SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ SR શકે એવા પુદ્ગલસ્કંધને ‘અતિસ્થૂલ’કહેવાય છે. જેમકે પથ્થર, સાનુ', તથા રૂપું આદિ નરસ્વરૂપી પદાર્થાં જે પુદ્ગલસ્ક ધનુ છેદનભેદન થઈ ન શકે. પર ́તુ અન્યત્ર વહન થઈ શકે તે પુદ્દગલસ્ક ધને ‘સ્થૂલ ’કહેવાય છે, જેમકે ઘી, જળ, તેલ આદિ પ્રવાહી પદાર્થોં. જે પુદ્ગલસ્ટ ધનુ છેદનભેદન પણ થઈ ન શકે અને અન્યત્ર વહુન પણ ન થઈ શકે એવા નેત્રથી દૃશ્યમાન પુદ્દગલસ્ક ધને સ્થૂલ સૂક્ષ્મ’ કહેવાય છે. જેમકે છાયા, પ્રકાશ આદિ. જે પદાર્થ નેત્રથી જાણી ન શકાય, પરંતુ નેત્ર સિવાયની શેષ કાઈપણ ઇન્દ્રિયના વિષયભૂત હોય તે પુદ્ગલસ્ક ધને ‘ સૂક્ષ્મ-સ્થૂલ ’ કહેવાય છે. જેમકે વાયુ તથા અન્ય પ્રકારના ગેસ, ધ્વનિ અ દિ. જે પુદ્ગલસ્કા ખિલકુલ અતિન્દ્રિય છે, તેને ‘ સૂક્ષ્મ ’ કહેવાય છે. જેમકે જૈનદર્શનમાં કહેલી પરમાણુ સિવાયની દ્વિપ્રદેશી આદિ સ્કધવાએ તથા અન્ય અતિન્દ્રિય પુ ગલ સ્ક્ર. કે ' અતિન્દ્રિય પુદ્દગલસ્ક ધેામાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ પુદ્ગલ, જેને પરમાણુ કહેવાય છે, તે અતિસૂક્ષ્મ ' યા ‘સૂક્ષ્મસૂક્ષ્મ ’ છે. કારણ કે પરમાણુ કરતાં વધુ સૂક્ષ્મપિરણામી કોઇપણ પુદ્ગલ પદાર્થ વિશ્વમાં હાઈ શકે જ નહુિ. સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ પુદ્દગલ તે અતિન્દ્રિય હાવાથી
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy