________________
૨૬૬
શમથી વર્તે છે. અગર તે દશ નમેહનીય અને પહેલા આઠ કષાયના ચેપશમથી વર્તે છે, એમ પણુ કહી શકાય. તત્ત્વા રાજવાર્તિકમાં દેવતિના ક્ષયાપશ્ચમ ભાવ તે અન તાનુબંધી અને અપ્રત્યાખ્યાની કષાય અષ્ટકના ક્ષચેપશમથી, પ્રત્યાખ્યાની તથા સંજ્વલન કષાય અષ્ટકના ઉદ્દયથી, અને નવનાકષાયના ચથાસભવ ઉદયથી કહ્યો છે.
સવિરતિ—તે દર્શીનમાહનીય તથા પહેલા ખાર કષાયના ક્ષયાપશમથી વર્તે છે. તત્ત્વાર્થરાજવાર્તિકમાં સર્વવિરતિના ક્ષયે પશમભાવ પહેલા ખાર કષાયના ક્ષયે પશમથી, સવલનના ચાર કષાયના અને નવનાકષાયના યથાસ ભવ ઉદયથી કહ્યો છે. આ પ્રમાણે જીવમાં વતા ક્ષયે પશમ— ભાવના અઢાર ભેદે અંગે ઉપર મુજખ કમ પ્રકૃત્તિના ક્ષયેાપશમ સમજવે. અહિં કમ પ્રકૃત્તિ આના ક્ષયે પશમ સમયે જે પ્રકૃતિએના રસ સ્પદ્ધ કામાંથી સધાતીપણું ટળી જઈ દેશધાતી સ્વરૂપે ઉદય વતે છે, તેને ઉદયાત્તુવિદ્ ચાપશમ કહેવાય છે, આ ક્ષાપશમમાં ઉદ્દય તે સ્વસ્વરૂપે જ હાય છે.
જે પ્રકૃતિએ રસ સ્પ કામાંના સઘાતીપણાને દેશઘાતી સ્વરૂપે પલટાવીને સ્વસ્વરૂપે ઉચમાં નહિ વ†તાં પરસ્વરૂપે ઉદયમાં તે અર્થાત્ પ્રદેશેાય સ્વરૂપે ઉયમાં વર્તે, તેને શુદ્ધ ચાપશમ કહેવાય છે. આ રીતે કમ પ્રકૃત્તિઓને ક્ષાપશમ એ રીતે હાય છે.
ઘાતી (દેશઘાતી અને સ`ઘાતી) પ્રકૃત્તિના રસ