SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ છું. આતપ-ઉદ્યોત-પ્રભા શબ્દની માફક અધકાર તથા છાયા (પ્રતિષિ ખ) પણ પુદ્ગલસ્વરૂપ જ છે. તે અગાઉના પ્રકરણમાં વિચારાઈ ગયું છે. એવી રીતે આતપ, ઉદ્યોત અને પ્રભા` સ્વરૂપે વા પ્રકાશ પણ પુદ્ગલની જ એક અવસ્થા છે. આ ત્રણ શબ્દો વિશેષે કરીને તે મારા ખ્યાલ પ્રમાણે જૈન સિદ્ધાંતમાં જ દૃષ્ટિગોચર થાય છે. છતાં અન્ય સિદ્ધાંતમાં યા વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં તે શબ્દોના ઉપયેાગ હશે તે મને પૂરતે ખ્યાલ નથી. એટલે આતપ, દ્યોત અને પ્રભા એ શુ છે ? તે તે તે તે સ્વરૂપના વિસ્તૃત વર્ણન સમયે સ્વયં ખ્યાલમાં આવી જશે. અંધકાર, છાયા ( પ્રતિષિ’ખ), આતપ, ઉદ્યોત અને પ્રભા, એ પાંચેના સમાવેશ અંધકાર અને પ્રકાશ એ એ સ્વરૂપે પણ કરી શકાય. તેમાં છાયાને સમાવેશ અંધકારમાં થઈ શકે અને આતપ, ઉદ્યોત તથા પ્રભા એ ત્રણે સ્વરૂપે વિવિધ રીતે વર્તાતા પ્રકાશમાં જ હાઈ, તે, ત્રણેને પ્રકાશ સ્વરૂપે કહી શકાય. તેમાં પ્રથમ ‘ આતપ” એ કેવા અને કાના પ્રકાશસ્વરૂપ
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy