SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ ૫દ્ધા અંધ સમયે અશ્રેણીગત જીવને તેા સઘાતી અંધાય છે, તેમાં સધાતી પ્રકૃતિએના ઉદય તા સ ઘાતી રસપણે જ વતે છે, દેશઘાતી પ્રકૃતિએમાં કેટલીક પ્રકૃતિએના ઉદય સમયે તે પ્રકૃતિએના રસસ્પદ્ધ સઘાતીપણુ છે.ડી દઈ દેશઘાતીપણે જ ઉદયમાં આવે છે. અને કેટલીક દેશધાતી પ્રકૃતિને રસાય, સધાતીપણે પણ ઉદયમાં આવે છે, અને દેશધાતીપણે પણ ઉદયમાં આવે છે. આ રીતે બન્ને પ્રકારોમાંથી જ્યારે દેશઘાતીપણે રસસ્પર્ધાના ઉદય વતા હાય ત્યારે તે પ્રકૃતિના ઉચે અવરાતા આત્મગુણ દેશથી જ અવરાય છે. અને સઘાતી રસ પદ્ધકાના ઉદય વતા હાય ત્યારે તે પ્રકૃતિના ઉચે અવરાતા આત્મગુણુ સવથી અવરાય છે. મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, ચક્ષુદનાવરણીય, અચક્ષુદનાવરણીય અને પાંચઅંતરાય એમ નવપ્રકૃતિના ઉદય સમયે તેના રસસ્પદ્ધ કે દેશ ઘાતીપણે જ ઉદયમાં તે છે. એટલે તે પ્રકૃતિના ઉચે અવરાતા આત્મગુણુનું' ન્યૂનાધિકપણે પણ પ્રગટપણ તે અવશ્ય હાય છે અવિધજ્ઞાનાવરણીય, અવધિદશનાવરણીય, મનઃપવ—— જ્ઞાનાવરણીય, એ ત્રણ પ્રકૃતિએના ઉયમાં તેના રસદ્ધ ક જ્યારે સઘાતીપણે ઉયમાં વતા હૈાય ત્યારે અવધિજ્ઞાન, અવધિદર્શીન અને મનઃ વજ્ઞાન એ ત્રણે ગુણુ બિલકુલઅવરાઈ ગયેલા હોય છે. પરંતુ રસસ્પદ્ધ ! જ્યારે
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy