સંપૂર્ણપણે અલગ પડી જાય છે. એ રીતે આત્મા શાશ્વત સુખને ભક્તા બને છે. પરંતુ ભાવિકભાવના ચારિત્રની પ્રાપ્તિ તે ક્ષાયિક સમ્યકત્વથી જ થાય છે. અને ક્ષાયિક સમ્યક્ત્વની પ્રગટતા તે ક્ષયોપશમ સમતિમાંથી થાય. -- પશમ સમકિત તે દર્શનમોહનીયના પશમથી થાય. એટલે દર્શનમોહનીયના પશમથી વર્તતું સમ્યક્ત્વ, તે પશમ સમક્તિ કહેવાય. સંસારચક્રમાં જીવને પહેલવહેલું તે ઉપશમ સમકિત થાય છે, તે ઉપશમ સમકિતની પ્રાપ્તિ દનમેહનીય (મિથ્યાત્વ મેહનીય) કર્મના ઉપશામથી થાય. છે. ઉપશમ સમિતિના કાળમાં જીવ, મિથ્યાત્વ મેહનીય. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ કર્મનાં દલિડેના ત્રણ પંજ કરે છે. તેમાં શુદ્ધ પૂંજના ઉદય સમયે વર્તતું સમ્યક્ત્વ તે જ ફાયશમિક સભ્યત્ર છે. દર્શનમોહનીયના ઉપામથી થતા પહેલવહેલા ઉપશમ સમક્તિની પ્રાપ્તિ બાદ. જીવની સંસારાવસ્થાની સીમા વધુમાં વધુ અદ્ધપુદગલ પરાવર્તનની બંધાય છે. તે પહેલાં પણ તનું સંસાર પર્યટન પરું થઈ શકે છે. પણ તેનાથી વધુ ટાઈમ તો લાગ જ નથી. આ ઉપશમ સમકિતવંત આત્માને પિતાની અંદર સહજ શદ્ધ પરમાત્મ ભાવનું ભાન થાય છે. આ રીતે સ્વરૂપ-દર્શન થવાથી આત્માને અપૂર્વ શક્તિ મળે છે. અને તેને વિશ્વાસ પેદા થાય છે કે હવે મારે સાધ્યવિષયક ભ્રમ દર થયે. અર્થાત અત્યાર સુધી પૌદ્ગલિક યા બાહ્ય સુખને જ હું તલસી રહ્યો હતે, તે પરિણામ–વિરસ, અસ્થિર એવં પરિમિત છે. પરિણામે સુંદર, સ્થિર યા અપરિમિત સુખ તે વરૂપ પ્રાપ્તિમાં જ છે. એમ સમજી ઉપશમ-ક્ષપશમ ભાવ દ્વારા કેમેમે સર્વ પ્રકારના ક્ષાયિક ભાવવાળી જ અવસ્થા પ્રાપ્ત કરવા જીવ પ્રત્યનશીલ બને છે. આટલું પ્રસંગોપાત વિચારી પાચે ભાવના સ્વરૂપ અંગે હું વિચારીએ. ૧. પશમિક ભાવ, ૨. શાયિક ભાવ, ૩. ક્ષાપશમિક (મિશ્ર) ભાવ, ૪. દયિક ભાવ અને પ. પરિણામિક ભાવ. એમ જૈનદર્શનીય શાસ્ત્રોમાં પાંચ ભાવ બતાવ્યા છે. તેની ટૂંકી વ્યાખ્યા નીચે મુજબ છે. ૧. પશમિક ભાવ–મોડુનીયકર્મના સર્વથા Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ દબાઈ જવાથી એટલે વિપાક અને પ્રદેશરૂપ પણએ એમ બને પ્રકારના ઉદયના ઉપશમથી પ્રકટ થયેલ જે જીવસ્વભાવ, તે ઔપથમિક ભાવ છે. તેના બે ભેદ છે. ૧. ઉપશમ સમ્યકત્વ. અને ૨. ઉપશમ ચારિત્ર. ૨. ક્ષાયિક ભાવ–કર્મને અત્યંત ઉચ્છેદ (ક્ષય) થવાથી પ્રકટ થયેલ જીવસ્વભાવ તે ક્ષાયિક ભાવ છે. તેના નવ ભેદ છે. દાન, લાભ, ભેગ, ઉપગ અને વીર્ય. એ પાંચની પૂર્ણલબ્ધિ, તથા ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયિક ચારિત્ર, કેવળજ્ઞાન, અને કેવળદર્શન, એ નવભેદ. આમાં ફક્ત ઘાતિકર્મ સાધિત ક્ષાયિકે લેવાયા છે. ૩. ક્ષાપશસિક ભાવ–ઘાતિકર્મોના પશમથી જે સ્થિતિ પ્રાપ્ત થાય છે તે “સાપશમિક ભાવ છે. તેના અઢાર ભેદ છે. દાનાદિ પાંચ લબ્ધિ, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, ચાર જ્ઞાન, પશમ સમ્યક્ત્વ, દેશવિરતિ અને સર્વ વિરતિ ચારિત્ર, એ અઢાર ભેદ છે. અહિં મતિજ્ઞાન તથા મતિજ્ઞાન, ચુતજ્ઞાન તથા મૃતઅજ્ઞાન, અવધિજ્ઞાન તથા. વિર્ભાગજ્ઞાન અને મન પર્યવજ્ઞાન એમ સાત ભેદ જ્ઞાનાવરણ કમના ૫શમથી સાધિત છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન, એમ ત્રણ ભેદો તે દશનાવરણ કર્મના ક્ષયપશમથી સાધિત છે. પશમ સમ્યક્ત્વ તે દર્શનમેહનીય કર્મના પામથી સાધિત છે. દાન-લાભ–ભેગ–ઉપભેર અને વીર્ય, એ પચે લબ્ધિઓ અંતરાય કર્મના ક્ષપશમથી. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ સાધિત છે. ઉદયમાં આવેલ કર્મને તેને ભેળવીને નાશ કરે, અને જે ઉદયમાં નથી આવ્યાં પણ આવવાનાં છે, તને ઉપશમ કરવું તેને પશમ કહેવાય છે. દાનાદિ લબ્ધિ પંચક તે ક્ષાયિક અને શ્રાપથમિક એમ બે પ્રકારનાં હેઈ, ક્ષાયિક ભાવમાં તે ક્ષાયિકરૂપે મૂકાયેલ છે, અને ક્ષાપથમિક ભાવમાં તે લાપશમિક રૂપે છે. તેવી રીતે સમ્યકુત્વ અને ચારિત્ર તે, ઔપશમિક, શાયિક અને ક્ષાપથમિક એમ ત્રણ પ્રકારનું હોઈ ઓપશમિક ભાવમાં તે સમ્યકૃત્વ તથા ચારિત્રને ઔપશમિક રૂપે, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક રૂપે, અને માપશમિક ભાવમાં ક્ષાપશમિક રૂપે મૂકાયેલ છે. ૪. ઔદયિક ભાવ–કર્મની શુભાશુભ પ્રકૃતિ (રસ) ના ઉદયથી પ્રકટ થયેલ જીવસ્વભાવ તે ઔદયિક ભાવ છે. તના ૨૧ ભેદ છે. ૪ કષાય, ૩ વેદ, ૬ લેશ્યા, ૪ ગતિ. મિથ્યાત્વ, અવિરતિ, અજ્ઞાન અને અસિદ્ધત્વ. આ બધાં ઉદયના પરિણામરૂપ છે. અજ્ઞાન તે મિથ્યાત્વેદયથી છે. અસિદ્ધત્વ તે અષ્ટપ્રકારક કર્મોના ઉદયનું પરિણામ છે. અને સ યમ (અવિરતિ) તે પ્રત્યાખ્યાનાવરણીય કક્ષાના ઉદયને. આભારી છે. લેડ્યા તે મનોરોગ પરિણામે હેઈ મન:પર્યાપ્તિને આભારી છે. અને મન ૫ર્યાપ્તિ તે નામકર્મને એક ભેદ છે કષાયે તે મેહનીય કર્મોદયથી થનારા છે. ગતિ તે ગતિનામકર્મોદયને આભારી છે. વેદ તે પુરૂષાદિ વેદમોહનદયનું પરિણામ છે. મિથ્યાત્વ તે મિથ્યાત્વમેહની પરિ. કૃતિ છે. ઔદચિક ભાવમાં દર્શાવેલી આ એકવીસની સંખ્યા Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ તે ઉપલક્ષણ માત્ર હોવાથી તે સિવાય બીજી પણ જીવની કેટલીક અવસ્થાઓ, ઔદયિક ભાવમાં લેવાય છે. તે આ પ્રમાણે છેઃ દર્શનાવરણ સમુદ્ભૂત નિદ્રાદિપંચક, વેદનીયકર્મ -સાધિત સુખ-દુઃખ, મેહનીયજનિત હાસ્યાદિ છે, આયુષ્ય કર્મસંભૂત ચાર આયુષ્ય, નામકર્મની સર્વપ્રકૃતિ અને ગોત્રોદય જન્ય ઉચ્ચાનુચ્ચ ગોત્ર, એ બધાંય ઔદયિક ભાવમાં સમજવાનાં છે. આ બધી જીવની અવસ્થાઓને ઉપરોકત એકવીશમાં પણ સમાવેશ કરી લેવાય છે. અને તે આ રીતે— અજ્ઞાન’નું ગ્રહણ કરવાથી નિદ્રાદિપંચક પણ એ ચી શકાય છે. કેમકે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને દર્શન મોહને ઉદય અજ્ઞાનનું કારણ છે. “ગતિ” ગ્રહણ કરવાથી શેષ નામભેદ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય એ સર્વનો સમાવેશ કરી શકાય છે. કેમકે આયુષ્ય, જાત્યાદિનામ, ગોત્ર અને વેદનીય એમાંથી એકનો પણ અભાવ હોય તે ગતિને સંભવ નથી. કારણ કે એ કર્મો ભવધારણમાં કારણ છે. વેદ ગ્રહણ કરવાથી હાસ્યાદિ છ પણ લઈ શકાય છે. કેમકે તે વેપગ્રહકારક છે. અથવા કષાયના નિદેશમાં હાસ્યાદિ નેકષાયેનો સમાવેશ થઈ શકે છે. કેમકે નોકષાયે કષાયસહવતી હોય છે. પ. પરિણાસિકભાવ–જેને લઈને મૂળ વસ્તુમાં કિઈ પ્રકારનું પરાવર્તન ન થાય એ જીવ તથા ધર્માસ્તિ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ કાયાદિ દ્રવ્યમાં રહેલ જે સ્વતઃ સિદ્ધ સ્વભાવ તે પારિ. થામિક ભાવ છે. આત્મસ્વરૂપ જીવત્વ, અને આત્માના વિશેષસ્થિતિરૂપ ભવ્યત્વ તથા અભવ્યત્વ, એ ત્રણ ભેદે પરિણામિક ભાવ છે. ઔપશમિકભાવ તે મેહનીય કર્મને વિષે જ હોય, અન્યત્ર નહિ. ક્ષાપશમિક ભાવ તે ચાર ઘાતિકર્મને વિષે જ હોય; -જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતકર્મ છે. બાકીના ત્રણ તે ક્ષાયિક, ઔદયિક અને પરિણામિકભાવ તે આઠે કર્મને વિષે હોય. ધમસ્તિકાયાદિ પાંચ અછવદ્રવ્ય પોતપોતાને ભાવે જ પરિણમે છે, પણ પરભાવે પરિણમતા નથી. માટે તે પરિણામિક ભાવે છે. એ પાંચમાંથી પણ પુદ્ગલ દ્રવ્યના ' હિંપ્રદેશી, ત્રિપ્રદેશ યાવત અનંતપ્રદેશ સ્કંધ,કર્મ–વણાદિક, એ સર્વ ઔદયિક ભાવે હોય, સ્કધપણું છાંડે, ઘટે, વધે, તે માટે જીવદ્રવ્યમાં કહેલ ઉપરોક્ત પાંચે ભાવના ભેદ બધા મળીને પ૩ થાય. સાનિયાતિભાવ અને તેના ભેદ–ઉપરક્ત ભાવમાંથી કોઈપણ એક ભાવ કરતાં વધુ ભાવોનું એકી સાથે એક જીવમાં હોવાપણું તે સાન્નિપાતિકભાવ કહેવાય છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૫o એ પાંચે ભાવના ક્રિકસંગ, ત્રિવેગ, ચતુષ્ક–સચોટ અને પંચસગવડે ભાંગા પાડીએ તે ર૬ ભાંગા થાય છે. દ્વિસંગીના દશ ભાંગ–પશમિક-ક્ષાયિક, ઔપશમિક અને ક્ષાયોપથમિક, ઔપથમિક-ઔદયિક, ઔપશમિક અને પરિણામિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક, ક્ષાયિક-ઔદયિક, ક્ષાયિક અને પરિણામિક, શ્રાપથમિક અને દયિક, લાપશમિક અને પરિણામિક, ઔદયિક અને પરિણામિક. ત્રિકસંગીના દશ ભાંગા–ઔપથમિક-ક્ષાયિકઅને ક્ષાયોશિમિક, ઔપથમિક-સાયિક–ઔદયિક, ઔપશમિક–ક્ષાયિક-પારિણામિક,પશમિક-ક્ષાપશમિક-ઔદયિક, ઔપશમિક-ક્ષાપશમિક-પારિણામિક, ઔપશમિક-ઔદયિક -પરિણામિક, ક્ષાયિક-ક્ષાપશમિક-ઔદયિક, ક્ષાયિકક્ષાપથમિક-પારિણામિક, ક્ષાયિક, ઔદયિક અને પરિણામિક, લાપશમિક-ઔદયિક-પારિણામિક. એમ દશ ભાંગા થયા. ચતુષ્ક સંગીન, પાંચ ભાંગા—ઔપથમિક –&ાયિક-ક્ષાપશમિક-ઔદયિક, ઔપથમિક–ક્ષાયિક-ક્ષાપથમિક અને પરિણામિક, ઔપથમિકક્ષાયિક-ઔદયિકપરિણામિક, ઔપશમિક-ક્ષાપશમિક-ઔદયિક-પારિણમિક, ક્ષાયિક-ક્ષાપશમિક-ઔદયિક- પરિણામિક. એ પાંચ ભાંગા થયા. પંચ સંગીને એક ભાંગે–પશમિક–ક્ષાયિક Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ –ક્ષાપશમિક-ઔદયિક–પરિણામિક. એ એક ભાંગે થાય આ પ્રમાણે પરામિક આદિ પાંચ ભાવના ક્રિકાદિસંયોગેવડે છવ્વીસ ભાંગા થાય. પણ એમાં ફકત છ ભાંગા જ સંભવિત છે; બાકીના વીસ ભાગ સ્થાનશૂન્ય પ્રરૂપણ. માત્ર છે. સંભવિત છ ભાંગા આ છે. ૧. સાયિક–પરિણામિક (દ્વિસંગી). આ ભાંગે. સિદ્ધમાં છે. સિદ્ધમાં જ્ઞાનાદિ તે ક્ષાયિક ભાવે છે. અને જીવત્વ તે પારિણામિક છે. ૨. ક્ષાયિક-ઔદયિક-પારિણામિક (ત્રિસ ગી). આ ભાંગે ભવસ્થ કેવળીમાં હોય. ભવસ્થ કેવળીમાં જ્ઞાનાદિ તે. સાયિક ભાવે છે. અને મનુષ્યગતિ તે ઔદયિક ભાવે છે. તથા જીવત્વ તે પરિણામિક ભાવે છે. ૩. લાપશમિક-ઔદયિક–પરિણામિક (ત્રિસંયેગી) આ ભાગે ચારે ગતિના મિશ્ચાદષ્ટિ જીવમાં હોય. કેમકે તેમની નરકાદિગતિ ઔદયિક ભાવે છે. તેમની ઇંદ્રિયે. એ ક્ષાપશમિક છે. અને તેમનાં જીવત્વાદિ એ પારિણામિકભાવે છે. ચારે ગતિઓના ક્ષાપશમિક સમ્યકત્વધારી જીવમાં પણ આ ત્રિસંયેગી ભાગે હોઈ શકે. કેમકે તેમનું ક્ષાપથમિક સમ્યક્ત્વ તે ક્ષાપશમિક ભાવમાં સ્થાન લે છે. બાકી ઔપશમિક અને ક્ષાયિક ભાવની એક ચીજ તેમને. હોતી નથી. ક્ષાપથમિક સભ્યત્વ સાથે ઔપશમિક ભાવ. અને ક્ષાયિક ભાવને સંપૂર્ણ વિરોધ છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ૪. ઔપશમિક-ક્ષાયોપથમિક-ઔદયિક-પારિણામિક (ચતુઃ સંગી). આ ભાગો પશમિક સમ્યક્ત્વ ધારકને અને ઔપશમિક સમ્યકત્વચારિત્રોભય ધારકને હેય. પ. ક્ષાયિક-ક્ષાપશમિક-ઔદયિક-પરિણામિક (ચતુઃ સંગી). આ ભાગે ઉપશમણિ વગરના છદ્મસ્થ ક્ષાયિક સમ્યકત્વ ધારકને અને છસ્થ ક્ષાયિકસમ્યકત્વચારિત્રય ધારકને હોય છે. - પથમિક સમ્યકત્વ ધારક ચાર ગતિઓમાં હોઈ શકે, અને ઔપશમિક સભ્યત્વચારિત્રોભયધારક કેવળ મનુષ્ય ગતિમાં જ હોય. એમ એ બધામાં પશમિક–ક્ષાપશમિકઔદયિક-પારિણામિક ચતુરંગી ભાંગે ઉત્પન્ન થાય. ક્ષાયિકસમ્યક્ત્વ પણ ચાર ગતિઓમાં સંભવે. એટલે દેવ, નરક અને તિર્યંચ એ ત્રણ ગતિઓમાંના ક્ષાયિક સમ્ય ફત્રીઓમાં અને ઉપશમશ્રણ વગરના અથવા અગિયારમા ગુણસ્થાનક વગરના છદ્મસ્થ ક્ષાયિકસમ્યક્ત્વી મનુષ્ય તથા ભાયિકસભ્યત્વચારિત્રે ભયધારક છઘસ્થ મનુષ્યમાં ક્ષાયિકક્ષાપશમિક-દયિક અને પરિણામિક એ ચતુઃ સંગી ભાગે પમાય છે. આમ બન્ને પ્રકારના ચતઃ સંગી ભાંગા ચારે ગતિઓમાં પ્રાપ્ત થાય. . ઔપશમિકક્ષાયિક-ક્ષાપશમિક-ઔદયિક–પારિણામિક (૫ ચસંયોગી) એ પંચસંયોગી ભાંગે ઉપશમ-વાહીમાં જ પ્રાપ્ત થાય છે. પણ તે અવસ્થામાં ક્ષાયિક Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ સભ્યત્વ હોય છે જ. એટલે ક્ષાયિક ભાવે સમ્યકત્વઔપશમિક ભાવે ચારિત્ર, સાપથમિક ભાવે ઇંદ્રિયે, ઔદાયિક ભાવે મનુષ્યગતિ, અને પરિણામિક ભાવે જીવાદિ એમ. પાંચ ભાવોને સંગ તે અગિયારમા ગુણસ્થાનકે વર્તતા સાયિક સમ્યકત્વવંતને જ હોય. આ પ્રમાણે એક દ્વિસંગી, બે ત્રિસંયેગી, બે ચતુઃસંયોગી અને એક પંચરંગી મળીને કુલ છ સન્નિપાતિકભાંગા જીવમાં સંભવિત હોય છે. આ સંભવિત છ ભાગામા(૧) લાપશમિક-ઔદયિક અને પારિવામિક એ ત્રિસંયોગી તથા (૨) ઔપશમિક-ક્ષાપશમિક-ઔદયિક-પારિણામિક એ ચતુઃસંગી તથા (૩) ક્ષાયિક–ક્ષાપશમિક–ઔદયિક– પરિણામિક એ ચતુઃસયેગી, એ પ્રમાણે આ ત્રણ ભાંગા ચારે ગતિમ સંભવી શકતા હોવાથી ચારગતિ આશ્રીને તેના બાર ભેદ અને શેષ ત્રણ ભાંગા એકવિધ હોવાથી તેને ત્રણ ભેદે મળીને પંદર ભેદ સન્નિપાતિક ભાવના થાય. માં કલભાવ–મેહનીયકર્મમાં પાચે ભાવો બને છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણય અને અંતરાયમાં ઉપશમ. વિના ચાર ભાવો હાય. કેવળજ્ઞાનાવરણીય અને કેવળદર્શનવરણીયમાં લાપશમિક ભાવ પણ ન હોય. જેથી ઉપશમ અને ક્ષયપશમ વિના ત્રણ ભાવે તેમાં હોય. ચાર અઘાતીકર્મોમાં ઔદયિક, ક્ષાયિક અને પરિણામિક એ ત્રણ ભા. હેય. ગતિ આદિ માર્ગણાઓમાં દરેકને ક્ષાયોપથમિક, ઔદયિક અને પરિણામિક એ ત્રણ ભાવો તે નિયત હોય. એ. Page #300 -------------------------------------------------------------------------- ________________ -ત્રણ ભાવે તે સૂક્ષ્મ નિગોદ શુદ્ધ ધરાવે છે. કેમ કે તેમને સ્પરિદ્રય રૂપ ક્ષાપશમિકભાવ, તિર્યંચ ગતિ આદિ રૂપ ઔદયિકભાવ અને જીવતવાદરૂપ પરિણામિકભાવ, એમ ત્રણ ભાવ છે. આ હિસાબે કોઈપણ માર્ગણાવત જીવમાં ઉપરોક્ત ત્રણ ભાવ તે અવશ્ય હાય. શેષ ક્ષાયિક તથા ઔદયિક ભાવની ભજના હોવાથી જ્યાં જ્યાં તે બે ભાને સંભવ હોય ત્યાં ત્યાં પાંચ ભાવે સમજવા. ગુણઠાણુમાં ભા –એક જીવને સમ્યફવાદિ ૪૫-૬-૭ આ ચાર ગુણઠાણે ત્રણ અથવા ચાર ભાવ હોય. ઔદયિક, ક્ષાપશમિક અને પરિણામિક, તથા ક્ષાયિક અગર -ઔપશમિક એમ ચાર. ત્યાં ઔદયિકે ગત્યાદિ, ક્ષાયોપથમિક ભાવે ઇંદ્રિય, અને પરિણામિકે જીવત્વ હોય, અહિં ત્રણ ભાવ હોય ત્યારે સમ્યક્ત્વ પણ ક્ષાપશમિક ભાવે સમજવું. પરંતુ સમ્યક્ત્વ જે ક્ષાયિક કે ઔપશમિક હોય ત્યારે ક્ષાયિક સહિત -ચાર અગર ઔપશમિક સહિત ચાર ભાવ આ ચાર ગુણઠાણે હિય. સમ્યકત્વને લગતે ક્ષાપશમિક ભાવ જે અહિં ન હોય તે પણ ઈન્દ્રિયાદિ અને દેશવિરતિ કે સર્વવિરતિ પણ ક્ષાશિક ભાવનું હોવાથી લાપશમિક ભાવ તે હેય જ છે. વળી સમગ્ર છદ્મસ્થ જીવેને પહેલાથી લઈ બારમાં ગુણસ્થાનક સુધી ઇન્દ્રિયાદિરૂપ પણ ક્ષાપશમિક ભાવ તો હોય જ. નવમા અને દશમા ગુણઠાણે ચાર ભાવે હોય. અહિં ઔદયિકભાવે ગતિ આદિ, ક્ષાપશમિક ભાવે ઈન્દ્રિયાદિ, -પારિમિકભાવે જીવત્વાદિ, એમ ત્રણ ભાવે ઉપરાંત સમ્યક્ત્વ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ જે ઔપશમિક ભાવનું હોય તે પશમિક સહિત ચાર ભાવ, અને સમ્યકત્વ જે ક્ષાયિક ભાવતું હોય તે ક્ષાયિક સહિત ચાર ભાવ જાણવા. આ ગુણઠાણે ક્ષપકશ્રેણી કરનારા તા ક્ષાયિક સમ્યક્ત્વી જ હોય. પણ ઉપશમશ્રેણિ કરનારા તે સાયિક સમ્યક્ત્વી પણ હોય અને ઔપશમિક સમ્યકવી પણ હેય. વળી કેટલાકના મતે ઉપશમશ્રવાહીનું ચારિત્ર, નવમે અને દશમે ગુણઠાણે પણ પશમિક ગણીએ તે તેમના મત ક્ષાયિકસમ્યક્ત્વી ઉપશમશ્રેણીવાહીને આ બને ગુણઠાણે ઔદયિક,ક્ષાયોપશમિક, પરિણામિક, ઔપથમિક અને ક્ષાયિક એ પાંચ ભાવ ગણાય. અગિયારમા ગુણઠાણે ચાર યા પાંચ ભાવ હોય. આ ગુણઠાણે ચારિત્રમોહનીયને ઉપશમક, જે ઔપથમિક સભ્ય ત્વી હોય તે તે ચાર ભાવ હોય. અને ક્ષાયિક સમ્યક્ત્વી હોય તે પાંચ ભાવ હાય. બારમાં ગુણઠાણે તે ક્ષાયિક સમ્યક્ત્વી જ અને ક્ષાયિક ચારિત્રી જ હવાથી ચાર ભાવ હાય. પહેલા, બીજા અને ત્રીજા ગુણઠાણે તે ઔદયિક, ક્ષાયોપશમિક અને પરિણામિક એ ત્રણ ભાવે જ હોય. તેરમા તથા ચૌદમા ગુણઠાણે તો લાપશમિક અને ઔપથમિક ભાવ બિલકુલ હાય જ નહિ. કારણ કે ત્યાં તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર તથા પાંચ લબ્ધિ તે ક્ષાયિક Page #302 -------------------------------------------------------------------------- ________________ ર૫૬ ભાવના છે. જેથી સગી અને અયોગી કેવળીને દયિક, ક્ષાયિક અને પરિણામિક એ ત્રણ ભાવે હોય. હવે અનેક જીવની અપેક્ષાએ વિચારીએ તે ચેથાથી સાતમા ગુણઠાણા સુધીમાં સમ્યક્ત્વ તે ક્ષાપશમિક, ઔપશમિક અને ક્ષાયિક એમ ત્રણ પ્રકારનું હોઈ શકવાથી પાંચ ભાવે લાભી શકે. આઠમાથી અગિયારમા ગુણઠાણ સુધીમાં તે સમ્યત્વ તે ઔપશમિક અને ક્ષાયિક એમ બે પ્રકારનું જ હેવાથી તે ગુણસ્થાનકવર્તીમાં સમ્યત્વ વિષયક ક્ષાપશમિક ભાવ તે ન જ હોય. પણ તે ગુણઠાણે ચારિત્ર અને ઇંદ્રિયાદિ શ્રાપથમિક ભાવે હોવાથી ત્યાં પણ ભાવો તે પાંચે છે. અગિયારમામાં તે ઔપશમિક જ ચારિત્ર હોય છે. એટલે ત્યાં ક્ષાપશમિક ભાવ તે ઇંદ્રિયાદિ અંગે જ સમજ. - ક્ષીણમેહ ગુણઠાણે ઔપશમિક ભાવ સુલ ન હોય. એટલે ત્યાં ચાર જ ભાવે હેય. છેલ્લા બે ગુણસ્થાનકમાં તે ક્ષાપમિક અને ઔપશમિક બને ભાવે નહિં હોવાથી, ત્રણ જ ભાવ સમજવા. આ પ્રમાણે અનેક જ આશ્રયી ભાવનું અસ્તિત્વ સમજવું. ગુણસ્થાનમાં ક્ષાપશમિક ભાવના ભેદ– પ્રથમના બે ગુણસ્થાનમાં ત્રણ અજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને દાનાદિ પાંચ લબ્ધિ મળી દશ ભેદ હેય. મિશ્ર ગુણસ્થાને પ્રથમનાં ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન, દાનાદિ પાંચ લબ્ધિ, અને મિશ્ર સમ્યક્ત્વ એમ કુલ બાર Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ ભેદ હાય. જો કે આ ગુણુઠાણું યથાસ્થિત વસ્તુતત્ત્વના નિર્ણય નથી, તે પણ અહીં વ તુ જ્ઞાન તે બિલકુલ અજ્ઞાન નહિ... હાતાં જ્ઞાન-અજ્ઞાન મિશ્રસ્વરૂપે હોય છે. માટે તેમાં મિશ્ચાત્યની અધિકતા હોય ત્યારે અજ્ઞાનની બહુલતા અને સમ્યક્ત્વની અધિકતા હોય ત્યારે જ્ઞાનખાતુલ્ય વતે છે. સિદ્ધાન્તકારે જ્ઞાનાંશબાહુલ્યની વિવક્ષાએ મિશ્રગુણસ્થાનમાં જ્ઞાનત્રય પણ માન્યુ છે. વળી ક ગ્રંથના અભિપ્રાયે મિશ્ર ગુણઠાણે અધિદશન પણ નથી. ગરંતુ સિદ્ધાન્તના અભિપ્રાયે અવધિદર્શીન છે. વળી ક્ષાયેાપમિક ભાવના ભેદોમાં “મિશ્ર” રૂપ સમ્યક્ત્વ ગણ્યુ નથી. તે પણ જ્ઞાનત્રયને કથંચિત્ માનવાથી સમ્યક્ત્વને પણ કથચિત્ માનવું પડે જ. એટલે ‘કથંચિત્'નું દ્યોતન કરવા સારૂ મિશ્ર ગુણસ્થાનમાં ક્ષાયેાપશમિક ભાવના ભેદ તરીકે મિશ્ર વિશેષણ યુક્ત સમ્યક્ત્વના પ્રયાગ કરવામાં આવ્યા છે. વાસ્તવિક રીતે તે “ મિશ્ર” તે સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્જ્ઞાનશાલી નથી. ચેાથા અવિરતિ સમ્યગ્દૃષ્ટિ ગુણુઠાણામાં ક્ષાયે પશમિકભાવના ખાર ભેદો તે મિશ્ર ગુણસ્થાનની જેમ સમજવા. ફક એટલે કે મિત્ર” સમ્યકત્વના સ્થાને અહિં’ ‘ક્ષાયેાપશમિક સમ્યક્ત્વ ગણવું. દેશવતિમાં ચેાથા ગુણુઠાણાના ઉપરોક્ત ખાર ભેદમાં દેશવિરતિને પ્રક્ષેપ કરતાં તેર ભેદે ક્ષાયે પશમિક ભાવના થાય. ઉપરોક્ત તેર ભેદોમાંથી દેશવરતિને કાઢી નાંખી સ વિરતિ અને મન પય વજ્ઞાનના ઉમેરા કરતાં છઠ્ઠા અને સાતમા ૧૭ Anda Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ગુણઠાણે ચૌદ ભેદ ક્ષાપશર્મિક ભાવના થાય. ક્ષાપશર્મિક સમ્યકત્વ સાતમા ગુણઠાણાથી આગળના ગુણઠાણે ન હોય. જેથી ઉપરોક્ત ચૌદ ભેદમાંથી ક્ષાપશમિક સમૃત્વ ઓછું કરતાં તેર ભેદો આઠમ, નવમા અને દશમાં ગુણઠાણે હોય. ક્ષાપશમિક ચારિત્ર પણ દશમા ગુણઠાણાથી આગળ ન હેાય. અગિઆરમે ગુણઠાણે ઔપશમિક અને બારમા ગુણઠાણે ક્ષાયિક ચારિત્ર હોય, માટે ઉપરોક્ત તેર ભેદમાંથી ક્ષાપશમિક ચારિત્ર ઓછું ગણતાં બાર ભેદ ક્ષાપથમિક ભાવના, અગિઆરમાં અને બારમા ગુણઠાણે જાણવા તેરમા અને ચૌદમા ગુણઠાણામાં તે ક્ષાપશમિક ભાવ બિલકુલ હોય જ નહિ. ગુણસ્થાનોમાં ઔદયિક ભાવના ભેદે મિથ્યાત્વગુણઠાણે ઔદયિક ભાવના એકવીસ ભેદ પ્રાપ્ત થાય છે. સાસ્વાદન ગુણઠાણે મિથ્યાત્વ વિના ર૦ ભેદ પ્રાપ્ત થાય છે. મિશ્ર ગુણસ્થાને મિથ્યાત્વ અને અજ્ઞાન વિના ૧૯ ભેદ હોય છે. અવિરતિ સમ્યગુદૃષ્ટિ ગુણસ્થાને પણ ઉપર મુજબ ૧૯ ભેદ હોય છે. ત્રણ વેદ, ચાર કષાય, ચાર ગતિએ, છ લેયા, અસંયમ, અને અસિદ્ધત્વ. દેશવિરતિમાં ઉપરોક્ત ૧૯માંથી દેવગતિ અને નરકગતિ કાઢી નાંખતાં શેષ ૧૭ ભેદ દાયિંક ભાવના હોય છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ પ્રમત્ત ગુણઠાણે ઉપરોક્ત સત્તરમાંથી તિર્યંચગતિ અને અસંયમ બાદ કરતાં, ત્રણ વેદ-ચાર કષાય-મનુષ્ય ગતિ–છ વેશ્યા અને અસિદ્ધત્વ એમ પંદર ભેદો હોય છે. અપ્રમત્ત ગુણઠાણે પ્રથમની ત્રણ અશુભ લેશ્યાએ નહિ હોવાથી ત્રણ વેદ-ચાર કષાય-મનુષ્ય ગતિ-છેલ્લી ત્રણ શુભલેશ્યા અને અસિદ્ધવ એમ બાર ભેદ હોય છે. આઠમા અને નવમા ગુણઠાણામાં તેજ અને પદ્મ એ બે લેણ્યા પણ નહિ હોતાં ત્રણ વેદ-ચાર કષાય-મનુષ્ય ગતિ -શુલ લેશ્યા અને અસિદ્ધત્વ એમ દશ ભેદ હોય છે. દશમા ગુણઠાણામાં ત્રણ વેદ અને સંજવલન કષાયત્રિક પણ નહિં હોવાથી સંજવલનલેભ-શુકલેશ્યા-મનુષ્યગતિઅને અસિદ્ધવ એમ ચાર ભેદ હોય છે. અગિઆરમા, બારમા, અને તેમાં ગુણઠાણામાં સંવલાભ પણ નહિં હોવાથી શુકલેશ્યા-મનુષ્યગતિ અને અસિદ્ધત્વ એમ ત્રણ ભેદો હોય છે. ચૌદમા અગી ગુણઠાણે એકપણ લેશ્યા નહિ હોવાથી મનુષ્યગતિ અને અસિદ્ધત્વ એમ બે જ ભેદ હોય છે. ગુણસ્થાનોમાં ઓપશર્મિક ભાવના ભેદ – ઔપશમિક ભાવે તે સમ્યકત્વ અને ચારિત્ર જ હોય. ચોથા ગુઠાણ પહેલાં સમ્યકત્વ અને ચારિત્ર નહિ જ હોવાથી પહેલાં ત્રણ ગુણઠાણે પશમક ભાવ હાય જ નહિ. બારમે. તેરમે અને ચૌદમે ગુઠાણે પણ પથમિક ભાવ ન હોય, Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ કારણ કે ત્યાં તે સમ્યકૃત્વ અને ચારિત્ર ક્ષાયિકભાવનાં જ હોય છે. ચોથાથી દેશમાં ગુણઠાણા સુધીમાં ઓપશામક સમ્યકૃત્વરૂપ ઓપશમિક ભાવને એક ભેદ હોઈ શકે. અગિયારમે. ગુણઠાણે ઔપશસિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર એમ ઔપશર્મિક ભાવના બે ભેદ હોઈ શકે. ઉપશમશ્રણ આરોહણ કરનાર જીવને નવમા અને દશમાં ગુણઠાણે પણ કેટલાક ઔપથમિક ચારિત્ર માને છે. ઔપશમિક ચારિત્ર અગિયારમાં ગુણઠાણામાં જ હેય. પરંતુ “સતુસામી સદ્ વે” ન્યાયને આશ્રય લઈ કેટલાકેએ નવમે–દશમે ગુણઠાણે પણ ઔપશમિક ચારિત્ર ગણ્યું હશે. પણ તેમની માન્યતાનુસાર તે ક્ષપકશ્રેણી કરનારને પણ નવમા–દશમા ગુણઠાણે ક્ષાયિક ચારિત્ર માનવું જોઈએ. પરંતુ માનતા નથી. માટે નવમા-દશમા. ગુણઠાણે ક્ષાપશમિક ચારિત્રની માન્યતા જ ઠીક છે. ગુણસ્થાનમાં ક્ષાયિક ભાવના ભેદ –પહેલાં ત્રણ ગુણઠાણે કઈ પણ પ્રકારને ક્ષાયિકભાવ હોય જ નહિ ચોથાથી અગિયારમા ગુણઠાણા સુધીમાં ક્ષાયિક સમ્યક્ત્વરૂપ ક્ષાયિકભાવને એક ભેદ હોઈ શકે છે. બારમા ગુણઠાણે ક્ષાયિકસમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર મળી ક્ષાયિક ભાવના બે ભેદ હોય. તેરમા અને ચૌદમાં ગુણઠાણે કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિસમ્યત્વ–ક્ષાયિક ચારિત્ર અને દાનાદિ પાંચ લબ્ધિ. મળીને નવ ભેદ ક્ષાયિક ભાવના હોય. ગુણસ્થાનમાં પારિણસિક ભાવના ભેદે :પહેલા ગુણઠાણે જીવ––ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ ભેદ પારિમિક ભાવના હોય. બીજાથી બારમાં ગુણઠાણ સુધીમાં જીવત્વ અને ભવ્યત્વ એ બે જ ભેદ હોય છે. છેલલા એ ગુણઠાણમાં કેવળ જીવત્વ એ એક ભેદ હોય. આ બે ગુણઠાણે કેવળી ભગવાને પરમાત્મપદે બીરાજે છે. એટલે તેઓમાં “ભવ્ય ન જ ગણાય. ગુણસ્થાનમાં સાન્નિપાતિક ભાવોના ભેદ – મિથ્યાત્વે-૩૪ ભેદો(ઔદ, ૨૧, ક્ષાયો ૧૦,પારિ૦ ૩). સાસ્વાદને-૩ર ભેદો.(ઔદ૨૦, ક્ષા-૧૦, પારિ૦૨). મિથે-૩૩ ભેદ. ઔદ૦ ૧૯, ક્ષા. ૧૨, પારિ૦ ૨). અવિરતિસચદષ્ટિએ-૩૫ દો. (ઔદ ૧૯, ક્ષા ૧ર, પારિ૦ ૨, ઔપશમિક-૧, ક્ષાયિકનો-૧) દેશવિરતિ ગુણસ્થાને-૩૪ ભેદો. (ઔદ૦ ૧૭, ક્ષાયો ૧૩, ઔપશમિકને ૧, ક્ષાયિકને ૧, પારિ૦ ૨) પ્રમત્ત ગુણસ્થાનમાં-૩૩ ભેદ. (ઔદ૦ ૧૫, ક્ષાત્ર ૧૪, આપશમિક ૧, ફાયિકનો ૧, પરિણામિકના ૨) અપ્રમત્તગુણસ્થાનમાં–૩૦ ભેદ. (ઔદ૦ ૧૨, ક્ષા ૧૪, ઔપશમિકને ૧, ફાયિકને ૧, પરિણામિકના ૨) અપૂર્વકરણ ગુણસ્થાનમાં–ર૭ ભેદો. (દ. ૧૦, ૦ ૧૩, ઔપશમિકને ૧, ક્ષાયિક ૧, પારિણમિકના ૨) Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ અનિવૃત્તિ ગુણસ્થાનમાં–ર૭ ભેદો. (ઔદ૦ ૧૦, ક્ષા૧૩, ઔપશમિકને ૧, ક્ષાયિકને ૧, પારિણ મિકના ૨) સૂફમ સંપરાય ગુણસ્થાનમાં—૨૧ ભેદ. (દ૪ ક્ષા. ૧૩, ઔપશમિકને ૧, ક્ષાયિકને ૧, પરિણામિકના બે.) ' ઉપશાહ ગુણસ્થાનમાં–ર૦ ભેદ. (દ૩, ક્ષા૧૨, ઔપશમિકના બે ક્ષાયિકને ૧, પરિણામિકના બે.) ક્ષીણ ગુણસ્થાનમાં–૧૯ ભેદ, (ઔદ ૩, ક્ષા ૧૨, ક્ષાયિકના-બે, પરિણામિકના-બે.) - સગી કેવળી ગુણઠાણામાં–૧૩ ભેદ. ઔદ. ૩, ક્ષાયિકના ૯, પરિણામિકને ૧) અગી કેવળી ગુણઠાણામાં–૧૨ ભેદ. દ. ૨, ક્ષાયિકના ૯, પરિણામિકને ૧) આમાં નવમા-દશમા ગુણસ્થામાં પથમિક ચારિત્ર માનીએ તે ત્યાં ઔપશમિકભાવના બે ભેદ, અન્યથા એક ભેદ સમજે. ભાવમાં ચતુર્ભગી ઔપશમિક આદિ ભાવેને સાદિ-સાન્ત, સાદિ-અનન્ત, અનાદિ-સાન્ત, અને અનાદિ– અનંત એમ ચાર ભાગ પૂર્વક વિચાર કરવાથી જીવને કર્તવ્ય. અને અકર્તવ્યનો ખ્યાલ પેદા થાય છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ ઔપશમિક સમ્યક્ત્વ અને પશમિક ચારિત્ર એ. પશમિક ભાવના અને ભેદ સાદિ-સાત છે. અન્તિમડિટિનું સમ્યકત્વ તથા ચારિત્ર તે મેહના ક્ષયથી જ પ્રગટ થતું હોવાથી તે સમ્યક્ત્વ તથા ચારિત્રને અનંત કહેવાય. મહિના ઉપશમથી પ્રગટ થતું સમ્યક્ત્વ અને ચારિત્ર તે. અને પડનારાં જ હોઈ સાદિ-સાન્ત ભાંગે જ હોય. સાયિક ભાવના તમામ ભેદ સાદિ-અનન્ત છે. તે પ્રાપ્ત થયા પછી તેમાંથી પડવાનો સંભવ જ નથી. ક્ષાપશમિક ભાવમાં મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ ચારે જ્ઞાન, સાદિ-સાન્ત ભાગે. છે. સમ્યગુદર્શનને ઉદય થતાં તે સાદિ ગણાય, અને ત્યારબાદ મિથ્યાત્વનો ઉદય થતા અગર તો કેવળજ્ઞાન પ્રગટ થતાં સાન્ત ગણાય. મતિજ્ઞાન-શ્રતઅજ્ઞાન અને અચક્ષુદર્શન એ ત્રણે, ભવ્યને આશ્રીને અનાદિ-સાન્ત અને અભવ્યને આશ્રીને અનાદિ-અનંત છે. વિર્ભાગજ્ઞાન, અવધિદર્શન, ચક્ષુદર્શન, દાનાદિ પાંચ લબ્ધિ, દેશસંયમ તથા સર્વસંયમ અને સમ્યક્ત્વ એ અગિયાર ક્ષાપશમિક ભાવે સાદિ–સાન્ત છે. આમ, ક્ષાપશમિક ભાવમાં સાદિ–સાન્ત, અનાદિ-સાન્ત અને અનાદિ–અનન્ત એમ ત્રણ ભાંગા ઘટે. ઔદયિક ભાવમાં “ગતિ” તે સાદિ-સાન્ત છે. અને શેષ સત્તર, ભવ્યની અપેક્ષાએ અનાદિ–સાન્ત અને અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનન્ત છે. એટલે ઔદયિક ભાવમાં અનાદિ Page #310 -------------------------------------------------------------------------- ________________ -અનન્ત, સાદિ-સાન્ત અને અનાદિ-સાન્ત એ ત્રણ ભાંગા હોય. પરિણામિક ભાવમાં જીવત્વ અને અભવ્યત્વ એ બે અનાદિ-અનંત છે અને ભવ્યત્વ તે અનાદિ-સાન્ત છે. કારણ કે ભવ્યત્વની અવધિ બારમા ગુણસ્થાન સુધી જ છે. ઉપશમ અને ક્ષપશમની સમજ કર્મને ઉદય, ક્ષયોપશમ અને ક્ષયથી પ્રાપ્ત થતી જીવની અવસ્થાને અનુક્રમે ઔદયિકાદિ ભાવસ્વરૂપે કહી. તેમાં કર્મને ઉદય અને ક્ષય તે સમજી શકાય છે. પરંતુ કમને ક્ષાપકામ અને ઉપશમ એટલે શું ? તેની સ્પષ્ટ સમજ આ પ્રમાણે છે. કર્મનો ઉપશમ એટલે શું ? મેહનીયકર્મ સત્તામાં હોવા છતાં તેના રસોદય અને પ્રદેશેાદય એ બન્નેના વર્તતા અભાવને મહુનીયકર્મને ઉપશમ કહેવાય છે. અહિં સ્વસ્વરૂપે વર્તતા કર્મોદયને રસેદય અને અન્ય પ્રવૃત્તિમાં સંક્રમણ પામી પરસ્વરૂપે વર્તતા કર્મોદયને પ્રદેશદય કહેવાય છે. કર્મનો ક્ષયે પશમ એટલે શું? ચારે ઘાતી કર્મના ઉદય સમયે સર્વઘાતી પ્રવૃત્તિમાં સેદય નહિં વર્તાતાં પ્રદેશદય વતે તેને સર્વઘાતી પ્રકૃત્તિને પશથ કહેવાય છે. અને દેશઘાતી પ્રકૃતિઓમાં તે કર્મ જેવા તીવ્રસે (સર્વઘાતી રૂપે) બંધાયું હોય, તેવા તીવરસે ઉદયમાં ન આવતાં અતિમંદરસરૂપે (એટલે દેશઘાતી રસરૂપે) થઈ ઉદયમાં આવે Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ તે દેશઘાતી પ્રકૃત્તિને પશમ કહેવાય છે. અહિં સર્વ ઘાતી પ્રવૃત્તિઓમાં જે પ્રદેશોદય કહ્યો છે, તે પ્રદેશદયને અર્થ “સર્વથા રસરહિત કર્મપ્રદેશને ઉદય” એમ નથી. પરંતુ બંધાયેલું કર્મ તે પોતાના સ્વભાવે ઉદયમાં આવે તે રદય અથવા વિપાકોદય કહેવાય. અને સ્વસ્વરૂપે ઉદયમાં નહિ આવતાં ઉદયવતી પર પ્રકૃતિમાં સંક્રમીને પરપ્રકૃતિ રૂપે ઉદયમાં આવે ત્યારે પ્રદેશદય કહેવાય છે. કર્મના પશમથી જીવમાં ઉત્પન્ન થયેલા ક્ષયે પશમ ભાવ અઢાર છે. તેમાં કર્યો કે ભાવ, કઈ કઈ કર્મપ્રકૃતિના સોપશમથી ઉત્પન્ન થાય છે, તે હકીક્ત નીચે મુજબ છે. મતિજ્ઞાનાદિ-૪તે મતિજ્ઞાનાવરણીયાદિ ચાર કર્મના પશમથી વતે છે. મતિઅજ્ઞાનાદિ-૩ તે પણ મતિજ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મના પશમથી વર્તે છે. , ચક્ષુદર્શનાદિ-૩તે ચક્ષુદર્શનાવરણીયાદિ ત્રણ કર્મના ક્ષપશમથી વર્તે છે. હાનાદિ લધિ પચક-તે દાનાન્તરાયાદિક કર્મના ક્ષપશમથી વર્તે છે. સમ્યકત્વ—તે અનંતાનુબંધિ કષાય અને દર્શનમોહનીય (મિથ્યાત્વમોહનીય) કર્મના ક્ષપશમથી વર્તે છે. દેશવિરતિ–અપ્રત્યાખ્યાની ચાર કષાયના ક્ષ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ અનન્ત, સાદિ—સાન્ત અને અનાદ્વિ-સાન્ત એ ત્રણ ભાંગા હાય. પારિણામિક ભાવમાં જીવત્વ અને અભવ્યત્વ એ છે અનાદિ-અનત છે અને ભવ્યત્વ તે અનાદ્વિ–સાન્ત છે. કારણ કે ભવ્યત્વની અવધિ ખારમા ગુણસ્થાન સુધી જ છે. ઉપશમ અને ક્ષયાપશમની સમજ કમના ઉદય, ક્ષયાપશમ અને ક્ષયથી પ્રાપ્ત થતી જીવની અવસ્થાને અનુક્રમે ઔદયિકાદિ ભાવસ્વરૂપે કહી. તેમાં કર્મના ઉદય અને ક્ષય તે સમજી શકાય છે. પરંતુ કમને ક્ષયેાપશમ અને ઉપશમ એટલે શુ? તેની સ્પષ્ટ સમજ આ પ્રમાણે છે. કૅસ ના ઉપશમ એટલે શુ ? મેાહનીયકમ સત્તામાં હાવા છતાં તેના રસાય અને પ્રદેશેાઢય એ ખન્નેના વતા અભાવને મેાહનીયકમ ના ઉપશમ કહેવાય છે. અહિં સ્વસ્વરૂપે વત્તતા કમેદયને રસાદય અને અન્ય પ્રકૃત્તિમાં સ’કમણુ પામી પરસ્વરૂપે વત્તતા કમેદયને પ્રદેશેાય કહેવાય છે. ફના ચેાપશમ એટલે શુ? ચારે ઘાતી કર્માંના ઉદય સમયે સઘાતી પ્રકૃત્તિમાં રસાય નહિ વતાં પ્રદેશેય વર્તે તેને સઘાતી પ્રકૃત્તિને ક્ષયે પશથ કહેવાય છે, અને દેશધાતી પ્રકૃતિએમાં તે કમ જેવા તીવ્રરસે (સઘાતી રૂપે) ખંધાયું હાય, તેવા તીવ્રસે ઉદયમાં ન આવતાં અતિમદરસરૂપે (એટલે દેશધાતી રસરૂપે) થઈ ઉદયમાં આવે Page #313 -------------------------------------------------------------------------- ________________ તે દેશદ્યાતી પ્રકૃત્તિને ક્ષપશમ કહેવાય છે. અહિં સર્વઘાતી પ્રવૃત્તિઓમાં જે પ્રદેશદય કહ્યો છે, તે પ્રદેશદયને “અર્થ “સર્વથા રસરહિત કર્મપ્રદેશને ઉદય” એમ નથી. પરંતુ બંધાયેલું કર્મ તે પિતાના સ્વભાવે ઉદયમાં આવે તે રદય અથવા વિપાકેદય કહેવાય. અને સ્વસ્વરૂપે ઉદયમાં નહિ આવતાં ઉદયવત્તી પર પ્રકૃતિમાં સંક્રમીને પરપ્રકૃતિ રૂપે ઉદયમાં આવે ત્યારે પ્રદેશદય કહેવાય છે. કર્મના ક્ષપશમથી જીવમાં ઉત્પન્ન થયેલા ક્ષયપશમ ભાવ અઢાર છે તેમાં ક ક ભાવ, કઈ કઈ કર્મપ્રકૃતિના પશમથી ઉત્પન્ન થાય છે, તે હકીકત નીચે મુજબ છે. મતિજ્ઞાનાદિ-૪ તે મતિજ્ઞાનાવરણીયાદિ ચાર કર્મના પશમથી વર્તે છે. મતિઅજ્ઞાનાદિ-૩ તે પણ મતિજ્ઞાનાવરણીયાદિ ત્રણ કમના ક્ષપશમથી વતે છે. - ચક્ષુદર્શનાદિ-૩ તે ચક્ષુદર્શનાવરણીયાદિ ત્રણ કર્મના સપશમથી વર્તે છે. દાનાદિ લબ્ધિ પંચક–તે દાનાન્તરાયાદિક કર્મના ક્ષપશમથી વર્તે છે. સમ્યક્ત્વ–તે અનંતાનુબંધિ કષાય અને દર્શનમેહનીય (મિથ્યાત્વમોહનીય) કર્મના ક્ષપશમથી વર્તે છે. દેશવિરતિ–અપ્રત્યાખ્યાની ચાર કષાયના ક્ષેપ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ શમથી વર્તે છે. અગર તે દશ નમેહનીય અને પહેલા આઠ કષાયના ચેપશમથી વર્તે છે, એમ પણુ કહી શકાય. તત્ત્વા રાજવાર્તિકમાં દેવતિના ક્ષયાપશ્ચમ ભાવ તે અન તાનુબંધી અને અપ્રત્યાખ્યાની કષાય અષ્ટકના ક્ષચેપશમથી, પ્રત્યાખ્યાની તથા સંજ્વલન કષાય અષ્ટકના ઉદ્દયથી, અને નવનાકષાયના ચથાસભવ ઉદયથી કહ્યો છે. સવિરતિ—તે દર્શીનમાહનીય તથા પહેલા ખાર કષાયના ક્ષયાપશમથી વર્તે છે. તત્ત્વાર્થરાજવાર્તિકમાં સર્વવિરતિના ક્ષયે પશમભાવ પહેલા ખાર કષાયના ક્ષયે પશમથી, સવલનના ચાર કષાયના અને નવનાકષાયના યથાસ ભવ ઉદયથી કહ્યો છે. આ પ્રમાણે જીવમાં વતા ક્ષયે પશમ— ભાવના અઢાર ભેદે અંગે ઉપર મુજખ કમ પ્રકૃત્તિના ક્ષયેાપશમ સમજવે. અહિં કમ પ્રકૃત્તિ આના ક્ષયે પશમ સમયે જે પ્રકૃતિએના રસ સ્પદ્ધ કામાંથી સધાતીપણું ટળી જઈ દેશધાતી સ્વરૂપે ઉદય વતે છે, તેને ઉદયાત્તુવિદ્ ચાપશમ કહેવાય છે, આ ક્ષાપશમમાં ઉદ્દય તે સ્વસ્વરૂપે જ હાય છે. જે પ્રકૃતિએ રસ સ્પ કામાંના સઘાતીપણાને દેશઘાતી સ્વરૂપે પલટાવીને સ્વસ્વરૂપે ઉચમાં નહિ વ†તાં પરસ્વરૂપે ઉદયમાં તે અર્થાત્ પ્રદેશેાય સ્વરૂપે ઉયમાં વર્તે, તેને શુદ્ધ ચાપશમ કહેવાય છે. આ રીતે કમ પ્રકૃત્તિઓને ક્ષાપશમ એ રીતે હાય છે. ઘાતી (દેશઘાતી અને સ`ઘાતી) પ્રકૃત્તિના રસ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ ૫દ્ધા અંધ સમયે અશ્રેણીગત જીવને તેા સઘાતી અંધાય છે, તેમાં સધાતી પ્રકૃતિએના ઉદય તા સ ઘાતી રસપણે જ વતે છે, દેશઘાતી પ્રકૃતિએમાં કેટલીક પ્રકૃતિએના ઉદય સમયે તે પ્રકૃતિએના રસસ્પદ્ધ સઘાતીપણુ છે.ડી દઈ દેશઘાતીપણે જ ઉદયમાં આવે છે. અને કેટલીક દેશધાતી પ્રકૃતિને રસાય, સધાતીપણે પણ ઉદયમાં આવે છે, અને દેશધાતીપણે પણ ઉદયમાં આવે છે. આ રીતે બન્ને પ્રકારોમાંથી જ્યારે દેશઘાતીપણે રસસ્પર્ધાના ઉદય વતા હાય ત્યારે તે પ્રકૃતિના ઉચે અવરાતા આત્મગુણ દેશથી જ અવરાય છે. અને સઘાતી રસ પદ્ધકાના ઉદય વતા હાય ત્યારે તે પ્રકૃતિના ઉચે અવરાતા આત્મગુણુ સવથી અવરાય છે. મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, ચક્ષુદનાવરણીય, અચક્ષુદનાવરણીય અને પાંચઅંતરાય એમ નવપ્રકૃતિના ઉદય સમયે તેના રસસ્પદ્ધ કે દેશ ઘાતીપણે જ ઉદયમાં તે છે. એટલે તે પ્રકૃતિના ઉચે અવરાતા આત્મગુણુનું' ન્યૂનાધિકપણે પણ પ્રગટપણ તે અવશ્ય હાય છે અવિધજ્ઞાનાવરણીય, અવધિદશનાવરણીય, મનઃપવ—— જ્ઞાનાવરણીય, એ ત્રણ પ્રકૃતિએના ઉયમાં તેના રસદ્ધ ક જ્યારે સઘાતીપણે ઉયમાં વતા હૈાય ત્યારે અવધિજ્ઞાન, અવધિદર્શીન અને મનઃ વજ્ઞાન એ ત્રણે ગુણુ બિલકુલઅવરાઈ ગયેલા હોય છે. પરંતુ રસસ્પદ્ધ ! જ્યારે Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ દેશઘાતીપણે ઉદયમાં વર્તતા હોય ત્યારે અવધિજ્ઞાન, અવધિદર્શન અને મન:પર્યવજ્ઞાન એ ત્રણે ગુણો ન્યૂનાધિકપણે પણ પ્રગટપણે આત્મામાં અવશ્ય વર્તતા હોય છે. આવી રીતે ઘાતી પ્રકૃતિઓના રસસ્પદ્ધઓનું દેશઘાતીપણે ઉદયમાં વર્તવું તેને ઉદયાતુવિધ પશમ કહેવાય છે. અહિં તે પ્રકૃતિએને વિપાકેદય છે. પ્રથમના બાર કષાય અને મિથ્યાત્વ મોહનીય કર્મના વિપાકેદયમાં અર્થાત્ સ્વસ્વરૂપે વર્તતા ઉદયમાં તે તેના રસસ્પદ્ધકે સર્વઘાતીપણે જ ઉદયમાં વસે છે. પરંતુ આ કર્મોનાં દલિકે અન્ય પ્રકૃતિમાં સંકમી સ્વસ્વરૂપે ઉદયમાં નહિં વર્તતાં પરસ્વરૂપે ઉદયમાં વર્તે છે, ત્યારે તે ઉદયને પ્રદેશદય કહેવાય છે. આ પ્રદેશદયને શુદ્ધ ક્ષાપશમ કહેવાય છે. અહિં તે પ્રકૃતિનું સ્વરૂપ ટળી જવાથી તે પ્રકૃતિવડે અવરાએલ ગુણ, આવરણરહિત બને છે. કેવળજ્ઞાનાવરણીય અને કેવળદર્શનાવરણીય પ્રકૃતિઓના ઉદય સમયે તેના રસસ્પર્ધકે તે સર્વઘાતીપણે જ ઉદયમાં વિતે છે. અને તેને ઉદય સદા સ્વસ્વરૂપે જ એટલે વિપાકોદયસ્વરૂપે જ હોય છે. પ્રદેશદય રૂપે હોઈ શકતું જ નથી. સંજવલન ચાર કષાય અને નવનોકષાય તે વિપાકેદય સહિતપણે, અને વિપાકેદય રહિતપણે અર્થાત્ પ્રદેશદયપણે પણ ક્ષપશમવાળા હોઈ શકે છે. માટે તેમાં ઉદયાનવિક્ષપશમ અને શુદ્ધક્ષેપશમ એમ બને -પ્રકારે લાપશમ વતી શકે છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ આ ભાવપંચકનું સ્વરૂપ સમજ્યા પછી જ આત્માને. ખ્યાલ પેદા થાય કે આત્માની વિશુદ્ધતા તે ક્ષાયિકભાવમાં જ છે. ઔદયિક, ઔપશમિક અને ક્ષાપશમિક ભાવવાળી આત્મદશ તે કર્મના સંબંધવાળી દશા છે. અને કર્મસંબંધિતદશા છે, તે વિભાવદશા છે. પારિણામિક ભાવની વસ્તુઓ, તે સ્વભાવસિદ્ધ હેવાથી જીવને સુખ દુઃખના સંગમાં તે ભાવ અંગે કંઈ સંબંધ નથી. આ પ્રમાણે સંસારી જીવને આત્મવિકાસના પ્રારંભ ઉત્થાન, અને પૂર્ણતાના સ્વરૂપને સમજવા માટે આ ભાવપંચકનું સ્વરૂપ જાણવું–વિચારવું તે અત્યંત જરૂરી છે. આપણે એક એવી સ્થિતિ પ્રાપ્ત કરવી છે કે જેથી. આપણને આ સંસારનાં સર્વ બંધનમાંથી મુક્તિ મળે. એટલું જ નહિ પણ સમગ્ર મેહ ઉપર અધિપત્ય મળે. પ્રકૃતિના પાશમાંથી મુક્તિ એ નકારાત્મક, અભાવાત્મક લક્ષ્ય છે. પરંતુ તે લક્ષ્ય સિદ્ધ કરવા માટે મેહના ક્ષેત્ર ઉપર સંપૂર્ણ વર્ચસ્વ આવશ્યક છે. જ્યાં સુધી આપણા વ્યક્તિત્વને કેઈપણ અંશ પ્રકૃતિના પરિબળોને આધીન રહે છે, ત્યાં સુધી આપણે સર્વાગણ પૂર્ણતા પ્રાપ્ત કરી છે, એમ કહી શકાય જ નહિં. એ પ્રકૃતિના પરિબળની પરાધીનતામાંથી છૂટી આત્માની અનંત શક્તિઓને પ્રગટ કરવા, માટે ઉપશમ-ક્ષપશમ અને ક્ષાયિક ભાવસ્વરૂપ પુરૂષાર્થ આપણે હવે જોઈએ, એ નકકર સત્ય છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ વિવિધ સંજ્ઞાધારક પ્રવૃતિઓની સબળતા તે મોહની સબળતાના જ આધારે હોઈ મનુષ્ય પોતે મેહથી વર્તતા ઔદયિક ભવમાંથી અર્થાત્ રાગ-દ્વેષમાંથી મુક્ત બની રહેવા પ્રયત્નશીલ બનવું જોઈએ. આ દયિકભાવથી મુક્ત બનવાની સફલતા તે ઉપશમ-ક્ષપશમ અને ક્ષાયિક ભાવને જ અવલંબને છે. મોહથી વર્તતા ઔદયિક ભાવમાં આત્માનું અધઃપતન છે. જ્યારે મેહના પાશમાંથી સર્વથા મુક્ત બનવાથી પ્રાપ્ત ક્ષાયિકભાવમાં આકાતિની પરાકાષ્ટા છે. પરંતુ આત્મત્કાન્તિની તે પરાકાષ્ટાના શિખરે પહોંચાડનાર પૂર્વની ભૂમિકા સ્વરૂપ તે ઉપશમ અને ક્ષેપશમ ભાવે છે. આ ભાવે તે આત્માના અત્યંતર પુરૂષાર્થ સ્વરૂપ હોઈ તેને ઉપગધર્મ તરીકે ઓળખાવી શકાય, જ્યારે તે ઉપગધર્મને અનુરૂપ વર્તતી માનસિક–વાચિક અને કાયિક પ્રવૃત્તિને ગધર્મરૂપે ઓળખાવી શકાય. ગધર્મ એ ઉપગધર્મની પ્રાપ્તિનું નિમિત્ત કારણ છે, ઉપયોગ ધર્મ તે સર્વ આત્માઓ માટે એક સરખો જ હોઈ શકે. પરંતુ ગધર્મ સર્વના માટે એક જ પ્રકારને હોઈ શકે નહિં. ઉપાધ્યાયજી શ્રી યશેવિજયજી મહારાજે નવપદની પૂજામાં કહ્યું છે કે “વેગ અસંખ્ય કહ્યા તિહાં નવપદ મુખ્ય તે જાણે રે.” એ ઉક્તિ અનુસાર સુદેવ -સુગુરૂ અને દેશન–જ્ઞાન–ચારિત્ર તથા તપરૂપ ધર્મ, એ ત્રિવેણુની આરાધના રૂપ યોગધર્મ જ મુખ્ય છે. જેથી Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ ઉપગ ધર્મના સાધ્યને પ્રાપ્ત કરવા માટે દેવ-ગુરૂ-ધર્મની આરાધના સ્વરૂપ ગંધર્મના માર્ગે ઘણા પ્રકારે છે તેમાંથી પ્રત્યેક મનુષ્ય પોતાની અનુકૂળતાનુસાર ગધર્મને નિર્ણય કરવું જોઈએ. પ્રત્યેક મનુષ્ય તેને પૂર્વજન્મના સંસ્કાર પ્રમાણે ખાસ પ્રકૃતિથી જમેલ હોય છે. આના ઉપર વંશપરંપરાના સંસ્કારોની કેળવણીની, બહારની પરિસ્થિતિની અસર પણ થાય છે. આ સર્વે મળીને માનવને સ્વભાવ ઘડાય છે. પ્રત્યેક મનુષ્ય આ બધાં કારણેનું એક કાર્ય છે. તેનામાં પિતાપણું–સ્વત્વ, અમુક પ્રકારની ખાસિયત હોય છે. એટલે ગધર્મની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત બનવા માટે પ્રત્યેક મનુષ્ય પિતાને સ્વતંત્ર માર્ગ શોધી કાઢવા જોઈએ. અને જે માર્ગ દ્વારા ઉપગસ્વરૂપ અત્યંતર ધર્મની પ્રાપ્તિ સુલભ બને તે માર્ગને પોતાના જીવનમાં પહેલે અપનાવવું જોઈએ. સર્વ મનુષ્ય ભિન્ન ભિન્ન ભૂમિકાઓ ઉપર સ્થિત થયેલા હોય છે. તેથી એકની સાધના પદ્ધતિ બીજાને અનુકૂળ કદાચ ન આવે એમ પણ બને. ઉપગ ધર્મના લક્ષ્યવાળા વિવિધ ગધર્મો સર્વ સાચા છે. કારણ કે મનુષ્ય જે સ્થિતિમાં છે, તેમાથી તેને આગળ વધવામાં મદદ કરે છે. બળજબરીથી ગધર્મ અંગેના પિતાના વિચારે કે પિતાની સાધનાનો પ્રકાર બીજા ઉપર લાદવાનો પ્રયત્ન કરે તે નરી મૂર્ખતા છે. આમ કરવાથી માનવજાતિની ઉન્નતિને Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ખલે અવનતિ થાય છે. આધ્યાત્મિક વિકાસમાં પ્રત્યેક મનુષ્ય પોતાનાજ ગુરૂ ખનવુ જોઈએ. અંતઃપ્રેરણા પ્રમાણે આપણને જે માગ અનુકૂળ લાગે તે જ ગ્રહણ કરવા જોઇ એ. મહારની સહાયના આવશ્યકતા પ્રમાણે સ્વીકાર કરવાની સાથે સહિષ્ણુતા પણ કેળવવી જોઈએ. અર્થાત્ અન્ય માગે માટે આદરભાવ પણ કેળવવા જોઈએ. એ રીતે આત્માન્નતિના માર્ગોમાં પ્રત્યેક જીવા આગળ વધે એજ શુભેચ્છા. Page #321 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ સુ ઉપયાગશુદ્ધિ અને ધ્યાનયેાગ. આત્મા સ્વતંત્રદ્રવ્ય છે. સ્વતંત્રદ્રવ્ય તે જ હાઈ શકે કે જેમાં કેઈ વિશેષ ગુણ હેાય. એવુ' દ્રવ્ય જ દ્રવ્ય છે. ગુણવિશેષ જ વિભાજક રેખા હેાવાથી તે એક દ્રશ્યને બીજા દ્રવ્યથી પૃથ કરે છે. જો એવી વિભાજક રેખા ન હાય તા દ્રવ્યેાને વિભાજિત કરી શકાય જ નહીં. આત્માને વિશેષગુણુ “ ચૈતન્ય” છે. એ વિભાજક રેખા છે. એ ગુણુ આત્મામાં જ મળે છે. ખીજા દ્રબ્યામા હાઈ શકતા નથી. જો તે સામાન્ય ગુણ હોત, એટલે આત્મામાં પણ હાત અને બીજા દ્રવ્યામાં પણ હાત-પુદ્દગલમાં પણ હેાત, તે આત્મા નામે દ્રવ્યનુ' સ્વત'ત્ર અસ્તિત્વ પ્રસ્થાપિત કરી શકાત નહી. આત્મા નામે દ્રવ્યની સ્વતંત્ર પ્રસ્થાપના તા ત્યારે જ કરી શકાય છે કે જ્યારે તેમાં કઈ સ્વતંત્ર ગુણુ હાય, વિશિષ્ટગુણુ હેાય. વિભાજક ગુણુ હેાય. એવે આત્માના સ્વતંત્ર ગુણ તે ચૈતન્ય” છે. એ ચૈતન્યગુણ, આત્મામાં જ છે. બીજા દ્રવ્યમાં નથી. માટે જ આત્મા એ સ્વતંત્રદ્રવ્ય છે, ૮ ' 'ચેતનાના મૂળ સ્વભાવ, જાણવા અને દેખવાના છે. અર્થાત્ જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવ છે. આપણે જ્યારે પેાતાના ૧૨ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ જ અસ્તિત્વમાં હાઈ એ છીએ, ત્યારે કેવળ જાણવું અને દેખવુ' એ એ ખાખતેા જ ઘટિત હોય છે. કિન્તુ જયારે અહાર આવીએ છીએ, પેાતાના કેન્દ્રમાંથી હટી જઈ એ છીએ, ત્યારે સાથમાં કઈક જોડાઈ જાય છે. મિશ્રણ થઈ જાય છે. તેને પુન: શુદ્ધ કરવુ. કઠીન બની જાય છે. આ મિશ્રિકરણ તે સરલતાએ થાય છે. જ્યારે શુદ્ધિકરણ કઠિનતાએ થાય છે. રાગ અને દ્વેષની ધારા મળતાં જ માત્ર જાણવુ` અને દેખવું ભૂલાઈ જઈ, શેચવામાં—ચિ'તનમાંવિચારવામાં આત્મા ડૂબી જવાથી પરદ્રવ્યમાં મિશ્રિત મની જાય છે. એટલે આત્મા અને પુદ્ગલનુ મિશ્રણ થાય છે. આ મિશ્રતા, એ જ આત્માની અશુદ્ધિ છે. આ મિશ્ર તાના કારણે જ આત્માને સંસારમાં રઝળવું પડે છે. રખ ડવું પડે છે. અને દુઃખના ભક્તા બનવું પડે છે. અનાદિ કાળથી આ જીવ, આ કારણે, આવા મિશ્રણુથી મિશ્રિત ખની રહેલ હાઈ, દુ:ખી દુ:ખી થઈ રહ્યો છે. : આત્માના વી ગુણ વડે ચૈતન્યશક્તિનુ જ્ઞેયને જાણુવામાં કરાતુ પ્રવર્તન તે “ ઉપયેગ” કહેવાય છે, ચેતનાના મૂળ સ્વભાવ માત્ર જાણવા-દેખવાને જ હાઈ, ચૈતન્યતા જ્યારે માત્ર જ્ઞેયપદાર્થના જ્ઞાનમાં જ વતે છે, ત્યારે આત્મા, શુદ્ધોપયોગી કહેવાય છે, અને મનન ચિંતનદ્વારા જ્ઞેયપદા અગે રાગ કે ઋષની વૃત્તિવાળા બની રહે છે, ત્યારે તે આત્મા, અશુદ્ધોપયોગી કહેવાય છે. આત્મા સાથે ન`તી અમુક પ્રકારના પરદ્રવ્યની મિશ્રતાના કારણે જ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ જીવનું અશુદ્ધોપયોગીપણું વર્તે છે. ઉપગની આવી અશુદ્ધતા તે, જીવની સાથે ક્ષીરનીરવત્ સંબંધિત બની રહેલ વિવિધ કમે પૈકી, મોહનીય કર્મના કારણે જ તે છે. તે મિહનીયકર્મનાં રજકણે, જીવને જ્યારે તેને વિપાક દર્શાવવા, પરિપકવ થાય છે, ત્યારે જીવના ઉપગમાં રાગદ્વેષ સ્વરૂપી મલિનતા પ્રગટે છે. તે મલિનતાના કારણે પુનઃ જીવમાં નવાં મેહનીય કર્મનાં રજકણેનો સંબંધ જોડાય છે. એવી રીતે જોડાયેલાં તે રજકણોમાં પણ તેને વિપાક દર્શા. વવાની જ્યારે પરિપકવતા થાય છે, ત્યારે પુન.જીવમાં રાગ ષ પ્રગટે છે. આ પ્રમાણે જીવન ઉપગની અશુદ્ધતા અને મેહનીય કર્મનાં રજકણસમૂહ, તે બનેમાં પરસ્પર કાર્યકારણ ભાવ વર્તે છે. આ અશુદ્ધોપચેગીપણું જીવમાં અનાદિકાલિન છે. એ અશુદ્ધતાને હટાવી, સદાના માટે શુદ્ધોપગની રમણુતામાં સ્થિર બની રહેવા, જીવને આપ્તપુરૂષના વચનાનુસારે પુરુષાર્થ કરવાનું છે. આ પુરૂષાર્થ એ જ વાસ્તવિક ધર્મ છે. ચેતન્યતા નામે પોતાના સ્વતંત્ર ગુણના કારણે ચેતના-વ્યાપાર સ્વરૂપ ઉપગરહિત તે કેઈપણ જીવ, કેઈપણ કાળે હોઈ શકો જ નથી. એટલે ઉપગીપણું તે જીવમાં સદાકાળ શાશ્વતરૂપે હેઈ, હટી કે હટાવી શકાતું જ નથી. હટી શકવાવાળી કે હટાવી શકવાવાળી તે માત્ર ઉપગની અશુદ્ધતા જ છે. તે અશુદ્ધતાને કેમે ક્રમે હટાવી શકાય છે. તે ક્રમને જ ગદ્રષ્ટિ કે ગુણસ્થાનક કહેવાય છે. ઉપ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૭. ચેગના આવા અનાદિકાલિન અશુધ્ધ પ્રવાહથી, સંપૂર્ણ અને ક્ષાયિક ભાવે મુક્ત અનેલ આત્મા, પૂર્ણ શુદ્ધોપયેગી ખની રહી, પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. જેના કારણે આત્મામાં અશુદ્ધોપયેગીપણું વીં રહે છે, તે કસમૂહની, જેમ જેમ નિજ રા થતી જાય છે, તેમ તેમ આત્માના ઉપયેાગની અશુદ્ધતા હટતી જાય છે. અને એમ થતાં થતાં જ્યારે ઘાતી તરીકે એળખાતાં તમામ કૅ સમૂહના સંબંધ, આત્મામાંથી સ`પૂર્ણ છૂટી જાય છે, ત્યારે આત્મા, સપૂર્ણ શુદ્ધોયાગી ખની રહે છે. ઉપયેગશુદ્ધિ એ આત્માની સ્વભાવદશા છે, અને ઉપયેગઅશુદ્ધિ એ આત્માની વિભાવદશા છે. ઉપયાગશુદ્ધ એ મેાક્ષ છે, અને ઉપયાગઅશુધ્ધિ, એ સંસાર છે. ઉપયેગશુદ્ધિમાં જ સુખની, અને ઉપયોગ અશુદ્ધિમાં દુઃખની પ્રાપ્તિ છે. જીવમાં એ ઉપયેગ અશુદ્ધિના પ્રવાહ, અનાદિકાલથી પ્રવા હિત હાવા છતાં, આપ્તપુરૂષાએ પ્રણિત પ્રયત્નદ્વારા તેને ટાળી શકાય છે. ઉપયોગશુદ્ધિમાં વતતા આત્મિક આનંદને તા અનુભવથી જ સમજી શકાય છે. વચનદ્વારા તે આન *ને-સુખને વ વવું અશકય છે. શુદ્ધોપયાગ એ સમતારસનું પાન કરાવનાર છે. શાન્તરસ એટલે રાગ-દ્વેષ વિનિમુ ક્ત માત્ર જ્ઞાનવ્યાપાર છે. શાન્તરસ–સમતારસ-ઉપશમરસ, એ બધા એકાક છે. રાગ-દ્વેષ અને સુખદુઃખના સંવેદનથી પર એવેા જ્ઞાનરસ જ અહિં’શમરસ છે. એ જ સમતારસ છે. અને એ જ શાન્તરસ છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ ચિત્તને સારરૂપ, પવિત્ર અને કર્મવિનાશક, એવા સમરસમાં લીન બની રહેલ જીવ, લાખો ભવસુધી ઉગ્રતા આચરવા છતાં પણ જે કર્મોને કદી ક્ષય ન થાય, તે કમેને એક ક્ષણમાં ખપાવી નાખે છે. અઘેર દુકૃત્ય કરનારાએએ પણ સમતાને પામી પરમ મોક્ષપદ પ્રાપ્ત કર્યું છે. અર્જુનમાલી, દ્રઢપહારી વગેરેનાં દ્રષ્ટાંતથી સમતાને લાભ સરલતાએ સમજી શકાય તે છે. ઉપગની અશુદ્ધતા તે મમતાના કારણે જ છે. અને ઉપયોગની શુદ્ધતા તે સમતામાં જ છે. ' ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક,-ઔદયિક અને પારિણામિક એ પાંચ ભાવે પૈકી ઔદયિકભાવના કારણે જ આમાનું સંસારભ્રમણ છે. ઉપશમ અને પશમભાવ તે, . ઔદયિકભાવથી થતી અભ્યતર અનર્થતાથી જીવનું રક્ષણ કરે છે. અને તેથી નવાં અનર્થકર કમેને બંધ રિકાઈ જઈ, પૂર્વબદ્ધ કર્મોને કમે ક્રમે ક્ષય થવાપૂર્વક અને તે કર્મો, આત્યંતિક ક્ષમતાને પામે છે. ઉપયોગની અશુદ્ધતા તે ઔદયિકભાવના કારણે જ છે. પરંતુ તે અશુદ્ધતાનો મૂળ પાયે તે પૂર્વે ભાવપંચક પ્રકરણમાં દર્શાવેલ ૨૧ ભેદોવાળા ઔદયિક ભાવે પૈકી, મહનીયકર્મ જનિત ઔદયિકભાવમાં જ છે.' જીવની અત્યંતર અનર્થતા તે ઔદયિકભાવથી જ છે. મોહનીયકર્મને સંબંધ, આત્મામાંથી આમૂલ નાશ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ થયે છતે, ક્ષાયિકભાવે ચારિત્રી બની રહેલ જીવનાં શેષ ત્રણ ઘાતીત સ્વયં નષ્ટ પામી જઈ જીવ, ક્ષાયિકભાવે. જ્ઞાન-દર્શન અને વીર્યને પામે છે. એ રીતે અનંતજ્ઞાનઅનંતદર્શન–અનંતચારિત્ર અને અનંત વીયને પ્રાપ્ત વિતરાગસર્વજ્ઞ આત્માને, શેષ ભપગ્રહી અઘાતિકર્મોના ઉદયથી વર્તતે ઔદયિકભાવ, તે લેશમાત્ર પણ અનર્થકર નહીં બનતાં, તે કર્મો પતાની સ્થિતિની પૂર્ણતાએ નષ્ટ પામે છે. અને જેથી આત્મા અજર અમર પદને પામે છે. અને આત્મા સદાને માટે શુદ્ધોપાગી બની રહી, સ્વસ્વભાવમાં જ રમણ કરે છે. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે મેહનીયકર્મભનિત. ઔદયિકભાવમાં જ ઉપયાગની અશુદ્ધતા છે. અને તેના પશમ–ઉપશમ કે ક્ષાયિક ભાવમાં જ ઉપયોગની શુદ્ધતા છે. મેહનીયકર્મના ક્ષપશમ દ્વારા ક્રમે ક્રમે અશુધ્ધોપગથી બચી જઈ, અન્ત તે કર્મના સંપૂર્ણ ક્ષયદ્વાર, ઉપ ગશુદ્ધિને ક્ષાયિકભાવે પ્રાપ્ત કરી શકાય છે. મૈત્રીઆદિચાર અને અનિત્યાદિ બાર ભાવનાઓથી ભાવિત બની. રહેવામાં મેહનીય કર્મને પશમ સધાય છે. અને અને તે પશમ, ક્ષયિકભાવે પરિણમે છે. મેહનીયકર્મના ઉપશમભાવમાં ઉપગશુધ્ધિને ઉપશમભાવે અનુભવી શકાય, પરંતુ તે. ઉપગથદ્ધિ સમયે, ઉપગઅશુધ્ધિની ઉપશમતા હોવાથી, ઉપશમિત અશુદ્ધિની પ્રગટતાએ, ઉપગશુધિ ક્ષીણ બની. જાય છે. માટે જ ઉપગશુદ્ધિની ક્ષાયિકભાવે પ્રાપ્તિ માટે મોહનીયકર્મને ક્ષય કરે જ જરૂરી છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ મેહનીયકર્મ તે, દર્શનમેહનીય અને ચારિત્રમેહનીય એમ બે પ્રકારનું છે. તે પૈકી દર્શનમોહનીયમના ઉપશમ–ક્ષેપશમ કે ક્ષય વિના, ચારિત્રમેહનીય કર્મને ઉપશમ, ક્ષપશમ કે ક્ષય, સાધી શકાતો નથી. માટે જ ઉપગશુદ્ધિનો મૂળ પાયે, તે દર્શન મેહનીય કર્મના ઉપશમ–ક્ષપશમ કે ક્ષયથી જ હાઈ એ રીતના ઉપશમ–ક્ષપશમ કે ક્ષયને પામેલે આત્મા જ, ઉપગશુદ્ધિમાં પ્રવેશી, કેમે કરીને તે શુદ્ધિની પૂર્ણતાને પામી શકે છે. દર્શનમોહનીસકર્મના ઉપશમ–ક્ષપશમ કે ક્ષય વિના, અન્ય કોઈપણ પ્રકારે વર્તતા જ્ઞાન કે શક્તિ દ્વારા આત્મહિત સાધી શકાતું નથી. કારણ કે એ રીતે પ્રાપ્ત જ્ઞાન કે શક્તિ સમયે મોહનાયકર્મનું અસ્તિત્વ તે ઔદયિકભાવે વર્તાતું હોઈ, ઉપગની અશુદ્ધિમાં વૃદ્ધિકારક બની રહે છે. વર્તમાન વિજ્ઞાન પણ આ માગે જ ચાલી રહ્યું હોવાથી પ્રાપ્ત વૈજ્ઞાનિક આવિષ્કારોથી વિશ્વમાં શાંતિ કરતાં અશાંતિ ઘણી વત્તી રહી છે. થોડી શાંતિ તે ઘણી અશાંતિમાં સ્વાહા થઈ જાય છે. જે જીવના હૈયાને શ્રી અરિહંત પરમાત્માનું શાસન સ્પશે, તે શાસનમાં દર્શિત આત્માદિના સ્વરૂપકથનને યથાર્થ તે સદહે, તે જ આત્મા, દર્શનમેહનીયકર્મના ઉપશમ, પશમ કે ક્ષયને પામી શકે. જેના પરિણામે તેવા આત્માઓ જ ઉપાગશુદ્ધિમાં વત્તી શકે. અને ક્રમે કેમે તે ઉપગશુદ્ધિની પૂર્ણતાએ પહોંચી શકે. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ૫ ભૂતકાળે જે જે આત્માએ ઉપગશુદ્ધિને પામ્યા છે, વર્તમાનકાળે જેની ઉપયોગશુદ્ધિ વર્તે છે, અને ભવિષ્યકાળે ઉપગશુદ્ધિને પામશે, તે શ્રી અરિહંત પરમાત્માના શાસનની વાસ્તવિક સ્પર્શતાએ જ સમજવી. વળી શ્રી અરિહંત પરમાત્માને શાસનની વાસ્તવિક સ્પર્શતા તે તે જ જીવ પામી શકે, કે જે જીવે ચરમાવર્તાકાળવતી અને મિથ્યાત્વની મંદતાને પામેલા હોય. અભવ્ય, દુર્ભવ્ય, અને ચરમાવ7ી પણ ભારે કમી ભવ્યેના હયાને આ શાસન સ્પશી શકે જ નહિ. અર્થાત ૧ જૈનશાસનના પ્રણેતા શ્રી સર્વજ્ઞવીતરાગ એવા અરિહંત પરમાત્માની વાણીને હૃદયગમ્ય બનાવવાની લાયકાત, તેવા જીમાં હોઈ શકે જ નહિં. અને તે વિના તેવા જીવે ઉપગશુદ્ધિને પામી છે શકે જ નહિં. ઉપયોગની શુદ્ધિ એ ભાવચારિત્ર છે. તે આત્મરમણતા સ્વરૂપ છે. જેટલા જેટલા અંશે ઉપગશુદ્ધિ વર્તે છે, તેટલા તેટલા અંશે ભાવચારિત્ર સમજવું. ભાવચારિત્રના વિકાસમાં જ આત્માના જ્ઞાન, દર્શન અને વીર્યગુણને વાસ્તવિક વિકાસ છે. અને તે ભાવચારિત્રની ક્ષાયિકભાવે સંપૂર્ણ પ્રાપ્તિમાં જ ઉપગશુદ્ધિની પૂર્ણતા છે. અને ત્યારે જ અનંતજ્ઞાન–અનંતદર્શન અને અનંતવીર્યનું પ્રાગટય છે. એ રીતે જીવ, પિતાના અનંતજ્ઞાનાદિ ગુણચતુષ્કને પ્રગટ કરી શકે છે. હિંસાદિ આશ્રેથી નિવૃત્તિ અને ક્ષમાદિ ધર્મોમાં Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ પ્રવૃત્તિ તે વ્યવહાર ચારિત્ર છે. સ્વભાવરમણતા તે ભાવચારિત્ર-નિશ્ચયચારિત્ર છે. ભાવચારિત્ર તે વ્યવહાર ચારિત્રનું કોધ, માન, માયા અને લેભને એટલે જેટલે અંશે નાશ થાય, તેટલા તેટલા અ શે ભાવચારિત્ર સમજવું. અને તે દોષને નાશ કરવા માટે થતે જે બાહ્યપ્રયત્ન તે દ્રવ્યચારિત્ર છે. કારણરૂપ ચારિત્રને દ્રવ્યચારિત્ર, અને ફળરૂપ ચારિત્રને ભાવચારિત્ર કહેવાય છે. ભાવચારિત્ર તે ઉપશમ-ક્ષપશમ અને ક્ષાયિકરૂપ છે. એ ત્રણની પ્રાપ્તિ માટે જે જે પ્રયત્ન કરાય તે દ્રવ્યચારિત્ર છે. દ્રવ્યચારિત્રના પાલનરૂપ કારણોમાં વતી, ભાવચારિત્રને પ્રાપ્ત કરવાના પુરૂષાથી બનવું એ જ સાચે ધ્યાનમાં છે. માત્ર પદ્માસન લગાવીને આંખ મીંચવામાં કે અર્ધનિમિલિત નેત્રે રાખવાથી ધ્યાન આવી જતું નથી, તે ખાસ સમજવું જરૂરી છે. ધ્યાનના વાસ્તવિક સ્વરૂપથી અનભિજ્ઞ છે તે પદ્માસન લગાવીને બેસે કે એકાગ્ર બની રહે, તેટલા માત્રથી શુદ્ધો પગની પ્રાપ્તિરૂ૫ આત્મહિત સાધી શકતા નથી. આત્મજ્ઞાન–વૈરાગ્ય વિનાના છે, બાહ્યકર્ણ કે પ્રાણાયામ આદિથી કેઈક સિદ્ધિ મેળવી, પોતાને ગી–ધ્યાની કહેવરાવવા છતા, તે સિદ્ધિઓ તેમના આત્મશ્રેય માટે થતી નથી. કારણ કે આત્મજ્ઞાન વિનાના છ ક્રોધી બની, એવી કેઈ સિદ્ધિદ્વારા અન્યનું અનર્થ પણ કરી બેસે છે. અને Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ આત્મજ્ઞાન તથા વૈરાગ્યવિના, બાહ્મસિદ્ધિઓના લેભમાં પડી શુદ્ધોપગરૂપ આત્મિક ગુણપ્રાપ્તિનું ભાન ભૂલી જાય છે. જૈનશાસ્ત્રોમાં સમ્ય રીતે વર્ણવેલ દ્રવ્યપૂર્વકનું આત્મજ્ઞાન અને ગજ્ઞાનની સમજરહિત મનુષ્યને ધ્યાનનો અધિકાર નથી. જડીબુટ્ટીનું જાણવું, મંત્રતંત્રની આવડત, સિદ્ધિદ્વારા લેહનું સુવર્ણ કરવાની વિદ્યા, વ્યાધિઓ ટાળી શકવાના યંત્રમંત્ર, એવા અસાધારણ ચમત્કારને વેગ અને તેના જાણકારને કે બતાવનારને ચેગી માનવાનો વિચિત્ર ખ્યાલ, આજે સામાન્ય રીતે લોકોમાં પ્રસરી રહેલે જણાય છે. જેથી ગ શબ્દનો અને તેના મૂળ હેતુને વાસ્તવિક ખ્યાલ ભૂલાતું જાય છે. જીવની અચિત્ય શક્તિ છે. અને એવી આત્મીયશક્તિ દ્વારા, સામાન્ય રીતે ન જણાયેલી કેટલીક કુદરતી સત્તાઓ, વિશુદ્ધ આત્મજીવન વહન કરનારને પ્રાપ્ત થઈ શકે છે. અને પ્રાપ્ત થયેલી પણ હોય છે. અનેક ચમત્કારની વાત સાંભળવામાં પણ આવે છે, પરંતુ તેને વેગ કહી શકાય નહિં. આવી સિદ્ધિ પ્રાપ્ત મનુષ્યમાં કદાચ વિષય વૈરાગ્ય હોવા છતાં, આત્મિક ગુણોની અને તેને પ્રાપ્ત કરવાના માર્ગની અનભિજ્ઞતાના કારણે કે ઉપેક્ષાવૃત્તિના કારણે, તેવાઓની આધ્યાત્મિક પ્રગતિ અટકી જાય છે. આ રીતના ગની પ્રક્રિયા કરવા દ્વારા પૌગલિકસિદ્ધિના લાભમાં જ અટવાઈ જનારા, વાસ્તવિક રીતે તે ગભ્રષ્ટ જ થાય છે... Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ પૌગલિકભાવના લેલુપી ભવાભિનંદી છે જ, માત્ર અણિક માદિ સિદ્ધિઓમાં જ આત્મિક ઉત્થાનની પરિપૂર્ણતા માની તેને લાભ લેવા ઉદ્યમશીલ બને છે. પરંતુ જેમની ઈચ્છા, સિદ્ધિસ્થાન પ્રાપ્ત કરવા, કર્મમળથી રહિત થઈ, સાધ્યદશામાં સ્થિત થવાની હોય છે, તેવા તે સ યમાદિના. પાલનથી પ્રાપ્ત, આવી સિદ્ધિઓના ઉપયોગને સંસારવૃદ્ધિ કરનાર સમજી, પરભાવમાં અર્થાત્ અશુદ્ધોપાગમાં રમણતા. કરાવનાર તરીકે તેની અન્ય પૌગલિક વસ્તુઓની પેઠે ઉપેક્ષા કરી, શુદ્ધોપગ સ્વરૂપ આત્મિક ગુણના ઉત્થાનમાં જ આગળ વધે છે. આત્મિક દ્રષ્ટિ જેની ખુલ્લી ગયેલી છે, તેવા મહાભાઓ તે શુદ્ધપાગરૂપ આત્મશુદ્ધિની પ્રાપ્તિ માટે થતા વ્રત–સંયમ અને તપાદિના પાલનથી, કદાચ ગમે તેવી ઉત્કૃષ્ટ પૌગલિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જવા છતાં, તેની લેલુપતામાં કે તેનો ઉપયોગ કરવામાં ઉપેક્ષા સેવે છે. ષખંડને જીતવાથી પ્રાપ્ત ચકવત્તીની રૂદ્ધિને ઠોકર મારી, સંયમધર્મ ગ્રહણ કરવા દ્વારા તપમાં અહર્નિશ રકત બની રહેલા સનસ્કુમાર ચકૈવતીને સંયમ અને તપના પ્રભાવે પિતાનું થુંક પણ ઔષધમય બની ગયું હતું. તેમની કાયામાં પૂર્વના અશુભકર્મોદયથી અનેક રોગ ઉપસ્થિત થતાં, તે રોગનું નિવારણ કરવા દ્વારા આ સંતમહાત્મા – પરમગીની ભક્તિ કરવા માટે ઈન્ટે તેમને પ્રાર્થના કરી. પ્રત્યુત્તરમાં સનસ્કુમાર મનિએ પિતાનું થુંક લગાડી શરીરના અમુક ભાગને નિરંગી Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ કરી બતાવ્યું. અને કહ્યું કે આવા શારીરિક રોગો ટાળવા માટે તે મારા થુંકમાં પણ શક્તિ પ્રગટ થયેલી છે. પરંતુ મારે તે મારા આત્મિક ટાળવાના છે. અને તે રેગ તે અન્ય કેઈની સહાય વિના કેવળ સ્વપ્રયત્નથી જે નાબુદ કરી શકાય છે. મારા થુંકમાં આ રીતની લબ્ધિપ્રાપ્તિથી તે મારાં સંયમ અને તપપાલનની હું લેશમાત્ર સાર્થકતા કે પાલનની પરિપૂર્ણતા માનતું નથી. મારા અનંત જ્ઞાનાદિ ગુણચતુષ્કની પ્રાપ્તિ વિના મારી આરાધના હજી અધુરી છે. આ રીતની ગની વાસ્તવિકતા સમજાવતાં આવાં તે અનેક મહાપુરૂષોનાં દ્રષ્ટાંતે શાસ્ત્રોમાં દર્શાવેલા છે. જેનાથી આત્મા, મેક્ષમાં જોડાઈ જતે હેવાના કારણે જ આત્મામાં વર્તાતા તે સમ્યગજ્ઞાન–સમ્યગુદર્શન અને સફચારિત્રના સંબંધને જ વેગ કહેવાય છે. જેના પછી અવ્યવહિત ક્ષણે આત્મા, સમ્યજ્ઞાનાદિ ગુણેનાં આવરણ– કર્મોથી મુક્ત બને, તેને જ મોક્ષનું સાક્ષાત્ કારણ માનેલું હાવાથી, આત્મામાં વર્તતા સમ્યગજ્ઞાનાદિના સંબંધને જ શાસ્ત્રોમાં નિશ્ચયગ કહ્યો છે. અને ધર્મશામાં કહેલ વિધિ પ્રમાણે ગુરૂને વિનય, પરિચર્યા વગેરે કરવાં તથા યથાશક્તિ વિધિનિષેધનું પાલન કરવું, તેને કારણમાં કાર્યના ઉપચારની દષ્ટિએ વ્યવહાણ્યાગ કહ્યો છે આ રીતની સમ્યગન્નાનાદિ ગુણોની ઉપકારક કે સાધક જીવનચર્યાને વેગ કહેવા છતાં તેવી જીવનચર્યા, મેક્ષની સાક્ષાત્ સાધક નથી. તે તે સમ્યગ જ્ઞાનાદિ ગુણેના આવિર્ભાવ કે પુષ્ટિમાં Page #333 -------------------------------------------------------------------------- ________________ ઉપકારક થતી હોવાથી પરંપરાએ મોક્ષનું કારણ હોઈ, તેને વ્યવહારગ કહેવાય છે. રાગદ્વેષ આદિ ભાવમળની તીવ્રતાના કારણે જે જીવેનું વલણ સાંસારિક ભેગે તરફનું જ વર્તે છે, તેવા ભવાભિ નંદિજી, એગમાર્ગના અધિકારી બની શતા જ નથી. તેઓ દ્વારા તે ગમે તે ઉત્કૃષ્ટતા કે કાયકલેશાદિકિયાઓ, સમ્યગન્નાનાદિની પ્રાપ્તિ માટે થઈ શકતી જ નથી. નિશ્ચય–યેગના લક્ષ્યવિનાના બાઘરીતે કહેવાતા વ્યવહારોને વાસ્તવિક વેગ કહી શકાય જ નહિં. કારણ કે તેમાં તે ઔદયિકભાવની પ્રચૂરતા વર્તાતી હોવાના કારણે તેવા વ્યવહારગને નિશ્ચયેગનું કારણ કહી શકાય જ નહિં. કેવળ નિશ્ચયગના જ લક્ષ્યપૂર્વક આચરાતા વ્યવહારગના અનુસરણથી સમ્યજ્ઞાનાદિ નિશ્ચયગની સિદ્ધિ, અવિચ્છિનપણે અવશ્ય થતી હોવા છતાં તે એકાએક પૂરી થતી નથી. પરંતુ તેમાં ક્રમવિકાસ હોવાથી કાલક્રમે થાય છે. જેથી ભાવાગ ( નિશ્ચયગ) સ્વરૂપ જ્ઞાનાદિગુણો એકીસાથે પૂર્ણપણે નહીં વિકસતાં તે વિકાસમાં પૌર્વાપર્યને કેમ છે. ગન્તવ્યસ્થાનને લક્ષ્યમાં રાખી, તે સ્થાને જ પહોંચાય. એવા માગે શીધ્ર કે મંદગતિએ પણ પ્રયાણ કરતા પ્રવાસી, પ્રયાણની શરૂઆતથી જ ગંતવ્યસ્થાનના પ્રવાસી તરીકેવ્યવહારાય છે, તેવી રીતે પૌવપર્યના ક્રમે ચેગની જીવન Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ચર્ચાપૂર્વક, નિશ્ચયોગના સાધ્યભણી વિકાસ કરતે સાધક પણ યેગી તરીકે વ્યવહારાય છે. ચરમાવને પામેલે જીવ જ, જેમ જેમ તેની આત્મિકશુદ્ધિ વૃદ્ધિ પામે, તેમ તેમ કમેકમે એગમાર્ગમાં આગળ વધે છે. ચરમાવતી અને એગમાર્ગના અધિકારી સર્વજીને ગવિકાસ, તે, એક સમયમાં સમાન સંભવી શકતા નથી. પરંતુ તેમાં કર્મબળના તારતમ્યતાનુસાર ગસાધનાની યેગ્યતાભેદનો આધાર રહે છે. માટે સૂક્ષ્મ અને વિવિધ સામર્થ્યવાળા કર્મના સંસ્કારને તે દરેક જીવે પિતે જ અંતનિરીક્ષણથી ખ્યાલ મેળવી લેવું જોઈએ. આ સંસ્કારિનું બળ, વિવિધસમયે જીવમાં વિવિધપણે વર્તતું હોય છે. કયારેક ક્રોધ કે માનનું બળ, તે ક્યારેક માયા–લેભભય અગર વિષયાસક્તિનું બળ, અને તેમાં પણ ક્યારેક સંસ્કાર કે વાસનાની વિશેષતા અને ક્યારેક મંદતા હોય છે. આ સમયે તે સંસ્કાર કે વાસનાને આધિન નહીં બનતાં તે વૃત્તિને પરાજીત કરવામાં સાવધાન આત્મા જ ગવિકાસ સાધી શકે છે. કર્મોથી આત્મામાં ઉદ્દભવતા સંસ્કાર કે વાસનાની સમજ, તે સંસ્કાર અને વાસનાને ઉમૂલન કરવાનો માર્ગ, અને તેવા સંસ્કાર અને વાસનાને આધિન નહિં બની રહેવાની સાવધાની રાખનાર આત્મા જ ગમાર્ગમાં આગળ વધી શકે છે. માટે ગસાધનાને સફળ બનાવવા ઈચ્છનારે શ્રી Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ જિનેશ્વરદેવે કહેલ કર્મવિષયી જ્ઞાન અને ભાવપંચકને અવશ્ય જાણવું–સમજવું જોઈએ. માત્ર કાયકષ્ટ કે ભૌતિક સામગ્રીની પ્રતિકૂળતા સર્જક કર્મની સમજ તે અધૂરી જ ગણાય. આત્મગુણોને અવરોધક કર્મની સમજ અને તેનાથી સાવધાન બની રહેનાર આત્મા જ શુદ્ધોપગને માગી બની શકે છે. માત્ર કાયકષ્ટ કે ભૌતિક સામગ્રીની પ્રતિકૃળતા સર્જક, કર્મના ભયમાં જીવન ઔદયિકભાવ છે. જ્યારે આત્માના અનંત જ્ઞાનાદિચતુષ્પગુણના અવરોધક કર્મના ભયમાં ક્ષપશમ ભાવ છે. દર્શનમોહનીય કર્મના ક્ષપશમને પામેલા છે જ, શુદ્ધોપચેગના લક્ષ્યવાળા બની શકે છે. આવા લક્ષ્યથી લક્ષિત બની રહેલ જીવોને પુરૂષાર્થ તે ઘાતકર્મના ઉપશમ-ક્ષપશમ કે ક્ષય માટેનો જ હોય છે. અને તેવા પુરૂષાર્થથી અને ચારે ઘાતકર્મને ક્ષય કરીને જીવ પોતાના અનંતજ્ઞાન-અનંતદર્શન–અનંતચારિત્ર અને અનંતવીર્યગુણને સાયિકભાવે પ્રગટકરી કૃતકૃત્ય બને છે. માટે આત્માને અનંત ચતુષ્પગુણને ક્ષાયિક ભાવે પ્રાપ્ત કરવાના લક્ષ્યવાળા બની પોતાના જીવનમાં વર્તતા ઘાતી કર્મદાનું અંતનિરીક્ષણ કરી, તે કમદને નિમૂળ બનાવી, ગમાર્ગની સાધનામાં આગળ વધવા માટે ઉદ્યમવંત બની રહેનાર જ વાસ્તવિક ચેગી કહેવાય છે. વાસ્તવિક ગધર્મના અધિકારીનું વર્ણન કરતાં શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજાએ સ્વરચિત ગશતકગ્રંથમાં Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ તે અધિકારીઓનુ વર્ણન, અપુન ધક–સમ્યગ્દૃષ્ટિ-દેશવિરતિ અને સવિરતિ, એમ ચાર પ્રકારે દર્શાવ્યુ છે. ચેાગ્યતાના તારતમ્યપ્રમાણે અધિકાર અનેક પ્રકારના હાય છે. પરંતુ એનું વગી કરણ કરીને તેઓશ્રીએ ચારભાગમાં નિરૂપણ કરેલ છે. તમામ જાતના ચેાગાધિકારીએ મુખ્યપણે આંતરિકશુદ્ધિને જ લક્ષ્યમાં રાખી, જેનાથી રાગ-દ્વેષ અને માહ (અજ્ઞાન–મિથ્યાત્વ) રૂપ ભાવમળેાથી આત્મા નિર્મળ ખનતા રહે, તેવા કન્ય આચારાના પાલનની સાથે સાથે તે ભાવમળાની વૃદ્ધિ કરનાર અકત્તબ્ધ આચારાથી વિમુક્ત ખની રહી, મહાપુરૂષોએ નિરૂપણ કરેલ દરેક કક્ષાને ઉચિત ક્રિયામાગ અને માહ્ય આચારનું પાલન કરવુ જોઈએ. એ બધા ક્રિયામાળ અને આચારે અર્થાત્ બધા વિધિ— નિષેધના સાર, ચિત્તશુદ્ધિ—ઉપયેગશુદ્ધિરૂપ ભાવને ઉપજા વવો એ જ છે. જો એવો ભાવ ન ઉપજે તે એ વિધિનિષેધા માત્ર નિષ્પ્રાણ છે. રાગ-દ્વેષ અને મેાહને અપેાષક શાસ્રવચને જ સાચી શાસ્ત્રાજ્ઞા કહેવાય છે. માટે એવાં શુદ્ધિપેાષક શાસ્ત્રોએ નિરૂપણ કરેલ ક્રિયામાગેર્યાં અને ખાહ્યઆચારાનું પાલન જ ચેાગશુદ્ધિ કરાવનાર છે. આવી ક્રિયાએ જો વિધિ મુજખ થતી હોય તે તે ક્રિયાએ જ ધ્યાનરૂપ બની રહે છે. અને સાથેા ધ્યાનમેળ સાધી શકાય છે. જૈનશાસનના સમગ્ર ક્રિયાયોગ તે ધ્યાનરૂપ જ છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ વિધિપૂર્વક-સમજપૂર્વક અને સ્થિરતાપૂર્વક, ક્રિયા કરવાનું નહિં શીખવાથી જ, આજે કિયાઓને ધ્યાનરૂપે સમજી શકાતી નથી. અને ક્રિયા કરવા સમયે તે તે કિયાને અનુરૂપ ભાવમાં સ્થિરતા કેળવ્યા વિના, ક્રિયા દ્વારા ધ્યાની બની શકતું નથી. એ રીતે ધ્યાની નહીં બની શકવાનું કારણ, આપણી પિતાની ત્રુટિઓ અને ક્રિયાના રસને અભાવ છે. બાળજીવોએ ધ્યાનસ્થિત બની રહેવા માટે પ્રથમ તે જૈનશાસનમાં પ્રરૂપિત કિયાગમાં ચિત્તને સ્થિર બનાવી ધીમે ધીમે આત્મધ્યાનમાં આગળ વધવા પ્રયત્નશીલ બની, કિયાની સફલતા પામવા માટે, શ્રી અનુગદ્વાર સૂત્રમાં ફરમાવેલ “તશ્ચિત” – “તન્મના” આદિ નવ વિશેષણોથી યુક્ત બનીને ઉભયકાળ આવશ્યક અને ઉપલક્ષણથી શ્રી જિનાગમમાં ફરમાવેલ સઘળાં અનુષ્ઠાનમાં તન્મય બની રહેવું જોઈએ. ક્રિયાના સૂત્રમાં જે કંઈ બેલાય, તે બેલતાં સેમરાજી વિકસ્વર થાય, બધા વિચારની છાયા તે આત્માપર પડે એક એક શબ્દ તે હદયને ભેદીને નીકળે, તેનું નામ જ તન્મયતા છે. ચિત્યવંદન કરવા ટાઈમે કિચિ શું? નમુથુર્ણ શું? જાવંતિ શું? એ બધાનો વિચાર હવે જોઈએ. જયવીરાયમાં પ્રભુ પાસે કઈ જાતની પ્રાર્થના કરી છે, તેને ખ્યાલ છે જોઈએ. દેવવ દનના બાર અધિકારોમાં જે જે અધિકારને ચેય ૧૯ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ સૂત્રની ગાથાઓ બેલાતી હોય, તે બેલવા ટાઈમે તે તે અધિકારને અનુરૂપ શરીરની મુદ્રાઓ રહેવી જોઈએ. એવી રીતે સામાયિક, પ્રતિકમણ, આદિ દરેક આવશ્યક ક્રિયાઓમાં અને અન્ય બાહ્ય અનુષ્ઠાનમાં તન્મય બની રહેવાય તે જ તે યિાઓને અમૃતાનુષ્ઠાન બનાવી રહી, ભાવધર્મ–ભાવ ચારિત્ર–ઉપયેગાદ્ધિની પ્રાતિ દ્વારા આત્માના અનંતચતુષ્કાદિ ગુણોનું પ્રગટીકરણ કરી શકાય છે. આવા સાધકો જ સાચા થાનગી કહેવાય છે. માટે મન-વચન અને કાયાના ચગે. ઉપરોક્ત રીતે સદનુષ્કામાં તન્મયભાવને પામે, તે અભ્યાસ કરવો જોઈએ. કારણકે તન્મય બની રહેવાપૂર્વકનાં આવાં સદનુષ્ઠાનમાં થતું પ્રવર્તન તે જીવના ઉપદવીર્ય અને કરણવીર્ય ઉભયને શુદ્ધ કરે છે. ઉપગવીર્યને અશુદ્ધ બનાવનાર મહોદય છે. જ્યારે સદનુડાનામાં પ્રવત બની રહેનારને મેહદય હોવા છતાં, તેને નાશ કરવાનો સંકલ્પ હોવાથી, તે હદય, તેને સારના કર્મબંધનો ટેનું તે નથી. ૧ થી ૬ ગુણસ્થાનક સુધીના વા. રાદનુડાનકાર હોય છે કારણ કે ૧ થી સુથાર સુધીનું ધ્યાન, તે અલંબન હોય છે. અહિ કરી ધમાનની સ્થિરતા માટે અને આ-રોકળાનથી ડિન બનવા માટે સદનુડાનરૂપી આલંબનની આવશ્યકતા Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧. રહેતી મન-વચન અને કાયાની એકાગ્રતાને ધ્યાન કહેવાય છે. પ્રત્યેક સમયે દરેક આત્મા, કેઈ પણ રીતના ધ્યાનમાં પ્રવર્તતે તે હોય જ છે. પછી ભલે તે શુભધ્યાની હોય કે અશુભધ્યાની હોય. આ ધ્યાન તે મનને વિષય છે. શુભધ્યાન તે જીવને ઉપગશુદ્ધિમાં જોડે છે. જ્યારે અશુભધ્યાન તે જીવને અશોપચેગી બનાવે છે. અશુભધ્યાનમાં ઔદાયિકભાવ છે, જ્યારે શુભધ્યાનમાં ઉપશામ–ક્ષપશમ અને ક્ષાયિકભાવ છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બે અશુભધ્યાન, આત્માને અનંતસંસાર રઝળાવનાર છે. આ એટલે ચિંતારૂપ જે ધ્યાન તે આધ્યાન ચાર પ્રકારનું છે. (૧) પ્રતિકૂળ પદાર્થોના સંગથી–પ્રાપ્તિથી જે ચિંતા થાય તે ૮અનીષ્ટસંગ ? આર્તધ્યાન છે. (૨) અનુકૂળ અને આહાદકારી પદાર્થોનો વિયોગ થવાથી જે ચિ તા થાય તે “ ઈષ્ટવિચગાન્તધ્યાન છે. (૩) શરીરે વ્યાધિ થતાં આ વ્યાધિ ક્યારે મટે ? ઈત્યાદિ ચિંતા તે રોગચિકિત્સા ? આર્તધ્યાન છે. અને (૪) ભવિષ્યના સુખની ચિંતા કરવી તે “ અગ્રોચ' આ ધ્યાન છે. આ આર્તધ્યાનમાં આકે દ કર શકાશ્ર આવવાં, રૂદન કરવું–હાયપીટ કરવી, એ ચાર બાહ્યલક્ષણે છે. તથા એ આર્તધ્યાન પ્રથમથી ૬ ગુણસ્થાન સુધીના જીવોને હોય છે. પરંતુ વિશેષ એ જ કે છઠું ગુણસ્થાને આત્તધ્યાનને ચેથે ભેદ (અગ્રશચ) ન હોય. બાકી ગુણસ્થાનની તારતમ્યતા મુજબ, તે ધ્યાનું પણ તારતમ્ય હોય છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ હવે રૌદ્ર એટલે મહા ભયાનક ધ્યાન તે “સેદ્રધ્યાન કહેવાય છે. એ ચાર પ્રકારનું છે. (૧) પ્રાણિયોને હણવા, પીડા કરવી, ક્રૂરતા ધારણ કરવી તે “હિંસાનુંબંધિ રૌદ્રધ્યાન છે. (૨) જુઠું બોલવું, જૂઠી સાક્ષી પૂરવી, જૂઠા લેખ લખવા ઈત્યાદિ “મૃષાનુબંધિ” શૈદ્રધ્યાન છે. (૩) બીજાને લૂંટવાની, છેતરવાની અને પડાવી લેવાની બુદ્ધિ તે “સ્તેયાનુંબંધિશૈદ્રધ્યાન છે. (૪) અનેક પાપથી ભેગા કરેલા પરિગ્રહને રાજભયાદિથી રક્ષણ કરવાની મહાચિંતા તે “ સંરક્ષણનુબંધિ” રૌદ્રધ્યાન છે. આ રૌદ્રધ્યાનનાં ચાર લક્ષણે છે. (૧) હિંસાદિ ચાર ભેદમાંના. કેઈપણ એક ભેદનું વારંવાર સેવન કરવું (૨) અનેક ભેદનું વારંવાર સેવન કરવું (૩) હિંસાદિ અધર્મમાં ધર્મબુદ્ધિ વિચારવી અને (૪) મરણતે પણ હિંસાદિથી વિરામ ન પામવું. આ રૌદ્રધ્યાન, સ જ્ઞિ જીવને પ્રથમથી—પાંચમાં ગુણસ્થાન સુધી હોય છે. આ બને ધ્યાન અશુભ, સંસારને વધારનાર, આત્મગુણને આવરનાર, અને દુર્ગતિને આપનાર હોઈ, એ નિવારવા રોગ્ય છે. એ માનસિક ચિંતારૂપ અને દુષ્ટપરિણામી હેઈ બાહા શારીરિક સ્વસ્થતાને પણ બગાડનાર છે. અને અનેક રેગનુ ઉત્પાદક છે. આજે લેકે વધુ ને વધુ પ્રમાણમાં તનાવથી ઘેરાઈ રહ્યા છે, તેનું મુખ્ય કારણ, અર્થ અને કામની વધુ પડતી વર્તાતી લિપ્તતાથી ઉત્પન્ન થતું આક્ત અને રૌદ્રધ્યાન જ છે. જીવને આવા અશુભ ધ્યાનથી બચવા માટે Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ શ્રી જિનેશ્વર પરમાત્માએ દર્શિત સદગુઠાનનો જ ઉપયોગ જરૂરી છે, એ સદનુષ્ઠાનોનું આલંબન જ, આત્માને દુર્ભાનથી બચાવી, ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં જોડે છે. | ધર્મધ્યાન તથા શુકલધ્યાન એ બે શુભધ્યાન છે. તેમાં પ્રથમ, ધર્મધ્યાનનું સ્વરૂપ આ પ્રમાણે છે. આત્માને દુગતિમાંથી ઉદ્ધરી સગતિમાં (પરંપરાએ મેષગતિમાં પણ) લઈ જનાર એવી મન-વચન અને કાયાની સ્થિરતાયુક્ત શુદ્ધઅધ્યવસાય તે ધર્મધ્યાન કહેવાય. તેના ચાર ભેદ આ પ્રમાણે છે (૧) પ્રભુની જે આજ્ઞાઓ છે, તે આજ્ઞાઓ સંબંધી ચિંતવન કરવું તે “આજ્ઞાવિચય” ધર્મધ્યાન છે. (૨) જીવે રાગ-દ્વેષ કરવાથી અને કર્મ બાધવાથી કેવાં દુઃખ પામે છે, તે વિચારવું તે “અપાયવિચય” ધર્મધ્યાન છે (૩) શુભાશુભ કર્મોના શુભાશુભ વિપાકને વિચાર કરે તે “વિપાકવિચય” ધર્મધ્યાન છે. અને લેકોલોકનું સ્વરૂપ સંસ્થાન આદિ ચિંતવવું તે સંસ્થાનવિચર્ય” ધર્મ ધ્યાન છે. અથવા બીજી રીતે ધર્મધ્યાનના ચાર ભેદ આ પ્રમાણે છે.–પિતાના હૃદયમાં નવપદ આદિ ધ્યેયનું સ્થાપન કરી ધ્યાન કરવું તે “પિંડસ્થ” ધ્યેયવસ્તુ સ્વસ્થાને રહેલી હોય ત્યાં ધ્યેયવસ્તુ પ્રત્યે ચિત્ત (ગમે તે સ્થાને બેઠા છતાં) એકાગ્ર કરવું તે “પદસ્થ” ધ્યેયનું સ્થાપના નિક્ષેપ દ્વારા ચિંતવન કરવું તે “રૂપસ્થ.” અને અદેહી પરમાત્મા Page #342 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ (સિદ્ધ)નું ધ્યાન કરવું તે “રૂપાતીત” ધર્મધ્યાન છે. આજ્ઞારૂચિ, નિસર્ગ રૂચિ (સ્વાભાવિક રીતે ક”ના ક્ષયે પશમ કે ઉપશમથી તત્ત્વશ્રદ્ધા કરવી તે), સૂત્રરૂચિ અને અરૂચિ, એ ધર્મધ્યાનનાં ચાર લાણુ છે, વાચના, પૃષ્ટના, પરિવના અને અનુપ્રેક્ષા, એ ચાર આલખન છે. મૈત્રી, પ્રમેાદ, કરૂણા અને મધ્યસ્થ, એ ચાર ભાવનાએ છે. અથવા એકત્વ, અનિત્યવ, અશરણત્વ અને સંસારભાવના એ પણ ચાર ભાવનાઓ છે. ઉત્કૃષ્ટ અને નિરાલખન ધ્યાનની અપેક્ષાએ ધર્માંધ્યાનના સ્વામિ, અપ્રમત્તમુનિ જ (મુખ્યત્વે) છે. તેપણુ છ ગુણસ્થાને પ્રમત્ત મુનિને સાલ ખન ધર્મ ધ્યાન ગૌણપણે કહ્યુ છે. અને પાંચમે ગુણસ્થાને દેશવિરતિને મધ્યમ ધર્મધ્યાન શ્રી ગુણસ્થાનક્રમારાહમાં કહ્યું છે. પરમાં હું પણાની બુદ્ધિ એ દૃષ્ટિદાષ છે. જડે પ્રત્યેના આદર, આકષઁણુ, પ્રીતિ, અહુમાન, પશ્ચિય, પ્રમેાદ, અનુમેાદન, એ હુંપણાની બુદ્ધિ છે. તેનાથી પાપપ્રકૃતિને રસ નિકાસે છે. ધમ ધ્યાન જ, જીવને તેનાથી ખચાવે છે. અને ધર્મધ્યાની ખની રહેવા માટે, છઠ્ઠા ગુણસ્થાનક સુધી સદનુષ્ઠાનાનું આલખન જીવને જરૂરી છે. સદનુષ્ઠાનેાના આલંબનથી, ચમાવત્તી-માર્ગાનુસારી જીવેાના જ ક્રમશઃ ચેગ અને ઉપયેગની વિશુદ્ધિ થતી રહેતી હૈાવાથી દૃષ્ટિમાહને ઉત્પન્ન કરનાર દ નમેાહનીયકમ, અને જીવને અશુભ તથા અશુદ્ધાચરણીય મનાવી રાખનાર ચારિત્ર મેહનીયક, નિર્માળ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ પામે છે. આ રીતે દષ્ટિમેહ અને અશુભાચરણની થતી વહીનતામાં જ સદનુષ્ઠાનની સફળતા છે. એ ભૂલવું ન જોઈએ. ૧ થી ૩ ગુણસ્થાનક સુધી જીવને દર્શનમેહ અને ચારિત્રહને તીવ્ર ઉદય હોય છે. તેથી દૃષ્ટિ વિપરીત અને ઉપગ–વીર્ય સર્વથા અશુદ્ધ હોય છે. પરંતુ અહિં ગ અને ઉપયોગની ક્રમશઃ વિશુદ્ધિ માટે સદનુષ્ઠાનનું આલંબન ઉપયોગી છે. ચેથા ગુણસ્થાને દષ્ટિ નિર્મળ છે, તો પણ ચારિત્રમેહનીયકર્મના ઉદયથી આત્માની નિર્બળતા હોય છે. અને તેટલા અંશે ઉપગ અશુધિ છે. દષ્ટિમાં સ્થિરતા નથી. અહિં સદનુષ્ઠાનના અવલંબને સ્થિરતા વધે છે. ચારિત્રમેહ નિર્બળ બને છે. પાંચમે ગુણસ્થાને દૃષ્ટિની સ્થિરતા તે રૂપિયામાં એક આની જેટલી અને છછું ગુણસ્થાને સેળ આની જેટલી આવે છે છતાં અનુકૂળ-પ્રતિકૂળ નિમિત્તોની હાજરીમાં ઉપગની સ્થિરતા ચલિત થઈ જાય છે. આટલી પણ ઉપયોગ– વીર્યની અશુધ્ધિ, આત્માને અમુક સમય પર્યત સંસારમાં રખડાવે છે. એટલે અહિં સુધીના ગુણસ્થાનકમાં એગ તથા ઉપગની સ્થિરતા અને પ્રશસ્તતાની વૃદ્ધિ માટે સદનુષ્ઠા નનું આલંબન અત્યંત હિતકર છે. કારણ કે સદનુષ્ઠાનેમાં ઉપગ જોડવાથી દર્શન મેહ અને ચારિત્રમેહ ક્ષીણ થતા જાય છે. જેથી દષ્ટિદોષ અને પરભાવરમણતા ઘટે છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ આ રીતે પરંપરાએ ગધૈર્ય અને ઉપગશુધ્ધિના જનક હેવાથી જિનાજ્ઞા મુજબનાં સર્વ સદનુષ્ઠાને, અચરમાવર્તી– માર્ગાનુસારીથી માંડી છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકવર્તી સુધીના છો માટે આદરણીય, સ્મરણીય અને અનુકરણીય છે. જેમ જેમ તેને આશ્રય લેવાય તેમ-તેમ આત્માના જ્ઞાનગુણની શુધિ, દર્શનગુણની શુધિ, ચારિત્રગુણની શુદ્ધિ અને વીર્યગુણની શુદ્ધિ થાય છે. યુજનકરણ મટી ગુણકરણને અધિકારી જીવ થાય છે. તેમાં મુખ્ય કારણ તો જ્ઞાનોપયોગ અને દર્શનો પગના વિષયની ઉચ્ચતા શ્રેષ્ઠતા અને પવિત્રતા છે. આ પ્રમાણે, છઠ્ઠા ગુણસ્થાનક સુધીનો રોગી તે સાલંબન યાની હોય છે. અને ત્યારબાદ સાતમા પુસ્થાને ધર્મધ્યાનમાં વત્ત તે ગો તે નિરાલંબન ધ્યાની છે સાલંબન યાન છઠ્ઠા ગુણસ્થાનક સુધી જ હોય છે. દેશવિરતિ ગુણસ્થાનમાં ચારે પ્રકારનું આખ્તધ્યાન અને ચારે પ્રકારનું સૈદ્રધ્યાન મંદ મન્દ હોય છે. અર્થાત્ દેશવિરતિ પરિણામ જેમ અધિક અધિકતર હોય છે, તેમ તેમ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન મદમંદ હોય છે, અને ધર્મધ્યાન મધ્યમ તાપણ અધિકાધિક હોય છે. પરંતુ ઉત્કૃષ્ટ ધર્મધ્યાન (દેશવિરતિમાં) ન હોય. પ્રમત્ત ગુણસ્થાનમાં મુખ્યતા આર્તધ્યાનની અને ઉપલક્ષણથી રૌદ્રધ્યાનની પણ છે. કારણ કે આત્ત અને રૌદ્રધ્યાની બનાવનાર હાસ્યાદિ છે, અને સ્ત્રીવેદાદિ ત્રણ, એમ નવનોકષાયનું અહીં સુધી અસ્તિત્વ છે. જ્યારે ધર્મધ્યાનની Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ અહિં ગૌણતા છે. આ પ્રમત્તગુણસ્થાનવાળાને પણ સદનુષ્ઠાનરૂપ આલંબન વિનાનું નિરાલંબન ધ્યાનનો અભાવ હોય છે. કારણ કે શ્રી જિનેશ્વરેએ કહ્યું છે કે સાધુ પણ જ્યાં સુધી પ્રમાદયુક્ત છે. ત્યાં સુધી તેને નિરાલંબન ધ્યાન હાઈ શકતું નથી. વર્તમાન સમયમાં તે જેને ચોથા ગુણસ્થાનનું પણ ઠેકાણું નથી, એવા કેઈક લેકે પ્રતિમાદિની ઉપેક્ષા કરીને આત્મસ્વરૂપ ચિંતવનનો ડોળ કરી, નિરાલંબન ધ્યાનમાં ગણાવી, આવશ્યક ક્રિયાઓ છેડી, લેકમાં મેટાઈ ખાટવાના પ્રયત્નમાં મચેલા દેખાય છે, તે સર્વચેષ્ટા શાસ્ત્રાજ્ઞાની અજ્ઞાનતા સૂચવે છે. જે સાધુ, પ્રમાદયુક્ત હોવા છતાં સાધક અનુષ્ઠાનોનો ત્યાગ કરે છે, અને નિરાલંબન ધ્યાનનો આશ્રય કરે છે, તે સાધુ, મિથ્યાત્વથી મોહિત થયો છતાં સર્વજ્ઞભાષિત સિદ્ધાન્તને જાતે જ નથી. યોગના આગ્રહવડે વ્યાપ્ત થયેલા જે જ સદાચારથી વિમુખ થઈ જાય છે, તે જીવેને ચોગ પ્રાપ્ત થતો નથી. એટલું જ નહિ પણ આ લેકના સુખથીયે ભ્રષ્ટ થાય છે. સાતમા ગુણસ્થાનમાં મુખ્યવૃત્તિએ તે શ્રી જિનેશ્વર ભગવતે કહેલા સ્વરૂપવાળું ધર્મધ્યાન હોય છે. તેમ જ રૂપાતીત ધ્યાનપણીવડે અંશ માત્રથી (ગૌણતાએ) શુકલધ્યાન પણ હોય છે. ધર્મધ્યાનમાં ચોથે ભેદ રૂપાતીતધ્યાન હોવાથી એ ચોથા ભેદનું ધ્યાન જેમ રૂપાતીત છે, તેમ શુકલધ્યાન પણ રૂપાતીત ધ્યાનરૂપ જ છે. માટે ધર્મધ્યાનના Page #346 -------------------------------------------------------------------------- ________________ (૨૯૮ ચેથાપાયાના ધ્યાનવાળા આત્માને રૂપાતીતપણાનું સ્થાન હેવાથી ગૌણતાએ શુકલધ્યાન સ્વરૂપ છે. અર્થાત્ રૂપાતીત ધર્મધ્યાન તે મુખ્યતાએ ધર્મધ્યાન છે, અને ગૌણતાએ શુકલધ્યાન છે. અપ્રમત્ત ગુણસ્થાનમાં વ્યવહારકિયારૂપ આવશ્યકાદિ અનુષ્ઠાને હોતાં નથી, તે પણ સતત-નિરન્તરપણે ઉત્તમ ધ્યાનને વેગથી સ્વાભાવિક આત્મશુદ્ધિ થતી જ જાય છે. અર્થાત્ અહિં ઉત્તમ આત્મસ્વરૂપ યાનને સદૂભાવ હોવાથી સ્વાભાવિક એટલે તે ધ્યાનની સાથે જ ઉત્પન્ન થયેલી અને સંકલ્પવિકલ્પની પરંપરાના અભાવથી આત્માના એક સ્વભાવરૂપ નિર્મલતા હોય છે. માટે અહી કેઈપણ જાતના આલંબન વિનાનું નિરાલંબન ધ્યાન જ હોય છે નિરાલંબન ધ્યાનમાં પ્રવેશ કરનાર વેગીઓ ત્રણ પ્રકારના હોય છે. (૧) પ્રારંભક ગી (૨) તનિગી , અને (૩) નિષ્પન્નયેગી. શાસ્ત્રમાં કહ્યું છે કે–સમ્યકૃપ્રકારનો સ્વાભાવિક વિરતિપરિણામ અથવા સાંસગિક વિરતિ પરિણામ પામીને વાંદરા સરખી ચપલ ચાલવાળા મનને રોકવા માટે કેઈપણ સ્થાને એકાન્તમાં બેઠેલા, તથા હંમેશાં નાસિકાની અણી ઉપર દ્રઢ રીતે સ્થાપેલી દ્રષ્ટિવાળા, તથા ધીરતાપૂર્વક ધીરાસન કરીને રહેલા અને નિશ્ચલ થયેલા એવા જે એગીએ વિધિપૂર્વક સમાધિનો આરંભ કરે છે, તે “આરંભક ગી કહેવાય છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ જય કરનારા, પવન—આસન-ઇંદ્રિય-મન-ક્ષુધા-તૃષા અને નિદ્રાનેઅભ્યન્તર ચિ'તનવડે વારંવાર તત્ત્વાને અભ્યાસ કરનારા, તથા પ્રાણિઓ ઉપર અત્યંત પ્રમેાદકરૂણા—મૈત્રી–મધ્યસ્થભાવના ભાવવાવાળા, ધ્યાનગત ક્રિયામાં પ્રતિક્ષણે વૃદ્ધિ પામનારા ચેગીએને “તન્નિષ્ઠેચેગી ” કહેવાય છે. મન-વચન અને કાયાના તરગા જ્યાં શમી ગયા છે, અને તેથી ચેાગસ્થિરતા જેમાં પ્રાપ્ત થઈ છે, તથા સમ્યગ્ વિદ્યારૂપી કમલિનીએવાળા, અને આત્મસ્વરૂપમાં રમણુતા કરનાર નિષ્પન્નયેાગી ” કહેવાય છે. ' છે. તેના પ્રકાર, નામ આઠમા ગુરુસ્થાનથી આગળ શુકલધ્યાન હેાય છે. અને સ્વરૂપ નીચે મુજબ (૧) પૃથક્ક્ત્વ વિતક સવિચાર—આ પહેલા શુકલધ્યાનમાં પૃથક્ક્ત્વ એટલે ભિન્નતા, વિતર્ક એટલે શ્રુતજ્ઞાન, અને વિચાર એટલે સ'ચારણુ–સ’કાન્તિ, એ શબ્દાર્થ છે. અહિ જે દ્રવ્ય, ગુણ અથવા પર્યાયનું ધ્યાન ચાલુ હાય, તે જ દ્રવ્ય--ગુણ અને પર્યાયમાં સ્થિર ન રહેતાં, તે ધ્યાન, અન્ય દ્રવ્ય, ગુણુ, પર્યાયમાં ચાલ્યું જાય છે, માટે પૃધત્વ, તથા એ દ્રવ્યાદિકના વિચાર શ્રુતજ્ઞાનને અનુસારે જ ચિંતવાય તેથી વિત, અને અર્થ, વ્યંજન અને ચેાગ એ ત્રણની સત્ક્રાંતિરૂપ વિચાર, એટલે એક અથથી ખીજા અ પર, એક વ્યંજનપક્તિથી ખીજી વ્યંજનપક્તિ પર, Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ અને એક પેગથી બીજા વેગ પર જવાનું થાય તે વિચાર કહેવાય. અને એવા વિચારસહિત તે સવિચાર કહેવાય. એ પ્રમાણે આ ધ્યાન પવનની ઝલથી કપતા દીવા જેવું ચલાયમાન શુકલધ્યાન છે. આ યાન શ્રેણિવંતને ૮માથી ૧૧માં ગુણસ્થાન સુધી હોય છે. (૨) એકત્વ વિતર્ક અવિચાર- આ ધ્યાન તે પૂર્વોક્ત પહેલા ભેદથી વિપરીત લક્ષણવાળું, વાયુરહિત નિશ્ચલ, એક જ દ્રવ્યાદિકના ચિંતનવાળું, શ્રુતાનુસારી, અને અર્થ—વ્યંજન અને ગન પૂર્વે કહ્યા પ્રમાણે સંચરણ રહિત હોય છે. અને તે બારમા ગુણસ્થાને હોય. આ ધ્યાનના અને કેવળજ્ઞાન થાય છે. (૩) સૂકિયા અનિવૃત્તિ–તેરમાં ગુણસ્થાનને અને મન, વચન, યોગ રૂંધ્યા બાદ, કાયયોગ રૂ ધતી વખતે, સૂમ કાયયોગી કેવલીને “સૂફમકિયાઅનિવૃત્તિ ” નામે આ ત્રીજું શુકલધ્યાન હોય છે. અર્થાત્ આ ધ્યાનમાં સૂક્ષ્મ કાયયોગરૂપ ક્રિયા હોય છે. અને આ ધ્યાન પાછું પડનાર ન હોવાથી, એનું “સૂમક્રિયા અનિવૃત્તિ” નામ છે. (૪) વ્યછિન્નક્રિયા અપ્રતિપાતી—શૈલેશી અવસ્થામાં (૧૪ મા ગુણસ્થાને અયોગીને) સૂકમ કાયકિયાનો પણ વિનાશ થાય છે, અને ત્યાંથી પુનઃ પડવાનું પણ નથી. માટે તે અવસ્થામાં “વ્યછિન્નક્રિયા અપ્રતિપાતી” નામે આ શુકલધ્યાન હોય છે. આ ચોથું શુકલધ્યાન Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ તે પૂર્વયોગથી થાય છે. જેમ દંડવડે ચકે ફેરવી, દંડ કાઢી લીધા બાદ પણ ચક ફરતું જ રહે છે, તેમ આ ધ્યાન પણું સમજવું. એ રીતે ધ્યાન સાધનાના ક્રમ દ્વારા જ, જ મોક્ષપદને પામ્યા છે, અને પામશે. વર્તમાનકાળમાં આ ધ્યાનમાં જે નિપુણતા થવી તે શાસ્ત્રમાં કહેલી રીતિ જાણવાથી જ્ઞાનમાત્રપણે થાય છે. પરંતુ અનુભવથી એટલે ધ્યાન ધ્યાવાની દિયા તરીકે થતી નથી. એટલે આ ધ્યાનની નિપુણતા, જ્ઞાનાનુભવ તરીકે હોઈ શકે, પણ ક્રિયાનુભવ તરીકે હોઈ શકે નહિં. આ ચાર પ્રકારે પીકી પહેલા બે પ્રકારે જે તજ્ઞાનના આલંબનથી કહ્યા છે, તે ચૌદપૂર્વગત શ્રતજ્ઞાનના ઉપયોગથી જાણવું. પરંતુ આચારાંગ આદિ શ્રુતજ્ઞાનના આલંબનથી નહિં. કારણ કે આ બન્ને પ્રકારે પૂર્વધરને જ હોઈ શકે છે. અને જે પૂર્વધર ન હોય તે મરૂદેવાદિકની પેઠે ઉત્કૃષ્ટ ધર્મધ્યાનનો ચોથો પાયો હોય છે. કારણ કે પૂર્વગત જ્ઞાનના અભાવે કૃતાલંબનરૂપ સવિતર્ક પણું હેતું નથી. જૈનશાસનમાં કેઈપણ પ્રક્રિયાનું આયોજન, તે મુખ્યત્વે કરીને તે આત્માના અનંતજ્ઞાનાદિ ગુણેના આચ્છાદક કર્મસમૂહનું ઉમૂલન કરી, તે અનંતજ્ઞાનાદિ ગુણોના પ્રકટીકરણને જ ઉદેશીને હોય છે. જેથી સાલંબન ધ્યાન અને નિરાલંબન ધ્યાનની પ્રક્રિયા પણ આ હેતુ માટે જ છે. જે પ્રક્રિયાથી એ હેતુ સિદ્ધ ન થાય, તેવી પ્રક્રિયા ગમે તેવી Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ બાહ્ય ચમત્કારીક શક્તિ કે અનેક લબ્ધિઓની પ્રાપ્તિ કારણક હોય, તે પણ જૈનશાસનમાં તેને નિઃસાર દર્શાવી છે. જે ધ્યાનથી આત્મા, દુઃખી દુઃખી થઈ રહે છે, તે આધ્યાન અને રૌદ્રધ્યાનની હકીકત, તથા જે ધ્યાનથી આત્મા પોતાની સ્વાભાવિક દશાને પ્રગટ કરવામાં સામર્થ્યવાન બને છે તે ધર્મધ્યાનની અને શુકલધ્યાનની હકીકત સમજી શકનાર જ, ધ્યાનના સારાસારને સમજી શકે છે. ધર્મધ્યાનના આલંબનભૂત કિયાનુષ્ઠાન પણ આત્માના કષાદિત ભાવેને ઉપશાન્ત કરવાના કારણે જ હેઈ, તેવા અનુષ્ઠાનકારકે જ આત્મશાંતિ અનુભવે છે. તેવા અનુષ્ઠાનોની આરાધના કોઈ ભૌતિક સામગ્રી પ્રાપ્તિના હેતુએ કે કેઈપણ પ્રકારની કિતિ કે સેટાઈ પ્રાપ્તિના હેતુઓ કરવાની તે જૈનશાસનમાં સખત મનાઈ છે. અને તેથી જ જિનાજ્ઞા મુજબ તેવાં અનુષ્ઠાનના આરાધકે વડે કરાતે તપ કે ત્યાગ, આત્મિક ગુણેને વિકાસલક્ષી હેઈ, તેના વડે કર્મની નિર્જશ થાય છે. જેમ જેમ નિર્જ થતી રહે છે, તેમ તેમ આત્મા, કર્મસમૂહના ભારથી હલકે બનતું જાય છે. અને નિરાશં ભાવે કરાતા આધ્યાત્મિક અનુષ્ઠાનેથી પુન્યબંધ થાય, તે પણ તે પુન્ય, “પુન્યાનુબંધિ પુન્યરૂપે બંધાય છે. તેવા પુન્યના વિપાકેદય સમયે, પ્રાપ્ત પુન્યસામગ્રીથી આત્મા, તે સામગ્રીમાં આસક્ત નહિં બનતાં, તે સામગ્રી પ્રત્યે વૈરાગ્યવાસિત બની રહી, તેને આત્મિક વિકાસની સાધનામાં જ ઉપગી બનાવવાની ભાવનાવાળે બને છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ અજ્ઞાની આત્મા તે જિનપ્રણિત અનુષ્ઠાનનું જિનાજ્ઞાથી વિરૂદ્ધ રીતીએ સેવન કરે છે. જેથી તેવા આત્માઓને તેવા સંદેનુષ્ઠાનથી પણ બંધાતું પુન્ય તે “પાપાનુબંધિ પુન્ય” રૂપે જ બંધાય છે. તેવા પુન્યના વિપાકેદય સમયે પ્રાપ્ત અનુકુળ સામગ્રી, આત્માને આધ્યાત્મિક દ્રષ્ટિથી ચૂકાવી દઈ, ભૌતિક અનુકુળતાની આશક્તિમાં જ આશક્ત બનાવે છે. જેથી તે આત્મા, નવું પાપકર્મ બાંધી દુર્ગતિને જોક્તા બને છે. સંસારનો ઉછેદ કરનાર ધ્યાનને અર્થે જેઓ ઉત્સાહી, હોય, તેવા એંગીઓને જ ગસિદ્ધિ પ્રાપ્ત થતી હોવાથી જૈનશાસનમાં તેવાઓને જ ગીન્દ્ર કહ્યા છે. ઉત્સાહથી, નિશ્ચયથી, વૈર્યથી, સંતોષથી, તત્ત્વનું જ્ઞાન થવાથી અને જિનપદ (દેશ)નો ત્યાગ કરવાથી, એ છ અર્થો વડે ચેગ, સિદ્ધ થાય છે. કેટલાક લેકે પ્રાણાયામ ધ્યાનમાં જ મુક્તિમાર્ગ માને છે. પરંતુ તે બરાબર નથી. કારણ કે પ્રાણાયામાદિ યુગના વ્યવહારથી મોક્ષમાર્ગનાગી થઈ શકાય નહિં. પ્રાણાયામ તે કાયાની આરોગ્યતાદિમા ઉપગી છે. જૈનદર્શનના પૂર્વ ચાયે પ્રાણાયામાદિ વેગને મુક્તિનું સાધન માનતા નથી. આ પૂર્વાચાર્યો કંઈ પ્રાણાયામથી અજ્ઞાત ન હતા. ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામી, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી વગેરે પૂર્વાચાર્યો પણ પ્રાણાયામ આદિનું ધ્યાન સારી રીતે જાણતા હતા. અને કરતા પણ હતા. પરંતુ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ પિતાની સંયમક્રિયાઓને સંપૂર્ણ સાચવીને, પ્રાણાયામક્રિયાને શારિરિક આરેગ્યકારી અને બીજી કેટલીક ચમત્કારી શક્તિઓ ઉત્પન્ન કરાવનારી માની, સંયમને અબાધિત રાખી, જૈનશાસનની પ્રભાવના કરવામાં અતિ ઉપગી એવી કેટલીક ચમત્કારીક શક્તિઓ પ્રાપ્ત કરવાના હેતુથી જ સિદ્ધ કરતા હતા. સંયમની અબાધિતતાને ચૂકી જઈ માત્ર ચમત્કાર બતાવવાના હેતુથી તે પ્રાણાયામ આદિનું ધ્યાન તે વખતે પણ કરવાની મનાઈ હતી. અને આજે મનાઈ છે. એવા હેતુઓ તે કરતા તે ધ્યાનકારકે, શ્રતજ્ઞાનના અભ્યાસ માટે અગ્ય ગણતા. તપશ્ચર્યાદિથી પણ વિવિધ પ્રકારની સિદ્ધિઓ. પ્રાપ્ત થતી હોવા છતાં તેવી સિદ્ધિઓને પ્રાપ્ત મહાત્માઓ, તેનો ઉપગ અવશ્ય જરૂરી શાસનપ્રભાવના સિવાય કદાપી કરતા જ નહિ. આવા ચગવ્યવહારમાં પોતાને અનુકૂળતા ન જણાતી હોય, અને બીજી રીતે પણ શાસનપ્રભાવના કરી શકાતી હોય તે, પ્રાણાયામાદિ ચાગવ્યવહારમાં નહીં પ્રવર્તવાથી કંઈજ્ઞાન-દર્શન અને ચારિત્ર આરાધનાને માર્ગ અટકી પડતું નથી. આત્માને જ્ઞાનદર્શનાદિ ગુની અનંતતા પ્રગટ કરવા માટે કંઈ પ્રાણાયામાદિ ગની આવશ્યક્તા નથી. એ રીતની ગુણપ્રાપ્તિદ્વારા, અજર-અમર સ્થાનને પ્રાપ્ત કરનારાઓને પ્રાણાયામાદિ ગોનું જ્ઞાન હતું જ, એમ જૈનશાસ્ત્રોમાં કયાંય કહ્યું નથી. ધમરાધનાનું મુખ્ય ધ્યેય તે પિતાના જ્ઞાન-દર્શન Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ અને ચારિત્ર ગુણેને વિકસાવી તે ગુણોની અનંતતા પ્રાપ્તિ માટે જ છે. સંયમના અધ્યવસાયમાં અને ક્રિયાકાંડમાં શિથિલતા અને જ્ઞાનાભ્યાસાદિમાં અરૂચિ ઉત્પન્ન થવાથી તે જ્ઞાનાદિ માર્ગો સદાય છે. માટે જ સંયમ આરાધનાને ચૂકી જઈ પ્રાણાયામ આદિ ચગવ્યવહારમાં પ્રવર્તાવાનું જૈનશાસ્ત્રમાં વિધાન છે જ નહિ સિદ્ધાન્તમાં અને કર્મગ્રંથમાં જ્યાં જ્યાં ઉપશમશ્રેણિનું અને ક્ષપકશ્રેણિનું સ્વરૂપ આવે છે, ત્યાં ત્યાં સર્વત્ર કેવળ આત્માના શુભ અધ્યવસાયે જ કારણરૂપ ગણેલા છે. અને તે શુભ અધ્યવસાય માટે જ્ઞાન, દર્શન અને ચારિત્રને અભ્યાસ ઉપગી કહ્યો છે. અને તે અભ્યાસથી જ ધર્મ ધ્યાન અને શુકલધ્યાનની પ્રાપ્તિ તથા આર્જા અને શૈદ્રધ્યાનથી મુક્તિ થાય છે. આત્માના જ્ઞાનાદિ ગુણોનો વિકાસ કરવા પૂર્વક તેની અનંતતાને પ્રાપ્ત કરવા માટે ધર્મધ્યાન અને શુકલ ધ્યાનની જ આવશ્યકતા જૈનશાસ્ત્રોમાં દર્શાવેલી છે. અને એ ધ્યાનમાં જ આગળ વધી અનંત આત્માઓ સિદ્ધિપદને વર્યા છે, અને વરશે. સમાપ્ત Page #354 -------------------------------------------------------------------------- ________________ “જેનતત્ત્વજ્ઞાન જેવું કેઈતત્ત્વજ્ઞાન તર્કબદ્ધ નહિ હેવાને અભિપ્રાય દર્શાવતે તત્વજ્ઞાનસિક એક જૈનેતર ગૃહસ્થને પત્ર મુ. શ્રી ખુબચંદભાઈ કેશવલાલ પારેખ વાવ ( બનાસકાઠા ) હમણું “જૈન દર્શનમાં ઉપગ” નામનું આપનું પુસ્તક વાચતા ખૂબ જ આનદ થયે ગહન વિષયને આપે ખૂબ વિશદતાથી સમજાવ્યો છે ખરું પૂછે તે આ મહત્ત્વને વિષય ઘણાના ધ્યાન બહાર રહ્યો છે. અને ક્યાક ઉલ્લેખ થયેલ છે તો આટલી છણાવટથી થયે નથી આવું સર્વાંગસુંદર પુસ્તક લખવા માટે અભિનંદન, અને આપની આ પ્રવૃત્તિની અનમેદના જેટલી કરીએ તેટલી ઓછી. આપનાં પ્રકાશિત અન્ય પુસ્તકે મળી ગયા છે. આમ તો મેં જેનતત્ત્વજ્ઞાનનો યથાશક્તિ અભ્યાસ કર્યો છે પણ જેમ જેમ વધારે વચાય છે, તેમ તેમ વધારે પિપાસા રહે છે. શ્રી ન્યાયવિજયજી, શ્રી હરિભદ્રસૂરિજી, શ્રી લક્ષ્મણસૂરિજી, શ્રી હેમચંદ્રાચાર્યસૂરિજી, અને અન્યના પુસ્તક વાંચ્યાં અને શક્તિપ્રમાણે ગ્રહણ કર્યું. વળી શ્રી કેસરસૂરિજીના પુસ્તક પણ ખૂબ જ ગમ્યાં. કર્મ વિષે સરલ છતાં ઉંડાણવાળું વાચવાની જિજ્ઞાસા હતી, ત્યાં તમારા પુસ્તકે મલ્યાં. જેથી ખૂબ ખૂબ આનંદ થયે આપે કર્મના સિદ્ધાન્તનું વિશ્લેષણ ખૂબ સરસ રીતે કર્યું છે. ગહન વિષયને આપે ઘણે સરલતાથી રજુ કર્યો છે. હુ જન્મે બ્રાહ્મણ હોવાથી વેદાન્ત શેડુંક વાચ્યું છે. બૌદ્ધ વિચારધારા સમજવા પણ પ્રયત્ન કર્યો છે. અને એક સુખદ સંગે જેન તત્ત્વજ્ઞાનને લાભ મ. મારા મતવ્ય મુજબ જેન તત્ત્વજ્ઞાન જેવુ કોઈ તત્ત્વજ્ઞાન તર્કબદ્ધ નહિ હોય. હું જેનેતર હોવાથી તટસ્થ રહીને વાંચન કરી શકું છું અને તેથી તેનું મૂલ્ય વધારે સમજાય છે.” તમે મોકલેલ પુસ્તકનું વાંચન ચાલે છે, પણ એકવાર વાંચનથી ચાલે નહિ. મનનીય પુસ્તક છે એટલે વધુ વાચન માગી લે છે. અમદાવાદ તા. ૫-૪-૮૦ લી. ચદ્રહાસ એમ ત્રિવેદીના વંદન Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ 1 (શ્રી મુખચાંદભાઈ કેશવલાલ પારેખે લેખિત પુસ્તક અંગે તેમના ઉપર આવેલા સ ખ્યાબંધ અનુમોદનીય પામાંથી કેટલાક પત્રોના ટુંકસાર અહી રજુ કરીએ છીએ લી. પ્રકાશક ) અનુમેદનીય પત્રો ( ૧ ) જૈનદર્શનમાં અણુવિજ્ઞાન નામે આપનુ પુસ્તક વાચી હું ખૂબ પ્રભાવિત થયે। છુ. આપની લેખનશક્તિની હુ ભૂરિભૂરિ અનુમેાદના અને પ્રશ'સા કરુ છુ. આવા તત્ત્વજ્ઞાનના ઊંડા ચિ તક શ્રાવકપ'ડિતા બહુ જ ઓછા છે. તમારૂં કર્મના સિદ્ધાન્તને લગતુ જ્ઞાન, તલસ્પશી અને ઊડું છે. તમારા આ જ્ઞાનની અને લેખનશક્તિની હું ખૂબ ખૂબ અનુમેાદના કરુ છુ . લી શેઠ મનસુખલાલ ટાલાલ ધેારાજી (સૌરાષ્ટ્ર) તા. ૧૨-૧૧૦૯ ( ૨ ) આવિજ્ઞાનની બે નકલ અમને અહિ મળી છે તત્ત્વરસિકને વાર વાર વાચવા ચેાગ્ય છે. લી. પુન્યેય વિ. ના ધર્મલાભ સુમેરપુર (રાજસ્થાન) તા ૨૪-૯-૭૮ ( ૩ ) . આપનું પુસ્તક “ જૈનદર્શનના કર્રવાદ ” એક સબંધીએ મને વાચવા આપ્યુ અને તે વાંચતાં હું ખૂબ પ્રભાવિત થયા છું. મારા જેવા અપજ્ઞાનીને તેમાંથી ઘણુ જ્ઞાન પ્રાપ્ત થાય તેવું સુંદર લખાણ છે. એથી આકર્ષાઈને આપનાં બધાં પુસ્તકો વાચવાની જિજ્ઞાસા થઈ છે લી. ચ દુલાલ અખભાઈ. અમદાવાદ તા. ૩-૧૦-૭૯ (8,) તમેાએ આત્મવિજ્ઞાન ભાગ ૧-૨-૩, જૈનનમાં ઉપયાગ, કમીમાંસા, જૈન દર્શનના ક`વાદ, જૈનદર્શનનુ અણુવિજ્ઞાન, પુસ્તકો Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ( ૧૧ ) તમારા તરફથી તમારા હાથે લખાયેલ સાહિત્ય મળેલ છે. ખૂબ જ સરલ સુબોધ ભાષામાં તત્વજ્ઞાનને સમજાવવાનો પ્રયાસ એ તમારા લેખનની વિશેષતા છે. લી. કલાપ્રભસાગર આદિના સાદર ધર્મલાભ મુબઈ તા. ૧૦–૧૦–૭૯ (૧૨) આપનાં લેખિત પુસ્તકે વાચી અસીમ હર્ષ થયે છે. હવે આત્મવિજ્ઞાન પુસ્તક વાંચીને આત્માને વિકસિત બનાવીએ એ જ મહેચ્છા. આપ જે જે પુસ્તકનું પ્રકાશન કરે તે તે પુસ્તકે અમને મળવાં જોઈએ, એવી આશા રાખીએ છીએ. લી. પદ્મલતાશ્રી તથા હર્ષપદ્માશ્રી તરફથી ધર્મલાભ મદ્રાસ તા ૧૯–૧૦–૭૮ (૧૩). આત્મવિજ્ઞાન ભાગ પહેલાની દિતિયાવૃત્તિની નકલે અમને મળી ગઈ છે, અમારા સંબંધીઓમાં જ્યાં જ્યાં આ પુસ્તક આપ્યું ત્યાં તેની ભાષાની સરલતા, ગુઢતત્વજ્ઞાનને ' સહેલાઈથી સમજી શકાય તેવી શૈલીનાં ઘણાં વખાણ થયાં. * લી. પ્રવીણ શાહ. મુંબઈ તા ૩૧-૭-૮૦ (૧૪). ધર્મલાભ સાથે લખવાનું કે તમે પાઠવેલ આત્મવિજ્ઞાન ભાગ પહેલે મળી ગયું છે. તમારા દીર્ઘચિંતન – મનનમાથી સરજાયેલું આ સાહિત્ય સુંદર અને વાંચકને બેધ કરાવે એવું અને વાંચતાં ગમે એવું છે. લી. પૂર્ણચન્દ્ર વિજયના ધર્મલાભ, પાટણ તા. ૧૫–૧૦–૭૮ (૧૫) આપના પુસ્તકે મેં વાગ્યા પછી ઘણો જ પ્રભાવિત થયો હતો. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ અને તત્ત્વનું ઊંડાણપૂર્વક સરલ ભાષામાં આપનું લખાણ છે. વાંચી ઘણો જ આનંદ થયો છે. તમે શાસનની સારી સેવા બજાવ છો. પૂ. ૫. મહારાજશ્રી યશોભદ્રવિજ્યજી મહારાજ, લાલબાગ આ સાલમાં ચોમાસું રહ્યા પછી તમારાં પુસ્તકે મને વાંચવા આપેલા. લી. રમણલાલ મફતલાલ. મુંબઈ તા ૨૬-૧૧-૮૦ ( ૧૬ ) આપ તત્ત્વજ્ઞાનનું સાહિત્ય જે સરસ રીતે સમજાવી લખે છે બદલ તમારા પુરૂષાર્થ પ્રત્યે પ્રેમ થાય તે સ્વાભાવિક છે. કલ્યાણ માસિકમાં પણ આપના લેખે હું ખાસ વાંચું છું. તેમાં તત્ત્વજ્ઞાન ભરપૂર હોય છે. ભાષા પણ બહુ સરળ હોય છે. એટલે સામાન્ય માણસ પણ સમજી શકે છે તમારાં પુસ્તક તથા લેખ ખાસ વાચું છું. વાચવાની હંમેશાં જિજ્ઞાસા રાખું છું. લી. ગોવિદલાલ દોશીના જયજીનેન્દ્ર વડોદરા તા. ૧૨-૧૧-૮૦ (૧૭) (૧૭) દ્રવ્ય–ગુણ–પર્યાયનું ચિંતન-મનન અને મંથન, તે આત્મદિમા તથા મનની એકાગ્રતામા અને વિષય-કપાયથી નિલેપમળ–નિર્વિકાર-નિઃસંગ બનાવનાર ભવ્ય સ્વાધ્યાય ચોગ છે. જેને લાભ તમે લઈ રહ્યા છે. લી. મુનિ રાજેન્દ્રવિજયજી ગણિ તરફથી ધર્મલાભ. જલગામ. તા ૧૨-૧૨-૮૦ (૧૮) - - આજે આવા દ્રવ્યાનુયોગના જ્ઞાતા બહુ જ અલ્પ સંખ્યામાં છે. તમાં આવુ ઉત્તમ લેખન કરી મહત્ત્વપૂર્ણ તાત્વિક બાબતને પ્રગટ કરે છે, એ ખરેખર અત્યંત અનુમોદનીય છે. લી પં. શ્રી નરેદેવસાગરજીના ધર્મલાભ. પડવંજ, તા. ૧૫-૧૧-૮૦ * • - અત્ય ત અનુમોદનીય છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ મેકલાવેલ જે બદલ આભાર. ઉપરોક્ત પુસ્તકોની સહાયથી જૈનધર્મનું તત્ત્વજ્ઞાન સમજવામા સરલતા થઈ. પુસ્તકો ઘણાં સુંદર છે. જૈનધર્માંના તત્ત્વજ્ઞાનના આ પુસ્તકમાં જે સાદી ભાષા છે, તેનાથી આ ગહન વિષય, ઘણા જ સરલ સમજવામા થઈ પડયો. લી. ખીપીનચ૬. એ. શાહ. સુરત તા. ૧૬-૮-૮૦ ( ૫ ) અમદાવાદના સતશ્રુત સેવાસાધના કેન્દ્રના પ્રેરક અને શ્રીમદ્ રાજચંદ્રના પ્રખર અભ્યાસી તથા આત્મજ્ઞાની પૂજ્ય ડૉ. મુકુન્દભાઈ સોનેજી સાહેબના સાન્નિધ્યમાં સમેતશિખર આદિ યાત્રાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયેલ, ત્યારે મારા એક મિત્ર શ્રી મગનભાઈ પાસેથી આપનું પુસ્તક “ જૈન દર્શીનમાં ઉપયોગ ” વાંચવાનુ સદ્ભાગ્ય પ્રાપ્ત થયેલ. જે એક વિદ્વતાયુક્ત પુસ્તક છે, પરંતુ સરલભાષાથી મારા જેવા સામાન્ય મુમુક્ષુને સમજવામાં સરળ પડેલ, એટલે ખૂબ ગમી ગયેલ. અને એમણે જ (મગનભાઈ એ ) તમારાં ખીજા' પુસ્તકાનું લિષ્ટ અને ઠેકાણું આપ્યું. “ હાથ કકણ વળી આરસીની શી શરૂર ?'' આપનાં પુસ્તકે મને વાંચવામાં અને સમજવામાં ( જૈનધર્મ ), ખૂબ ઉપયેાગી થશે, એ ચોક્કસ છે. cr rk લી. આપના વિશ્વાસુ ખીમજી ગ ંગરના જયજીનેન્દ્ર, મુંબઈ. તા. ૨૬-૧૨ ૭૯ ( ૬ ) આત્મવિજ્ઞાન પ્રથમ ભાગ મળ્યું. પુસ્તક ઉપયોગી છે, અને યુગની માંગ પ્રમાણે લખાયુ' છે, લેખક અને સહાયકને ધન્યવાદ. લી. ૫. વિશાલવિજય. એગલેાર તા. ૨૪-૧૦-૭૮ (૭) તમારા તરથી આત્મવિજ્ઞાનની એ પુસ્તિકાએ પુનમે સાંજે મળી હતી. તમારી પ્રસ્તાવના તરત જોઈ ગયા છું. પ્રસ્તાવના મને બહુ જ ગમી છે. પાંચ ઋન્દ્રિયાની પંચાગ્નિ સાથે તથા પચરત્ન Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ સાથે કરેલી સરખામણી જ ખૂબ જ પ્રોધક અને પ્રેરક છે તમારી કલમ ભાવથી સુંદર છે, ભાવાને પરિત સ્વરૂપે તમે આલેખા છે, માટે તમારુ લખાણ ભાવથી સુંદર બન્યું છે. દા. જ ખૂવિજયના ધર્મલાભ— આદરિયા તા. ૨૦-૧૦-૭૮ ( ૮ ) આપે મેલાવેલ પુસ્તકો મળ્યા છે. આવુ સાહિત્ય હજી સુધી પ્રગટ થયું હોય તેમ લાગતુ નથી. ભગવાન વિતરાગ પરમાત્માના અનુપમ તથા અનન્ય અને અપૂર્વ તત્ત્વજ્ઞાનને આપે જે સરલતાથી, સાધારણ જ્ઞાનવાળા પણુ સમજી શકે તેવી તથા રસભરપુર શૈલીથી અને ખરાખર ક્રમપૂર્વક જે લખ્યું છે, તેના માટે કયા શબ્દોમાં તમારી પ્રશ સા કરવી ? લી, મગનલાલ ચાંપસીના સપ્રેમ નમ્રતાપૂર્વક નમસ્કાર મુંબઈ તા. ૯-૧૧-૭૯ ( ૯ ) આત્મવિજ્ઞાન પુસ્તક મળ્યુ છે સરલ ભાષામાં- યુક્તિ-પ્રયુક્તિ અને દ્રષ્ટાંત આદિથી આત્મા–પરલેાક-કર્મ બધ-નિર્જરા આદિ વિષયાને બહુ જ સુંદર રીતે સમજાવેલા છે. લી. પં. પદ્મવિજય આદિ તરફ્થી ધર્માંલાભ. ઈડર તા. ૨૩-૧૦૭૮ ( ૧૦ ) આપનુ લખેલ પુસ્તક “ જૈન દર્શનમાં અણુવિજ્ઞાન,' ભાઈશ્રી મુળચ'દભાઈ મહેતા તરફથી મને મળ્યું. સાયન્સની દષ્ટિએડ્રેસ. ધર્મીમાં ઘણું વિશેષ તત્ત્વ રહેલુ છે એ આપશ્રીએ સચોટ રીતે સમજાવેલ છે. આવું સુંદર પુસ્તક લખી છપાવી પ્રગટ કરવા માટે અભિનન્દન. લી. નલાલ તારાચંદ વારા મુ ખઈ-વાલકેશ્વર તા. ૧૧-૧૦-૭૯ Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ (૧૧) તમારા તરફથી તમારા હાથે લખાયેલ સાહિત્ય મળેલ છે. ખૂબ જ સરલ સુબોધ ભાષામાં તત્વજ્ઞાનને સમજાવવાનો પ્રયાસ એ. તમારા લેખનની વિશેષતા છે. લી. કલાપ્રભસાગર આદિના સાદર ધર્મલાભ મુબઈ તા. ૧૦–૧૦–૭૮ (૧૨) આપનાં લેખિત પુસ્તક વાંચી અસીમ હર્ષ થયો છે. હવે આત્મવિજ્ઞાન પુસ્તક વાંચીને આત્માને વિકસિત બનાવીએ એ જ મહેચ્છા. આપ જે જે પુસ્તકોનું પ્રકાશન કરે તે તે પુસ્તકે અમને મળવાં જોઈએ, એવી આશા રાખીએ છીએ. લી. પઘલતાશ્રી તથા હર્ષાવાશ્રી તરફથી ધર્મલાભ મદ્રાસ તા ૧૯-૧૦-૭૮ (૧૩) આમવિજ્ઞાન ભાગ પહેલાની દ્રિતિયાવૃત્તિની નકલે અમને મળી ગઈ છે, અમારા સંબંધીઓમાં જ્યા જ્યાં આ પુસ્તક આપ્યું ત્યાં તેની ભાષાની સરલતા, ગુઢતત્વજ્ઞાનને સહેલાઈથી સમજી શકાય તેવી શૈલીનાં ઘણું વખાણ થયા. * * લી. પ્રવીણ શાહ. મુંબઈ તા ૩૧-૭-૮૦ (૧૪) ધર્મલાભ સાથે લખવાનું કે તમે પાઠવેલ આત્મવિજ્ઞાન ભાગ પહેલે મળી ગયું છે. તમારા દીર્ઘચિંતન – મનનમાથી સરજાયેલું આ સાહિત્ય સુંદર અને વાંચને બંધ કરાવે એવું અને વાંચતાં ગમે એવું છે. લી. પૂર્ણચન્દ્ર વિજયના ધર્મલાભ. પાટણ તા. ૧૫–૧૦–૭૮ (૧૫) . આપનાં પુસ્તકે મે વાગ્યા પછી ઘણો જ પ્રભાવિત થયા હતા. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ અને તત્ત્વનું ઊંડાણપૂર્વક સરલ ભાષામાં આપનું લખાણ છે. વાચી ઘણે જ આનંદ થયે છે. તમે શાસનની સારી સેવા બજાવે છે. પૂ. ૫. મહારાજશ્રી યશોભદ્રવિજ્યજી મહારાજ, લાલબાગ આ સાલમાં ચોમાસુ રહ્યા પછી તમારા પુસ્તકે મને વાંચવા આપેલા. લી. રમણલાલ મફતલાલ મુંબઈ તા. ૨૬–૧૧-૮૦ (૧૬) આપ તત્ત્વજ્ઞાનનું સાહિત્ય જે સરસ રીતે સમજાવી લખે છે એટલે તમારા પુરૂષાર્થ પ્રત્યે પ્રેમ થાય તે સ્વાભાવિક છે. કલ્યાણમાસિકમાં પણ આપના લેખો હું ખાસ વાંચું છું. તેમાં તત્ત્વજ્ઞાન ભરપૂર હોય છે. ભાષા પણ બહુ સરળ હોય છે. એટલે સામાન્ય માણસ પણ સમજી શકે છે. તમારાં પુસ્તકે તથા લેખે ખાસ વાંચું છું. વાચવાની હંમેશા જિજ્ઞાસા રાખું છું. લી. ગેવિ દલાલ દોશીના જયજીનેન્દ્ર. વડોદરા તા. ૧૨–૧૧-૮૦ (૧૭) (૧૭) દ્રવ્ય–ગુણ–પયનું ચિ તન-મનન અને મંથન, તે આત્મશુદ્ધિમાં તથા મનની એકાગ્રતામાં અને વિષય–કપાયથી નિલેપનિર્મળ-નિર્વિકાર-નિરસંગ બનાવનારે ભવ્ય સ્વાધ્યાય યોગ છે. જેને લાભ તમે લઈ રહ્યા છો. લી. મુનિ રાજેન્દ્રવિજયજી ગણિ તરફથી ધર્મલાભ. જલગામ. તા. ૧૨-૧૨-૮૦ (૧૮) ૧.' આજે આવા દ્રવ્યાનુયોગના જ્ઞાતા બહુ જ અલ્પ સંખ્યામાં છે. અને તમે આવું ઉત્તમ લેખન કરી મહત્વપૂર્ણ તાત્વિક બાબતોને પ્રગટ કરે છે, એ ખરેખર અત્યંત અમુમોદનીય છે. લી પં. શ્રી નરદેવસાગરજીના ધર્મલાભ. કપડવંજ, તા. ૧૫-૧૧-૮૦ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ તમેએ મોકલાવેલાં ભેટ પુસ્તક વાંચ્યાં. સારાં છે. આજના પશ્ચિમી યુગ માટે એક સોનેરી વસ્તુ સમાન છે એટલે યુવાનોને સારા માર્ગે જોડવા માટે આવા પુસ્તકની ખાસ જરૂર છે લી. મુનિ હરિભદ્રસાગરના ધર્મલાભ. મુલુન્ડ (મુંબઈ) તા. ૧૬-૧૧-૮૦ (૨૦) ધર્મલાભ તમે ધર્મપ્રેમથી મોકલેલ “જૈનદર્શનને કર્મવાદ” પુસ્તક વાંચતા ખૂબ જ આત્મિક આનંદ અનુભવી રહ્યો છું. તેમાં પણ જે સ્પષ્ટતા દરેક પારિભાષિક શબ્દની કરી છે, તે ખૂબ જ મજેની છે. તેમા પણું પેજ ૧૫૦ થી ૧૬ મા સમ્યગદર્શનની મોક્ષમૂલક પદ્ધતિથી વર્ણવી છે, તે શાસ્ત્રીય વિપુલ શ્રદ્ધાગુણને નાભિગત બનાવવા નિષ્પક્ષપાત રીતે જોરદાર જયેન્ત ઉઠાવી છે, તે ખરેખર! તમારા હૈયાના ઊંડાણમાં રહેલ શ્રદ્ધાની ખુલ્લી સાક્ષી પૂરે છે પેજ ૧૬૩ની છેલ્લી ત્રણ લીટીમાં તે કમાલ રીતે સમ્યગદર્શનની ઝીણવટ, બતાવી છે. સમર્થ સૂક્ષ્મચિંતક સાક્ષરવર્ય પ્રભુદાસભાઈનું શાસનચિંતન, આત્મામાં પ્રગટેલ ઊંડા લાપશમમાથી ઊઠયું હતું અને આર્યસંસ્કૃતિની સાચી માપણું લેક સમક્ષ મૂકી શક્યા હતા તેમ તમે પણ કર્મસાહિત્યના પારમાર્થિક પદાર્થોને લેગ્યભાષામાં, વૈજ્ઞાનિક પદ્ધત્તિઓ મૂકવામાં સફળ થયા છે, એમ મારુ કલ્લાની અંતિમ તમને અ૫ભમાં શીઘ મુકિતગામી નિએ જ અભિલો . ( મુનિબંસરીરિજી લે મ. શ્રી પ્રેમસૂરિશ્વરજીના શિષ્ય). Page #363 -------------------------------------------------------------------------- _