________________
પ્રકરણ ૧૩ મુ
ભાવપચક
કર્મીની ઉપશમ આદિ અવસ્થાએથી વતા જીવના પાને ભાવ કહેવાય છે. એ ભાવે પાંચ પ્રકારે છે. તેની વિસ્તૃત સમજ આ પ્રકરણમાં વિચારવાની છે. આ
પરમ ઉપકારી કાસિ’ધુ જ્ઞાનીપુરૂષોએ શાશ્વત સુખની પ્રાપ્તિ માટે બાળજીવાને સુલભ એવા ૫ ચાચારના પાલનમાં થાશક્તિ પ્રવૃત્ત રહેવાનું વિધાન દર્શાવ્યું છે. પરંતુ તે માગે કરાતી પ્રવૃત્તિદ્વારા થતા આત્મવિકાસનું માપ તે। ક્ષાયેા. પશમિક, ઔપમિક અને ક્ષાયિક ભાવ જ છે. ક્ષાયિક ભાવમાં કન્યની પૂર્ણતા છે, અને ઔપમિક તથા ક્ષાયેાપામિક ભાવેા જીવને કવ્ય પૂર્ણતાની નજીકમાં પહોંચાડ નારા છે. આત્મવિકાસને પ્રારભ ક્ષાયે પશમિક ભાવથી શરૂ થાય છે. અહિંથી જ જીવમાં આત્માત્થાનની ચેાગ્યતા પ્રગટે છે. ક્ષાયેાપશમિક ભાવેાના આગળ કહેવાતા અઢાર ભેદમાં વિવિધ કર્માના યેાપશમ કારણભૂત છે, પરંતુ આત્મવિકાસનું માપ તે ક્ષાયે પામિક સમ્યક્ત્વ અને ચારિત્ર ઉપરથી જ અંકાય છે. વિવિધ રીતે વ તા સ અને ચારિત્રના ક્ષયાપશમ જ, આત્માત્થાનની સીડીનાં પગથિયાં છે. મેાહનીય ક્રમના