________________
૧૫૫
આ ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એ અણુસમૂહની વિવિધતા સ્વરૂપ છે. વિાણુઓની નિયત પણ જુદી જુદી સ ખ્યા મળીને જુદા જુદા પદાર્થા બનેલા હાય છે. જે પદાર્થાના અ ધારણ પ્રમાણે વિજાણુએ ગોઠવાયેલા હાય, તે પદાર્થ વ્યક્ત થાય છે. બાકીના અવ્યક્ત રહે છે. જે પદાર્થના ધારણ પ્રમાણે વીજાણુ મ`ડળ ગેાઠવાયેલ હાય, તે એ પદાર્થની · જાગૃત પ્રકૃતિ' કહેવાય. અને બાકીના પદાર્થીની પ્રકૃતિ સુષુપ્ત ગણાય. જેમ કે દૂધમાં દૂધસ્વરૂપ પ્રકૃતિ જાગૃત છે, અને ઘી સ્વરૂપ પ્રકૃતિ સુષુપ્ત છે. ઘાસમાં ઘાસ સ્વરૂપ પ્રકૃતિ જાગૃત છે, અને દૂધસ્વરૂપે પ્રકૃતિ સુષુપ્ત છે. આ રીતના નિયત અધારણ પ્રમાણેના પદાના વિજાણુ મંડળને વિખેરીને કઈ બીજા પત્તાના ખંધારણ મુજબ ગેાઠવવા દ્વારા, પદાથ માં પરિવર્તન કરવું, અથવા અમુક ખ ́ધારણ પ્રમાણેના પદાના વિજાણુ મંડળની સાથે તે જ જાતિના ખંધારણવાળા અન્ય વિજાણુ મ`ડળને અગર અન્ય જાતિના બધારણવાળા વિજાણુ મંડળને મિશ્રિત કરવા વડે કેઈ અન્ય પુદ્ગલપદા ઉપસ્થિત કરવા, એનુ' નામ જ વૈજ્ઞાનિક જાત્યાન્તર પરિણામ છે.
જૈનદર્શનની માન્યતા તે સદા માટે એ જ હતી અને છે કે પુદ્દગલદ્રવ્યની અનેકવિધ વિવિધતામાં પૃથક્પૃથક્ સખ્યા પ્રમાણુ પરિમાણુપામેલ પુદ્ગલપરમાણુઓનુ
કાય છે.
જ
વિજ્ઞાન જેને પદાર્થ કહે છે, તે ખરેખર રીતે તે પટ્ટાની વિવિધ ઘટના અર્થાત્ મનાવ યા અવસ્થા જ છે.