________________
જિનવચનના વિરાધક બને છે. આટલું પ્રસગે પાત વિચારી હવે શાસ્ત્રકાર ભગવંતાએ કહેલી દ્રવ્યની વ્યાખ્યા સમજીએ.
t
૧. આ જગતમાં પદાર્થ છે છે ને છે. એટલે હુ‘મેશાં ( ત્રિકાળ ) હયાતિ—અસ્તિત્વ ધરાવે છે, તેથી જે સત્' છે, જે અસ્તિત્વ ધરાવે છે તે દ્રવ્ય કહેવાય છે. વસ્તુ નિત્ય અને અનિત્ય એક જ સમયે હાય તે સત્ છે.
૨. દરેક પદાર્થ માં—દરેક દ્રવ્યમાં સત્ વસ્તુમાં એ જાતના ધર્માં રહેલા છે; એક તે સ્વાભાવિક ધમ અને ખીજો વિભાવિક-ક્ષણિક-બદલાતા અર્થાત્ ફેરફાર પામતા ધ.
·
સ્વાભાવિક ધમ તે નિત્ય ધર્મ છે. તે વસ્તુની સાથે જ છૂટો નહિ પડે તેવા સમવાય સંખ`ધથી રહેલા હોય છે. તેને ‘ગુણુ’કહે છે, અને વિભાવિક-અનિત્ય ધર્મોને પર્યાય’ કહેવામાં આવે છે. ગુણ સિવાય ગુણી વસ્તુ (કે જેમાં ગુણ રહેલા છે તે) ના વિચાર જ થઈ ન શકે. તેથી વસ્તુનુ` સ્વરૂપ તેના ગુણદ્વારા જ જાણી શકાય છે. વસ્તુની સાથે આત પ્રેતરૂપે રહેલ જે ધર્માં તેનુ નામ ‘ગુણ’ છે. તે શુષુ અવિનાશી છે. તે વસ્તુની સાથે સકાળ રહે છે. અવ્યાપ્તિ -અતિવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણ દેષરહિત હાય તેને જ ગુણ કહેવાય છે. દાખલા તરીકે દાહક શક્તિ એ અગ્નિને ગુણુ છે. જ્ઞાન એ આત્માના ગુણ છે. પર્યાય તે વસ્તુની સાથે સથા રહે જ નહિ. પર્યાય એટલે ફેરફાર-બદલવું તે. દાખલા તરીકે માટીમાંથી ઘડે અનાવવામાં આવે તે ઘડે,