SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ અનિવૃત્તિ ગુણસ્થાનમાં–ર૭ ભેદો. (ઔદ૦ ૧૦, ક્ષા૧૩, ઔપશમિકને ૧, ક્ષાયિકને ૧, પારિણ મિકના ૨) સૂફમ સંપરાય ગુણસ્થાનમાં—૨૧ ભેદ. (દ૪ ક્ષા. ૧૩, ઔપશમિકને ૧, ક્ષાયિકને ૧, પરિણામિકના બે.) ' ઉપશાહ ગુણસ્થાનમાં–ર૦ ભેદ. (દ૩, ક્ષા૧૨, ઔપશમિકના બે ક્ષાયિકને ૧, પરિણામિકના બે.) ક્ષીણ ગુણસ્થાનમાં–૧૯ ભેદ, (ઔદ ૩, ક્ષા ૧૨, ક્ષાયિકના-બે, પરિણામિકના-બે.) - સગી કેવળી ગુણઠાણામાં–૧૩ ભેદ. ઔદ. ૩, ક્ષાયિકના ૯, પરિણામિકને ૧) અગી કેવળી ગુણઠાણામાં–૧૨ ભેદ. દ. ૨, ક્ષાયિકના ૯, પરિણામિકને ૧) આમાં નવમા-દશમા ગુણસ્થામાં પથમિક ચારિત્ર માનીએ તે ત્યાં ઔપશમિકભાવના બે ભેદ, અન્યથા એક ભેદ સમજે. ભાવમાં ચતુર્ભગી ઔપશમિક આદિ ભાવેને સાદિ-સાન્ત, સાદિ-અનન્ત, અનાદિ-સાન્ત, અને અનાદિ– અનંત એમ ચાર ભાગ પૂર્વક વિચાર કરવાથી જીવને કર્તવ્ય. અને અકર્તવ્યનો ખ્યાલ પેદા થાય છે.
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy