________________
૧૧.
પરંતુ ધર્માસ્તિકાયાદિ ક્ષેત્રી દ્રવ્ય હવા અને નહિ હોવાના હિસાબે લેકાકાશ તથા અલકાકાશ એમ બે વિભાગ કરવામાં આવ્યા છે. અનાદિ અનંત એવા આ આકાશાસ્તિકાયને આકાર પિલા ગેળા સરખે છે.
(૪) રૂપ-રસ-ગંધ–સ્પર્શયુક્ત જગતમાં વર્તતે જે પદાર્થ તે પુદ્ગલાસ્તિકાય છે. આ દ્રવ્યમાં પરમાણુઓનું મળવું અને વિખરાવું અગર તે પ્રતિસમય તેના વર્ણાદિમાં હાનિ-વૃદ્ધિ થયા જ કરે છે. એક પરમાણુ સ્વરૂપે, યા. સ ખ્યાત–અસ ખ્યાત–અનંત અને અનંતાનંત પ્રદેશના સ્કંધ સ્વરૂપે વિવિધપણે બની રહેલ તે પુદ્ગલદ્રવ્ય, ચૌદરજુ પ્રમાણ કાકાશમાં અન તાનંત સંખ્યાઓ અનાદિકાળથી. વિદ્યમાન છે અને અનંતકાળ સુધી રહેવાનું છે.
(૫) જગતની વસ્તુઓમાં નવાપણું અને જુનાપણું ઉપજાવનાર તે કાળદ્રવ્ય છે. વ્યતીત સમયને ભાવ તે પૂરાણુ કહેવાય, અને વર્તમાન સમયમાં વર્તતે ભાવ તે ન કહેવાય. કાળને અભાવ માનીએ તે વસ્તુમાં જુનાપણું અને નવાપણું કહેવાને આધાર રહે જ નહિ. કાળ તે નૈયિક અને વ્યાવહારિક એમને મારી છે અને વ્યાના વર્તતા પર્યાય તે નૈયિક વાત છે. એવા ક્લી ઈત્યાદિ ભેદરૂપ વ્યવહાર કરી છે. નિશ્ચયિક કાળ. સવે દ્રવ્યમાં સર્વત્ર વ્યાપ્ત છે અને વારિક કાળ અઢી કી ને એ સમુદ્ર જેટલા ક્ષેત્રમાં જ તૈયૅન્ક કાળ...
વે જોની તિતી પરિ
T
ET
1