Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006424/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિધ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુર્ણ એસો પંચ નમુકકારો સલ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) ઃઃ યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી - પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ BHAGAVA SHRI BY JI SUTRA PART : 10 el coad 2421 : 411–40 GULL-90 Page #4 -------------------------------------------------------------------------- ________________ जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराजविरचितया प्रमेयचन्द्रिकाख्यया व्याख्यया समलङ्कृतं हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम् ॥श्री-भगवतीसूत्रम्॥ (दशमो भागः) नियोजक : संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि पण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः प्रकाशकः राजकोटनिवासी-श्रेष्टिश्री शामजीभाई-वेलजीभाई वीराणी तथा कडवीषाई-वीराणी स्मारकट्रस्टप्रदत्त-द्रव्यसाहाय्येन अ. भा० श्वे० स्था० जैनशास्त्रोद्धारसमितिप्रमुखः ___ श्रेष्ठि-श्रीशान्तिलाल-मङ्गलदासभाई-महोदयः मु० राजकोट प्रथमा-आवृत्तिः वीर- संवत् विक्रम संवत् ईसवीसन् प्रति १२०० १९६७ २४९४ २०२४ मूल्यम्-रू. २५-०-० SAMAYECTETRICTCTETTERTATURES Page #5 -------------------------------------------------------------------------- ________________ મળવાનું ઠેકાણું : શ્રી અ. ભા. . સ્થાનકવાસી જેનશાસ્ત્રોદ્ધાર સમિતિ, है. गया था , सट, (सौराष्ट्र). Published by : Shri Akhil Bharat S. S. Jain Shastroddhara Samiti, Garedia Kuva Road, RAJKOT, (Saurashtra ), W. Ry, India, ये नाम केचिदिह नः प्रथयन्त्यवज्ञां, जानन्ति ते किमपि तान् प्रति नैष यत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा, कालो ह्ययं निरवधिविपुला च पृथ्वी ॥१॥ हरिगीतच्छन्दः करते अवज्ञा जो हमारी यत्न ना उनके लिये । जो जानते हैं तत्त्व कुछ फिर यत्न ना उनके लिये ॥ जनमेगा मुझसा व्यक्ति कोई तत्त्व इससे पायगा। है काल निरवधि विपुलपृथ्वी ध्यान में यह लायगा ॥१॥ 卐 भूयः ३. २५00 પ્રથમ આવૃત્તિ પ્રત ૧૨૦૦ વીર સંવત્ ૨૪૯૪ વિક્રમ સંવત ૨૦૨૪ ઈસવીસન ૧૯૬૭ मुद्र: મણિલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રોડ, અમદાવાદ, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના (૧) આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાતઃઉષાકાળ, સન્ધ્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. (૩) માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭) ઉલ્કાપાત—મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૯) દિગ્દાહ—કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ—વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત—આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. યૂપક—શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને યૂપક કહેવાય. આ પ્રમાણે યૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમા ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. યક્ષાદીમ—કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ—કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. મહિકાશ્વેત—શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દાત—ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ (१) (२) (३) (8) स्वाध्याय के प्रमुख नियम इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है I प्रातः ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी ( ४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए । मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है । नीचे लिखे हुए ३२ अस्वाध्याय - प्रसंगो में वाँचना नहीं चाहिए— (१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) (२) (३) (8) (५) (६) (७) (८) उल्कापात—बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । दिग्दाह — किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव—बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे ) तक स्वाध्याय नहीं करना चाहिए । निर्घात – आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत - बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए I यूपक — शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए I यक्षादीप्त— यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण - कार्तिक से माघ मास तक घूँए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (२) महिकाश्वेत—शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात—चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढँक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (९) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय — (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है । (१४) (१५) (१६) मल-मूत्र – सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है । I श्मशान — इस भूमि के चारों तरफ १०० - १०० हाथ तक अस्वाध्याय होता है । (१९) चन्द्रग्रहण—जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए | (१७) सूर्यग्रहण – जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत — नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए । पतन — कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर — उपाश्रय के अन्दर अथवा १०० - १०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा - आषाढ़ी पूर्णिमा ( भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा ( स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ श्री लगवतीसूत्र लाग १० वें ही विषयानुभशिष्ठा अनु. विषय पाना नं. मारहवें शत छायोथा Gटेशा १ यौथे देश छा संक्षिप्त विषय विवश २ परभाशुपुद्रलों छा नि३पारा 3 संहनन से पुद्रत परिवर्तन डा नि३पारा ४ औघारि पुद्रत परिवर्तो छी निवर्त्तना छाल छा नि३पारा ५ पुद्रत परावर्त मल्प महत्व डा नि३पारा पांथवा देशा ६ पांयवे शेजा संक्षिप्त विषय विवर ७ भद्रलों के स्व३प हा नि३पारा ८ प्रातिपाताहि विभाजा नि३पारा ८ शव परिशाभ छा नि३पारा १० वयारित्र परिशाभ हेतु हा नि३पारा छठे शे ठा प्रारंभ ११ छठे शेजा संक्षिप्त विषय विवश १२ राहु स्व३प छा नि३पारा १३ यंद्र सश्री नाभ उ अर्थ जा नि३पारा १४ सूर्य आहित्य नाभ के अर्थ हा नि३पारा १५ यंद्र-सूर्य श्री अग्रभहिषियों आहिला नि३पाश सातवें शेडा प्रारंभ १६ सातवें देशे छा संक्षिप्त विषय विवरण १७ सो विस्तार जानि३पारा १८ छावों छी उत्पती छा नि३पाश શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ आठवें शे ठा प्रारंभ १८ आठवें शेजा संक्षिप्त विषय विवरण २० प्रकारान्तर सेवों डी उत्पत्ति हा नि३पारा २१ तिर्यज्योनि विशेष डा निया नववां शा ८७ WWW WWW Ia Ww २२ नववें शेडा संक्षिप्त विषय विवरण २३ हेवों के प्रकार का नि३पारा २४ हेवोंडी उत्पत्ति हा नि३पारा २५ भव्य हैवाहिडी स्थिति हा नि३पारा २६ भव्यद्रव्य हैवाहि विर्वमा छा नि३पारा २७ भव्यद्रव्यदेवाहिडी छर्तना हा नि३था २८ लावटेव विशेष सत्यमहत्व छा नि३पारा ८८ १०४ शवें शेठा प्रारंभ २८ Eशवें शेजा संक्षिप्त विषय विवरण उ० आत्मस्व३५ हा नि३पारा उ१ रत्नप्रभाहि पृथ्विसंबंधी विशेष नि३पारा ૧૦૬ १०६ ૧૧૮ तेरहवें शत पहेला उशा उ२ तेरहवें शत पहले शेजा संक्षिप्त विषय विवरण ૧૩૩ 33 तेरहवें शत शार्थ संग्रह ૧૩૪ उ४ पृथिव्याधिछा नि३पारा ૧૩૪ उप रत्नप्रभा आदि पृथ्वीयों डे नरछावासों छा नि३पारा १४१ उ६ रत्नप्रभा आदि पृथ्वीयों उ नैरथिष्ठों उ उत्पात आदि डा नि३पारा ૧૪૩ उ७ शराप्रभा माहिपृथ्वीयों डेनरावास आहिला नि३पारा ૧૪પ 3८ रत्नप्रभा पृथ्वीमें नैरथिष्ठोंडे उत्पात आधिछा ज्थन १४८ 3८ नारों डी सेश्याओं का नि३पा ૧પ૧ ठूसरा Gटेशा ४० तेरहवें शतदूसरे देशे छा संक्षिप्त विषय विवरा १५3 ४१ हेव विशेष जा नि३पाश ૧પ૩ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #13 -------------------------------------------------------------------------- ________________ तीसरा अशा ૧૬૬ ४२ तीसरे शेजा संक्षिप्त विषय विवरण ४३ परियारा हा ज्थन ૧૬૬ यौथा देशा १७७ ४४ यौथे शेजा संक्षिप्त विषय विवरण ૧૬૭ ૪પ ચોથે ઉદેશે કી સંગ્રહાર્થ ગાથા ૧૬૮ ४६ नार पृथ्वी संबंधी ज्थन ૧૬૮ ४७ स्पर्शद्वार छा ज्थन (नरहों में मार अप्ठायिस्पर्श भी हैवत ही सभरना याहिये) ४८ रत्नप्रभाघिप्रशिधि (अपेक्षा)द्वार डा नि३पारा १७४ ४८ निरयान्त द्वारा नि३परा १७4 ५० लोभध्यद्वार डा नि३परा १७६ ५१ हिग विहिप्रवहद्वार डा नि३पारा १७७ ५२ परिवर्तनद्वार डा नि३पाराम ૧૮૦ 43 स्पर्शनाद्वारा नि३पा १८२ ५४ द्विपदेशाहि पुद्रलास्तिमाय स्पर्शना द्वारा नि३पारा । १८८ ५५ अवगाहना द्वार डा नि३पारा २०० ५६ वावगाहटद्वार डा नि३परा २०८ ५७ अस्तिष्ठाय प्रदेश निषटनद्वार हा नि३पारा २११ ५८ मसभद्वार डा नि३पारा ५८ सो संस्थान द्वारा नि३पारा ૨૧૩ ૨૧૨ पांयवा अशा ६० नैरथिष्ठों डे आहार छा नि३पारा ૨૧પ ॥सभात ॥ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #14 -------------------------------------------------------------------------- ________________ ચૌથે ઉદ્દેશક કા સંક્ષિસ વિષય વિવરણ આરમાં શતકના ચેાથા ઉદ્દેશાના પ્રારંભ આ ચેાથા ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે તેને સક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે એ પરમાણુઓના સચૈાગથી જે એ અણુવાળા સ્કન્ધ બને છે તેના આકારની પ્રરૂપણા–એજ પ્રમાણે ત્રણ પરમાણુઓના સચાગથી મનતા ત્રિઅ શુક્ર સ્કન્ધના, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, સખ્યાત, અસખ્યાત અને અનંત પરમાણુઓના પરસ્પરના સચેગથી મનતા ચાર અણુવાળાથી લઈને અનંત પન્તના અણુવાળા સ્કન્ધાના આકારાની પ્રરૂપણા-અનન્તાનન્ત પુદ્ગલ પરાવર્તનનું પ્રરૂપણુ-પુદ્ગલ પરાવતના પ્રકારનું નિરૂપણુ-નૈરયિકાના પુદ્ગલપરાવર્તનું નિરૂપણુ-અસુરકુમારના ઔદારિક પુદ્ગલપરાવતનું નિરૂપણ–એક નૈરચિકના વૈચિપુદ્ગલપરાવની પ્રરૂપણા-નૈયિકાના પુદ્દલપરાવત'ની પ્રરૂપણા એક નૈયિકમાં નૈયિકત્વાવસ્થામાં ઔદારિક પુદ્ગલ પરાવર્તની પ્રરૂપણા એક નૈરયિકના પૃથ્વીકાયિકત્વની અવસ્થામાં ઔદારિક પુદ્ગલપરાવતની પ્રરૂપણા એક અસુરકુમારના ભૂતભાવિ નરયિકત્વાવસ્થામાં ઔદારિક પુદ્દલપરાવર્તની પ્રરૂપણા–એક નૈરયિકના નૈરયિકત્વ અવસ્થામાં વૈક્રિયપુદ્ગલ પરાવની પ્રરૂપણા— એક નૈયિકના પૃથ્વીકાયિકત્વ અવસ્થામાં વૈક્રિયપુદ્ગલ પરાવત ની પ્રરૂપણાનૈચિકાને નૈરયિકત્વાવસ્થામાં કેટલા ઔદારિક પુલ પરાવત વ્યતીત થઈ ચુકયા છે ? આ પ્રશ્નના ઉત્તર નૈયિકાના પૃથ્વીકાયિકની અવસ્થામાં ઔદારિક પુદ્ગલપરાવર્તની પ્રરૂપણા-ઔદારિક પુદ્ગલપરાવર્તીના હેતુના સ્વરૂપનુ નિરૂપણઔદારિક પુદ્દલપરાવતની નિષ્પત્તિના કાળનું નિરૂપણું-ઔદારિક યુદ્ધલપરાવત કાળના અલ્પમહ્ત્વ માદિનું કથન-પુદ્ગલપરાના અલ્પમહત્વ આદિની પ્રરૂપણા. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ પરમાણુ યુદ્રલોં કા નિરૂપણ -પુતલવક્તવ્યતા“સવ ની પૂર્વ વસી” ઈત્યાદિ– ટીકાથ-ત્રીજા ઉદ્દેશામાં રતનપ્રભા આદિ પૃથ્વીની પ્રરૂપણ કરવામાં આવી છે. તે પૃથ્વી પકૂલાત્મક હોય છે. પૂર્વસૂત્ર સાથે આ પ્રકારના સંબંધને લીધે હવે સૂત્રકાર પલેની પ્રરૂપણ કરે છે “જિદે નાવ પ વચાતી ” રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા તેમને વંદણાનમસ્કાર કરવાને માટે જનસમૂહ નીકળી પડયો વંદણાનમસ્કાર કરીને તથા ધર્મકથા સાંભળીને પરિષદુ વિસર્જિત થઈ ત્યાર બાદ ધર્મતત્વને શ્રવણ કરવાની અભિલાષાવાળા ગૌતમ સ્વામીએ વિનયપૂર્વક બને હાથ જોડીને શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે પ્રશ્ન પૂછ–“તો મરે! ઘરમાંgવોરા અને સાત્તિ પાચનો સાત્તિ િમવરૂ?” હે ભગવન! જ્યારે બે પુલ પરમાણુઓને એક બીજાની સાથે સંયોગ થાય છે ત્યારે શું થાય છે–એટલે કે તેમના સંગથી કઈ ચીજ ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર– “જોવા!” હે ગૌતમ! “તુળmgિ a મા” બે પુદ્ગલ પરમાણુ એના પરસ્પરના વેગને લીધે ઢિપ્રદેશી (બે પ્રદેશવાળ અથવા બે અવયવવાળ) એક અંધ ઉત્પન્ન થઈ જાય છે “તે મિગमाणे दुहा कज्जइ, एगयओ परमाणुपाग्गले एगयओ परमाणुपोग्गले भव" જ્યારે તે દ્વિદેશી કંધના બે ભાગ પાડવામાં આવે છે ત્યારે એક ભાગ એક પરમાણુ રૂપ હોય છે અને બીજો ભાગ પણ એક પરમાણુ રૂપ જ હોય છે, ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સિન્નિ મતે ! vમguો પાયો RTE ત્તિ, પાચમો સારા મિત્ર? ” હે ભગવન્! જયારે ત્રણ પુદ્ગલપરમાણુઓ એક બીજા સાથે એકત્રિત થઈ જાય છે, ત્યારે તે ત્રણ પુદ્ગલપરમાશુઓના સંગથી કઈ વસ્તુ ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! “ રિધ્વજ હશે અવરૂ” એકત્ર થયેલા તે ત્રણ પુદ્ગલપરમાણુઓ વડે એક ત્રિપદેશિક ઘ ઉત્પન્ન થાય છે “તે મિઝમળે સુવિ તિહાર રાફ” જ્યારે તે ત્રિપ્રદે. શિક સ્કંધના વિભાગ પાડવામાં આવે છે, ત્યારે બે વિભાગ પણ પડે છે અને ત્રણ વિભાગ પણ પડે છે. “દુહા જમાને છાયો માણવોકે, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ दुवे भवइ ” જ્યારે તેના બે વિભાગ થાય છે, ત્યારે એક વિભાગ એક પરમાણુપુર્વાંગલ રૂપ અને ખીજો વિભાગ દ્વિદેશિક 'ધરૂપ બને છે. “ ત્તા જામાળે ત્તિનિ પરમાણુમમા મયંતિ ” યારે તે ત્રિપ્રદેશિક સ્કંધને ત્રણ વિભાગે માં વિભકત કરવામાં આવે છે, ત્યારે એક એક પુદ્ગલપરમાણુ રૂપ ત્રણ વિભાગેામાં તે ત્રિભકત થઈ જાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન- શ્વસ્તર મને ! પરમાણુોના વચનો સાFતિ, जाव पुच्छा ” હે ભગવન્ ! જ્યારે પરમાણુ યુદ્ધલે એક બીજા સાથે એકત્રિત થાય છે, ત્યારે તેમના સચેગથી શું ઉત્પન્ન થાય છે? એટલે ચાર પુલપરમાણુએ એકત્ર થાથી જે કાંધ ઉત્પન્ન થાય છે. તેનું નામ શું છે? મહાવીર પ્રભુના ઉત્તર-‘“ તોયમા ! ચલિપ સંઘે મયક્ ' હે ગૌતમ ! જ્યારે ચાર પરમાણુ પુદ્ગલેા અરસ્પરસની સાથે સમૈગ પામે છે, તેમના સચેગથી એક ચાર પ્રદેશિક સ્કંધ ઉત્પન્ન થાય છે. >> ત્યારે એટલે કે ચાર પુદ્ગલપરમાણુઓના સંયેાગથી જે સ્કંધ બને છે. તેનુ' નામ ચતુપ્રદેશિક કંધ થાય છે. તે મિન્નમાળે દુહા ત્રિ, તિાવિ, ચલા વિજ્ઞ૬ '' જ્યારે આ ચતુષ્પ્રદેશિક સ્કધ પેાતાની આ અવસ્થાના ત્યાગ કરીને વિભક્ત થઇ જાય છે, ત્યારે તેના બે વિભાગ પશુ પડી શકે છે, ત્રણ વિભાગ પણ પડી શકે છે અને ચાર વિભાગ પણ પડી શકે છે. “દુહા જ્ઞમાળે વાચકો પરમાણુપોઢે, ચોતિલિણ વધે અથર્” જયારે તેના બે વિભાગ થાય છે, ત્યારે તેના એક ભાગમાં એક પરમાણુયુદ્બલ હાય છે અને ખીજા ભાગમાં એક ત્રિપ્રદેશિક કપ ચાય છે. अहवा - दोपएसिया સંધા મયંત્તિ ” અથવા દ્વિદેશિક કધ રૂપ એ ત્રિભાગ પણ પડી શકે છે. એટલે કે એક વિભાગ દ્વિપ્રદેશિક સ્મુધ રૂપ અને ખીન્ને વિભાગ પશુદ્વિપ્રદેશિક કધરૂપ જ હાય છે. " तिहा कज्जमाणे एगयओ दो परमाणुपोगगला, एगयओ दुप्पएसिए खंधे भवइ ” જ્યારે ચતુષ્પદેશિક કધને ત્રણ વિભાગમાં વિભક્ત કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુદ્ગલવાળા એ ભાગે અને દ્વિપ્રદેશિક સબંધ રૂપ ત્રીજો ભાગ થાય છે. 'चउड़ा कज्जमाणे चत्तारि परमाणुपोग्गला भवंति " ચતુ પ્રદેશિક સ્ક ંધને જ્યારે ચાર વિભાગમાં વિભક્ત કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુદ્ગલરૂપ ચાર ભાગેા થઈ જાય છે. (( ,, ગૌતમ સ્વામીને પ્રશ્ન-વૃંત્ર મતે ! પરમાણુવોરા પુછા ” હે ભગ વાન્! જ્યારે પાંચ પરમાણુ પુદ્ગલેા એકત્રિત થઈ જાય છે ત્યારે તેમના સચેાગથી શુ' ખને છે ? મહાવીર પ્રભુના ઉત્તર-“ ગોચના ! વંચત્તિર્ સંઘે મ ્ ' હે ગૌતમ ! જ્યારે પાંચ પરમાણુઓના પરસ્પરની સાથે સચેાગ થાય છે, ત્યારે તેમના સચેાગને લીધે પાંચ પ્રદેશિક સ્મ્રુધ ઉત્પન્ન થાય છે. “ સે મિઝ્ઝમાળે ટુદ્દા વિ, તિજ્ઞા વિ, અાવિ, વચા વિજ્ઞર્” જ્યારે આ પંચપ્રદેશિક સ્કધના શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ܪܕ ૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ વિભાગ કરવામાં આવે છે ત્યારે તેના બે વિભાગ પણ થઈ શકે છે, ત્રણ વિભાગ પણ થઈ શકે છે. “સુહા 7મા જગો પરમાણુપૂજા, પ્રાચશો જરૂતિg મ” જ્યારે પંચપ્રદેશિક સ્કંધને બે વિભાગમાં વિભક્ત કરવામાં આવે છે. ત્યારે એક વિભાગ એક પરમાણુ યુદ્રલરૂપ અને બીજે વિભાગ ચતુષ્પદેશિક સ્કંધરૂપ બને છે. “ અવા-unયો દુષ્પત્તિ વિશે મય, unો તિquet વધે મારૂ” અથવા-ઢિપ્રદેશિક સ્કંધરૂપ એક ભાગ અને ત્રિપ્રદેશિક સ્કંધરૂ ૫ બીજો ભાગ નિષ્પન્ન થાય છે. “સિદા કરનાળે umયો તો પરમાણુime, તિપૂર્ણાસણ વધે માર” જયારે આ પંચ પ્રદેશિક સ્કંધને ત્રણ વિભાગમાં વિભક્ત કરવામાં આવે છે, ત્યારે તેના બે વિભાગે એક એક પરમાણુ પુલ રૂપ હોય છે અને ત્રીજો વિભાગ ત્રિપ્રદેશિક એક સધ રૂપ હોય છે. “ અવા-જાગો વામugramછે, uTયો હો તુqgfથા ધંધા મયંતિ ” અથવા-આ પ્રમાણે પણ તેના ત્રણ વિભાગ પડે છે–એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ હોય છે, અને બીજો અને ત્રીજો વિભાગ દ્વિપ્રશિક બે બે રૂપ હોય છે. “૨૩ વમળ પ્રાઇમ તિક્તિ પરમગુપમા, જયગો સુtifણા ધિવે મારુ” જ્યારે પંચ પ્રશિક સ્કંધને ચાર વિભાગમાં વિભક્ત કરવામાં આવે છે, ત્યારે એક એક પરમા પુદ્રાલવાળા ત્રણ વિભાગ થાય છે અને દ્વિપ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ થાય છે. “વંજ = 7મા વંર પરમાણુવોwાળ અવંતિ” જ્યારે પાંચપ્રદેશિક સ્કંધના પાંચ વિભાગ પાડવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુલવાળા પાંચ વિભાગમાં તે વિભક્ત થઈ જાય છે. ગૌતમ સ્વામીનો પ્રશ્ન-“ઇમરે ! પરમrgોnત્તા પુછા” હે ભગવન્! જ્યારે છ પરમાણુ યુદ્ધો એક બીજા સાથે એકત્રિત થાય છે, ત્યારે તેમના સગથી કઈ વસ્તુ ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-બોચમા !હે ગૌતમ! “જcomતિg વધે મવરૂ” જ્યારે છ પુલ પરમાણુઓ એક બીજા સાથે સંગ પામે છે, ત્યારે તેમના સંગને લીધે છ પ્રદેશિક એક કંધ ઉત્પન્ન થાય છે. “શે મિત મા દુહા કિ, તિર વિ કાલ ઝટક વિ જsm” જ્યારે આ છ પ્રદેશિક સ્ક ધ વિભક્ત થઈ જાય છે, ત્યારે તેના બે, ત્ર), ચાર, પ્રાંચ, અથવા છ વિભાગો થઈ શકે છે. “ જીવનમાળે gmયમો ઘરમાણપોને, પારો પંજલિ હવે માફ” જયારે તેના બે વિભાગ થઈ જાય છે, ત્યારે એક વિભાગ એક પુલ પરમાણુ રૂ૫ અને બીજો વિભાગ પાંચ પ્રદેશિક એક ધ રૂપ સંભવી શકે છે. “ગવા” અથવા “પાયો સુજલા ધંધે, ઘા શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ ओ उपसिए खंधे भवइ '' એ પ્રદેશિક કધ રૂપ એક ભાગ અને ચાર પ્રદેશિક સ્પધરૂપ બીજો ભાગ પશુ સંભવી શકે છે. અવા તો તિવ્પત્તિયા હ્રષા મત્ત ’ અથવા-ત્રિપ્રદેશિક સ્કધ રૂપ એક ભાગ બને છે અને બીજો ભાગ પણ ત્રિપ્રદેશિક સ્કંધ રૂપ જ બને છે. 66 तिहा कज्जमाणे एगयओ दो परमाणुपोग्गला, एगयओ चउप्पएसिए खंधे भवइ " જ્યારે આ છ પ્રદેશિક સ્ક`ધને ત્રણ વિભાગેામાં વિભક્ત કરવામાં આવે છે, ત્યારે એક પુદ્ગલપરમાણુ રૂપ એક વિભાગ, એક પુદ્ગલપરમાણુ રૂપ બીજો વિભાગ અને ચારપ્રદેશિક ધ રૂપ ત્રીજે વિભાગ થઈ જાય છે. ‘ ગયા-યો મનુજો છે, વાયો દુપ્પણિદ્ વંયે, પાયો तिप्पएसिए खंधे भवइ ' ” અથવા એક પરમાણુ પુદ્દગલ રૂપએક ભાગ, દ્વિપ "" 66 દેશિક કપ રૂપ બીજે ભાગ અને ત્રિપ્રદેશિક કધ રૂપ ત્રીજે ભાગ, આ પ્રકારના ત્રણ વિભાગમાં તે છ પ્રદેશિક ધ વિભક્ત થઈ જાય છે. લા-તિન્નિ યુવત્તિયા ધંધા મયંતિ” અથવા ત્રણ દ્વિદેશિક ધા રૂપે પણ તે વિભક્ત થઈ જાય છે चउहा कजमाणे एगयत्रो तिमि परमाणु पोगला, एगयओ तिप्पसिए संवे भवइ છ પ્રદેશિક કધના જ્યારે ચાર વિભાગ કરવામાં આવે છે, ત્યારે એક પુદ્ગલપરમાણુ રૂપ ત્રણ વિભાગા અને ત્રિપ્રāશિક સ્કંધ રૂપ એક વિભાગમાં તે વિભક્ત થઈ જાય છે. "" એક 66 17 अहवा - एगयओ दो परमाणु पोग्गला भवंति, एगयओ दुप्पएसिया खंत्रा भवंति " અથવા એક એક પુદ્ગ પરમાણુ રૂપ એ વિભાગ થાય છે અને દ્વિપદેશિક એ સ્કંધા રૂપ બીજા બે વિભાગ થાય છે. આ પ્રકારના ચાર વિભાગે પશુ સૌભવી શકે છે. “ પંચા જન્ગમાળે રાયો વત્તા પરમાણુને હા, શ્નदुपसि खंधे भवइ ૭ પ્રદેશિક કધને જ્યારે પાંચ વિભાગેામાં વિભકત કરવામાં આવે છે, ત્યારે એક એક પુદ્ગલ પરમાણું રૂપ ચાર વિભાગે અને દ્વિપદેશિક ←ધ રૂપ એક વિભાગ થઈ જાય છે. ડ જગમાળે છે. માનુોજા અવંતિ ' જ્યારે છ પ્રદેશિક કને છ વિભાગામાં વિભકત કરવામાં આવે છે, ત્યારે એક એક પુદ્ગલપરમાણુવાળો છે વિભાગે થઈ જાય છે छहा ગૌતમ સ્વામીને પ્રશ્ન ( સત્તમંતે ! વર્માળુરોજા પુષ્ઠા) હે ભગ વન્! જ્યારે સાત પરમાણુ પુદ્ગલે એક ખીજાની સાથે મળી જાય છે, ત્યારે તેમના સચોગથી કઈ વસ્તુ ઉત્પન્ન થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘વોચમા ! ”હે ગૌતમ ! " सत्तप्पएसिए खंधे મવક્ '' તેમના સંચાગથી એક સાત પ્રદેશિક સ્કંધ બને છે. સેમિન્ગમાળે ટુા ત્રિ, નાવ સત્તા વિજ્ઞફ '' આ સાત પ્રદેશિક સ્કધના જ્યારે વિભાગેા કરવામાં આવે છે ત્યારે તેના બે, ત્રણુ, ચાર, પાંચ છ અથવા શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ 66 સાત વિભાગ થઈ શકે છે. दुहा कज्जमाणे एगयओ परमाणुपोग्गले, एमओ छप्पएसिए खंधे भवइ જયારે તેના બે વિભાગ કરવામાં આવે છે, ત્યારે એક વિભાગમાં એક પરમાણુપુદ્ગલ હાય છે અને ખીજા વિભાગમાં છ પ્રદેશિક ક"ધ ડાય છે. “ અવા ચક્રો યુવતિ વર્ષ મવરૂ, ચો જૈવ પક્ષિણ બે મફ ’ અથવા એક વિભાગમાં દ્વિદેશિક કપ હાય છે અને બીજા વિભાગમાં પંચપ્રદેશિક સ્કંધ હૈાય છે. अहवा - एगयओ तिप्पएसिए, પાચનો પણત્તિત્ વે મવરૂ '' અથવા એક વિભાગમાં ત્રિપ્રદેશિક ડાય છે અને બીજા વિભાગમાં ચાર પ્રદેશિક સ્કંધ હાય છે. ધ 66 "" तिहा कज्जमाणे एगयओ दो परमाणुपोग्गला, एगयओ पंच ષત્તિ અંગે મવક્'' જ્યારે સપ્તપ્રદેશિક કધના ત્રણ વિભાગ કરવામાં આવે છે, ત્યારે એક પરમાણુપુદ્ગલ રૂપ એક વિભાગ, એક પરમાણુ પુદ્ગલ રૂપ ખીજે વિભાગ અને પાંચપ્રદેશિક સ્કધરૂપ ત્રીજો વિભાગ થાય છે. વ ગાएओ परमाणुपोगाले, एगयओ दुपएसिए खंधे, एगयओ चउप्पएलिए खंधे मवइ" અથવા એક પરમાણુ પુદ્ગલ રૂપ એક વિભાગ, દ્વિપ્રદેશિક સ્કંધ રૂપ બીજે વિભાગ, અને ચાર પ્રદેશિક કધ રૂપ ત્રીજે વિભાગ, આ પ્રકારના ત્રણુ વિભાગેામાં તે વિભક્ત થઈ જાય છે. “ अहवा - एगयओ प माणुपोग्गले, एगयओ दो तिप्पएसिया खंधा भवंति " અથવા એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ અને બાકીના બન્ને વિભાગેામાં ત્રિપ્રદેશિક એ છે હાય છે. अहवाएगयओ दो दुप्पएसिया खंधा भवंति, एगयओ तिप्पएसिए खंधे भवइ " અથવા દ્વિપ્રદેશિક સ્કંધ રૂપ એ વિભાગ અને ત્રિપ્રદેશિક કધ રૂપ એક વિભાગ, આ પ્રકારના ત્રણ વિભાગેામાં તે વિભકત થઈ જાય છે. चउहा कज्जमाणे एगयओ तिनि परमाणुवोगाला, एगयओ चप्पएसिए खंधे भवइ ' જ્યારે તે સપ્તપ્રદેશિક સ્કધને ચાર વિભાગેામાં વિભકત કરવામાં આાવે છે, ત્યારે એક એક પરમાણુપુદ્ગલ રૂપ ત્રણ ભાગે અને ચાર પ્રદેશિક સ્કંધ રૂપ એક ભાગમાં તે વિભકત થઈ જાય છે. ડ अडवा - एगयओ दो परमाणु पोगला, एगयओ दुप्पएसिए खंधे, एगयओ तिप्पएसिए खंधे भवइ અથવા એક એક પરમાણુપુદ્ગલવાળા એ વિભાગા, એ પ્રદેશવાળા એક સ્મુધ અને ત્રિપ્રદેશિક સ્કંધ, આ પ્રકારના ચાર વિભાગે પડે છે. અા-પાયો परमाणुपोग्गले, एगयओ तिन्नि दुप्पएसिया, खधा भवंति ,, અથવા એક પુ માણુ પુદ્ગલવાળા એક વિભાગ અને દ્વિપ્રદેશિક ત્રણ સ્કંધ રૂપ ત્રણ વિભાગામાં તે વિભકત થઈ જાય છે. "" શ્રી ભગવતી સૂત્ર : ૧૦ در " पंचहा कज्जमाणे एगयओ चत्तारि परमाणुपग्गला, एगयआ तिप्पएसिए खंवे भवइ " ', સપ્તપ્રદેશિક સ્કંધને જ્યારે પાંચ વિભાગામાં વિભકત કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુદ્ગલવાળા ચાર વિભાગ અને ત્રિપ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ, આ પ્રકારના ચાર વિભાગા થઈ अहवा -- एगयओ तिनि परमाणुयोग्गला, एगयओ दो दुप्पएसिया 66 નાય છે. ૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ ધંધા મવત્તિ” અથવા એક એક પરમાણુ પુદ્ગલવાળા ત્રણ વિભાગ અને વિદેશિક છે ધ રૂપ બે વિભાગો મળીને કુલ પાંચ વિભાગમાં તે વિભ. કત થઈ જાય છે. “છઠ્ઠ જમાને વાચકો વંર વરમાળુરા , નાગો crofig હં મ” જ્યારે સપ્તપ્રદેશિક સ્કંધ છ વિભાગમાં વિભકત કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુદ્ગલવાળા પાંચ વિભાગે અને દિપ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ, આ પ્રકારે છ વિભાગો થઈ જાય છે. સત્તા જ કમાણે પરમાણુ પો મવંતિ” જ્યારે સપ્તપ્રાદેશિક સ્કંધને સાત વિભાગમાં વિભક્ત કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુદ્ગલવાળા સાત વિભાગમાં તે સ્કંધ વિભકત થઈ જાય છે. ગૌતમસ્વામીને પ્રશ્ન-“બ મને ! પરમાણુપોમા પુછા” હે ભગવન! આઠ પરમાણુ પુદ્ગલેને જ્યારે પરસ્પરની સાથે સંયોગ થાય છે, ત્યારે તેમના સંગથી કઈ વસ્તુ ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા !” હે ગૌતમ! “અક્રુતિ મ” આઠ પરમાણુ યુદ્ગલેને એક બીજા સાથે સોગ થવાથી આઠ પ્રદેશિક એક સકંધ બને છે. “નાર ટુ ઝમાને પામgોrછે, પાચમો સત્ત પણિ હં મારૂ” જ્યારે આ અષ્ટપ્રદેશિક સ્કંધના વિભાગ કરવામાં આવે છે, ત્યારે તે બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અથવા આઠ વિભાગમાં વિભક્ત થઈ જાય છે. જ્યારે તેના બે વિભાગ કરવામાં આવે છે, ત્યારે એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ હોય છે અને બીજો વિભાગ સપ્તપ્રદેશિક સ્કંધ રૂપ હોય છે. “ હવા-guો સુપતિg વધે, વાળો છqણવિણ હવે મનg” અથવા એક ભાગ ઢિપ્રદેશિક સ્કંધ રૂપ હોય છે અને બીજો ભાગ છ પ્રદેશિક સ્કંધરૂપ હોય છે. “દવા નો વિશ્વાસ વધે, ઘનશો વંggણા વંદે મઅથવા એક ભાગ ત્રિપ્રદેશિક સ્કંધ રૂપ હોય છે અને બીજો ભાગ પાંચ પ્રદેશિક સ્કંધ રૂપ હોય છે. “ગરવા લો ૨૩qહિg રંધા મવતિ” અથવા ચાર ચાર પ્રદેશિક બે સ્કંધ રૂ૫ બે વિભાગો પણ સંભવી શકે છે. “ત્તિ જ મળે unો રો ફરમાણપરા , gજો છા૫સિહ વિશે મારૂ” જ્યારે અષ્ટપ્રદેશિક સ્કંધને ત્રણ વિભાગમાં વિભક્ત કરવામાં આવે છે, ત્યારે તેના ત્રણ વિભાગે આ પ્રકારના સંભવી શકે છે–એક એક પરમાણુ પુદ્ગલવાળા બે વિભાગો અને છ પ્રદેશિક સ્કંધ રૂપ ત્રીજે વિભાગ “આવ-જાશો પરમાણુવોnછે, જાણો સુપ્રકિg , gn wafaણ વધે અવર” અથવા એક પરમાણુપુદ્ગલ રૂપ એક વિભાગ, દ્વિદેશિક સ્કંધ રૂપ બીજે વિભાગ અને પંચ પ્રદેશિક ધ રૂપ ત્રીજો વિભાગ પણ સંભવી શકે છે. “ગવા grો પરમાણુરોnછે, grજો તિધ્વતિg વંધે, ચશો ર૩uપત્તિ વધે અવર” અથવા-એક પરમાણુ પુદગલ રૂપ એક વિભાગ, વિપ્રદેશિક સ્કંધ રૂપ બીજો વિભાગ અને ચારે શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશિક સકંધ રૂપ ત્રીજો વિભાગ પણ સંભવી શકે છે “ગાવા-પાયો સુપિયા ઘંઘા, જાગો ઘragrap ” અથવા બે ઢિપ્રદેશિક સ્કંધ રૂપ બે વિભાગો અને ચાર પ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ પણ સંભવી શકે છે. “કૂવા-unયમો સુપતિ ચં unો તો વિશ્વાસ વધા મ”િ અથવા ચોક વિભાગમાં ક્રિપ્રદેશિક એક અંધ અને બાકીના બે વિભાગમાં ત્રિપ્રદેશિક બે સ્કંધ પણ સંભવી શકે છે. “૨૩ણ જનમાળે - ચ સિગ્નિ પરમાણુણોઢા, ઘસવો ઉજાસા , મારૂ” જ્યારે અષ્ટ પ્રદેશિક સ્કંધના ચાર વિભાગે કરવામાં આવે છે, ત્યારે તે ચાર વિભાગે આ પ્રકારના સંભવી શકે છે–એક એક પરમાણુ યુદ્ગલવાળા ત્રણ વિભાગે અને પંચપ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ સંભવી શકે છે. “હા” અથવા–“નયમો રોગ્નિ પરમાણુ , જો હુugg ā gયો ૩ufaણ વધે અવરૂ” એક એક પરમાણુ યુદલ રૂ૫ બે વિભાગ, દ્વિપ્ર. શિક કપ રૂપ એક વિભાગ અને ચાર પ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ પણ સંભવી શકે છે. “હા” અથવા “જયશો તો પરમાણુમા , ઇચકો સ રિપૂર અવંતિ” એક એક પરમાણુ યુગલ રૂપ બે વિભાગો અને ત્રિપ્રદેશિક બે કંધ રૂપ બે વિભાગે પણ સંભવી શકે છે. “ગાपरमाणुपोग्गले, एगयो दो दुप्पएसिया खंधा, एगयओ तिप्पएसिए હિં મારૂ” અથવા એક પરમાણુ પુદ્ગલવાળે એક વિભાગ, દ્ધિપ્રદેશિક બે સ્કંધ રૂપ બે વિભાગ અને ત્રિપ્રદેશિક એક કંધ રૂપ એક વિભાગ, આ પ્રકારના ચાર વિભાગે પણ સંભવી શકે છે. “અફવા વારિ ટુપૂપિયા હવા મવંતિ” અથવા ઢિપ્રદેશિક ચાર કંધ રૂ૫ ચાર વિભાગો પણ સંભવી શકે છે. "पंचहा कज्जमाणे, एगयओ चत्तारि परमाणुपोग्गला, एगयओ चउप्पएત્તિ છે મારુ” તે અષ્ટપ્રદેશિક સ્કંધના જ્યારે પાંચ વિભાગો કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુલવાળા ચાર વિભાગ અને ચાર પ્રાદેશિક એક કંધ રૂપ એક વિભાગ, આ પ્રકારે પાંચ વિભાગ થાય છે. " अहवा-एगयओ तिन्नि परमाणुपागला, एगयओ दुप्पएसिए, एगयओ तिप्प. fસર પે મરણ” અથવા એક એક પરમાણુ પુદ્ગલવાળા ત્રણ વિભાગ, એક દ્વિપ્રદેશિક રકંધ રૂપ એક વિભાગ અને ત્રિપ્રદેશિક એક અંધ રૂપ એક વિભાગ, આ પ્રકારે પાંચ વિભાગે થાય છે. “ગણવા-gયો રો માનુજોનારા, પુજાચો તિજિ સુcપણા મવંત” અથવા એક એક પરમાણુ પુલવાળા બે વિભાગો અને ત્રણ ત્રિપદેશિક કંધ રૂ૫ ત્રણ વિભાગે થાય છે. “I wઝમાળે પરમાણુનામા, જયો તિવાદ હવે મારૂ” તે અષ્ટપ્રદેશિક રકધના જ્યારે છ વિભાગ કરવામાં આવે છે, ત્યારે એક એક પુદ્ગલ પરમાણુવાળા પાંચ વિભાગ અને ત્રિપ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ થાય છે. “જવા પામી રારિ પરમાણુરોગાણા, પ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #22 -------------------------------------------------------------------------- ________________ ચો તો દુપસિયા વઘા અતિ ’' અથવા એક એક પરમાણુ પુદ્ગલવાળા ચાર વિભાગે અને દ્વિપ્રદેશિક એ કીધ રૂપ બીજા એ વિભાગે થાય છે. 66 सत्ता कज्ञमाणे एगयओ छ परमाणुपोग्गला, एगयओ दुप्पएसिए खंधे ' મરૂ '' જ્યારે તે અષ્ટપ્રદેશિક કધના સાત વિભાગ કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુદ્ગલવાળા છ વિભાગે અને દ્વિપ્રદેશિક એક સ્મુધ રૂપ એક વિભાગ થાય છે. अट्टहा कज्जमा अट्ठ परमाणुपोगाला भवंति " જ્યારે તે અષ્ટપ્રદેશિક કધના આઠ વિભાગ કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુદ્ગલવાળા આઠ વિભાગેામાં તે સ્કંધ વિભક્ત થઇ જાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન- નવ મને ! પુછા ભગવન્! નવ પરમાણુ યુદ્ધે જ્યારે એક બીજાની સાથે મળી જાય છે, ત્યારે તેમના સ’ચેગથી કઈ વસ્તુ ઉત્પન્ન થાય છે. માનુો હૈ મહાવીર પ્રભુના ઉત્તર-‘ ગોયમા ! ' હૈ ગૌતમ ! હું जाव नवविहा જૈનૈતિ ” નવ પરમાણુ યુગલા જ્યારે એકરૂપ થાય છે, ત્યારે નવ પ્રદેશિક સ્ક'ધ ઉત્પન્ન થાય છે. તે નવ પ્રદેશિક સ્કંધ જ્યારે વિભકત થાય છે, ત્યારે તેના એ, ત્રણ, ચાર, પાંચ છ, સાત, આઠ અથવા નવ વિભાગે થઈ જાય છે. વ दुहा कज्जमाणे एगयओ परमाणुपोगले, एगयओ अनुत्पएसिए खंधें મર્ '' જયારે આ અષ્ટપ્રદેશિક સ્મુધના બે ભાગ કરવામાં આવે છે, ત્યારે એક વિભાગમાં એક પરમાણુ પુદ્દગલ હોય છે અને બીજા વિભાગમાં એક અષ્ટપ્રદેશિક સ્ક'ધ હાય છે, જે વ ો સંચારે હું નાવ અા-ચત્રો एखिए खंधे, एगयओं पंचपएसिए खंधे भवइ " આ પ્રકારના અભિલાપ ક્રમ અનુસાર એક એક પ્રદેશની વૃદ્ધિ કરીને નીચેના વિકલ્પ પન્તના બધા વિકાનું કથન થવુ જોઇએ-“ અથવા એક વિભાગમાં ચાર પ્રદેશિક એક સ્કંધ અને બીજા વિભાગમાં એક પાંચ પ્રદેશિક સ્કંધ હાય છે, " तिहा कज्जमाणे एगयओ दो परमाणुपोग्गला, एगयओ सत्तषएसिए खंधे અવક્ ” આ નવ પ્રદેશિક સ્કંધના જયારે ત્રણ વિભાગે કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુ×લવાળા એ વિભાગેા અને સતપ્રદેશિક સ્ક’ધ રૂપ એક વિભાગ થાય છે. “ ગા-પાયો પરમાણુવો છે, યો યુવલિ, પાયો જીવત્ત ક્ષેત્રે મક્ '' અથવા એક પરમાણુ પુદ્ગલ રૂપ એક વિભાગ, દ્વિપ્રફ્રેશિક કધ રૂપ એક વિભાગ અને છ પ્રદેશિક 'ધ રૂપ એક વિભાગ થાય છે. ૮ अहवा - एगयओ परमाणुपोग्गले, एगयओ तिप्पए सिए खंधे, एगयओ લંચ પદ્ધિત વર્ષે મક્” અથા એક પરમાણુ પુદ્ગલવાળા એક વિભાગ, ત્રિપ્રદેશિક સ્કંધ રૂપ ખીન્ને વિભાગ અને પાંચ પ્રદેશિક સ્ક`ધ રૂપ ત્રીને વિભાગ થાય છે. . अहवा - एगयओ परमाणुपोग्गले, एगयओ दो चउपपसिया શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ܕܐ ૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ લિંકા અવંતિ” અથવા એક પરમાણુ પુલ રૂપ એક વિભાગ, અને ચાર ચાર પ્રદેશેવાળા બે ક રૂપ બે વિભાગો થાય છે. “હવા-પ્રાયો दुप्पएसिए खंधे, एगयओ तिप्पएसिए खंधे, एगयओ चउप्पएसिए खंधे भवइ " અથવા ઢિપ્રદેશિક એક કંધ રૂપ એક વિભાગ, ત્રિપ્રદેશિક એક કંધ રૂપ બીજે વિભાગ અને ચાર પ્રદેશિક એક સ્કંધ ત્રીજો વિભાગ થાય છે. “મરવા-રિત્રિ સિવારિયા રંધા અવંતિ” અથવા ત્રણ વિદેશિક કપ રૂપ ત્રણ વિભાગ થાય છે. જરા માળે પજયગો રિત્રિ પરમાણુમાસ્ત્ર, પાછો આવપતિg વધે મ” જ્યારે તે નવ પ્રદેશિક કંધના ચાર વિભાગે કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુલવાળા ત્રણ વિભાગે અને છપ્રદેશિક એક સ્કંધ રૂપ એક વિભાગ થાય છે. “ગg-gnયો તે પરમાણુપurણા, ચણો દુષ્પરિણ હવે પંક્ષિણ ધંધે મવર” અથવા એક એક પરમાણુ પુલવાળા બે વિભાગે, દ્ધિપ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ અને પાંચ પ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ થાય છે. “ગવા–unયો હો परमाणुपोग्गला, एगयओ तिप्पएसिए खधे, एगयओ चउप्पएसिए खंधे भव" અથવા એક એક પુલ પરમાણુવાળા બે વિભાગે, એક ત્રિપ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ અને ચાર પ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ થાય છે. “અગા-ચો મજુવોm, gયો તો ફુવતિ વધા, જscવહિં હં મવવું” અથવા એક પરમાણુ પુદ્ગલ રૂપ એક વિભાગ, ક્રિપ્રદેશિક બે સ્કંધ રૂપ બે વિભાગે, અને ચાર પ્રદેશિક આંધ રૂપ એક વિભાગ થાય છે. “અદલા-grો ઘરમgવો, પાચકો સુquતા , grો તો સિલિચા ઘંઘ મયંતિ” અથવા એક પરમાણુ પુલ રૂપ એક વિભાગ, એક ઢિપ્રદેશિક કંધ રૂપ એક વિભાગ અને ત્રિપ્રદેશિક બે સ્કંધ રૂ૫ બે વિભાગે થાય છે. “ગાવા-પૂજચો તિજિ સુણપરિયા ધંધા, જયો તિપત્તિ વિશે મવા” અથવા દ્ધિપ્રદેશિક ત્રણ સ્કંધ રૂપ ત્રણ વિભાગો અને ત્રિપ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ થાય છે. “હા માળે પાચો વારિ પરમાણુજારા, ગામો પર જે મવ” તે નવપ્રદેશિક કંધના જ્યારે પાંચ વિભાગે કરવામાં આવે છે, ત્યારે એક એક પુકલપરમાણવાળા ચાર વિભાગ અને પાંચપ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ થાય છે. " अहवा-पगयओं तिन्नि परमाणुपोगाला, एगयओ दुप्पएसिए खंधे, एगयओ રાવપત્તિ પર મફ” અથવા એક એક પરમાણુ પુદ્ગલવાળા ત્રણ વિભાગ, એક દ્ધિપ્રદેશિક સ્કંધ અને એક ચાર પ્રદેશિક ધ થાય છે. “યહવા-પ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #24 -------------------------------------------------------------------------- ________________ ચ સિનિન પરમાણુોળા, ચશો તો તqgfણા ધંધા મયંતિ” અથવા એક એક પરમાણુ પુલવાળા ત્રણ વિભાગ અને ત્રિપ્રદેશિક બે સ્કંધ રૂપ બે વિભાગો થાય છે. “અફવા ઘરો તો પરમાણુળ, ચશો ? સુવિચા વંધા, ઇજયો તિcgurug ” અથવા એક એક પરમાણુ યુદ્ગલ રૂ૫ બે વિભાગ, દ્ધિપ્રદેશિક બે રકંધ રૂ૫ બે વિભાગ અને ત્રિપ્રદેશિક એક સ્કધ રૂપ એક વિભાગ થાય છે. “અવા-ચગો પરમાણુપરે, unયો પત્તારિ તુષારયા ધંધા મવતિ” અથવા એક પરમાણુ પુલ રૂપ એક વિભાગ અને દ્વિપદેશિક ચાર કંધ રૂપ ચાર વિભાગે થાય છે. “ कज्जमाणे एगयो पंचपरमाणु पोगगला, एगयओ च उप्पएसिए खंधे भव" તે નવ પ્રદેશિક સ્કંધના જ્યારે છ વિભાગો કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુદ્ગલવાળા પાંચ વિભાગે અને એક ચાર પ્રદેશિક સ્કંધ રૂપે એક વિભાગ થાય છે. “ ના-જાગો ચરિ પરમાણુજારા, જાગો તુqgfaણ અંધે, જય તિqfણા મ ” અથવા એક એક પરમાણુ પલવાળા ચાર વિભાગ, દ્ધિપ્રદેશિક એક કંધરૂપ એક વિભાગ અને ત્રિમ દેશિક એક સ્કધ રૂપ એક વિભાગ થાય છે. “આહવા-gો સિરિન - માનુજા , જયો સિરિન સુપરિયા વંધા મયંતિ” અથવા એક એક પરમાણુ પુલવાળા ત્રણ વિભાગે અને દ્વિદેશિક ત્રણ સ્કંધ રૂપ ત્રણ વિભાગે થાય છે. સત્તહીં જ મળે જ છે પરમાણુજારા, પાયો વિશ્વાસ વધે મારૂ” તે નવ પ્રદેશિક કંધના જ્યારે સાત વિભાગે કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુલવાળા છ વિભાગે અને ત્રિપ્રદેશિક એક સ્કંધ રૂપ એક વિભાગ થાય છે. “અવા-gયો વંર માગુવાહા, grગ સો ટુરિયા ધંધા મયંતિ” અથવા એક એક પરમાણુ પુલવાળા પાંચ વિભાગ અને દ્વિપદેશિક બે સ્કંધરૂપ બે વિભાગો થાય છે. “મહા कज्जमाणे एगयओ सत्त परमाणुपोग्गला, एगयओ दुप्पएसिए खंधे भवह" ते નવ પ્રદેશિક સ્કંધને જયારે આઠ વિભાગ કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ યુદ્દલવાળા સાત વિભાગે અને દ્વિદેશિક એક સકંધ રૂપ એક વિભાગ થાય છે. “ના માળે નવ વામાનુજારા હૃવંતિ” તે નવ પ્રાદેશિક ધના જ્યારે નવ વિભાગે કરાય છે, ત્યારે એક એક પરમાણુ પુદ્ગલવાળા નવવિભાગમાં તે સકંધ વિભક્ત થઈ જાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સ મરે! પરમUTTીમાથા gછા ” હે ભગવન! જ્યારે દસ પરમાણુ યુદ્રગલે એક બીજા સાથે મળી જાય છે, ત્યારે કઈ વસ્તુ ઉત્પન્ન થાય છે? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર-“જાવ તુફા જ્ઞમાળે જો વજુવોn, gવશો ત્તવારિ વધે મારુ” હે ગૌતમ ! જ્યારે દસ પરમાણુ પુદ્ગલે એક બીજા સાથે મળી જાય છે, ત્યારે તેમના સંયોગથી એક દસપ્રદેશિક સ્કંધ ઉત્પન્ન થાય છે. જ્યારે તેના વિભાગો કરવામાં આવે છે, ત્યારે બે. ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અથવા દસ વિભાગો થઈ શકે છે. જ્યારે તેના બે વિભાગ કરવામાં આવે છે, ત્યારે તેના એક વિભાગમાં એક પરમાણુ યુદ્વલ હોય છે અને બીજા વિભાગમાં નવ પ્રદેશેવાળ એક કપ હોય છે. “અવા-gmયો દુષ્કૃત્તિ , જયગો અp ggg વંદે મારુ” અથવા એક ભાગ ક્રિપ્રદેશિક સ્કંધ રૂપ હોય છે અને બીજો ભાગ અષ્ટપ્રદે. શિક સ્કધરૂપ હોય છે. “ઘ' પદ સંચારેચાર ગાંવ ગાવા સો પર પp. શિવા ઘંઘા અવંતિ” આ ક્રમે પૂર્વોક્ત પદ્ધતિ પ્રમાણે એક એક પ્રદેશની વૃદ્ધિ કરીને બાકીના ત્રણ વિકલ્પ પણ બનાવી લેવા જોઈએ છેલ્લે વિકલ્પ આ પ્રમાણે બનશે-“ અથવા પાંચપ્રદેશિક બે રકંધ રૂપ બે વિભાગોમાં તે દસપ્રદેશિક સકંધ વિભક્ત થ ય છે. “તિ કમાણે હાચો રો પરમાણુ જોઢા, gયો અતિ વિંધે, માદ” તે દસ પ્રદેશિક સ્કંધના જ્યારે ત્રણ વિભાગે કરવામાં આવે છે, ત્યારે એક એક પુદ્ગલ પરમાણુવાળા બે વિભાગ અને એક અષ્ટ પ્રદેશિક સ્કંધરૂપ એક વિભાગ થાય છે. “ગएगयओ परमाणुपोग्गले एगयओ दुप्पएसिए खंधे एगयओ सत्तप्पएसिए खंधे મારુ” અથવા એક પરમાણુ પુદ્ગલવળિો એક વિભાગ, દ્વિપદેશિક એક કંધરૂપ બીજે વિભાગ અને સસપ્રદેશિક એક કંધરૂપ ત્રીજે વિભાગ થાય છે. अहवा-एगयओ परमाणुपोग्गले, एगयओ तिप्पएसिए खंधे भवइ, एगयओ छप्पएgિ હં ' અથવા એક પરમાણુ પુદ્ગલ રૂપ એક વિભાગ, ત્રિપ્રદેશિક સ્કંધ રૂપ બીજે વિભાગ અને છપ્રદેશિક સ્કંધ રૂપ ત્રીજો વિભાગ થાય છે. " अहया-एगयओ परमाणुपोग्गले, एगयओ चउप्पएसिए, एगयओ पंच पएसिए વિંધે મવડુ” અથવા એક પરમાણુ યુદ્ગલ રૂ૫ વિભાગ, ચાર પ્રદેશિક સ્કંધ. રૂપ બે વિભાગ અને પાંચ પ્રદેશિક સ્કંધરૂપ ત્રીજે વિભાગ બને છે. “આહવાપ્રય ટુવતિg વે મવડું, પાયો રો ર૩પરિવા, વંધા અવંતિ” અથવા ક્રિપ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ અને ચાર પ્રાદેશિક બે સ્કંધ રૂપ બે વિભાગ થાય છે. “અવા-પૂજાગો રો રિવરિયા રંધા મવંતિ, પાયો ૨૩વસિષ વંધે મવરૂ” અથવા બે વિદેશિક સ્કંધ રૂપ બે વિભાગો અને ચાર પ્રદેશિક એક સ્કંધ રૂ૫ ત્રીજો વિભાગ થાય છે. “ જામાળે gયો વિનિ પરમાણુમા, જયગો પરાવલિg aછે મ” જયારે તે શ્રી ભગવતી સૂત્રઃ ૧૦ Page #26 -------------------------------------------------------------------------- ________________ દસ પ્રદેશિક સ્કંધના ચાર વિભાગ કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુગલવાળા ત્રણ વિભાગે અને સપ્તપ્રદેશિક ધ રૂપ એક વિભાગ થાય છૅ. अहवा-पगयओ दो परमाणुपेोग्गला, एगयओ दुप्पएसिए खंधे, एगओ छप्पएसिए खंधे भवइ અથવા એક એક પરમાણુ પુદ્ગલ રૂપ એ વિભાગ, દ્વિપ્રદેશિક એક સ્ફધ રૂપ ત્રીજો વિભાગ અને છપ્રદેશિક સ્પધ રૂપ ચેાથે વિભાગ થાય છે. “ અવા-ઊઁચઓ દ્દો પરમાણુપે મહા, एगयओ तिषपसिए खंधे, एगयओ पंचपएसिए खंधे, भवइ ,, અથવા 66 ܕܕ अहवा એક એક પરમાણુ પુદ્ગલવાળા એ વિભાગે, ત્રિપ્રદેશક ધ રૂપ એક વિભાગ અને પાંચ પ્રદેશિક કધ રૂપ એક વિભાગ થાય છે, પાયો ો પરમાણુપેનછા, વાચો તો પળત્તિયા 'ધા મવૃત્તિ” અથવા એક એક પરમાણુ પુદ્ગલવાળા એ વિભાગે, અને ચાર પ્રદેશિક એ સ્કંધ રૂપ એ વિભાગા થાય છે. બ્રા-ચો પરમાણુવાલે, गयओ दुप्पसिए પાયો તિમિર, વાચકો ચન્નતિ વર્ષે મ” અથવા એક પરમાણુ પુદ્ગલ રૂપ એક વિભાગ, દ્વિપ્રદેશિક કધ રૂપ ખીન્ને વિભાગ, ત્રિપ્રદેશિક સ્કંધરૂપ ત્રીજો વિભાગ અને ચાર પ્રશિક કોંધરૂપ ચેાથા વિભાગ થાય છે, अहवा - एगयओ परमाणुपोग्गले, एगयओ तिनि तिप्पएसिया संधा भवति " અથવા એક પરમાણુ પુદ્ગલવાળા એક વિભાગ અને ત્રણ ત્રિપ્રદેશિક સ્કંધ રૂપ ત્રણ વિભાગ ચાય છે. “ વા-ચત્રો ત્તિન્નિ દુપ્પલિયા ગંધા, રાથશે ર૩વક્ષિપ વે મષર્ ” અથવા દ્વિપ્રદેશિક ત્રણ કધરૂપ ત્રણ વિભાગે અને ચાર પ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ થાય છે. 66 # अहवा - एगयओ दो दुप्पएसिया खंधा, एगयओ दो तिप्पएसिया खंधा વૃત્તિ ” અથવા દ્વિપ્રદેશિક એ સ્કંધરૂપ એ વિભાગે અને ત્રિપ્રદેશિક એ સ્કંધ રૂપ એ વિભાગેા થાય છે. · વંવાથામાળે ચો વત્તરિ પરમાણુપાપા, પાયો વિદ્વષે અક્ ' તે દશ પ્રદેશિક કધના જ્યારે પાંચ વિભાગે કરવામાં આવે છે, ત્યારે એક પરમાણુ પુગલવાળા ચાર વિભાગા અને છ પ્રદેશિક એક કપ રૂપ એક વિભાગ થાય છે. k अहचाएगयओ तिन्नि परमाणुपोग्गला, एगयओ दुष्पपसिए खंधे भवइ, एगयओ पंच एसिए खंधे भवइ અથવા એક એક પરમાણુ પુદ્ગલવાળા ત્રણ વિભાગે, દ્વિપ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ અને પાંચ પ્રદેશિક સ્મુધ રૂપ એક વિભાગ અને છે. ડ अहवा - एगयओ तिनि परमाणुपोग्गला, एगयओ तिप्पएसिए, एगओ उपसिए खंधे भवइ અથવા એક એક પુદ્ગલ પરમાણુવાળા ત્રણ વિભાગ, ત્રિપ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ અને ચાર પ્રદેશિક કપરૂપ ,, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ܙ ૧૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ એક વિભાગ થાય છે. “અગા-ચો રો ઘરમાણુવારા, ઘનશો સુપસિર હે મવરૂ, ચરો રો સિવાલિયા હિંયા અવંતિ” અથવા એક એક પરમાણુ પુલવાળા બે વિભાગે, દ્ધિપ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ અને ત્રિપ્રદેશિક બે સ્કેપ રૂપ બે વિભાગો પડી જાય છે. “અષા-unયમો - माणुपोग्गले एगयओ तिन्नि दुप्परसिया संधा, एगयओ तिप्पएसिए खंधे भव" અથવા એક પરમાણુ યુદ્દલરૂપ એક વિભાગ, ત્રણ દ્વિપ્રદેશિક સ્કંધ રૂપ ત્રણ વિભાગ અને ત્રિપ્રદેશિક એક સ્કંધ રૂપ એક વિભાગ થાય છે. “પ્રવા કુદggfશા વાંધા, મયંતિ” અથવા દ્વિપદેશિક પાંચ સ્કંધ રૂપ પાંચ વિભાગો થાય છે. “છઠ્ઠા માળે ઘણો જ પરમાણુગોળા, ઘરચો ઉર પતિ વિંધે મર” દસ પ્રદેશિક કંધને જ્યારે છ વિભાગે કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુલવાળા પાંચ વિભાગે અને પાંચ પ્રાદેશિક એક કંધ રૂપ છઠ્ઠો વિભાગ થાય છે. “અgવા-જાણો રારિ परमाणुपोग्गला, एगयओ दुप्पएसिए खंधे, एगयओ चउप्परसिए खंधे भव" અથવા એક એક પરમાણુ યુદ્ગલ રૂપ ચાર વિભાગ, દ્ધિપ્રદેશિક સ્કય રૂ૫ એક વિભાગ અને ચાર પ્રદેશિક સ્કંધ રૂ૫ એક વિભાગ થાય છે. “આહવાएगयओ चत्तारि परमाणुपोग्गला, एगयओ दो तिप्पएसिया खंधा भवंति" અથવા એક એક પરમાણુ પુલવાળા ચાર વિભાગે અને ત્રિપ્રદેશિક બે સ્કંધ રૂપ બે વિભાગે થાય છે. “કહવા-પુજાચો ઉત્તગ્નિ પરમાણુવા , પગ સુcuપણા ધંધા, ચમો સિદqug ” અથવા એક એક પર માણુ પુલવાળા ત્રણ વિભાગે, બે દ્વિદેશિક આંધ રૂપ બે વિભાગે અને એક ત્રિપ્રદેશિક ધ રૂપ એક વિભાગ થાય છે. “ગરવા-યમો ઘરજાણુજા , ચણો વાર સુઘલયા ઘંઘા અવંતિ” અથવા એક એક પરમાણુ પુદ્ગલવાળા બે વિભાગે અને દ્વિપ્રદેશિક ચાર સ્કંધ રૂપ ચાર વિભાગો થાય છે. “સત્તા રમાને પાયો છે પરમાણુજા , પ્રાયો yug હં મારૂ” દસ પ્રદેશિ સ્કંધના જ્યારે સાત વિભાગે કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુલવાળા છ વિભાગો અને એક ચાર પ્રદેશિક સકંધ રૂપ એક વિભાગ થાય છે. “આહવા-ઉજાગો વંશ પરમાણુ વોr, gય ગો ટુ વસિષ, gયો તિરણ મફ” અથવા એક એક પરમાણુ પુદ્ગલવાળા પાંચ વિભાગ, દ્વિપ્રદેશિક એક સ્કંધ રૂપ એક વિભાગ અને ત્રિપ્રદેશિક સકધ રૂપ એક વિભાગ થાય છે. “આહવા- ગો રારિ વાનgોજા, જાગો રાત્રિ સુરિયા વંશા અવં”િ અથવા એક શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧. ૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ એક પરમાણુ પુલવાળા ચાર વિભાગો અને દ્વિદેશિક ત્રણ સ્કંધ રૂપ ત્રણ વિભાગે થાય છે. “અહા ગાળે ઘાવો સર રામાનુજા , ગો પિક્ષિણ વધે મારુ” તે દસ પ્રદેશિક ઔધના જ્યારે આઠ વિભાગ કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુલવાળા સાત વિભાગ અને ત્રિપ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ થાય છે. “ગાવા-વગો ઉત્તમ ગુણોr, gયો રો ફુદugfસરા સર્વ અવંતિ” અથવા એક એક પરમાણુ પુદ્ગલવાળા ૬ ભાગો અને દ્વિદેશિક બે રકંધ રૂપ બીજા બે વિભાગો થાય છે. " नवहा कज्जमाणे एगयओ अदु परमाणुपोग्गला, एगयओ दुप्पएसिए खंघे અવરૂ” તે દસ પ્રદેશિક કંધના જ્યારે નવ વિભાગ કરવામાં આવે છે, ત્યારે એક એક પુલ પરમાણવાળા આઠ વિભાગ અને ક્રિપ્રદેશિક એક એક વિભાગ થાય છે. “હા માળે વાગ્યા મતિ” જ્યારે તે દસ પ્રદેશિક ધના દસ વિભાગો કરવામાં આવે છે ત્યારે દસે વિભાગમાં એક એક પરમાણુ યુદ્વલ હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ જ્ઞા મતે ! પરમાણુવાથી પાચો સહતિ, grો પિત્તા જિં માર?” હે ભગવન્! સંખ્યાત પરમાણુ પુદ્ગલે જ્યારે એક બીજા સાથે મળી જાય છે, ત્યારે તેમના સંગથી શું ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા ! સંજ્ઞાણિર વંધે ” હે ગૌતમ! જ્યારે સંખ્યા પરમાણુ પુલે એક બીજા સાથે મળી જાય છે, ત્યારે તેમના સાગથી સંખ્યાત પ્રદેશી એક સ્કંધ ઉત્પન્ન થાય છે. “હે મિક7માણે સુહા કિ વાર રસET વિ સંજ્ઞા કિ =” આ સંખ્યાત પ્રદેશ સ્કંધના જ્યારે વિભાગે કરવામાં આવે છે, ત્યારે બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ અથવા સંખ્યાત વિભાગોમાં તે વિભક્ત થઈ જાય છે. “સુહા શાકાળે ઘાવો માણા છે, જાણો સંજ્ઞાપા વંદે મારૂ” જયારે તે સંખ્યાત પ્રદેશ સ્કંધના બે વિભાગ કરવામાં આવે છે, ત્યારે એક ભાગમાં એક પરમાણુપુગલ અને બીજા ભાગમાં સંખ્યાત પ્રદેશી એક સ્કધ હેાય છે. “વા-ઉજાગો દક્ષિણ ધંધે, પારો સંપત્તિ વિશે મારૂ” અથવા દ્વિપ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ અને સંખ્યાત પ્રદેશ સકધ રૂપ બીજે વિભાગ થાય છે, “પ ગદત્તા પ્રાયો ત્તિcgurણg, gયો સંગાપતિ વંદે માફ” અથવા ત્રિપ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ અને સંખ્યાત પ્રદેશી આંધ રૂપ બીજે વિભાગ થાય છે. " एवं जाव अहवा-एगयो दस पएसिए खंघे भवइ, एगयओ संखेज्जपएसिए હવે માફ', આ પૂર્વોક્ત પદ્ધતિ અનુસાર પહેલા વિભાગમાં એક એક પ્રદે શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ શની વૃદ્ધિ કરતાં બાકીના વિકલ્પે આ પ્રમાણે ખનશે-અથવા એક ભાગમાં ચાર પ્રદેશિક સ્કંધ અને બીજા ભાગમાં સખ્યાત પ્રદેશી સ્પષ હાય છે. અથવા એક ભાગમાં પાંચ પ્રદેશી સ્કંધ અને ખીજા ભાગમાં સંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે. અથવા એક ભાગમાં છ પ્રદેશી ધ અને બીજા ભાગમાં સખ્યાત પ્રદેશી સ્કધ હાય છે અથવા એક ભાગમાં સાત પ્રદેશી સ્કધ અને બીજા ભાગમાં સખ્યાત પ્રદેશી કાઁધ હોય છે અથવા એક ભાગમાં આઠ પ્રદેશિક સ્કંધ અને ખીજા ભાગમાં સખ્યાત પ્રદેશી સ્પધ હોય છે. અથવા એક ભાગમાં નવ પ્રદેશિક કધ અને ખીજા ભાગમાં સખ્યાત પ્રદેશી એક ધ ડાય છે. અથવા એક ભાગમાં દસ પ્રદેશિક કધ અને ખીજા ભાગમાં સખ્યાત પ્રદેશી કધ હૈાય છે. अहवा दो संखेज्जपएसिया संधा भवंति " અથવા એ સખ્યાત પ્રદેશી સ્પધા રૂપે પણ તે સ્કંધ વિભક્ત થઈ જાય છે. " तिहा कजमाणे एगयओ दो परमाणुपोग्गला, एगयओ संखेज्जपएसिए યે મગર ” તે સખ્યાત પ્રદેશી ક ંધના જ્યારે ત્રણ વિભાગા કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુદ્ગલવાળા એ વિભાગો અને સખ્યાત પ્રદેશી કધ રૂપ ત્રીજો વિભાગ થાય છે. ૮ अहवा एगयओ परमाणुपोग्गले, વાયએ તુવત્તિપ્ વધે, વાચકો સંલેપ્સ લિન્ વયે મગફ” અથવા એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ, ખીજા વિભાગમાં દ્વિપ્રદેશિક કધ અને ત્રીજા વિભાગમાં સખ્યાત પ્રદેશી કોંધ ડ્રાય છે, ૮ अहवा - एगयओ परमाणुપોશણે, હાચો સિતિ વધે, પાચો સંઘે પતિ વધે, અથવા વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ, ખીજા વિભાગમાં ત્રિપ્રદેશિક સ્કંધ અને ત્રીજા વિભાગમાં સખ્યાત પ્રદેશી સ્મુધ હાય છે. “ વ લાચ-ગાનાન यओ परमाणुपोगले, एगयओ दसपएसिए खंघे भवइ, एगयओ संखेज्जपएसिए खंधे भवइ ” એજ પ્રમાણે ખીજા વિભાગમાં એક એક પ્રદેશની વૃદ્ધિ કરવાથી ખાકીના વિકલ્પે આ પ્રમાણે અનશે-અથવા એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ, ખીજા વિભાગમાં ચાર પ્રદેશિક સ્કંધ અને ત્રીજા વિભાગમાં સખ્યાત પ્રદેશી ક"ધ હાય છે. અથવા-એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ, ખીજા વિભાગમાં પાંચ પ્રદેશિક અને ત્રીજા વિભાગમાં સખ્યાત પ્રદેશી હાય છે. અથવા—એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ, ખીજા વિભાગમાં છે પ્રદેશિક કધ અને ત્રીજા વિભાગમાં સખ્યાત પ્રદેશી સ્મુધ હોય છે, અથવા એક ભાગમાં એક પરમાણુ પુદ્ગલ, બીજા ભાગમાં સાત પ્રદેશિક સ્કંધ અને ત્રીજા ભાગમાં સખ્યાત પ્રદેશી કપ ડાય છે. અથવા એક ભાગમાં એક પરમાણુ પુદ્ગલ, બીજા ભાગમાં આઠ પ્રદેશિક સ્કધ અને ત્રીજા ભાગમાં સુખ્યાત પ્રદેશી સ્કંધ ડાય છે. અથવા એક ભાગમાં એક પરમાણુ પુદ્ગલ, ખીજા ભાગમાં નવ પ્રદેશિક કધ અને ત્રીજા ભાગમાં સબ્માત પ્રદેશી સુધ હાય છે. અથવા એક ભાગમાં એક પરમાણુ પુગ, ખીજામાં દસ પ્રદેશિક ધ સ્કંધ અને ત્રીજા ભાગમાં સખ્યાત પ્રદેશી કંધ હાય છે. “ ગા-ચો શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૬ Page #30 -------------------------------------------------------------------------- ________________ પરમાણુ તેમણે, → યો તો સંલે પત્તિયા વેંધા મયંતિ ” અથવા એક ભાગમાં એક પરમાણુ પુદ્ગલ હોય છે અને બાકીના બે ભાગમાં સખ્યાત પ્રદેશી એ સ્કંધ ડાય છે. 4 अहवा - एगयओ दुप्पएसिए खंधे, एगयओ दो संखेज्जपरसिया નામવૃત્તિ ” અથવા દ્વિદેશિક સ્કંધ રૂપ એક વિભાગ અને સખ્યાત પ્રદેશી એ સ્કંધ રૂપ એ વિભાગ પડે છે. “વ' નાત્ર મા-પાયો સવદુષિત્ વધે, ચલો તો સંન્ને પલિયા વેંધા મયંતિ ” આ પૂર્વોક્ત પદ્ધતિ અનુસાર પહેલા વિભાગમાં એક એક પ્રદેશની વૃદ્ધિ કરવાથી ખાકીના વિકલ્પે। આ પ્રમાણે અને છે-અથવા એકભાગમાં ત્રિપ્રદેશિક સંધ અને બાકીના એ ભાગેામાં સખ્યાત પ્રદેશી એ સ્કંધ હાય છે. અથવા એક ભાગમાં ચાર પ્રદેશિક કધ અને બાકીના એ ભાગેામાં સખ્યાત પ્રદેશી એ કધ હાય છે. અથવા એક ભાગમાં પાંચ પ્રદેશી એક 'ધ અને ખાકીના એ ભાગામાં સખ્યાત પ્રદેશી એ સ્મુધ હાય છે. અથવા એક ભાગમાં છ પ્રદેશિક એક સ્કંધ અને બાકીના એ ભાગામાં સખ્યાત પ્રદેશી એ સ્કંધ હાય છે. અથવા એક ભાગમાં સાત પ્રદેશિક એક સ્કંધ અને બાકીના એ ભાગેામાં સખ્યાત પ્રદેશી બે સુધ હાય છે અથવા એક ભાગમાં અષ્ટપ્રદે શિક એક કધ અને ખીજા બે ભાગેામાં સખ્યાત પ્રદેશી એ સ્કંધ હોય છે. અથવા એક ભાગમાં નવ પ્રદેશિક એક સ્કંધ અને બાકીના એ ભાગેામાં સખ્યાત પ્રદેશી એ સ્કધ હોય છે. અથવા એક ભાગમાં દસ પ્રદેશિક એક ધ હાય છે અને બાકીના એ ભાગામાં સખ્યાત પ્રદેશી એ કધ હાય છે. અા તન્નિ સંÀગવત્તિયા બંધા મયંતિ ” અથવા ત્રણે વિભાગેા ત્રણ સખ્યાત પ્રદેશી કા રૂપ હાય છે. '' ' 19 (( "च उहा कज्जमाणे एगयओ तिन्नि परमाणुवोग्गला, एगयओ संखेज्जपएसिए વર્ષ મવદ્ ” તે સખ્યાત પ્રદેશી સ્કંધના જ્યારે ચાર વિભાગા કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુદ્ગલવાળા ત્રણ વિભાગે અને સખ્યાત પ્રદેશી એક કપ રૂપ ચેાથેા વિભાગ થાય છે. “ પ્રજ્ઞા-ચોરો પરમાણુ पोगला, एगयओ दुप्पएसिए खंधे, एगयओ संखेज्जपए सिए खंधे भवइ ' અથવા એક એક પરમાણુ પુદ્ગલવાળા એ વિભાગા, દ્વિપ્રદેશિક એક સ્પધ અને સ`ખ્યાત પ્રદેશી એક કધ, આ પ્રકારના ચાર વિભાગા થાય છે. अहवा - एगयओ दो परमाणुपोग्गला, एगयओ तिप्पएसिए खंधे, एगयओ संखेज्जप सिए खंधे भवइ ' અથવા એક એક પરમાણુ પુદ્ગલવાળા એ વિભાગા, ત્રિપ્રદેશિક એક સ્કધ રૂપ ત્રીજો વિભાગ અને સખ્યાત પ્રદેશી કધ રૂપ ચેાથા વિભાગ થાય છે. “ વ' ગાય અઠ્યા-ચો તો પરમાણુ पोग्गला, एगयओ दस पप सिए, एगयओ संखेज्जपएसिए खंधे भवइ " આ પૂર્વોકત પદ્ધતિ અનુસાર ત્રીજા વિભાગમાં એક એક પ્રદેશની વૃદ્ધિ કરવી અને ખાકીના વિભાગેા પહેલાના વિભાગ પ્રમાણે જ સમજી લેવા આ રીતે ખીજા સાત વિકા બનશે જેમ કે-અથવા એક એક પરમાણુ પુદ્ગલવાળા એ વિભાગેા, ચાર, પાંચ, છ, સ્રાત આઠ અથવા નવ પ્રદેશવાળા એક સ્કધ રૂપ ત્રીજો વિભાગ અને સખ્યાત પ્રદેશી સ્મુધ રૂપ ચેાથા વિભાગ થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ܕܕ ૧૭ Page #31 -------------------------------------------------------------------------- ________________ અથવા એક એક પરમાણુ પુદ્ગલવાળા બે વિભાગ, દસ પ્રદેશિક સ્કંધ રૂપ ત્રી વિભાગ અને સંખ્યાત પ્રદેશ સ્કંધ રૂપ વિભાગ થાય છે. "अहवा एगयओ दो परमाणुपोग्गला, एगयो दो संखेज्जपएसिया खंधा भवंति " અથવા એક એક પરમાણુ યુદ્ગલવાળા બે વિભાગ અને સંખ્યાત પ્રદેશી બે કંધરૂપ બીજા બે વિભાગો થાય છે, “ પરમાણુવો , guળો કુવતિ, વિશો તો લંકાપતિયા ધંધા અવંતિ” અથવા એક પરમાણપુદ્ગલવાળે પહેલે વિભાગ, દ્ધિપ્રદેશિક એક સ્કંધ રૂપ બીજે વિભાગ અને સંખ્યાતપ્રદેશી સ્કંધરૂપ ત્રીજા અને ચે વિભાગ બને છે, “ अहवा एगयओ परमाणुपोगाले, एगयओ दसपएसिए खंघे, एगयओ दो संखेज्ज guરિયા વંધા અવંતિ” અથવા-એક ભાગમાં એક પરમાણુ પુદ્ગલ, બીજા ભાગમાં ત્રિપ્રદેશિક અથવા ચાર પ્રદેશિક, અથવા પાંચ પ્રદેશિક, અથવા છ પ્રદેશિક, અથવા સાત પ્રદેશિક, અથવા આઠ પ્રદેશિક અથવા નવ પ્રદેશિક કંધ, અને ત્રીજા અને ચોથા વિભાગમાં બે સંખ્યાત પ્રદેશી ધ હેય છે, અથવા એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં દસ પ્રદે. શિક એક કંધ અને બાકીના બે વિભાગોમાં સંખ્યાત પ્રદેથી બે સ્કંધ હોય છે, “ગણવા-પાયો તમાકુ, પાચો રિ િસંગણિયા ધંધા અવંતિ” અથવા એક પરમાણુ પુદ્ગલ રૂપ એક વિભાગ અને ત્રણ સંખ્યાત પ્રદેશી સ્કંધ રૂપ ત્રણ વિભાગે થાય છે, “ગાવો-Tચકો સુપુરા વિષે gmો રિત્રિ સાવરિયા વધ મવંતિ” અથવા એક ભાગમાં દ્વિપ્રદેશિક એક સ્કંધ હોય છે અને બાકીના ત્રણ ભાગે ત્રણ સંખ્યાત પ્રદેશી સ્કંધ ૩૫ હોય છે, “વાવ અવા-પાયો gggg, gmયમો રિઝ સંજ્ઞguતિયા રંધા અવંતિ” અથવા-એક ભાગમાં એક ત્રિપ્રદેશિક, ચાર પ્રદેશિક, પાંચ પ્રદેશિક, છ પ્રદેશિક, સાત પ્રદેશિક, આઠ પ્રદેશિક કે નવ પ્રદેશિક કંધ હોય છે અને બાકીના ત્રણ વિભાગો ત્રણ સંખ્યાત પ્રદેશી કંધ રૂપ હોય છે. અથવા એક ભાગમાં દસ પ્રદેશિક સ્કંધ હોય છે અને બાકીના ત્રણ ભાગમાં સંખ્યાત પ્રદેશી ત્રણ ક રૂપ હોય છે, “આહવા-ચત્તર સંજ્ઞાતિવા વિંધા મયંત્તિ” અથવા ચારે વિભાગ સંખ્યાત પ્રદેશી ચાર સ્કંધ રૂપ પણ હોય છે. “gવં ggk #મે પંચનસંજોગો વિ માળિયો કાવ નાનો” આ પૂર્વોક્ત પદ્ધતિ અનુસાર સંખ્યાત પ્રદેશ સ્કંધના પાંચ વિભાગે, છ વિભાગે, સાત વિભાગ, આઠ વિભાગો અને નવ વિભાગે પાડવામાં આવે ત્યારે જે વિક૯પ બને છે, તેમનું કથન પણ થવું જોઈએ. “दसहा कज्जमाणे एगयओ नव परमाणुपोग्गला, एगयओ संखेज्जपएसिए હિં મારૂ” તે સંખ્યાત પ્રદેશી સ્કંધના જ્યારે દસ વિભાગો કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુતલવાળા નવ વિભાગો અને સંખ્યાત પ્રદેશી શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #32 -------------------------------------------------------------------------- ________________ એક કપ રૂપ દસમ વિભાગ થાય છે. “અફવા પર જ ઉમgr, unયો દુષuસર, પામો હsavdas Pવષે માફ” અથવા એક એક પરમાણુ પુદ્ગલવાળા આઠ વિભાગે, દ્વિપ્રદેશિક એક સ્કંધ રૂપ એક વિભાગ અને સંખ્યાત પ્રદેશી સ્કંધ રૂપ એક વિભાગ થાય છે. “gur vi gો પૂરાવો સાવ ” આ ક્રમે બાકીના વિકલ્પો પણ બનાવી શકાય છે. દરેક વિકલ્પના નવમાં વિભાગમાં એક એક પ્રદેશની વૃદ્ધિ કરીને બાકીના વિકલપિ બનાવી શકાય છે. જેમ કે...અથવા એક એક પરમાણુ પુદ્ગલવાળા આઠ વિભાગે, ત્રણ-ચાર-પાંચ-છ-સાત-આઠ અથવા નવ પ્રદેશોવાળા સ્કધ રૂ૫ નવમે વિભાગ અને સંખ્યાત પ્રદેશ સ્કંધ રૂપ દસમો વિભાગ થાય છે. "अहवा-एगयओ दसपएमिए खंधे, एगयओ नय संखेज्जपएसिया खंधा भवंति" અથવા દસપ્રદેશિક ધ રૂપ એક વિભાગ થાય છે અને સંખ્યાત પ્રદેશી નવ સ્કંધ રૂપ નવ વિભાગે થાય છે. “અહુવા- સં પરચા વિધા અવંતિ” અથવા સંખ્યાત પ્રદેશોવાળા દસ સકંધ રૂ૫ દસ વિભાગે પણ થઈ શકે છે. “લંગ #sઝમાળે સંવેદના પરમાણુવાઢા મયંતિ ” તે સંખ્યાત પ્રદેશ સ્કંધના જ્યારે સંખ્યાત વિભાગ કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુદ્ગલવાળ સંખ્યાત વિભાગમાં તે સક વિભક્ત થઈ જાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સંહે મંતે ! પરમાણુ કોસ્ટા ચશો નguiતિ, જયગો સાuિmત્તા મિથ? ” હે ભગવન્! અસંખ્યાત પરમાણુ પુદગલે જ્યારે એક બીજા સાથે એકત્ર થાય છે, ત્યારે શું ઉત્પન્ન થાય છે ? 1 મહાવીર પ્રભુને ઉત્તર-“જોયમાં ! અલકનggfaણ થશે મારુ” હે ગૌતમ! અસંખ્યાત પરમાણુ યુદ્ગલે જ્યારે એક બીજા સાથે એકત્રિત થાય છે, ત્યારે તેમના સંગથી અસંખ્યાત પ્રદેશી એક સ્કધ ઉત્પન્ન થાય છે. " से भिजनमाणे दुहा वि, जाब दसहा वि, संखेज्जहा वि, असंखेज्जहा वि કન્નરૂ” જ્યારે તે અસંખ્યાત પ્રદેશ સ્કંધને વિભક્ત કરવામાં આવે છે, ત્યારે તેના બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, સંખ્યાત અથવા અસખ્યાત વિભાગો થઈ શકે છે. “સુહા શરમાળ ઇચમો પરમાણુપો, જાગો અissigg મવ” જ્યારે તે અસંખ્યાત પ્રદેશ કંધના બે વિભાગો કરવામાં આવે છે, ત્યારે એક પરમાણુપુદ્ગલ રૂપ એક વિભાગ અને અસંખ્યાત પ્રદેશ સ્કંધ રૂ૫ બીજા વિભાગમાં તે સ્કંધ વિભક્ત થઈ જાય છે. “કાવ સવા વાચો રસપરિ છે, જયો અલં વંશે મારૂ” અથવા એક ભાગમાં બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અથવા દસ પ્રદેશેવાળો સ્કંધ હોય છે અને બીજા ભાગમાં શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૯ Page #33 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે. “મવા-નરો સંપરતુ હવે, જો સંગલિપ વધે મારુ” અથવા એક વિભાગમાં સંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે અને બીજા વિભાગમાં અસંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે. “ ગણવા–તો સંવેદનggણ રંધા મનંતિ ” અથવા બે અસંખ્યાત પ્રદેશી સ્કંધ રૂપ બે વિભાગે થાય છે. “તિહા માળે હા તો ઘરમારા, જયો મંત્ર જાતિ વંદે મ” ય રે તે અસંખ્યાત પ્રદેશ સ્કંધના ત્રણ વિભાગે કરવામાં આવે છે, ત્યારે બે વિભાગમાં એક એક પરમાણુ પુદ્ગલ હોય છે અને એક વિભાગમાં અસંખ્યાત પ્રદેશી એક સ્કંધ હોય છે “ સવા-ચો પામgોn, gnયમો ટુufa, g લો અ નgrfસા વંધે મઝ” અથવા એક પરમાણુ પગલવાળ પહેલે વિભાગ, દ્વિપદેશિક સ્કંધ રૂપ બીજો વિભાગ અને અસંખ્યાત પ્રદેશી ધ રૂ૫ ત્રીજો વિભાગ બને છે. “કાવ થવા-પાયો પરમાણુમારે, પાયો સપણg , પાચબો માં નપાણિ હવે માફ” અથવા–એક ભાગમાં એક પરમાણુ પુદ્ગલ હોય છે, બીજા ભાગમાં ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અથવા દસ પ્રદેશેવાળ ક ધ હોય છે, અને ત્રીજા ભાગમાં અસંખ્યાત પ્રદેશો સ્કંધ હોય છે. અહુવા-ને પરમાણુવોnછે, ને સંડાસા છે તે પ્રસંગલિશ રવ મવ” અથવા એક ભાગમાં એક પરમાણુપુદ્ગલ બીજા ભાગમાં સંખ્યાત પ્રદેશ એક રકંધ અને ત્રીજા ભાગમાં અસંખ્યાત પ્રદેશી આંધ હોય છે. " अहवा एगयओ एगे परमाणुपोग्गले, एगयओ दो संखेज्जपएनिया खंधा भवंति" અથવા એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ હોય છે અને બાકીના બે વિભાગમાં અસંખ્યાત પ્રદેશી બે આંધ હોય છે “ગાવાજાગો ટુવાણ, ચો છે સંવેકઝાપવા નવા અવંતિ” અથવા એક વિભાગમાં ઢિપ્રદેશિક એક સ્કંધ હોય છે અને બાકીના બન્ને વિભાગો અસંખ્યાત પ્રદેશી બે સ્કંધ રૂપ હોય છે. “ઘ -જવા અને સંવેકપufaણ વધે અવરૂ, gયો તો કાપલિયા વંધા મયંતિ” આ પૂત પદ્ધતિ અનુસાર પહેલા વિભાગમાં એક એક પ્રદેશની વૃદ્ધિ થતી જાય છે, અને આ પ્રકારના વિકપ બને છે–અથવા એક વિભાગમાં ત્રિપ્રદેશી, અથવા ચાર પ્રદેશી, અથવા પાંચ પ્રદેશી, અથવા છ પ્રદેશી, અથવા સાત પ્રદેશી, અથવા આઠ પ્રદેશી, અથવા નવ પ્રદેશી અથવા દસ પ્રદેશી એક સ્કધ હોય છે, અને બાકીના બન્ને વિભાગમાં અસંખ્યાત પ્રદેશી બે ક હોય છે. અથવા–એક વિભાગમાં સંખ્યાત પ્રદેશી એક સર્કંધ હોય છે અને બાકીના અને વિભાગોમાં અસંખ્યાત પ્રદેશ બે સકંધ હોય છે. “ગણવા-રિન્નિ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #34 -------------------------------------------------------------------------- ________________ વારંવેvgવવા વિંધા મયંતિ” અથવા અસંખ્યાત પ્રદેશી ત્રણ સ્કંધ રૂપ ત્રણ વિભાગોમાં પણ તે વિભક્ત થઈ શકે છે “चउहा कज्जमाणे एगयओ तिन्नि परमाणुपोग्गला, एगयओ असंखेज्जपહિg હં મારૂ” જ્યારે તે અસંખ્યાત પ્રદેશી કંધના ચાર વિભાગ કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પગલવાળા ત્રણ વિભાગો થાય છે અને ચોથે વિભાગ અસંખ્યાત પ્રદેશી એક સ્કંધ રૂપ હોય છે. “ જરાસંનો જ્ઞાવ રવાનો” એજ પૂર્વોક્ત પદ્ધતિ અનુસાર ચતુષ્કસંગ, પંચકસંગ, ષકસ ગ, સકસંગ, અષ્ટકસંગ, નવકસિંગ અને દશકસંગનું કથન કરવું જોઈએ. “gg હેર સંકલચરસ, નવાં असंखेज्जगं एग अहिग भाणियव्व जाव अहवा दस असंखेज्जपपसिया खंधा અવંતિ” સંખ્યાત પ્રદેશી કંધના વિભાગો વિષે જેવા વિકલ્પ આગળ બતાવવામાં આવ્યા છે, એવાં જ વિકલ્પ અસંખ્યાત પ્રદેશી સાધના દસ પર્યન્તના વિભાગે વિષે પણ સમજવા પૂર્વોક્ત આલાપ (વિક૯પ) કરતાં અસંખ્યાત પ્રદેશી કંધના વિભાગો વિષેના વિકલ્પોમાં માત્ર એટલી જ વિશેષતા છે કે આ વિકલપિમાં “સંખ્યાત” ને બદલે “અસંખ્યાત' પદને પ્રગ કર જોઈએ અસંખ્યાત પ્રદેશ સ્કંધના ૧૦ વિભાગ વિષયક છેલ્લે વિકલ્પ આ પ્રમાણે બનશે-“અથવા તે અસંખ્યાત પ્રદેશ સ્કંધના અસં. ખ્યાત પ્રદેશાવાળા દસ સ્કંધ રૂપ દસ વિભાગો થઈ જાય છે.” "संखेज्जहा कज्जमाणे एगयओ संखेज्जा परमाणुपोग्गला, एगयओ અન્નપતિg વધે મવરૂ” તે અસંખ્યાત પ્રદેશ સ્કંધના જ્યારે સંખ્યાત વિભાગે કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ યુદ્ગલવાળા સંખ્યાત વિભાગો થાય છે અને અસંખ્યાત પ્રદેશી એક કંધ રૂપ એક વિભાગ થાય છે. अहवा-एगयओ संखेज्जा दुप्पएसिया खंधा, एगयओ असंखेज्जपए. faણ હવે મ” અથવા એક એક દ્વિપ્રદેશીક સ્કંધ રૂપ સંખ્યાત વિભાગ થાય છે અને અસંખ્યાત પ્રદેશ એક સ્કંધ રૂપ એક વિભાગ થાય છે. " एवं जाव-अहवा एगयओ संखेज्जा दसपएसिया खंधा, एगयओ असंखेज्जपए. વિણ વધે અવંતિ ” એજ પ્રમાણે ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અથવા નવ પ્રદેશવાળા સંખ્યાતસ્કંધ હોય છે અને અસંખ્યાત પ્રદેશેવાળે એક સ્કંધ હોય છે. અથવા દસપ્રદેશિક સંખ્યાત છે અને અસંખ્યાત પ્રદેશી એક સ્કંધ હોય છે. “અહવા-પાચ સંવિના અંતિજ્ઞાારિયા હિંધા, Tજગો કવિપત્તિ વિશે મારૂ” અથવા સંખ્યાત પ્રદેશોવાળા સંખ્યાત કર્ક અને અસંખ્યાત પ્રદેશ એક સ્કધ હોય છે. “અફવા સાચસેકન્નપરિયા રજા મયંતિઅથવા તે અસંખ્યાત પ્રદેશી સ્કંધ અસંખ્યાત પ્રદેશોવાળા સંખ્યાત સ્કમાં વિભકત થઈ જાય છે. “અસંવિઠ્ઠા વાળાના કલેકના ઘરમાણુના અવંતિ” જ્યારે તે અસંખ્યાત પ્રદેશ સ્કંધના અસંખ્યાત વિભાગે કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ યુદ્ગલવાળા અસંખ્યાત વિભાગોમાં તે સ્કંધ વિભક્ત થઈ જાય છે, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૨ ૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ડતાળ મંતે ! મgવોરા, જાવ હિં મારૂ” હે ભગવન્! જ્યારે અનંત પરમાણુ પુલો એક બીજા સાથે મળી જાય છે, ત્યારે તેમના સાગથી શું ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-બોચમા ! અiતારિપ વંધે મારૂ”હે ગૌતમાં અનંત પરમાણુ પુલે એક બીજા સાથે એકત્રિત થાય ત્યારે તેમના સંયેગથી અનંત પ્રદેશની એક સ્કધ ઉત્પન્ન થાય છે. “તે મિકઝમાળ સુહા શિ, કાર વિ, સંgિsઝા શિ, અવંત્રિક વિ, ગUતા વિર વગ” જ્યારે તે અનંત પ્રદેશ સ્કંધના વિભાગે કરવામાં આવે છે, ત્યારે બે અથવા ત્રણ અથવા ચાર અથવા પાંચ અથવા છ અથવા સાત અથવા આઠ અથવા નવા અથવા દસ અથવા સંખ્યાત અથવા અસંખ્યાત અથવા અનંત વિભાગે થઈ શકે છે. “ટુ કન્નમાળે gnકો પરમાણપો, ચકો અનંતપત્તિ છે સાવ સહવા હો દ ક્ષિણ પર્વ અવંતિ” તે અનંત પ્રદેશી કપના જ્યારે બે વિભાગ કરવામાં આવે છે, ત્યારે એક વિભાગમાં એક પરમાણુ પુલ અને બીજા વિભાગમાં અનંત પ્રદેશી એક સ્કંધ હોય છે અહીં પૂર્વોકત કથન અનુસાર બીજા વિકલ્પો પણ સમજવા–એટલે કે એક વિભાગમાં ક્રિપ્રદેશિક, ત્રિપ્રદેશિક આદિ અસંખ્યાત પ્રદેશી પર્યન્તને કોઈ પણ એક સ્કંધ હોય છે અને બીજા વિભાગમાં અનંત પ્રદેશી એક સ્કંધ હોય છે. અથવા“અનંત પ્રદેશી બે સ્કંધ રૂપ બે વિભાગમાં પણ તે અનંત પ્રદેશી સ્કંધ વિભકત થાય છે. ” આ બ્રિકસંગી છેલ્લે વિકલ્પ છે. “ નિદાનાના જાગો રે જાંબુવા , ચશો અનંતપણિ હવે મવરૂ” જ્યારે તે અનંત પ્રદેશી કંધના ત્રણ વિભાગે કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુદ્ગલવાળા બે વિભાગે થાય છે અને અનંત પ્રદેશી એક સ્કંધ રૂપ ત્રીજો વિભાગ થાય છે. “અફવા–પુજારો ઘરમyજોકે, પાચકો સુપતિg, g ઓ ગળવારણ સિંઘે મવડ” અથવા–એક વિભાગમાં એક પરમાણુ યુદ્વલ, બીજા વિભાગમાં દ્વિદેશિક એક સકંધ અને ત્રીજા વિભાગમાં અનંત પ્રદેશી એક સ્કંધ હોય છે. “નવ મહુવા-હારમો પરમાણુવોmછે, gયો - જાતિg, gય છે અidyufa૬ ધે મારૂ” અથવા એક ભાગમાં એક પરમાણુ પુલ હોય છે, બીજા ભાગમાં ત્રણ પ્રદેશી, ચારપ્રદેશી, પાંચપ્રદેશી, છ પ્રદેશી, સાત પ્રદેશી, આઠ પ્રદેશી, નવ પ્રદેશી, દસ પ્રદેશ અથવા સંખ્યાત પ્રદેશી સ્કય હોય છે અને ત્રીજા વિભાગમાં અનંત પ્રદેશી એક સ્કધ હોય છે. અથવા એક ભાગમાં એક પરમાણુ પુદ્ગલ હોય છે, બીજા ભાગમાં અસંખ્યાત પ્રદેશી એક સ્કંધ હોય છે અને ત્રીજા ભાગમાં અનંત પ્રદેશી એક અંધ હોય છે. “ ગણવા-grશનો પરમાણુવોnછે, રો રો અingરિચા ચંપા અવંતિ” અથવા–એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ હોય છે અને બાકીના બે વિભાગમાં અનંત પ્રદેશી એક એક સ્કય હોય છે. “આહવાgrગો ટુણસિપ, gો તે અનંતપરિયા ચંપા મસિ” અથવા એક શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #36 -------------------------------------------------------------------------- ________________ ભાગમાં દ્વિદેશિક એક કંધ હોય છે અને બાકીના બે વિભાગમાં અનંતપ્રદેશી એક એક સ્કંધ હોય છે. “gવં કાર માં પ્રથમ ત્રણ પણg, જો રો ફળવાલા રવૈધા મયંતિ” એજ પ્રમાણે પૂર્વોકત પદ્ધતિ અનુસાર એક ભાગમાં ત્રણપ્રદેશી, ચારપ્રદેશી, પાંચ પ્રદેશ, છ પ્રદેશી, સાત પ્રદેશી, આઠ પ્રદેશી, નવ પ્રદેશી અથવા દસ પ્રદેશ સ્કંધ હોય છે અને બાકીના એ ભાગોમાં અનતપ્રદેશી એક એક સ્કંધ હોય છે. “અa-gયો સં. વાઘણિ વિંધે, grગો હી મળેતપરિયા ધંધા મયંતિ ” અથવા એક ભાગમાં એક સંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે અને બાકીના બે વિભાગમાં એક એક અનતપ્રદેશી સ્કંધ હોય છે. “ગા-ચો અહંકાપતિg સંધે, ઘાચો તો અતિપરિયા વંધા પરિ” અથવા અસંખ્યાત પ્રદેશી ધ રૂપ એક વિભાગ થાય છે અને અનંત પ્રદેશ એક એક સ્કંધરૂપ બે વિભાગે થાય છે. “અહવા-રિત્રિ ગતwifણા વંધા મયંતિ” અથવાં અનંત પ્રદેશી ત્રણ સ્કંધ રૂપ ત્રણ ભાગ પણ થઈ શકે છે. “ વડા કઝમાળે જુઓ વિઝિ પરમાણુવો, પાચકો બતાપfસ જે મવડ” તે અનંત પ્રદેશી રકંધના જ્યારે ચાર વિભાગો કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુદ્ગલવાળા ત્રણ વિભાગો થાય છે અને અનંત પ્રદેશી સ્કધ રૂપ ચ વિભાગ થાય છે. “ઘર્ષ સંશોનો ગાલ સંકોજો” ત્યાર બાદના ચતુષ્કસંગી, પંચકસંગી, ષટકગી, સતસંગી, અષ્ટકસંગી, નવકસંયોગી, દશકસાયેગી, સંખેયકસંગી અને અસંખ્યકસંગી વિકનું કથન પૂર્વોકત પદ્ધતિ અનુસાર કરવું જોઈએ. “gg સરવે દેવ મહંગાળ મનિયા તહેવ મળતાળા કિ માનવા” અસંખ્યાત પ્રદેશ સ્કંધના સંબંધમાં જેવા વિકલ્પ પ્રકટ કરવામાં આવ્યા છે, એવાં જ વિકલ્પ અનંત પ્રદેશી સ્કંધના ઉપર્યુંકત વિભાગ વિષે પણ સમજવા જોઈએ. “ના પ્રાં અiાં નામહિચું જ્ઞાવ” પરન્તુ અસંખ્યાત પ્રદેશી ઔધના આલાપકો કરતા અનંત પ્રદેશી સ્કંધના આલાપકમાં એટલી જ વિશેષતા છે કે તે આલાપકમાં જ્યાં અસંખ્યાત” પર આવે છે, ત્યાં આ આલાપકામાં “અનંત'' પદ મૂકવું જોઈએ. “મહૂવા નિયમો સંss સંલિ કપાસિયા , gTચવો તપ રિયા વાંધા મયંતિ” અથવા સંખ્યાત પ્રદેશવાળ સંખ્યાત છે રૂપ સંખ્યાત વિભાગે થાય છે અને અનંત પ્રદેશ સ્કંધ રૂપ અન્ય વિભાગો હોય છે. “આહવા-gયો સંકષા કરણલિયા વંધા, ઘાચો રાતFlag વધે ” અથવા અસંખ્યાત પ્રદેશેવાળ સંખ્યાત સ્કછે અને અનંત પ્રદેશવાળ એક સ્કંધ બને છે. “અહવા-વિકા અનંતપરિચા પર્વ અવંત્તિ ? અથવા અનંત પ્રદેશાવાળ સંખ્યાત સ્કંધ બને છે. અજંદા कन्जमाणे एगयओ असंखेज्जा परमाणुपोगगला, एगयो अणंतपएसिए खंधे भव" શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #37 -------------------------------------------------------------------------- ________________ જ્યારે તે અનંત પ્રદેશી સ્કંધના અસંખ્યાત વિભાગો કરવામાં આવે છે. ત્યારે એક એક પરમાણુ પુદ્ગલવાળા અસંખ્યાત વિભાગ અને અનંત પ્રદેશોવાળા એક સ્કંધમાં તે અનંત પ્રદેશ સ્કંધ વિભકત થઈ જાય છે. " अहवा-एगयओ असंखिज्जा दुप्परसिया खंधा, एगयओ अणतपएसिए खंघे મવા અથવા દ્વિપ્રદેશિક સ્કંધ રૂપ અસંખ્યાત વિભાગે થાય છે અને અનંત પ્રદેશ સકંધ રૂપ એક વિભાગ થાય છે. “ગાર ગણવા પાત્રો અસંજ્ઞા સંક્ષિકાપવા , ઘાયબો મળતા પuસા વધે મવરૂ” અથવા ત્રણ ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અથવા દસ પ્રદેશેવાળા સ્કંધરૂપ અસં. ખ્યાત વિભાગે થાય છે અને અનંત પ્રદેશી ધ રૂપ એક વિભાગ થાય છે અથવા સંખ્યાત પ્રદેશોવાળા સ્કર રૂપ અસંખ્યાત વિભાગો થાય છે અને અનંતપ્રદેશી સ્કંધ રૂપ એક વિભાગ થાય છે. “અવા-પાચમો માંવિજ્ઞાન કિકાપરિયા ર્વષા, પાદરો સળંતygfg a માર” અથવા અસંખ્યાત પ્રદેશવાળા સ્કંધ રૂ૫ અસંખ્યાત વિભાગો થાય છે અને અનંત પ્રદેશી રકંધ રૂપ એક વિભાગ થાય છે. “બદલા-બહેરજ્ઞા ગળપણવા ધંધા મવંતિ” અથવા અસંખ્યાત અનંત પ્રદેશિક સ્કન્ધ રૂપે પણ તે અનંત પ્રદેશી ઋધ વિભકત થઈ શકે છે. “ગતા તમાળે સતા પરમાણુપtaછા મવતિ” જ્યારે તે અનંત પ્રદેશી કંધના અનંત વિભાગે કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ યુદૂગવાળા અનંત વિભાગોમાં તે સ્કંધ વિભકત થઈ જાય છે. હવે દ્ધિપ્રદેશિકથી લઈને અનંતપ્રદેશી પર્યંતના પ્રત્યેક સ્કંધના જ્યારે વિભાગ કરવામાં આવે છે, ત્યારે કેટલા વિકલ્પ બને છે, તે પ્રકટ કરવામાં આવે છે– દ્વિદેશી સ્કંધના વિભાગમાં એક વિકલ્પ, વિદેશી કંધના વિલાગમાં બે વિકલ૫. ચાર પ્રદેશી સ્કધના વિભાગમાં ચાર વિકપ, પાંચ પ્રદેશી સ્કધના વિભાગમાં છ વિકલ્પ, છ પ્રદેશ સ્કંધના વિભાગમાં ૧૦ વિકલ૫, સાત પ્રદેશી કંધના વિભાગમાં ૧૪ વિક૯પ, આઠ પ્રદેશ સ્કંધના વિભાગમાં ૨૧ વિકલ્પ, નવપ્રદેશી કંધના વિભાગમાં ૨૮ વિકલ્પ, અને દસ પ્રદેશ સ્કંધના વિભાગમાં ૪૦ વિકલપ થાય છે. સંખ્યાત પ્રદેશી કંધના બે વિભાગ કરવામાં આવે ત્યારે ૧૧ વિક૯પ, ત્રણ વિભાગ કરવામાં આવે ત્યારે ૨૧ વિકલ્પ, ચારથી લઈને દસ પર્યન્તના વિભાગ કરવામાં આવે ત્યારે અનુક્રમે ૩૧, ૪૧, ૫, ૬૧, ૭૧, ૮૧, અને ૯૧ વિકલ્પ અને સંખ્યાત વિભાગે કરવામાં આવે ત્યારે માત્ર એક જ વિકલ્પ બને છે. એજ વાત નીચેના સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે-“સંજ્ઞા ગાળે સંજ્ઞા જમા વળ મયંતિ ”િ અસંખ્યાત પ્રદેશી કંધના જ્યારે બે વિભાગ કરવામાં આવે છે, ત્યારે ૧૨ વિકલ્પ અને ત્રણથી લઈને ૧૦ પર્યન્તના વિભાગો કરવામાં આવે ત્યારે અનુક્રમે ૨૩, ૩૪, ૪૫, ૨૬, ૬૭, ૭૮, ૮૯ અને શ્રી ભગવતી સૂત્ર : ૧૦ २४ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ વિકલ્પો મને છે. અસખ્યાત પ્રદેશી કધના યારે સખ્યાત વિભાગે કરવામાં આવે છે ત્યારે ૧૨ અને અસખ્યાત વિભાગે કરવામાં આવે ત્યારે એક જ વિકલ્પ અને છે. એજ વાત “ असंखेज्जा परमाणु रोग्गला भवंति " આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. અનત પ્રદેશિક સ્કંધના એ વિભાગેા કરવામાં આવે ત્યારે ૧૩ વિકલ્પા, ત્રણથી લઈને અસખ્યાત પર્યન્તના વિભાગા કરવામાં આવે ત્યારે અનુક્રમે ૨૫, ૩૭, ૪૯, ૬૧, ૭૩, ૮૧, ૯૭, ૧૦૯, ૧૨ અને ૧૩ વિકલ્પા બને છે. અને જ્યારે તેના અન ંત વિભાગે કરવામાં આવે છે ત્યારે એક જ વિકલ્પ અને છે. એજ વાત ""अनंतहा कज्जमाणे ગતા પરમાણુપોપલા મત્તિ ત્તિ” આ સૂત્રપાઠ } દ્વારા પ્રકટ કરવામાં આવી છે. સ્ll સંહનન કે ભેદ સે પુદ્ગલ પરિવર્તન કા નિરૂપણ ---પુદ્ગલપરિવત્ત વક્તવ્યતા—— ‘ પશ્વિન મટે ! વમાનુજોહાન' ' ઇત્યાદિ— ટીકા-આગલા સૂત્રમાં પુદૂગલાના સચાગ આદિનું કથન કરવામાં આવ્યુ’ છે, એજ વાતનું સૂત્રકાર હવે અન્ય પ્રકારે પ્રતિપાદન કરે છે—Ěિ ળ' મને ! परमाणुपोग्गलाण' साहणणा भेयाणुवाएण पोग्गल परियट्टा समणुगंतव्वा भवतीति मक्वाया સ'હુનન એટલે સઘાત અને ભેદ એટલે વિયેાગ અથવા અલગ થવું તે જેટલાં પુદ્ગલ દૂગ્ધા છે, તેમની સાથે પરમાણુઓના જે સચાગએકી ભાવરૂપ સબંધ–અને વિયેાગ થતા રહે છે, તેનું જ નામ ( સહનનભેદાનુપાત ’છે. આ સંહનન અને ભેદની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે એક પુદ્ગલપરમાણુ પણ એ અણુવાળાથી લઈને અનંત પર્યંતના અણુએવાળાં દ્રવ્યેાની સાથે સયુકત થવા રૂપ અનત પરાવત્તો પ્રાપ્ત કરતુ રહે છે. પુદ્ગલપરમાણુ પાતે જ અનત છે, અને તેમા પ્રત્યેક દ્રબ્યની સાથે મળતાં રહે છે, અને તે દ્રબ્યામાંથી અલગ થતાં રહે છે, એજ તેમને પરિવત ભાવ છે. પ્રત્યેક પરમાણુની સાથે એ પરવત'ભાવ થતા રહે છે. આ રીતે પ્રત્યેક પરમાણુના પિરવત'ભાવ અનત હેાય છે. એજ કારણે તે પરિવત ભાવને અહી. અનતાન'ત કહેવામાં આવ્યા છે. અનંતના અનતગણાં કરવાથી અન’તાન'ત આવે છે. અહી એજ વાતને અનુલક્ષીને ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછયેા છે કે...હે ભગવન્ ! પુદ્ગલદ્રબ્યાની સાથે પરમાણુઓના સાંચાગ આદિ રૂપ જે અનંતાનંત પુદ્ગલપરિવત થતાં રહે છે, તે શું જાણવા લાયક હોવાને કારણે તેમનું અહી પ્રતિપાદન કરવામાં આવ્યું છે? ܕܙ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૨૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુનો ઉત્તર-બહંતા, શો મા ! ઘણા પરમાણુવાન રાહના નાવ માયા” હા, ગૌતમ ! આ પૂર્વોક્ત પરમાણુ યુદ્ગલેના સંગવિયાગરૂપ સંહનદાનુપાતથી જાયમાન (જનિત) અનંતાનંત પદગલપરાવર્ત થતા રહે છે, આ વિષય જાણવા જે છે. તે કારણે જ અહીં તેની પ્રરૂપણ કરવામાં આવી છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-બાવિન મરે! નારિયે જઇનને હે ભગવાન ! પુદ્ગલપરાવર્તાને કેટલા પ્રકારો કહ્યા છે? મહાવીર પ્રભુનો ઉત્તર-“નોરમા !હે ગૌતમ ! “સવિણા વગારિયા જwત્તા ” પુદ્ગલપરાવર્તના સાત પ્રકારે કહ્યા છે. “તંગ” તે પ્રકારે નીચે પ્રમાણે છે-“ભોઢિપોઝિરિયન્ટ્ર” ઔદારિક પગલપરાવર્ત, વેચિવોચઢારિય” વૈશ્યિપુદ્ગલપરાવર્ત, “સેવાપોરવરિચ”તૈજસ પુદ્ગલપરિવત “ગોઝારિય” કામણપુદ્ગલપરાવતું, “જuraો પરિચ” મનપુદ્ગલ પરિવર્તે, “વરૂપોમારુચિ વચ પુદ્ગલપરિવર્ત, અને “બાળTyવોટિરિયલ્ટે” આનપ્રાણ પુદ્ગલપરિવર્ત ઔદારિક શરીરમાં રહેલા જીવ દ્વારા જે દારિક શરીરને ચગ્ય દ્રવ્યોને ઓદારિક શરીરરૂપે સંપૂર્ણરૂપે ગ્રહણ કરવામાં આવે છે, તેનું નામ દારિક પુદ્ગલ પરિવર્તે છે. એજ પ્રમાણે વૈક્રિયપુદ્ગલ પરિવર્તન આદિ વિષે પણ સમજવું. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મેરવા તે ! વદે જોઢવરિયા ને?” હે ભગવન્ ! નારકમાં કેટલા પ્રકારના પુલ પરિવર્તને સદ્ભાવ હેય છે? મહાવીર પ્રભુને ઉત્તર-બોચમા ! ” હે ગૌતમ ! અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરનારા નારકમાં “સવિષે જો ઋચિ જજો” સાત પ્રકારના પુદ્ગલ પરિવર્તને સદ્ભાવ કહ્યો છે. “સંત” તે સાત પ્રકારે નીચે પ્રમાણે છે-“રાસ્ટિોરારિ, વેરવિચઢ, તે પોસ્ટ य?, कम्मापोग्गलपारयट्टे, मणपोग्गलपरियट्टे, वइपोग्गलपरियट्टे आणापाणुपोग्गलવરિર(૧) ઔદારિક પુદ્ગલ પરિવર્ત, (૨) વૈક્રિયપુદ્ગલ પરિવર્ત, (૩) વૈજ. સપુદ્ગલ પરિવર્ત, (૪) કામણપુદ્ગલપરિવર્ત, (૫) મન યુગલ પરિવર્ત, (૬) વચનપુદ્ગલપરિવર્ત, અને (૭) આનપ્રાણપુદ્ગલ પરિવર્ત આનપ્રાણપુદ્ગલપરિવર્તનું બીજું નામ શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરિવર્ત પણ છે. જૈવમાનિક દેવ પર્યન્તના જીવન પુદ્ગલપરિવર્ત વિષે નારકેના પુદ્ગલ પરિવર્તના જેવું જ કથન સમજવું. ગૌતમ સ્વામીને પ્રશ્ન-બgrણે બં મંતે ! ને રણ જેવા શો - ચિત્તોngરિચ” હે ભગવન્ ! એક એક નારકના કેટલા ઔદારિક પગલપરિવર્ત થઈ ચુકયા છે? એટલે કે એક એક નારકે કેટલા ઔદારિક પુદ્ગલ પરિવર્ત કર્યા છે? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૨૬ Page #40 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુનો ઉત્તર-“શાંતા” હે ગૌતમ ! એક એક નારકમાં અનંત પુદ્ગલ પરિવર્તન થઈ ચુક્યા છે, કારણ કે અતીતકાળ અનાદિ છે, અને જીવ પણ અનાદિ છે તથા જીવની સંસારદશામાં અપરાપર પુદ્ગલ ગ્રહણ કરવાની સ્વરૂપતા (સંભવિતતા) છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-વચા પુરવET?” હે ભગવન્! એક એક નારકના ભવિષ્યકાળભાવી કેટલા દારિક પુલ પરિવર્ત કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“શરણ ગરિધ, રસરૂ નહિ” હે ગૌતમ! દરભવિક અને અભવ્ય હેવાને કારણે કોઈ નારક જીવમાં ભવિષ્યકાળભાવી દારિક પુદ્ગલ પરિવર્તને સદ્ભાવ હોય છે, અને કોઈ નારક જીવમાં ભવિ કાળભાવી ઔદારિક પુલ પરિવર્તને સદૂભાવ હોતું નથી, કારણ કે જે જીવ નરકાદિમાંથી નીકળીને મનુષ્ય ભવમાં ઉત્પન્ન થઈને સિદ્ધિ પ્રાપ્ત કરશે તેમનામાં તથા સંખ્યાત અથવા અસંખ્યાત લ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરશે તેમનામાં પણ ઔદારિક પુલ પરિવર્તને સદૂભાવ હેતે નથી કારણ કે આ દારિક પુદ્ગલપરિવત અનંતકાળમાં પરણીય હોય છે. “રાસ્થિ agomળएको वा, दो वा, तिनि चा, उकोसेण संखेज्जा वा, असंखेज्जा वा, अणंतावा" જે નારક જીવમાં લાવી દારિક પુલ પરિવર્તને સદ્ભાવ હોય છે, તેમને તે ઓછામાં ઓછા એક અથવા બે અથવા ત્રણ થશે અને વધારેમાં વધારે સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત થશે. ગૌતમ સ્વામીને પ્રશ્ન- મેણ નં અંતે ! કુમાણ જેવા ગોરાણિચોવરિચર મા ?” હે ભગવન! એક એક અસુરકુમારના કેટલા પુલપરિવર્ત થઈ ચુક્યા છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“u Rવ પૂર્વ વાર વેનrળચરર” ગૌતમ ! આ વિષયને અનુલક્ષીને એક નારક જીવના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં પણ સમજવું. એટલે કે એક એક અસુરકુમારના ભૂતકાલીન ઔદારિક પુદ્ગલ પરિવર્ત અનંત થઈ ચુક્યા છે. એજ પ્રમાણે એક એક વિમાનિક પર્યન્તના દેવના પણ ભૂતકાલીન ઔદારિક દ્રલપરિવર્ત અનંત થઈ ચુક્યા છે. ભાવી ઔદારિક પુલ પરિવર્ત વિષે પણ નારકેના ભાવી દારિક પુલ પરિવર્તન જેવું જ કથન સમજવું એટલે કે કઈ ભવનપતિમાં ભાવી ઔદારિક પુલ પરિવર્તને સદ્ભાવ હેતું નથી અને કઈમાં ભાવી ઔદારિક ભાવી પગલપરિવતને સદ્ભાવ હોય છે. વૈમાનિક દે પર્યન્તના જ વિષે પણ આ પ્રકારનું જ કથન ગ્રહણ કરવું જોઈએ, જે જીવમાં ભાવી ઔદારિક પુદ્ગલ પરિવર્તને સદ્ભાવ હોય છે, તે જીવમાં ઓછામાં એાછા એક, બે અથવા ત્રણને અને વધારેમાં વધારે સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત ભાવી દારિક પુદ્ગલ પરિવર્તને સદ્ભાવ હશે, એમ સમજવું. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“gree i ! નેફચરણ ચા વેજિય વસ્ત્રાવ ગા?” હે ભગવન્! એક એક નારકે ભૂતકાળમાં કેટલા ક્રિય પુદ્ગલ પરિવર્ત કર્યા છે? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #41 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર-“તા, પર્વ દેવ વિમાઢવિચટ્ટા રહેલ રેશિયોજારિયા રિ માજિદશા” હે ગૌતમ! એક એક નારક ભૂતકાળમાં અનંત વૈક્રિયપુદ્ગલપરિવર્ત કરી ચુક્યો છે. પહેલાં ઔદ્યારિક પુદ્ગલ પરિવર્તન વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહી ક્રિયપુદ્ગલ પરિવર્ત વિષે પણ ગ્રહણ કરવાનું છે. “ઘર્ષ કાર રેમणियस्स एवं जाव आणापाणु पोग्गलपरियट्टा, एए एगत्तिया सत्त दंडगा भवंति" આ પૂર્વોક્ત રીત અનુસાર વૈમાનિક પર્યન્તના એક જીવના ભૂતકાલિક વૈકિ. યપુગલ પરિવર્ત અનંત થઈ ચુક્યા છે, તથા ભાવી વૈક્રિયપુદ્ગલ પરિવર્ત જઘન્ય (ઓછામાંઓછા) એક, બે અથવા ત્રણ થશે અને વધારેમાં વધારે સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત થશે-પૂર્વોકત ઔદારિક અને વૈક્રિયપુટૂલ પરિવર્તની જેમ જ ભૂતકાલીન તૈજસપુલ પરિવર્ત, કાર્મણપુલ પરિવર્ત, મનઃ પુલ પરિવર્ત, વચઃપુદ્ગલ પરિવર્ત અને આનપ્રાણપુદ્ગલ પરિવર્ત પણ એક એક નારકથી લઈને વૈમાનિક પર્યન્તના જીવ દ્વારા અનંત થઈ ચુક્યા છે, તથા આનપ્રાણપુલ પરિવર્ત પતિના જે સાતે ભાવી પરિવર્તે છે, તે જ ન્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે એક, બે, અથવા ત્રણ થશે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ વિચારવામાં આવે તે સંખ્યાત અસંખ્યાત અથવા અનત થશે આ રીતે પકત નારક આદિ વૈમાનિક પર્યન્તના ૨૪ દંડકના જીને વિષે સાત પ્રકારના પુદ્ગલ પરિવર્તને અનુલક્ષીને સાત-સાત પ્રશ્નોત્તર સમજવા જોઈએ આ પ્રકારે એક એક નારકાદિ વિષે સાત દંડક સમજવાના છે. હવે ગૌતમ સ્વામી બહુવચનને આધાર લઈને મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“મેરાળ મરે ! છેવફા ગોરાજીપોઝારિયા?” હે ભગવન ! નારક જીવના ભૂતકાલિક દારિક પુલ પરિવર્ત” કેટલા થઈ ચુકયા છે? ઉત્તર-“જોયા” હે ગૌતમ ! “iા” નારક જીવોએ ભૂતકાળમાં અનંત ઔદારિકપુલ પરિવર્ત કર્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“હે ભગવન ! નારક જીવોના ભાવી ઔદારિકપુદ્ગલ પરિવર્ત કેટલા થશે ? ઉત્તર-“મા ” હે ગૌતમ ! નારક છે. ભવિષ્યમાં અનંત ઔદારિક પુલ પરિવર્ત કરશે વૈમાનિક પર્યન્તના જીના ભૂત અને ભાવી ઔદારિક પુકલ પરિવર્તના વિષયમાં પણ નારકના ભૂત અને ભાવી ઔદારિક પુલ પરિવર્તના જેવું જ કથન ગ્રહણ કરવું જોઈએ. “एवं वेठब्वियपोगालपरियट्टा वि, एवं जाव आणापाणुपोग्गलपरियट्टा વૈમાનિચાળે ” એજ પ્રમાણે નારકથી લઈને વિમાનિકે પર્યન્તના જીના ભૂતકાલીન અને ભવિષ્યકાલીન વૈદિયપુલ પરિવર્તે પણ અનંત જ સમજવા એજ પ્રમાણે તેમના આણપ્રાણપુલ પરિવર્ત પતના પરિવર્તે પણ અનંત જ સમજવા. પુર્વાણ પોરિયા અત્ત કરવી ” આ પ્રકારે નારકોથી શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #42 -------------------------------------------------------------------------- ________________ લઈને વૈમાનિકે પર્યન્તના ૨૪ દંડકના જીવામાંના પ્રત્યેક દડકના જીવે વિષે બહુવચન વિષયક સાત સાત આલાપ થાય છે આ એકત્વ અને અહુત્વ દડકામાં એટલા જ તફાવત છે કે-“એકત્વ દડકામાં કાઈ જીવના ભાવી પુદ્ગલપરિવર્તીના અભાવ બતાવવામાં આવ્યા છે પરન્તુ અહુત્વ દંડકમાં તે સઘળા જીવામાં ભાવી પુદ્ગલપરાવર્તના સદ્દભાવ અવશ્ય હાય જ છે, એમ કહેવામાં આવ્યું છે, કારણ કે ત્યાં સમુચ્ચય રૂપે જવાની વાત કરવામાં આવી છે.” ગૌતમ સ્વામીના પ્રશ્ન- નમેલન્ મને ! નેચરલ Àત્તે દેવા ઓહિયો હરિચઢ્ઢા ગયા ?” હે ભગવન્ ! એક એક નારકને નાકાવસ્થામાં ભૂતકાલીન ઔદારિક પુદ્ગલપરિવત કેટલા થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર- ચિહ્નો વિ” એક એક નારકને નારકા વસ્થામાં ભૂતકાલીન ઔદારિક પુન્દ્વપરિવત એક પણ સ`ભવી શકતા નથી, કારણ કે નારક અવસ્થામાં રહેલા જીવમાં (નારક જીવમાં) ઔદારિક પુદ્ર લેને ગ્રહણ કરવાના જ અભાવ રહે છે. નારક ગૌતમ સ્વામીના પ્રશ્ન-‘ત્રા પુરેલા ? ’'હે ભગવન્ ! અવસ્થામાં રહેલા એવા એક એક નારકના ભાવી ઔદારિક પુદૂગલપરિવત કેટલા કહ્યા છે? મહાવીર પ્રભુના ઉત્તર-‘સ્થિ કોવિ’હે ગૌતમ ! નારક અવસ્થામાં રહેલા એક એક નારક જીવમાં ભાવી ઔદારિક પુદ્ગલપરિવત એક પણ સ'ભવી શકતા નથી કારણ કે એવા જીવ ઔદારિક પુદ્ગલે; જ ગ્રહણુ કરતા નથી તેથી ઔદારિક પુદ્દગલાને ગ્રહણ કરવાના જ જ્યાં અભાવ હોય ત્યાં ભવિષ્યમાં તેમના પરિવતની વાત જ કેવી રીતે સભવી શકે ! એટલે કે ભાવી ઔદ્યારિક પુદ્ગલપરિવના ત્યાં અભાવ જ રહે છે, ગૌતમ સ્વામીના પ્રશ્ન-દ્ધ ળમેH | મંસે ! નેચરલ અસુરકુમારો ચૈત્રા ઓ હિચવો રુચિટ્ટા ? ” હે ભગવન્! એક એક નારકને વત માનકાલિક નારકભવને ચેાગ્ય જીવને-અતીતઅનાગત કાળસ’બધી અસુરકુમારાવ સ્થામાં અતીતકાલિક કેટલા ઔદારિક પુદૂગલપરવત થાય છે ? તથા કેટલા ભાવી ઔદારિક પરિવત થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર-દ્ધ વું ચેવ, થયું લાવ યળિયમારÄ, ના અનુ. માર્શે ” હે ગૌતમ ! ન.રકભવયેાગ્ય એક એક નારકમાં અતીત અનાગત કાળસંબધી અસુરકુમારાવસ્થામાં ભૂતકાલિક અને ભવિષ્યકાલિક એક પશુ ઔદ્યારિક પુગલપરિવના સદ્ભાવ હોતા નથી તેનું કારણ નારકસૂત્રમાં કહ્યા પ્રમાણે જ સમજવાનુ છે વતમાનકાલિક એક એક નારકને અતીત અનાગતકાળસ'ખ'ધી સ્તનિતકુમાર પર્યન્તની અવસ્થામાં પણ અસુરકુમારાવસ્થાની જેમ ભૂતકાલિક એક પશુ ઔદારિક પરિવતના અને ભવિષ્યકાલિક એક પણ ઓદારિક પરિવતના પણ અભાવ જ હોય છે. ગૌતમ સ્વામીને! પ્રશ્ન-“ ઘુળમેસળ અંતે ! નેચરલ પુદ્ધવિજારો શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૨૯ Page #43 -------------------------------------------------------------------------- ________________ વડ્યા બોરાજિયો ચિટ્ટા પ્રા? ” હે ભગવન્ ! વર્તમાનકાલિક એક એક નારકને અતીત અનાગત કાળસંબધી પૃથ્વીકાયિક અવસ્થામાં ભૂતકાલિક કેટલા ઔદારિક પુદ્ગલપરિવત થાય છે? મહાવીર પ્રભુના ઉત્તર- અળતા ”હે ગૌતમ ! વર્તમાનકાલિક એક એક નારકને અતીત અનાગત કાળસબંધી પૃથ્વીકાયિક અવસ્થામાં ભૂતકાલિક ઔદારિક પરિવત અનત થાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન- દેવચારે ઘડા ?' હે ભગવન્ ! એક એક નારકને અતીત અનાગત કાળસ’બધી પૃથ્વીકાયિક અવસ્થામાં ભવિષ્યકાલિક ઔદારિક પુદ્ગલપરિવત કેટલા થાય છે ? 66 મહાવીર પ્રભુના ઉત્તર-‘“ જ્ઞરૂ અસ્થિ, સર્જ્ઞસ્થિ” હે ગૌતમ ! કાઈ એક નારકને પૃથ્વીકાયિક અવસ્થામાં ભાવી ઔદારિક પુદ્ગલ પરિવત થાય છે, તથા કોઈ એક નારકને ભાવી ઔદારિક પુદ્ગલ પરિવત થતા નથી, जस्स अत्थि, तस्स जहणणेणं एक्को वा, दो वा, तिन्निवा, उक्कोसेणं संखेज्जा વા, અસંવેગ્ના વા, અનંતાવા, વં નાય મનુહ્સત્તે ' જે નારકને પૃથ્વીકાયિક અવસ્થામાં લાવી ઔદારિક પુદ્ગલપરિવત ના સદ્ભાવ હાય છે, આછામાં ઓછા એક, છે અથવા ત્રણના સદ્ભાવ હોય છે અને વધારેમાં વધારે સખ્યાત અથવા અસખ્યાત અથવા અનંત ઔદારિક પુદ્ગલપરવતના સદ્ભાવ રહે છે. આ પૂર્વોક્ત પદ્ધતિ અનુસાર એક એક નારકના અતીત અનાગત કાળભાવી પ્રકાયિક અવસ્થામાં, તૈજસ્કાયિક અવસ્થામાં, વાયુકાયિક અવસ્થામાં, વનસ્પતિકાયિક અવસ્થામાં, વિકલેન્દ્રિય અવસ્થામાં, પચેન્દ્રિય તિય ગ્યાનિક અવસ્થામાં અને મનુષ્ય અવસ્થામાં ભૂતકાલિક ઔદારિક પુલપરિવત અનંત થાય છે, તથા ભવિષ્યકાળભાવી ઔદ્યારિક પુદ્ગલ પરિવત ના કાઈ જીવમાં સદ્ભાવ હાય છે, અને કેાઈ જીવમાં અભાવ હાય છે.“ વાળમંત જ્ઞોલિય वेमाणियत्ते जहा जहा असुरकुमारते " નારક અવસ્થામાં વર્તમાન એવા એક નારક જીવના અતીત અને અનાગત કાળસબધી વાનન્યતર અવસ્થામાં, ાતિષિક અવસ્થામાં અને વૈમાનિક અવસ્થામાં અતીતકાળસ’બ'ધી અસુરકુમારાવસ્થાની જેમ ભૂતકાળસ’બધી એક પણ ઔદારિક પુદ્દગલ પિરવત ના સદભાવ હાતા નથી, અને ભવિષ્યકાળસ’બધી અસુરકુમારાવસ્થાની જેમ લવિષ્યકાલિક એક પણ ઔદારિક પુલપરિવતના પણ સદ્દભાવ હાતા નથી. ગૌતમ સ્વામી પ્રશ્ન~ હ્રામેળÆન મંન્ને ! અસુરકુમારÆ Àચત્તે જેમ મૂળ અર્થી બોરાજિયોıચિટ્ટા? ” હે ભગવન્ ! પ્રત્યેક અસુરકુમાર કે જે અસુરકુમારાવસ્થામાં રહેલા છે, તેણે અતીતકાળ અને અનાગતકાળ સાઁબધી નરયિક અવસ્થામાં, ભૂતકાલિક કેટલા ઔદારિક પુદૂગલ પરિવત કર્યાં છે? અને ભવિષ્યકાલિક કેટલા ઔદારિક પુદ્ગલ પરિવત ફરશે ? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૩૦ Page #44 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર-“gā નેચાણ વત્તવા મળિયા, નgr અસુરકુમારણ વિ માળિયાના જાવ માનવ” હે ગૌતમ! વર્તમાન નારકાવસ્થાવાળા જીવની ભૂત અને ભવિષ્યકાલીન અસુરકુમારાવસ્થાને અનુલક્ષીને જેવું કથન પહેલાં કરવામાં આવ્યું છે, એવું જ કથન અસુરકુમારની પણ ભૂત અને ભવિષ્યકાળ સંબંધી નારકાવસ્થા વિષે પણ કરવું જોઈએ જેમ કે પ્રત્યેક નારકને ભૂત અને ભવિષ્ય કાલિક અસુરકુમારાવસ્થામાં એક પણ અતીતકાલીન ઔદારિક પુદ્ગલ પરિવર્તને પણ સદ્ભાવ હેતે નથી અને ભવિષ્યકાલિક દારિક પુદ્ગલપરિવતને પણ સદ્ભાવ હોતું નથી, એજ પ્રમ ણે પ્રત્યેક અસુરકુમારમાં પણ ભૂતકાલિક નારકાવસ્થામાં એક પણ અતીત પુદ્ગલ પરિવર્તને સદૂભાવ હોતો નથી અને ભવિષ્યકાલિક એક પણ પદૂલરિવર્તને પણ સદુભાવ હેતે નથી એજ પ્રમાણે પ્રત્યેક અસુરકુમારની અતીત અને અનાગત કાળસંબંધી વાનવ્યંતર અવસ્થામાં તિષ્ક અવસ્થામાં અને વૈમાનિક અવસ્થામાં એક પણ અતીત ઔદ્યારિક પુદ્ગલ પરિવતનો અભાવ હોય છે અને અનાગતકાલીન ઔદારિક મુગલ પરિવર્તને પણ અભાવ જ હોય છે, કારણ કે વાનગૅતર આદિ અવસ્થાઓમાં ઔદારિક પુદ્ગલના ગ્રહણને અભાવ હોય છે. તેના ગ્રહણને અભાવ હોવાથી તેના પરિવર્તને પણ અભાવ જ હોય છે ભૂત અને ભવિષ્યકાળ સંબંધી પૃથ્વીકાયિક આદિ અવસ્થામાં, વિકલેન્દ્રિય અવસ્થામાં, પંચેન્દ્રિય તિનિક અવસ્થામાં અને મનુષ્ય અવસ્થામાં પ્રત્યેક અસુરકુમારના અતીત (ભૂતકાલીન) ઔદારિક પુલ પરિવર્ત અનંત કહ્યા છે, પરંતુ ભવિષ્યકાલિક ઔદારિક પુલ પરિવર્તને કઈ એક અસુરકુમારમાં સદ્ભાવ હોય છે અને કઈ એકમાં અભાવ હોય છે. જે અસુરકુમારમાં તેને સદ્ભાવ હોય છે, તે અસુરકુમારમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણને સદ્ભાવ હોય છે અને વધારેમાં વધારે સંખ્યાત અથવા અસંખ્યાત અથવા અનંતને સદ્ભાવ હોય છે. “ઘઉં નાવ થયિકુમારૂ” અસુરકુમારના જેવું જ કથન પ્રત્યેક સ્તનિતકુમાર પર્યન્તના ભવનપતિ દેવ વિષે સમજવું જોઈએ પ્રત્યેક સ્વનિતામારની ભૂત અને ભવિષ્યકાળ સંબંધી નારકથી લઈને વૈમાનિક પર્યન્તની અવસ્થામાં ભૂતકાલિક એક પણ ઔદારિક પુદ્ગલ પરિવર્તને અને ભવિષ્યકાલીને એક પણ દારિક પુદ્ગલપરિવર્તને અભાવ જ સમજવાનું છે. વિકલેન્દ્રિય અવસ્થામાં, તિર્યનિક પંચેન્દ્રિય અવસ્થામાં, અને મનુષ્ય અવસ્થામાં તે પ્રત્યેક સ્વનિતકુમારમાં ભૂતકાલીન અનંત ઔદારિક પુદ્ગલ પરિવર્તને સદ્ભાવ રહે છે, તથા ભવિષ્યકાલિક ઔદ્યારિક પુલ પરિવર્તન કે ઈ સ્વનિતકુમારમાં સદ્દભાવ હોય છે અને કેઈમાં અભાવ હોય છે. જે સ્વનિતકુમા જેમાં તેને સદુભાવ હેય છે તે સ્વનિતકુમારમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણનો અને વધારેમાં વધારે સંખ્યાત. અસંખ્યાત અથવા અનંતને સદ્ભાવ હોય છે. “ઘર્ષ પુઢવિયરત વિ, ઘઉં લાવ માળિયણ સર્વિ gોળો” આ પૂર્વોક્ત કથન પ્રમાણે પ્રત્યેક પૃથવીકાયિક જીવમાં પણ ભૂત અને ભવિષ્યકાળ સંબંધી નારકાવસ્થામાં, અસુરકુમારાદિ ભવનપતિ અવસ્થામાં, વાનગંતર અવસ્થામાં, તિષિક અવસ્થામાં અને વૈમાનિક અવસ્થામાં શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૩૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ અતીતકાલિક એક પણ ઔદારિક પુલ પરિવર્ત સંભવ નથી અને ભવિષ્ય કાલિક એક પણ પુદ્ગલ પરિવર્ત સંભવ નથી, કારણ કે નારકથી લઈને વૈમાનિક પર્યતન માં ઔદ્યારિક પુદ્ગલ ગ્રહણ કરવાને અભાવ કહ્યો છે. તેના અભાવને લીધે ત્યાં દારિક પુલ પરિવર્તન પણ અભાવ જ કહ્યો છે પરંતુ વભિન્ન વિકલેન્દ્રિય અવસ્થામાં, પંચેન્દ્રિયતિર્યંચનિક અવસ્થામાં અને મનુષ્ય અવસ્થા માં તે ભૂતકાલિક અનંત ઔદારિક પુદ્ગલ પરિવર્તને સદ્ભાવ કર્યો છે, તથા ભવિષ્યકાલિક ઔદારિક પુદ્ગલ પરિવર્તન કેઈ પૃથ્વીકાયિકમાં સદ્દભાવ હોય છે અને કેઈમાં અભાવ હોય છે, ઈત્યાદિ કથન અનુસાર સમજવું એજ પ્રકારની પૂર્વોક્ત પદ્ધતિ અનુસાર અપ્રકાયિકથી લઈને વિકલેન્દ્રિયના, પંચેન્દ્રિયતિય ચાનિક જીવના, મનુષ્યના, વાનગૅતરના, તિષ્કના, અને વૈમાનિકના પિતપોતાનાથી ભિન્ન એવી નારકથી લઈને ભવનપતિ, વનવ્ય તર, તિષ્ક અને વૈમાનિક પર્યન્તની અતીત અને અનાગત કાળસંબંધી અવસ્થામાં પણ એક પણ ભૂતકાલિન ઔદારિક પુલ પરિવર્તને પણ અભાવ નથી અને ભવિષ્યકાલિક એક પણ દારિક પુદ્ગલ પરિવર્તને પણ સદ્દભાવ નથી, કારણ કે નારક આદિ અવસ્થામાં ઔદારિક પુદ્ગલેને ગ્રહણ કરવાને જ અભાવ હોય છે, તેથી ત્યાં તેમના પરિવર્તની શક્યતા જ હોતી નથી પરંતુ પિતપોતાનાથી ભિન્ન એવી ભૂત અને ભવિષ્યકાળ સંબંધી વિકસેન્દ્રિય અવસ્થામાં, પંચેન્દ્રિ તિર્યંગેનિક અવ. સ્થામાં અને મનુષ્ય અવસ્થામાં તે ભૂતકાળ સંબંધી દારિક પુદ્ગલપરિવર્તન યથાગ્ય રૂપે અનંત થાય છે, તથા ભવિષ્યકાળ સંબંધી ઔદારિક યુગલ પરિવર્તન કેઈ અપકાયિક આદિમાં સદૂભાવ હોય છે અને કેઈમાં અભાવ હોય છે. જે જેમાં તેને સદ્ભાવ હોય છે. તે જીવ ઓછામાં ઓછા એક બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત ઔદારિક પગલપરિવર્ત કરે છે. એજ વાતને અનુલક્ષીને સૂત્રકારે એવું કહ્યું છે કે નારકથી લઈને વૈમાનિક દેવ પર્યન્તના સમસ્ત જીવોને–૨૪ દંડકના જીને-અભિલા પક્રમ એક સરખો જ છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“u i મંતેજોક્સચર દેવફા વિશે nઝારિઘટ્ટા મગા? ” હે ભગવન ! પ્રત્યેક નારકના કેટલા વૈક્રિય પુદ્ગલ પરિત થઈ ચુક્યા છે? મહાવીર પ્રભુનો ઉત્તર-“શળતા” હે ગૌતમ ! નારક અનંત વૈક્રિય પુદ્ગલ પરિવર્ત કરી ચુક્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“જેagar gags ? ” હે ભગવન ! પ્રત્યેક નારક ભવિષ્ય માં કેટલા વિકિયપુદ્ગલ પરિવત કરશે? મહાવીર પ્રભુને ઉત્તર–“રશ્નોત્તરથા કાર મળતા” હે ગૌતમ ! પ્રત્યેક નારક ઓછામાં ઓછા એક બે અથવા ત્રણ વક્રિયપુદગલ પરિવર્ત કરશે અને કોઈ નારક વધારેમાં વધારે સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૩૨ Page #46 -------------------------------------------------------------------------- ________________ વૈકિયપુગલ પરિવર્તન કરશે અને કેઈ નારક એક પણ વૈક્રિયપુદ્ગલ પરિ. વર્ત નહીં કરે. “gવં કાર નિરમા ” એજ પ્રમાણે પ્રત્યેક નારકને નારકાવસ્થામાં તથા ભૂત અને ભવિષ્યકાળ સંબંધી અસુરકુમારથી લઈને નિતકુમાર પર્યન્તની અવસ્થામાં અનંત વૈક્રિયપુદ્ગલ પરિવર્ત થઈ ચુક્યા છે, તથા ભવિષ્યકાલિક વૈક્રિયપદ્રલપરિવર્તન કઈમાં સદ્ભાવ હોય છે અને કેઈમાં સદ્દભાવ હેતે નથી જે જીવમાં તેને સદ્ભાવ હોય છે તે જીવમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણને અને વધારેમાં વધારે સંખ્યાત, અસંખ્યાત અથવા અનંતને સદ્દભાવ હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“પુરિજાતે પુરઝા” હે ભગવન્! પ્રત્યેક નારક પિતપોતાની ભૂત અને ભવિષ્યકાળ સંબંધી પૃથ્વીકાયિક અવસ્થામાં કેટલા વૈક્રિય પુદગલપરિવત કરી ચ છે ? ઉત્તર–“ નથિ gો વિ” હે ગૌતમ! પ્રત્યેક નારકે પૃથ્વીકાયિક અવસ્થામાં એક પણ વૈક્રિય પુદ્ગલ પરિવર્ત કરેલ નથી, કારણ કે પૃથ્વીકાયિક અવસ્થામાં રહેલે જીવ વક્રિયપુદ્ગલ પરિવર્ત પણ સંભવી શકતું નથી. ગૌતમ સ્વામીના પ્રશ્ન-“રેવર્યા રેag” હે ભગવન! પ્રત્યેક નારક પિતાની ભવિષ્યકાલીન પૃથ્વીકાયિક અવસ્થામાં કેટલા ક્રિયપુદ્ગલપવિત કરશે ? મહાવીર પ્રભુનો ઉત્તર-“ ન0િ gmો વિ” હે ગૌતમ ! પ્રત્યેક નારકની આગામીકાળની પૃથ્વીકાયિક અવસ્થામાં એક પણ વદિયપુદ્ગલ પરિવર્તને સદ્ભાવ નહીં હોય, કારણ કે તે અવસ્થામાં વિકિય પુદ્ગલેને ગ્રહણ કરવાને જ અભાવ હોય છે “gવં વેત્રિયજં ગચિ તત્ય પ”િ જે ભાવમાં વૈકિયશરીરને સદ્ભાવ હોય છે તે ભવમાં (વાયુકાયિક, પંચેન્દ્રિય તિર્ય. નિક, મનુષ્ય, વાનવ્યંતર આદિકામાં વૈક્રિયશરીરને સદ્ભાવ હોય છે) ભૂતકાલીન એક, બે અથવા ત્રણ ઓછામાં ઓછા વેકિયપુદ્ગલપરિવત સંભવી શકે છે અને વધારેમાં વધારે સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત વૈકિયપુદ્ગલ પરિવર્તન વ્યતીત થઈ ચુક્યા છે. “જસ્થ પરિઘ તથ = gવિવારે ત માળિયર્થ, નાવ તેમાળચરણ માળિય?” અપ્રકાયિક ભવમાં વૈકિય શરીરને સદૂભાવ હેતે નથી, ત્યાં પૃથ્વીકાયિકના જેવું જ “ક્રિયપુદ્ગલપરિવનું કથન કરવું જોઈએ આ કથનને ભાવાર્થ એ છે કે અપ્રકાયિકાવસ્થામાં ભૂતકાલિક વૈક્રિય પુદ્ગલ પરિવર્તને પણ અભાવ સમજવાનું છે અને ભવિ. ગક તિક વૈકિય પુદ્ગલ પરિવર્તન પણ અભાવ સમજવાનું છે. એ જ પ્રમાણે અસુરકુમારાદિ ભવનપતિના, પૃથ્વીકાયિકાદિના, વિકલેન્દ્રિયના, મનુષ્યના, પંચેન્દ્રિયતિર્યંચા, વાતરના, તિષિકના અને વૈમાનિકના અપકાય આદિ ભવમાં, વિકલેન્દ્રિયભવમાં, મનુષ્યભવમાં, પંચેનિદ્રયતિય ચભવમાં, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #47 -------------------------------------------------------------------------- ________________ ભવનપતિભવમાં, વાનન્ય તરભવમાં, જયાતિષ્ઠભવમાં અને વૈમાનિકલવમાં યથાયેાગ્ય રૂપે ભૂત અને ભવિષ્યકાળ સબંધી વૈક્રિય પુદ્ગલપરિવત વાચકે પાતાની જાતે જ સમજી લેવા જોઇએ. ર " तेया पोगलपरियट्टा, कम्मापोसालपरियट्टा य सम्वत्थ एकोत्तरिया માળિચવા ” નારકાદિ ૨૪ દડકાના સમસ્ત જીવામાં તૈજસપુદ્દગલપરિવર્ત અને કામ પુદ્ગલપરિવત જઘન્ય એક, ખે અથવા ત્રણ સુધી અને અધિકમાં અધિક સખ્યાત, અસખ્યાત અથવા અનંત સુધી સંભવી શકે છે, કારણ કે તેજસ અને કાણુ પુદ્ગલેાના સમસ્ત જીવામાં સદ્ભાવ હાય છે. ‘ મળો હવ ચિટ્ટા સળેલુ પારિભુ શોન્નરિયા ” મનુષ્ય આદિ સમસ્ત પૉંચેન્દ્રિય જીવેામાં જ મનઃપુદ્ગલપરિવતના સદ્ભાવ હોય છે. તે જીવામાં આછામાં ઓછા એક, એ અથવા ત્રણ અને વધારેમાં વધારે સખ્યાત, અસખ્યાત અથવા અનંત મનઃ પુત્ત્તવપરિત સભવી શકે છે. વિસિન્નુિ ચિ’” પૃથ્વીકાયક આદિ એકેન્દ્રિય જીવામાં તથા દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયરૂપ વિકલેન્દ્રિય જીવેામાં અને અસન્ની પૉંચેન્દ્રિય જીવેામાં મનઃપુદ્ગલપિરવત ના અભાવ હાય છે. એકેન્દ્રિય જીવેામાં પણ ઇન્દ્રિયાની અસ પૂર્ણંતા અને મનેાવૃત્તિને અભાવ હૈ।વાથી મનઃપુદ્ગલ પરિવત ના સદ્ભાવ હોતા નથી. (1 64 * વરૂપોમા®પચિટ્ટાનાં ચેવ'' સમસ્ત નારકાદિ જીવેામાં તૈજસ પુર્દૂગ૩પરિવર્તીની જેમ વચઃપુદ્ગલપિરવતના પણ સદ્ભાવ સમજવા જોઇએ. પરન્તુ “નવર નિવિષ્ણુનધિ માળિયવન ” એકેન્દ્રિય જીવેામાં વાગૂત્રના અભાવ હોય છે, તે કારણે તે જીવામાં વચઃપુદ્ગલપિરવતના પણ અભાવ જ કહેવા જોઇએ. “ आणापाणुयोग्गल परियट्टा सव्वत्थ एकोत्तरिया जाव वेमा - બિયરલ ચેમાળિયો'' નારાદિ ચેવીશ ડંકના જીવામાં ઓનપ્રાણ પુદ્ગલપરિવત આછામાં આછે એક, બે અથવા ત્રણ સુધી અને વધારેમાં વધારે સખ્યાત, અસખ્યાત અથવા અનત સુધી સભવી શકે છે પ્રત્યેક નારકના, અસુરકુમરાદિ ભવનપતિના, પૃથ્વીકાયકથી લઈને ચતુરિન્દ્રિયના, મનુષ્યના, પચેન્દ્રિયતિય ચના; વાનન્યતરના, જ્યાતિષ્ઠના અને વૈમાનિકના અનુક્રમે પાતપાતા કરતાં ભિન્ન એવાં ભવિષ્યકાળક બધી નારકભવમાં, ભવનપતિ ભવમાં, વિકલેન્દ્રિયસવમાં, મનુષ્યભવમાં, પંચેન્દ્રિયતિય ચભવમાં, વાનન'તરભવમાં, જયેાતિભવમાં અને વૈમાનિકભવમાં આનપ્રાણ પુદ્ગલપરિવત થવાના છે, તથા ભૂતકાલિક આનપ્રાણ પુદ્ગરપરિવત અનત છે. "" હવે અનેક જીવાની અપેક્ષા એ પુદ્ગલપરિવતનું નિરૂપણ કરવામાં આવે છે ગૌતમ સ્વામીને પ્રશ્ન- રેફ્યાનું મંતે! નેચત્તે મેગા બોહિય તેજયિટ્ટા ગયા?” હે ભગવન્! નારકના ભત્રમાં રહેલા નારકાના ભૂતકાળ ક્ષ'ખ'ધી ઔદ્યારિક પુદ્ગલપવિત કેટલા વ્યતીત થઈ ચુકયા હૈાય છે ? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૩૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુનો ઉત્તર-બત્તરિય પ્રશ્નો ” હે ગૌતમ! નારકભવમાં વર્તમાન એવાં નારક જીવમાં ઔદારિક પુદ્ગલ પરિવર્તને સદ્ભાવ જ હતા નથી, કારણ કે નારક મવમાં ઔદારિક પુલના ગ્રહણને જ અભાવ રહે છે. ગૌતમ વામીને પ્રશ્ન-“દેazયા પુરેugહે ભગવન્! નારકભવમાં વર્તમાન નારક છમાં કેટલા ભવિષ્યકાલિક ઔદ્યારિક પુદ્ગલ પરિવર્તને સદુભાવ હોય છે મહાવીર પ્રભુને ઉત્તર-“ન0િ પ્રશ્નો વિ” હે ગૌતમ ! નારક જવામાં ઔદ રિક પુદ્ગલેને ગ્રહણ કરવાને જ અભાવ હોય છે. તેથી તેમનામાં ભવિષ્યકાલીન એક પણ દારિક પુદ્ગલ પરિવર્તનો અભાવ હોય છે. “gવં ગાવ થળિયકુમાર” પૂર્વોક્ત નારક ભવની જેમ અતીતકાળ અને અનાગતકાળ સંબંધી અસુરકુમાર ભવથી લઈને સ્વનિતકુમાર પર્યન્તના ભવોમાં પણ નારકમાં ઔદારિક પુદ્ગલેના ગ્રહણનો અભાવ હોય છે. તે કારણે ભૂતકાળ સંબંધી એક પણ દારિક પુદ્ગલ પરિવર્તને સદૂભાવ હે તે નથી અને ભવિષ્યકાળ સંબંધી એક પણ દારિક પુદ્ગલ પરિવર્તને સદ્ભાવ હેતે નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“gઢવિશારૂ પુરા” હે ભગવન ! નારકોના ભૂતકાલીન પૃથ્વીકાયિક ભવમાં કેટલા ઔદારિક પુદ્ગલ પરિવત થયા હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જોય! ગતા” હે ગૌતમ ! નારકોના ભૂતકાલીન પૃથ્વીકાયિક ભવમાં અનત ઔદારિક પુદ્ગલ પરિવર્તન થયા હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“દેવા પુરેજs1?” હે ભગવન નારકના ભવિષ્યકાળ સંબંધી પૃથ્વીકાયિક ભવમાં કેટલા દારિક પુદ્ગલ પરિવર્તન થશે? ઉત્તર-“અiતા” હે ગૌતમ ! નારકના ભવિષ્યકાળ સંબધી પૃથ્વી કાયિક ભવમાં અનંત ઔદારિકપુદ્ગલ પરિવર્તન થશે. “gવં જાવ મgay એજ પ્રમાણે નારકના ભૂતકાળ સંબંધી અપકવિક ભવમાં, તૈકાયિક ભવમાં, વાયુકાયિક ભવમાં, વનસપતિકાયિકભવમાં, વિકલેદ્રયભવમાં, પંચેન્દ્રિયતિર્યંચભવમાં અને મનુષ્યભવમાં અનંત કારિક પુદગલપરિવર્ત થયા છે. અને ભવિષ્યકાળ સંબંધી એ ભેમાં અનંત પુદ્ગલ પરિવર્ત થશે. વળવંતરકોરિયનાળિયેરે ગણા સેર ” નારકના ભૂતકાળ સંબંધી વાનગૅતર ભવમાં, તિષ્ક ભવમાં અને વૈમાનિક ભવમાં નારક ભવની જેમ એક પણ ઔદારિક પુદ્દગલપરિવતને અભાવ હોય છે એજ પ્રમાણે ભવિષ્યકાળ સંબંધી આ ભવમાં ઔદારિક પુદ્ગલ પરિવર્તોને પણ અભાવ જ હોય છે, કારણ કે આ ભવમાં દારિક શરીરને માટે ગ્ય પુદ્ગલેને ગ્રહણ કરવાને જ અભાવ હોય છે. “વાઘ નાળિયoi તેનાળચરે” શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૩૫. Page #49 -------------------------------------------------------------------------- ________________ પૂર્વોકત બહુવચનાન્ત નારકની જેમ અસુરકુમારાદિ ભવનપતિઓના, પૃથ્વીકાયિકાદિ એકેન્દ્રિયાના, વિકલેન્દ્રિયેના, પંચેન્દ્રિયતિયાના, મનુષ્યના, વાનગૅતરોના, તિષિકેના અને વૈમાનિકના યથાયોગ્ય પોતપોતાનાથી ભિન્ન એવા અતીત (ભૂત)કાળ સંબંધી અને ભવિષ્ય કાળસંબંધી નિરયિક ભવમાં ભવનપતિ ભવમાં, પૃથ્વીકાયિક આદિ ભવમાં, વિકલેન્દ્રિય ભવમાં, ચેન્દ્રિયતિર્યંચ ભવમાં, મનુષ્ય ભવમાં, વાનગૅતર લવમાં, તિષિક ભવમાં અને વૈમાનિક ભવમાં, ભૂત અને ભવિષ્યકાલીન ઔદારિક પુદગલપરિ વત, જ્યાં જેટલા હોય એટલા જાતે જ સમજી લેવા જોઈએ. “સ્વયં સર રિ રોમાચિઠ્ઠ માનવા” એજ પ્રમાણે પૂર્વોક્ત પદ્ધતિ અનુસાર અતીત અને અનાગતકાળ સંબંધી સાતે પ્રકારના (ઔદારિક, વક્રિય, તૈજસ, કામણ, મન, વચઃ અને આનપ્રાણુ) પુદ્ગલ પરિવર્તેનું યથાગ્ય રૂપે કથન થવું જોઈએ. “થ અસ્થિ, તરણ ચા વિ, પુરવઠા વિ બળતા માળિચડr” જ્યાં દારિક આદિ પુદ્ગલ પરિવર્તને સદ્ભાવ છે, તે પૃથ્વીકાયિક આદિ ભામાં ભૂત અને ભવિષ્યકાલીન ઔદારિક આદિ પુગલ પરિવર્ત અનંત કહેવા જોઈએ. “ રથ નથિ તરથ રો વિ નધિ માળિચરવાનારકાદિ જે ભમાં ઔદારિક પુદ્ગલ પરિવર્તને અભાવ છે, ત્યાં ભૂતકાલીન અને ભવિષ્યકાલીન દારિક પુદ્ગલપરિવર્તને અભાવ કહેવું જોઈએ. જેમ કે-નારક ભવમાં, ભવનપતિ ભવમાં, વાનયંતર ભવમાં, જતિષ્ક ભવમાં અને વૈમાનિક ભવમાં નારકાદિ છે દારિક શરીરને માટે ગ્ય હેય એવાં પુદ્ગલેને ગ્રહણ કરતા નથી તેઓ વૈકિય શરીરને માટે ગ્યા હોય એવાં પુદ્ગલેને જ ગ્રહણ કરે છે. તેથી તે જીવેમાં ભૂત અને ભવિષ્યમાળ સંબંધી ઔદારિક પુગલ પરિવર્તને અભાવ હોય છે. એ જ પ્રમાણે વાયુકામાં, મનુષ્યમાં, પંચેન્દ્રિયતિર્યમાં , અને નારકાદિકમાં વૈક્રિય શરીરને સભાવ હોય છે, તે કારણે વૈક્રિય પુદ્ગલ પરિવર્તને પણ સદ્ભાવ હોય છે તેથી આ બધાં જીવોમાં અતીત અનાગત બને કાળસંબંધી વૈકિય પુગલ પરિવર્તનું કથન કરવું જોઈએ પૃથ્વીકાધિક અપકાયિક, તેજસ્કાયિક, વનસ્પતિકાયિક અને વિકલેન્દ્રિય, આ ભવમાં વૈક્રિય શરીરને અભાવ હોય છે, તેથી વૈક્રિયશરીર યોગ્ય પુદ્ગલેના ગ્રહણનો પણ ત્યાં અભાવ હોય છે. તેથી તે ભમાં અતીત અને અનાગત કાળ સંબંધી વિક્રિય પુદ્ગલપરિવર્તને અભાવ કહે જઈએ સમસ્ત જીવોમાં તેજસ અને કામણ પુદ્ગલેને અભાવ હોય છે. તેથી એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય પર્યન્તના સમસ્ત જીવમાં અતીત અનાગત કાળસંબંધી તૈજસ અને કાશ્મણ પુદ્ગલપરિવર્તને સદ્દભાવ સમજવો જોઈએ પંચેન્દ્રિય જીવમાં જ મન પુદ્ગલને સદ્ભાવ હોય છે, તેથી પંચેન્દ્રિમાં જ અતીત અને અનાગત કાળ સંબંધી મન પુદ્ગલ પરિવર્તને સદ્ભાવ સમજ અને એકેન્દ્રિયાદિકે માં અભાવ સમજ. એકેન્દ્રિય સિવાયના શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૩૬ Page #50 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત જીમાં વચપુહૂગલ પરિવર્તને સદ્દભાવ રહે છે તેથી શ્રીન્દ્રિયાદિક સમસ્ત જીવમાં ભૂત અને ભવિષ્યકાલીન વચઃ પુદ્ગલ પરિવર્તનું કથન કરવું જોઈએ એજ વાતને સૂચિત કરવા માટે સૂત્રકારે નીચેના પ્રશ્નોત્તર આપ્યા છે___ " जाव येमाणियाण वेमाणियत्ते केवइया आणापाणुपोग्गलपरियट्टा अईया?" નારકેથી લઈને વૈમાનિક પર્યન્તના ભવવાળા છ કેટલા આપણુ પુદુગલ પરિવર્ત કરી ચુક્યા છે? ઉત્તર-નારક ભવથી લઈને વૈમાનિક પર્યરતના ભવવાળા સમસ્ત જીવે અનંત આનપ્રાણ પુદ્ગલ પરિવર્તન કરી ચુક્યા છે. યા gaણ?” હે ભગવન! નારકાદિ ભવિષ્યમાં કેટલા આનપ્રાણ પુદ્ગલ પરિવર્ત કરશે? ઉત્તર-“અiા” સમરત જ ભવિષ્યમાં અનંત આનપ્રાણ પુદ્ગલ પરિવર્તકરશે. સૂરા ઔદારિક પુદ્ગલ પરિવર્તે કી નિવર્નના કાલકા નિરૂપણ –ઔદારિક પુદગલ પરિવતની નિર્વનાકાળવક્તવ્યતા જેમાં મને ! પર્વ ગુદા” ઈત્યાદિ– ટીકાર્થ–સૂત્રકારે આ સૂત્રમાં પૂર્વોક્ત ઔદારિકાદિ પુદ્ગલપરાવર્તાના સ્વરૂપની જ પ્રરૂપણ કરી છે. ગૌતમસ્વામી આ વિષયને અનુલક્ષીને એવો પ્રશ્ન પૂછે છે કે-“ ળળ મંતે ! ઘઉં યુદ-શોrfજોહાનિદે, મોરાઝિ-સ્ટાર” હે ભગવન્! આપ શા કારણે એવું કહે છે કે છે આ દારિક પુદગલપરિવર્ત છે આ દારિક પગલપરિવર્ત છે?” એટલે કે ઔદારિકપુદ્ગલપરિવર્તનું સ્વરૂપ કેવું છે? મહાવીર પ્રભુને ઉત્તર-૪ નીવેvi ગોર્જિયારે વદૃમાળેvi ગોરાજિયારાગોrinડું દવાખુંકારણે દારિક શરીરમાં રહેલા આ જીવે દારિક શરીરના નિર્માણને ચાગ્ય પગલદ્રવ્યાને “વોઢિચીરતા નહિ જાડું, વારું, જુઠ્ઠાણું, હારું, પવિચારું, નિવિદ્ગારું, અમિનિવિદ્રા, અમિણમન્નાશાકું દારિક શરીર રૂપે ગ્રહણ કર્યા છે, તેમને જીવપ્રદેશની સાથે બાંધ્યાં છે. શરીરમાં ધૂળની જેમ પહેલાં તેમને સ્પર્શ કર્યો છે, અથવા અન્ય અન્ય ગ્રહણ રૂપે તેમને પિષિત કર્યા છે, કૃત-પૂર્વ પરિણામમાંથી અન્ય પરિણામ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ३७ Page #51 -------------------------------------------------------------------------- ________________ રૂપે તેમને પરિણમિત કર્યા છે, તેમને પ્રસ્થાપિત (સ્થિર) ક્યાં છે, તેમને નિવિષ્ટ કરાવ્યા છે-સ્થિર કરેલ હોવાને કારણે જીવે પોતે તેમને પ્રવેશ કરાવ્યું છે, અભિનિવિષ્ટ કરાવ્યા છે–પ્રવેશ કરાવીને આત્માની સાથે સંપૂર્ણ રૂપે સંલગ્ન કરાવ્યા છે, અભિસમન્વાગત કર્યા છે-જીવની સાથે અથવા જીવમાં જ્યારે તેઓ સંપૂર્ણરૂપે સંલગ્ન થઈ ચુક્યા હોય છે ત્યારે જ જીવે તેમને રસાનતિની અપેક્ષાએ પ્રાપ્ત કર્યા છે–એટલે કે દારિક શરીરને યોગ્ય એવાં તે સંલગ્ન પુદ્ગલ દ્રવ્યોને રસાનુભવ કર્યો છે, પરિણાચારું, પરિણામિથાવું નિકિનારું, નિલિરિયા, નિરિદ્રારું મવંતિ” રસાનુભવ પણ એવો કર્યો છે કે એક પણ અવયવ રસપ્રદાન વિનાનું રહી ન જાય એ રીતે જીવે તે પુદ્ગલેને ગ્રહણ કર્યા છે, તેમને અન્ય પરિણામ રૂપે પરિણમિત કરાવવામાં આવેલ છે, નિજીર્ણ (ક્ષીણરસવાળાં) કરાયેલ છે, નિગત (જીવપ્રદેશમાંથી અલગ) કરવામાં આવેલ છે આ સૂત્રમાં પહેલાં ચાર વિશેષણે દારિક પુદગલેને ગ્રહણ કરવા વિષે છે. ત્યાર બાદના પાંચ વિશેષણે સ્થિતિના વિષયમાં છે, અને છેલ્લા ચાર વિશેષણે તેમના ત્યાગના વિષયમાં છે. “से तेणट्रेणं गोयमा! एवं वुच्चइ, ओरालियपोग्गलपरियट्टे, ओरालियपोग्गल. f તે કારણે, હે ગૌતમ ! એવું કહેવામાં આવે છે કે “આ દા. રિક પુદગલ પરિવર્તે છે.” પૂર્વ વેવિયવોરારિ વિ” જે પ્રકારે પૂર્વોક્ત ઔકારિક પુદ્ગલ પરિવર્તનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવ્યું છે, એ જ પ્રકારે વૈક્રિય પુદ્ગલ પરિવર્તનું સ્વરૂપ પણ સમજવું જોઈએ. “નવ વસિયશારે માળે વેરવિવાર નવાઝોડું તેવું વેવ સબ્યઔકારિક પુલ પરિવર્તના સ્વરૂપના કથન કરતાં વૈક્રિય પુદ્ગલ પરિવર્તન સ્વરૂપના કથનમાં એટલી જ વિશેષતા છે કે–કિય શરીરમાં રહેલા જીવે વક્રિયશરીરનું નિર્માણ કરવાગ્ય પુદ્ગલ દ્રવ્યોને વૈક્રિય શરીર રૂપે ગ્રહણ કર્યા છે, બદ્ધ કર્યા છે, પૃષ્ટ કર્યા છે, વિહિત કર્યા છે, પ્રસ્થાપિત કર્યા છે, નિવિષ્ટ કર્યા છે, અભિનિવિષ્ટ કર્યા છે, અભિસમન્વાગત કર્યા છે, પરિત ગૃહીત કર્યા છે, પરિણામિત કર્યા છે, નિજીર્ણ કર્યો છે, નિઃસૃત કર્યા છે, નિ:સુષ્ટ કર્યા છે. હે ગૌતમ! તે કારણે “વક્રિય પુદ્ગલ પરિવર્ત” આ શબ્દ વડે પ્રતિ પદ્યમાન આ વિકિય પુદ્ગલ પરિવર્તનું ઉપર દર્શાવ્યા પ્રમાણેનું સ્વરૂપ સમજવાનું છે. “શેણં જોવા ” આ સૂત્રપાઠ દ્વારા સૂચિત થતી વાતનું સ્પષ્ટીકરણ ઉપર કરવામાં આવ્યું છે. “gવં કાર માનવજુવોસ્ટર” એજ પ્રમાણે તેજસપુદ્ગલ પરિવર્ત, કામણપુદ્ગલ પરિવર્ત, મનઃપુદ્ગલ પરિવર્ત, વચપુ ગલપરિવર્ત અને આનપ્રાણપુદ્ગલ પરિવર્તનું સ્વરૂપ પણ સમજવું જોઈએ તેમના સ્વરૂપના કથનમાં એવું કહેવું જોઈએ કે– શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #52 -------------------------------------------------------------------------- ________________ તૈજસ, કાર્મણ, મન, વચન અને આનપ્રાણ, આ શરીરમાં રહેલા જીવે તેજસ, કામણ, મન, વચન અને આનપ્રાણ રેગ્ય સમસ્ત યુગલ દ્રવ્યોને તૈજસ, કાર્મણ, મન, વચન અને આનપાણરૂપે ગૃહીત કર્યા છે, બદ્ધ કર્યા છે, પૃષ્ટ કર્યા છે, વિહિત કર્યા છે, પ્રસ્થાપિત કર્યા છે, નિવિષ્ટ કર્યા છે, અભિનિવિષ્ટ કર્યા છે, અસિમન્વાગત કર્યા છે, પરિત ગ્રહીત કર્યા છે, પરિણામિત કર્યા છે, નિર્ણ કર્યા છે, નિત કર્યા છે, નિઃસૃષ્ટ કર્યા છે, આદિ પૂર્વોક્ત સમસ્ત કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ. સૂ૦૩ દારિક પુદ્રગલપરાવર્તનના કાળની વક્તવ્યતા– “ગોઢિચવારિ i મતે ! ઈત્યાદિ– ટીકાઈ–આ સૂત્ર દ્વારા સૂત્રકારે દારિક પુદ્ગલપરિવતની નિર્વતનાના કાળની અને તેના અપબહુવની પ્રરૂપણ કરી છે– ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ઓસ્ટિચરો પરિચળ અંતે! ફાસ્ટ નિવરિx?” હે ભગવન્ ! દારિક પુદ્ગલ પરિવર્ત કેટલે કાળ વ્યતીત થયા બાદ નિષ્પાદિત કરાય છે? એટલે કે દારિક પુદ્ગલ પરિવર્તની નિષ્પત્તિ થવાને કાળ કેટલે કહ્યો છે? ઉત્તર-“જોય! હે ગૌતમ! “અહિં વરાળિગોવિહિ gazત્રણ નિરિકા” દારિક પુદ્ગલ પરિવર્ત અનંત ઉત્સર્પિણી કાળ વ્યતીત થયા બાદ નિષ્પાદિત કરાય છે. એટલે કે દારિક પુદ્ગલ પરિવર્તની નિષ્પત્તિ થવાને કાળ અનંત ઉત્સપિણ અવસર્પિણ કાળરૂપ હોય છે. આ કથનને ભાવાર્થ એ છે કે દારિકપુદ્ગલ પરિવર્તની નિષત્તિ અનંત ઉત્સર્પિણ અવસર્પિણ કાળમાં થાય છે. “gવં વેવિશાચ વિ” એજ પ્રમાણે વૈક્રિયપુદ્ગલ પરિવર્તની નિષ્પત્તિ પણ અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં થાય છે. “gવં જ્ઞાવ ગાવાનુ જોગાજર વિ” એજ પ્રમાણે તૈજસ, કાશ્મણ, મન વચન અને આનપ્રાણુ, આ પાંચ પ્રકારના યુગલ પરિવર્તની નિષ્પત્તિ પણ અનંત-અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં થાય છે. આ બધાની નિપત્તિ અનંત ઉત્સર્પિણ અવસર્પિણી કાળમાં થવાનું કારણે નીચે પ્રમાણે છે એક જીવ તેમને ગ્રાહક હોય છે અને પુદ્ગલે અનંત હોય છે. તથા પૂર્વગૃહીત પુદગલેને અહીં ગણતરીમાં લેવામાં આવતા નથી–અગૃહીત પુદ્ગલેને જ ગણતરીમાં લેવામાં આવે છે. તેથી અગૃહીત પુદ્ગલેને ગ્રહણ કરવામાં અનંત ઉત્સર્પિણ અવસર્પિણું એટલે કાળ થઈ જાય છે તે કારણે અહી પ્રત્યેકની નિષ્પત્તિને કાળ અનંત ઉત્સર્પિણ જેટલો કહેવામાં આવ્યો છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ચળે મંત! મોરાચિવોwાસ્ત્રપરિચનિવतणाकालस्स, वेउव्वियपोगालपरियट्टनिव्वत्तणाकालस्स जाव आणापाणु-पोग्गलपरियट्टनिव्वत्तणाकालस्स य कयरे कयरेहिंतो जाव विसेसाहिया वा?"3 ભગવદ્ ! આ દારિક પુદ્ગલ પરિવર્ત નિર્વતનાકાળ, વૈકિય પુદ્ગલપરિવર્ત નિર્વતનાકાળ, તેજસ પુદ્ગલ પરિવર્ત નિર્વતનાકાળ, કામણ પુદ્ગલ પરિવર્તન શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #53 -------------------------------------------------------------------------- ________________ નિત નાકાળ, મનઃપુદ્ગલપરિવત નિ ત નાકાળ, વચનપુદ્ગલપરિવત`નિવ તનાકાળ અને આનપ્રાણ પુદ્ગલપરિવતનિ ત નાકાળ, આ સાતે નિવ``ના કાળામાંથી કયા નિત નાકાળ ખધાં નિ નાકાળેા કરતાં ન્યૂનપ્રમાણુ છે ? કયા નિનાકાળ કયા નિત ના કાળથી અધિક પ્રમાણુ છે? કયા નિત નાકાળ કયા કયા નિત ના કાળાની ખરાખર છે? અને કયા નિના કાળ કયા નિના કાળ કરતાં વિશેષાધિક છે ? 66 મહાવીર પ્રભુના ઉત્તર-“ોચમા ! હૈ ગૌતમ ! " सव्वत्योवे करमगપોઢવચિદ્રનિઘ્યાનાશાહે ” કાર્માંશુ પુદ્ગલપરિવર્તના નિતના કાળ બધાં નિવૃતના કાળ કરતાં અલ્પપ્રમાણ છે. કારણ કે કામણપુદ્ગલા સૂક્ષ્મ ઢાય છે, અને તેઓ બહુતમ પરમાણુએ વડે નિષ્પન્ન થાયછે, તે કારણે તે બધાં પુદ્ગલાનુ... એક વારમાં પશુ ગ્રહણ થઈ જાય છે. આ કથનને ભાવા એ છે કે નારકાદિ સમસ્ત પર્યાયામાં વતમાન જીવદ્વારા પ્રત્યેક સમયે કામ શુ પુદ્ગલાનું સમત રૂપે ગ્રહણ થતું રહે છે. તેથી તેના નિત નાકાળ સૌથી ન્યૂન કહ્યો છે. તેવા પોચિટ્ટનિદૃળા છે. અનંતમુળે '' કાણુ પુદ્ગલપરિવર્તના નિ ત નાકાળ કરતાં તૈજસપુર્દૂગલપરિવર્તીના નિવનાકાળ અન ́તગણા અધિક કહ્યો છે, કારણ કે તૈજસપુદ્ગલે સ્થૂલ હોય છે, તેથી એક સમયમાં ચેડાં તૈજસ પુટ્ટુગલનુ' જ ગ્રહુશુ થાય છે. આ રીતે થેડા પ્રમાણમાં ગ્રહણ થવાથી તે અલ્પ પ્રદેશ વડે જ તે સમયે નિષ્પન્ન થાય છે. તેથી અપ રૂપે જ તૈજસ પરમાણુઓનું ગ્રહણ થતું રહે છે. તેથી તેના નિ”નાકાળ કાણુ પુદ્ગલપરિવતના નિવČના કાળ કરતાં અનતગણે અધિક કહ્યો છે. બોઝિયો હરિયવૃત્તિવાળાળાછે. અળતળુળે ” તૈજસ પુત્રલપરિવતના નના કાળ કરતાં ઔદારિક પુગલપરિવત ના નિ ત નાકાળ અનંતગણુા અધિક છે. તેનું કારણ નીચે પ્રમાણે છે-ઔહારિકપુર્વાંગલે અતિ સ્થૂલ હોય છે અને તેઓ અતિ સ્થૂલ હાવાને કારણે એક સમયમાં અપ્ રૂપે જ ગ્રહણ થાય છે અલ્પ રૂપે ગ્રહણ થવાને કારણે અલ્પતર પ્રદેશેાવાળાં હાય છે. તેથી જ્યારે તેમને ગ્રહણ કરવામાં આવે છે ત્યારે એક સમયમાં અલ્પ પરમાણુએનું જ ગ્રહણ થાય છે તૈજસ અને કા`ણ પુદ્ગલાની જેમ તેમનુ સમસ્ત પદોમાં અર્થાત્ સ દડકામાં ગ્રહણ થતું નથી, કારણ કે ઔદારિક શરીરવાળા જીવા જ તેમને મહેણુ કરે છે તે કારણે અધિક કાળે જ તેમનું ગ્રહણ થાય છે. '' “ tt આાળાવાળુવો,ચિદૈનિતળાયાછે. અનંતમુળે '' ઔદારિક પુદ્ગલપરિવતના નિવના કાળ કરતાં આનપ્રાણ પુદ્ગલપવિતના નિત નાકાળ અનંતગણા અધિક છે તેનુ કારણ નીચે પ્રમાણે છે-અપર્યાપ્તાવસ્થામાં આનપ્રાણ પુદ્ગલા ગ્રહણ કરાતાં નથી પર્યાપ્તાવસ્થામાં પણ ઔદ્યારિક શરીર પુદ્ગલ કરતાં અલ્પ પ્રમાણમાં તેમનું ગ્રહણુ થાય છે. તે કારણે શીવ્રતાથી આનપ્રાણા પુદ્દગલાનું ગ્રહણ થતું નથી આ રીતે ઔદારિક પુદ્ગલપરિવત નિવૃતના કાળ કરતાં આનષાણુ પુદ્ગલપરિવત નિ ના કાળ અનંતગણા શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૪૦ Page #54 -------------------------------------------------------------------------- ________________ 'मणपोग्गल रियट्टनिव्त्रत्तणाकाले अणतगुणे " આનપ્રાણ kr મનઃ અધિક રહ્યો છે. પુદ્ગલપરિવત'ના નિતનાકાળ કરતાં મનઃ પુદ્ગલ પરિવત ના નિના કાળ અનતગણા અધિક છે. તેનુ' કારણ નીચે પ્રમાણે છે-એકેન્દ્રિયાદિની કાયસ્થિતિની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે મનની ઉપલબ્ધિ ચિર કાળે થાય છે તેથી મન:પુદ્ગલ અધિક કાળમાં સાધ્ય હોવાને કારણે મન:પુદ્ગલપરિવના નિવતનાકાળ આનપ્રાણ પુદ્ગલપરિવર્તના નિવના કાળ કરતાં અનંત ગણા અધિક કહ્યો છે. वइपोगल परियनिव्वत्तणाकाले अनंतगुणे પુાલપરિવનિત ના કાળ કરતાં વચન પુદ્ગલ પરિવતના નિવ'ના કાળ અનંત ગણેા અધિક છે. તેનુ કારણ એ છે કે મન: દ્રવ્યેા કરતાં ભાષાદ્રવ્યે અતિસ્થૂલ હાય છે, તે કારણે તેમનું ગ્રહણ એક સમયમાં અલ્પ રૂપે જ થાય છે. વેકયિોતસપસ્થિતૃનિત્તળાજાઢે અલગુળ * " પુદ્ગલપરિવત'ના નિ' ના કાળ કરતાં વૈક્રિય પુદૂગલપરિવતના નિવતના કાળ અનત ગણેા વધારે છે. તેનુ કારણુ એ છે કે વૈક્રિયશરીર ઘણા અધિક કાળેલત્ય હાયછે. !!સૢ૪) ,, વચઃ '' પુદ્ગલ પરાવર્ત કે અલ્પ બહુત્વ કા નિરૂપણ —પુદ્ગલપરિવતની અલ્પબહુત્વવક્તવ્યતા— ચિટ્ટાનું ' ઇત્યાદિ ܕܙ “ વૃત્તિ ન મળે ! ઓલિયો आणापाणु ટીકા –સૂત્રકારે આ સૂત્ર દ્વારા પુદ્ગલપરિવર્તોના અપમહુવનુ નિરૂપણ કર્યુ” छे- " एएसि णं ओरालियोग्गलपरियट्टाणं जाव પોઋચિઢ્ઢાળ ચ જ્યરે રેહતો જ્ઞાત્ર વિલેસાયિાત્રા” ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્ ! ઔદારિક પુદ્ગલપરિવત, વૈક્રિય પુદ્ગલપરિવત, તેજસપુદ્ગલપરિવત, કામણુ પુદ્ગલપરિવત', મન: પુદ્ગલપરિવત, વચઃ પુદ્ગલપરિવત', અને આનપ્રાણ પુદ્ગલપરિવત, આ સાતે પુદ્ગલ પરિવર્તામાં કયાં કયાં પુદ્ગલપરિવર્ત કર્યાં કર્યા પુદ્ગલપરિવર્તી કરતાં અલ્પ છે ? કાં પુદ્ગલપરિવર્તી કયાં પુદ્દલપરિવર્તી કરતાં અધિક છે ? કયાં પુકૂલપરિવા ક્યાં પુકૂલપરિવર્તોની ખરાબર છે અને કયાં પુદ્ગલપરિવર્તો કયાં પુદ્ગલપરિવા કરતાં વિશેષાધિક છે ? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૪૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા ! વોરા વેરવિચપરાસ્ટવરિચટ્ટા” વક્રિયપુલ પરિવત બધાં પુલ પરિવર્તે કરતાં અલ્પપ્રમાણવાળું હોય છે. તેનું કારણ એ છે કે તે ઘણું જ અધિક કાળમાં નિષ્પન્ન થાય છે. ઝારિયા અigrrવેદિયપુદ્ગલ પરિવર્ત કરતાં વચનપુદુંલપરિવર્ત અનંતગણું કહ્યાં છે, કારણ કે અહપતર કાળમાં તેમનું નિર્માણ થાય છે. “મોમારુચિ અનંતકુળ” વચા પુદ્ગલ પરિવર્ત કરતાં મનપુદ્ર પરિવર્ત અનંતગણુ છે. “આળાTIgોસ્ટરિયા અનંતનુ” મન પુલપરિવર્ત કરતાં આનપ્રાણપુદ્ગલ પરિવર્તન અનતગણ છે. “ગોરાઝિયો જાચિઠ્ઠી મળarળા” આનપ્રાણપુલ પરિવર્તન કરતાં ઔદારિક પુલપરિ વર્ત અનંતગણુ છે. “તેવા પોચા બળતા” ઔદારિકપુલપરિ વર્ત કરતાં તેજસપુદ્ગલપરિવર્તન અનંતગણું છે. “મોમારુરિયા ગતTri” તેજસપુદ્ગલ પરિવર્ત કરતાં કાર્મણપુલ પરિવર્ત અનંતગણ છે. ભગવાનના વચનને પ્રમાણભૂત ગણીને ગૌતમસ્વામી કહે છે કે રેવં મને ! સેવં મંતે ! જ મળવું વાવ વિરૂ” “હે ભગવન! આપે જે કહ્યું તે સત્ય જ છે. હે ભગવન ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ જ છે.” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને, તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા ભગવાન ગૌતમ પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા. માસૂ૦૫) Iબારમાં શતકને એ ઉદ્દેશક સમાપ્તા૧૨-૪ પાંચ ઉદેશ કા સંક્ષિપ્ત વિષય વિવરણ પાંચમા ઉદેશાને પ્રારંભ– બારમાં શતકના આ પાંચમાં ઉદ્દેશામાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે-પ્રાણાતિપાત આદિ કેટલાં વદિવાળાં છે? ધાદિક કેટલાં વદિવાળાં છે? માન, માયા, લોભ, રાગ, દ્વેષ આદિ કેટલાં વર્ણન દિવાળાં છે? પ્રાણાતિપાત વિરમણ આદિ કેટલાં વર્ણાતિવાળાં છે? ઈત્યાદિ પ્રશ્નો અને તેમના ઉત્તર ઔત્પત્તિકી આદિ ચાર પ્રકારની બુદ્ધિઓનું વર્ણન અવગ્રહ આદિ કેટલાં વર્ણદિવાળાં છે? ઉથાન આદિ કેટલાં વદિવાળાં છે? સાતમી પૃથ્વીના અવકાશાન્તરનું કથન સાતમી પૃથ્વીનું તનુવાતવલય કેટલાં વદિવાળું છે? નારકાદિકના વર્ણાદિકેની પ્રરૂપણ, પૃથ્વીકાયિકાદિના શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૪ ૨ Page #56 -------------------------------------------------------------------------- ________________ વર્ણાદિની પ્રરૂપણા, મનુષ્યના વર્ણાદિની પ્રરૂપણા, વાનભ્યન્તર આદિ કેટલાં વદિવાળાં છે, તેનું નિરૂપણુ, ધર્માસ્તિકાય આદિ કેટલાં વદિવાળાં છે, તેનું નિરૂપણુ, જ્ઞાનાવરણીય આદિ કર્માં કેટલાં વદિવાળાં હોય છે, તેનું નિરૂપણું કૃષ્ણુલેસ્યા આદિના વર્ણાદિનું કથન સમ્યગ્દૃષ્ટિ, મિથ્યાષ્ટિ, અને તનુયાષ્ટિ, શ્યા ત્રણે વર્ણાદિથી રહિત છે એવું કથન ઔદારિક શરીર આદિમાં વક્રિનું કથન સાકાર ઉપયાગ અને નિરાકાર ઉપયેગ, આ બન્ને વર્ણાદિથી રહિત છે એવુ કથન સમસ્ત દ્રવ્યેવદિવાળાં છે, તેનુ કથન ગભ'માં ઉત્પન્ન થતાં જીવના વર્ણાદિનું કથન જીવ અને જીવસમૂહ રૂપ જગતનું ક્રમ વશ વિવિધ સ્વરૂપે પરિણમન થવાનું કથન. કર્મ પુદ્ગલોં કે સ્વરૂપ કા નિરૂપણ 66 ચતિ, લાવ યં ચચાસી " ઈત્યાદિ ટીકા-આગલા ઉદ્દેશામાં પુન્નલપરિવાઁનુ' નિરૂપણ કરવામાં આવ્યુ હવે સૂત્રકારે કમ પુદ્ગલાના સ્વરૂપનું નિરૂપણ કરે છે “ રાશિદ્દે નાવ વં ચાલી ” રાજગૃહે નગરમાં મહાવીર પ્રભુ પધાર્યાં ધમ કથા સાંભળવાને માટે પરિષદ નીકળી, અને ધમ કથા સાંભળીને પરિષદ વિસર્જિત થઈ, ઈત્યાદિ પૂક્તિ કથન અહી ગ્રહણ કરવુ જોઇએ ત્યાર ખાદ ધમ તત્ત્વનું શ્રેત્રણ કરવાની અભિલાષાવાળા ગૌતમસ્વામીએ બન્ને હાથ નૅડીને વિનયપૂર્વક મહાવીર પ્રભુને આ પ્રકારનેા પ્રશ્ન પૂછયે-“ ગદ્ અંતે ! પાળાવાવ, મુસાવા, કાન્નિવાળે મેળે, રિાદે, ણનું ફાવશે, બંધે, અવુ તે કફ હાલે પળ ? '' હે ભગવન્ ! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પાંરગ્રહના કેટલાં વર્ષોં છે? કેટલા ગધેા છે? કેટલા રસે છે ? અને કેટલા સ્પર્શે છે ?આ પ્રશ્નના ભાવાથ નીચે પ્રમાણે છે-પ્રાણાતિપાત પદ અહી' પ્રાણત્યપરાપણુના (પાણેાના વિચેાગ કરવાથી) જનિત કમના અર્થમાં અથવા પ્રાણન્યપરાપણુજનક એવા ચારિત્રમાહનીય ક્રમના અમાં પ્રયુક્ત થયુ છે, કારણ કે તે ચિત્રમાહનીયકમ પુદ્ગલરૂપ હાય છે. તેથી તેમાં વર્ણાદિના સદ્ભાવ રહે છે તે કારણે જ આ પ્રશ્ન પૂછવામાં આવેલ છે . એજ પ્રમાણે મૃષાવાદના જનક કને ગ્રહણ કરવામાં આવ્યું છે અથવા મૃષાવાદ વડે જન્ય કર્મોને પણ ઔપચારિક રીતે મૃષાવાદ જ કહે છે. અદત્ત વસ્તુનુ આદાન (ગ્રહણ) કરવું તેનુ નામ અદત્તાદાન છે આ અદત્તાદાન દ્વારા જન્ય કર્મોને અથવા અત્તાદાનનુ' જનક જે કમ છે તેને પણ ઔપચારિક રીતે અદત્તાદાન જ કહે છે. અબ્રહ્મચય'નું નામ મૈથુન છે આ મૈથુનજન્ય કમને અથવા મૈથુનજનક કને શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૪૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ પશુ ઔપચારિક રીતે અબ્રા-મૈથુન જ કડે છે ધનાદિ વસ્તુએને ગ્રહણ કરવી તેનુ' નામ પરિગ્રહ છે. અથવા મૂર્છાભાવનુ નામ પરિગ્રહ છે તેના દ્વારા જન્ય ક્રમને પરિગ્રહ કહે છે અથવા તેનુ જનક જે કર્યું છે. તેને પ ઔપચારિક રીતે પરિગ્રહ જ કહે છે. તે કર્મમાં પુદ્ગલરૂપતા હાય છે, તે કારણે અહીં એવે! પ્રશ્ન પૂછવામાં આવ્યે છે કે “ ભગવન્ ! પ્રાણાતિપાત આદિને કેટલાં વર્ણવાળાં, કેટલી ગધેાવાળાં, કેટલા રસેાવાળા અને કેટલા સ્પર્શીવાળા કહ્યા છે? ' હે આ પ્રશ્નના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“ તેમા !” હું ગૌતમ ! “ પંચવળે, સુખે, પંપસે, પાસે, વનત્તે ” પ્રાણાતિપાત આદિને પાચ વર્ણીવાળાં, એ ગ ધાવાળાં, પાચ રસાવાળાં અને ચાર સ્પર્શાવાળાં કહ્યાં છે. આ પ્રમાણે કથન કરવાનું કારણ એ છે કે પ્રાણાતિપાત આદિ ક્રમ પુ ગલા રૂપ છે ક્રૂષ્ણુ, નીલ, આદિના ભેદથી વધુ પાંચ પ્રકારના કહ્યા છે ગંધના સુરભિગ'ધ અને દુરભિગધ રૂપ એ પ્રકાર છે. તીખા, કડવા આદિ પાંચ પ્રકારના રસા કહ્યા છે. કશ આદિના ભેદથી સ્પર્શના આાઠ પ્રકાર કહ્યા છે. આ આઠ સ્પર્ઘામાંથી કાઇ પણ ચાર સ્પર્ધાના પ્રાણાતિપાત આદિ ક પુદ્ગલેમાં સદ્ભાવ હાય છે. એજ વાત નીચેની ગાથા દ્વારા પ્રકટ કરવામાં આવી છે. ‘પંચરલ પંચદ્િવચિતુનિષષષ્ઠાä તુવિ ચમનસવÄ સિદ્ધહિં ગળતનુળદ્દીન ૧૫ અનત પ્રદેશેાવાળું દ્રવ્ય પાંચ રસેવાળું, પાંચ વર્તાવાળું, એ ગધેાવાળું અને ચાર સ્પર્શાવાળુ હાય છે. ળે ગૌતમ સ્વામીના પ્રશ્ન- ગદ્ અંતે ! જોદું, જોવેર, ગેલેર, ફોલેટ, ગામે, સંગ, ફેડ, અંતિć, મંડળ, વિવારે૨૦, સળં બાય ડુ જાણે વળશે ? '' ષપરિણામ જનક કેમનુ નામ ક્રોધ છે અને ક્રોધના ઉદયને કારણે પેાતાના નિજ સ્વભાવથી વિચલિત થવું તેનું નામ કાપ છે, આ બધાં નામામાં ક્રાય સામાન્ય નામ છે અને કાપાદિક તેના વિશેષ નામ છે, કારણ કે કાપાદિકની ઉત્પત્તિ કાધમાંથી થાય છે. કાપની જે પરમ્પરા ચાલે છે, તેનું નામ રાષ છે, પાતાના ઉપર કે અન્યના ઉપર શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૪૪ Page #58 -------------------------------------------------------------------------- ________________ દૂષણુ લગાડવામાં આવે છે તેનુ નામ દોષ છે તે ધજન્ય હાવાથી ક્રાધના કાય રૂપ ગણાય છે. અથવા અપ્રીતિનુ નામ દ્વેષ છે. અન્ય દ્વારા થયેલા અપરાધને સહન કરવાની અક્ષમતાનુ નામ અક્ષમા છે. ક્રાધથી વારવાર પ્રજવલિત થવુ. તેનું નામ સંજવલન છે. એક ખીજાની વચ્ચે ઉગ્ર વાગ્યુદ્ધ થવું તેનું નામ કલહ છે. તે કલહ પણ ધના કારણે જ ઉદ્ભવતા હાવાથી તેને પણ ક્રોધના એક કાય રૂપ ગણવામાં આવે છે. રૌદ્ર સ્વરૂપને ધારણ કરવુ' તેનુ નામ ચાંડિકય છે. આ ચાંડિકય પણ ક્રોધના એક કાય રૂપ છે, દડા આદિ વડે લડવું અથવા ગાલીપ્રદાનપૂર્વક બીજાના દોષાને પ્રકટ તેનું નામ લંડન છે. તે પણ ક્રોધના એક કાયમ રૂપ છે પરસ્પરના વિરાધને કારણે જે વચનાનું ઉચ્ચારણ થાય છે તેનું નામ વિવાદ છે. આ વિવાદ પણુ ક્રોધના જ એક કાય રૂપ છે. ગૌતમ સ્વામીના પ્રશ્નનેા ભાવાથ એવા છે કે ક્રોધાદિ પરિણામેા કેટલાં વર્ષોંવાળાં, કેટલા ગંધવાળાં, કેટલા રસવાળાં અને અને કેટલા સ્પર્ધા વાળાં છે? કરવા મહાવીર પ્રભુના ઉત્તર-‘ ગોયમા ! પંચળે, દુધે, પંચલે, ચારે વળશે ? હૈ ગૌતમ ! ક્રોધાદિ પિરણામજનક ક્રમાં પુદ્ગલરૂપ હોવાને કારણે, ને ક્રોધાદ્વિરૂપે પરિણત ક્રમ પુદ્ગલા પાંચ વીયાળાં, એ ગંધાવાળાં, પાંચ રસેવાળાં અને ચાર સ્પોવાળાં કહ્યાં છે. ગૌત્તમ સ્વામીના પ્રશ્ન- અદ્ મતે । માળે, મળે, હ્લે, થમે, ત્રે, અતુલે, પપરિયા, જોરે, આવોને, રળ, પન્નામે, હુન્નામે, ૨૨ સળ જરૂ પળે, જડ્ વે, ક્ રહે, રૂ જાસે વળશે ? ’હે લગવન્ ! માન, મદ, નૃપ, સ્તલ, ગ, આત્મત્કષ, પરપરિવાદ, ઉત્કષ, અપકર્ષ, ઉન્નય, ઉન્નામ અને દુર્નામ રૂપે પરિણત કર્મ પુદ્ગલે કેટલાં વધુ, કેટલા ગધ, કેટલા રસ અને કેટલા સ્પર્શથી યુક્ત હાય છે ? અભિમાન પદના સમાનાથી માનને ઉત્પન્ન કરનારા કર્મનું નામ માન છે અહીં માન સામાન્ય નામ રૂપે તથા મદ ાર્દિ તેના વિશેષનામે રૂપે પ્રયુક્ત થયાં છે, કારણ કે તેમની ઉત્પત્તિનું કારણુ માનપરિણામ જ છે. મત્તતાનું નામ મદ છે. દ્રુમતાનું નામ દપ છે, અનમ્રતાનું' નામ સ્તંભ–સ્તબ્ધતા છે, અહંકારનું નામ ગવ છે, અન્ય કરતાં પેાતાને ગુણાની અપેક્ષા એ ઉત્કૃષ્ટ કહેવા તેનું નામ આત્માત્ક છે, અન્યની નિન્દા કરવી અથવા અન્યમાં દાનુ આપણુ કરવું તેનું નામ પરપરિવાદ છે, માનને વશ થઈને અન્યની ક્રિયા કરતાં પેાતાની ક્રિયાને ઉત્કૃષ્ટ બતાવવી તેનુ નામ ઉત્કષ છે. અભિમાનને કારણે પેાતાના કરતાં અન્યમા હીનતા હોવાનુ કથન કરવું તેનું નામ અપકર્ષે છે. અભિમાનને કારણે પૂર્વ પ્રવૃત્ત નમનને। ત્યાગ કરવા, અથવા અભિમાનને લીધે નીતિના ત્યાગ કરવા તેનુ નામ ઉન્નત છે. નમસ્કાર કરનારને પણ નમસ્કાર ન કરવા, તેનું નામ ઉન્નાન છે. અભિમાનને કારણે દુષ્ટ રીતે નમન કરવું તેનુ નામ દુર્નામ છે, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૪૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા ! લંચ વિદે ના હો તહેવ” છે ગૌતમ! માનાદિ પરિણત કર્મ પુદ્ગલે પાંચ વર્ણોવાળાં હોય છે કોઇપરિણતપગલેના વિષયમાં જેવું કથન પહેલાં કરવામાં આવ્યું છે, એવું જ કથન માનાદિ પરિણત પુદગલે વિષે પણ સમજવું એટલે કે તે પુદ્ગલે બે ગધવાળાં, પાંચ રસવાળાં અને ચાર સ્પશેવાળાં હોય છે, એવું કથન સમજી લેવું જોઈએ. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ગદ અંતે ! મારા, વહી, નિરકી થશે, જાણે, मे कके, कुरुए, जिम्हे, किविसे, आयरणया, गूणया, पंचगया. पलिउंचणया, सातिजोगे य १५, एस णं कई वण्णे, कई गंधे, कइ रसे, कइ फासे पण्णते?" માયા-કપટ, અજ્ઞાન-અવિદ્યા, આ સામાન્ય નામ છે અને માયાને કારણે જ ઉત્પન્ન થતાં ઉપધિ આદિ ભાવે માયાના જ વિશેષ ભેદ રૂપ છે. જેના દ્વારા જીવને દુગતિમાં લઈ જવામાં આવે છે તે ભાવનું નામ ઉપાધિ છે. અથવા પ્રતારય ઠગવાને ગ્ય) મનુષ્યની પાસે જવાના કારણે ભૂત ભાવનું નામ ઉપાધિ છે. આદર દ્વારા અન્યને છેતરવા તેનું નામ નિકૃતિ છે જે ભાવને વશવતી થઈને જીવ વલયના સમાન વક્રતા યુક્ત ચેષ્ટા કરે છે તેનું નામ વલય છે. અન્યને ઠગવાને માટે તેઓ સમજી ન શકે એવી વચન જાળની રચના કરવી તેનું નામ “ગહન છે. અન્યને ઠગવાને માટે નીચતાને અથવા નીચા સ્થાન-બિલકુલ ગુપ્તસ્થાનને આધાર લે તેનું નામ “નમ' છે. જીવવધાદિ રૂપ પાપનું નામ કક છે. તે નિમિત્ત ઠગવાને જે અનિપ્રાય છે તેને પણ કઈક કહેવામાં આવે છે. નિંદિત રીતે કોઈને ઠગવાની જે પવૃત્તિ થાય છે તેનું નામ કુરૂપ છે, જેમ કે ભાંડ આદિ જે ક્રિયાઓ કરે છે તે પણ એક માયાવિશેષ રૂપ જ હોય છે કારણ કે તેમાં નિંદિત રીતે મેહત્પાદન કરવામાં આવતું હોય છે. બીજાને ઠગવાના જે ભાવને વાવતી થઈને મનુષ્ય પોતાની ક્રિયાઓમાં કટિલતા લાવે છે, તે લાવનું નામ “જૈાથભાવ છે. જે માયાવિશેષ વડે જીવ (વ્યકિત) આ જન્મમાં શિબિષક જે થઈ જાય છે, તે માયાવિશેષને જ કિબિષ કહે છે માયાવિ. શેષ રૂપ ભાવપૂર્વક કઈ પણ વસ્તુને આદર કર-વીકાર કરે, તેનું નામ આદરણું છે. અથવા-અન્યને ઠગવાને માટે અનેક પ્રકારની જે ક્રિયાઓ કરવામાં આવે છે, તેનું નામ “ આચરણતા ' છે, આચરણને “તા” પ્રત્યય લાગવાથી આ પદ બન્યું છે. પોતાના સ્વરૂપને છુપાવવું તેનું નામ ગૃહનતા છે. અન્યને ઠગવા તેનું નામ વંચાતા છે. સરલતાપૂર્વક કહેવામાં આવેલી વાતનું પણ ખંડન કરવું તેનું નામ પ્રતિકંચનતા છે સારી વસ્તુમાં હલકી જાતીની વસ્તુનું મિશ્રણ કરવું તેનું નામ સાતિયેાગ છે. ઉપધિ આદિ સાતિયોગ પર્યરતના આ ૧૨ નામ માયાકષાયને માટે જ અહી’ વપરાય છે. તેમને અનુલક્ષીને ગૌતમસ્વામીને આ પ્રકારને પ્રશ્ન છે- હે ભગવન્! શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૪ ૬ Page #60 -------------------------------------------------------------------------- ________________ માયાદિ રૂપે પરિણત થયેલાં કર્મ પુદ્ગલે કેટલાં વર્ણવાળાં, કેટલા ગંધવાળા, કેટલા રસવાળાં અને કેટલા સ્પર્શીવાળાં હોય છે. મહાવીર પ્રભુને ઉત્તર-“જોયા! ” હે ગૌતમ ! “પંચ નદેવ છે” કોઇપરિણત પુદ્ગલની જેમ માયાદિ રૂપે પરિણમિત કર્મયુદ્દગલે પણ પાંચ વર્ણોવાળાં, બે ગધવાળાં, પાંચ રસવાળાં અને ચાર સ્પર્શીવાળાં હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“હા મેતે ! ઢોકે, રૂછા, કુછr, et mણી સ, મિક્ષા, અમિશા, અસારવા, સ્થળા, રાજીવજયા, જામજા, મોવાસા, जीवियासा, मरणासा, नंदीरागे १६ एसणं कइवण्णे, कइ गंधे, का रसे, कई વારે પv?હે ભગવન્! લેભ, ઈચ્છા, મૂછ, કાંક્ષા, ગૃદ્ધિ, તૃષ્ણ, ભિધ્યા, અભિધ્યા, આશંસના, પ્રાર્થના, લાલપનતા, કામાશા, ભેગાશા, કવિતાશા, મરણાશા અને નંદિરાગ આ ૧૬ ભાવ રૂપે પરિણત કર્મ પલે કેટલાં પણુંવાળાં, કેટલા ગંધવાળાં, કેટલા રસવાળાં અને કેટલા સ્પર્શીવાળાં હોય છે ? લભ અથવા લિસા સામાન્ય નામ છે, અને ઈરછા આદિ ભાવો તેના વિશેષના રૂપ છે. અભિલાષાને ઈચ્છા કહે છે પ્રાપ્ત પદાર્થના સંરક્ષણને માટે નિરંતર અભિલાષા રાખ્યા કરવી તેનું નામ મૂછ છે. અપ્રાપ્ત પદાથની ઈચ્છા કરવી તેનું નામ કાંક્ષા છે. પ્રાપ્ત પદાર્થોમાં વધારે પડતી આસક્તિ રાખવી તેનું નામ ગુદ્ધિ છે. પ્રાપ્ત પદાર્થોને અન્યને દેવા રૂપ ઉપયોગના અભાવનું નામ તૃણું છે. વિષયોને સંગ્રહ કરવામાં જ નિરતર લીન રહેવું તેનું નામ “ભિધ્યા” છે. અદૃઢ આગ્રહ અથવા ચિત્તની ચલાયમાન સ્થિતિનું નામ “અભિધ્યા” છે. અથવા દૃઢ અભિનિવેશનું નામ ભિયા છે-આ ભિપ્યા દયાન રૂપ હોય છે અને અભિપ્યા અદૃઢ અભિનિવેશ રૂપ હોય છે. અભિધ્યાને ચલાયમાન સ્થિતિવાળી કહી છે. ધ્યાન અને ચિત્ત વચ્ચે આ પ્રકારને તફાવત છે-“ થિર મકવાળું તં જ્ઞાળ, લં જ રચં વિત્ત” સ્થિર અથવસાયનું નામ યાન છે અને અસ્થિર મનેભાવનું નામ ચિત્ત છે મને મારા પુત્રને, મારા શિષ્યાદિને અમુક ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થઈ જાય, આ પ્રકારે ઈષ્ટ પદાર્થને પ્રાપ્ત કરવાની ઈચ્છાનું નામ આશંસના છે બીજાની પાસેથી ઈષ્ટ પદાર્થો મેળવવાની યાચના કરવી તેનું નામ પ્રાર્થના છે. કઈ પણ ઈષ્ટ વસ્તુની અન્યની પાસેથી પ્રાપ્તિ કરવા માટે વારંવાર આગ્રહપૂર્વક પ્રાર્થના કરવી તેનું નામ “લાલપનતા છે. ઈષ્ટ રૂપ અને ઈષ્ટ શબ્દને પ્રાપ્ત કરવાની ચાહનાનું નામ કામાશા છે, ઈષ્ટ રસ, ગંધ અને સ્પર્શને પ્રાપ્ત કરવાની ચાહના કરવી તેનું નામ ભેગાશા છે. અધિક જીવવાની આશા રાખવી તેનું નામ મરણશા છે. નદિ એટલે સમૃદ્ધિ સમૃદ્ધિ પ્રાપ્ત થવાથી જે હર્ષ થાય છે તેનું નામ નન્દિરાગ છે ગૌતમ સ્વામીના આ પ્રશ્નને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે-હે ગૌતમ! લેના ઉપર્યુક્ત ૧૬ રૂપે પરિણમિત શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ४७ Page #61 -------------------------------------------------------------------------- ________________ થયેલાં કમ પુદ્ગલા પાંચ વર્ષાવાળાં, એ ગધાવાળાં, પાંચ રસાવાળાં અને ચાર સ્પર્શવાળાં ડાય છે. 66 ગૌતમ સ્વામીના પ્રશ્ન- આ મંત્તે ! બૅન્ગે, શેરે, જ નાવ મિચ્છાदंसणसले पसणं कइ वण्णे, कइ गंधे, कइ रसे, कइ फासे पण्णत्ते ?" है ભગવન્ ! પુત્રપુત્રી આદિ વિષયક જે સ્નેહ હાય છે તે સ્નેહરૂપે પરિણત કમ પુદ્ગલા, તથા દ્વેષ, કલડુ અને મિથ્યાદર્શનશલ્યપયન્તના ભાવે રૂપે પરિણત ક પુદ્ગલા કેટલા વજુ વાળાં, કેટલા ગધાવાળાં, કેટલા રસેાવાળાં અને કેટલા સ્પર્શવાળાં હોય છે? અપ્રીતિને દ્વેષ કહે છે પ્રણય અને હાસ્ય આદિને કારણે અરસપરસની વચ્ચે અણબનાવ થાય છે તેનુ' નામ કલહ છે. સૂત્રમાં કલહ પદ પછી જે ‘ યાવત્' પદ વપરાયું છે તેના દ્વારા મ વાળે, મુશે, ગાફે માયામોરે '' આ પાંચ પદેને સમાવેશ થયે છે જે દાષાના સદ્ભાવ ન હોય તે દેશનુ` કોઈ વ્યકિતમાં આરોપણ કરવું, તેને અભ્યાખ્યાન કહે છે. ચાડી કરવી તેનું નામ મૈથુન્ય છે. ધર્મ પ્રત્યે અરુચિ અને વિષયા પ્રત્યે રુચિ રાખવી તેનુ નામ અરતિતિ છે. અન્યની નિન્દા કરવી તેનું નામ પરપરિવાદ છે. કપટપૂર્વક મિથ્યા ભાષણ કરવું તેનું નામ માયામૃષાવાદ છે કુદેવ, કુગુરુ અને ધમમાં શ્રદ્ધા રાખવી તેનું નામ મિથ્યાદર્શન શલ્ય છે. મહાવીર પ્રભુના ઉત્તર-“નદેવ જોઢે સવ ચાલે ' હું ગોતમ ! સ્નેહાદ રૂપે પરિશુમિત થયેલાં કમ પુદ્ગલે, પણ કોધ રૂપે પરિણત ક પુદ્ ગલાની જેમ પાંચ વાંવાળાં, એ ગન્ધાવાળાં, પાંચ રસેવાળાં અને ચાર સ્પર્શીવાળાં હાય છે રાસ્ના શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૪૮ Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાતિપાતાદિ વિમરણ કા નિરૂપણ પ્રાણાતિપાતાદિ વિરમણવક્તવ્યતા— ,, “ ગળે અંતે ! વાળાવાચવે મળે ” ઇત્યાદિ ટીકા-પૂ સૂત્રમાં પ્રાણાતિપાત આદિ ૧૮ પાપાનાં વાંદિનુ કથન કરવામાં આવ્યું, હવે પ્રાણાતિપાત વિરમણુ આદિના વર્ણાદિની સૂત્રકાર પ્રરૂપણા કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન- અહુ અંતે ! નાળાવાયનેમળે જ્ઞાત્ર પરિ मणे, कोह विवेगे जाव मिच्छादंसणसल्लत्रिवेगे, एसणं कइ कण्णे जाव कइ फासे વળત્તે ? ” હે ભગવન્ ! પ્રાણાતિપાતવિરમણુ, મૃષાવાદવિરમણુ, અદત્તાદાનવિરમણુ, મૈથુનવિરમણ, પરિગ્રઢવિરમણુ, ક્રોધવિરમણ, માન-માયા-લેાભ-રાગ દ્વેષ,-કલડુ-અભ્યાખ્યાન-શૈશુન્ય-પરપરિવાદ–અને માયામૃષાવાદવિરમણુ, તથા મિથ્યાદર્શનશલ્યવિરમણુ, આ પ્રકારના પ્રાણાતિપાત વિરમણથી લઈને મિથ્યાદર્શનશલ્યવિરમણુ પર્યન્તના ૧૮ પ્રકારના પાપના વિરમણુ (ત્યાગ) રૂપ જે ભાવે છે, તે કેટલાં વર્ણોવાળાં, કેટલા ગધાવાળાં, કેટલા રસેવાળાં અને કેટલા સ્પર્શવાળાં હાય છે? આ પ્રશ્નના ભાવાર્થ એ છે કે ૧૮ પાપસ્થાનેાના ત્યાગ રૂપ જે આત્માનું પરિણામ છે, તે કેટલાં વર્ણાદિકાવાળુ છે ? "" મહાવીર પ્રભુને ઉત્તર- ́ નોચના ! ” હે ગૌતમ ! ' અવળે, વે, અણે, અજાણે વાત્તે '” પ્રાણાતિપાતવિરમણ આદિ આત્મપરિણામે વણુ વાળાં પશુ નથી, ગંધવાળાં પશુ નથી, રસવાળાં પણ નથી અને સ્પવાળાં પણ નથી. આ પ્રકારના કથનનું કારણ એ છે કે પ્રાણાતિપાતવિરમણ આદિ પરિ ણામે આત્માના ઉપયાગ રૂપ જ હાય છે, અને ઉપયાગ આત્માનું લક્ષણ છે, તેથી તેને અમૂત માનવામાં આવે છે. તેથી પ્રાણાતિપાતવિરમણ આદિને આત્માના ઉપયાગસ્વભાવ રૂપ માનવાને કારણે, આ અઢારે પાપસ્થાનાના ત્યાગ રૂપ પિરણામને અદ્ભૂત જ માનવામાં આવે છે, અમૂત હોવાને કારણે તે વણુ, ગંધ, રસ અને સ્પશ રૂપ પૌદ્ગલિક ગુણાવાળાં હતાં નથી. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૪૯ Page #63 -------------------------------------------------------------------------- ________________ '' હવે ગૌતમ સ્વામી જીવના સ્વરૂપવિશેષને અનુલક્ષીને મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- અર્ મંતે ! ઉત્તિયા, વેળા, જમ્નિયા, પારિમિયા, સળ વ્ યના ?” હે ભગવન્ ! ઔપત્તિકી, વૈયિકી, કાર્મિકી અને પારિણામિડી, આ ચાર જે બુદ્ધિ છે, તે કેટલા વણુ વાળી, કેટલી ગધવાળી, કેટલા રસવાળી અને કેટલા સ્પશ વાળી કહી છે ? આ બુદ્ધિનું સ્વરૂપ આ પ્રકારનુ છે–ઉત્પત્તિ એજ જેનું પ્રયાજન છે, પરન્તુ જેને શાસ્ત્ર, કમ અને અભ્યાસ આદિની અપેક્ષા રહેતી નથી, એવી બુદ્ધિનું નામ ઔપત્તિકી બુદ્ધિ છે. આ બુદ્ધિ સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન થાય છે. જો કે જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયપશમ રૂપ પ્રયેાજન તા સ બુદ્ધિએમાં સાપેક્ષ હાય છે, પરન્તુ અહીં તેની વાત કરી નથી. જે ખુદ્ધિની પ્રાપ્તિમાં ગુરુવિનય-ગુરુની સેવા, શાસ્ત્રાભ્યાસ આદિ કારણભૂત હાય છે, તે બુદ્ધિને વૈનયિકી બુદ્ધિ કરું છે, ક-અનાચાર્યાંક અથવા સાચાક શિલ્પરૂપ ક-દ્વારા જે બુદ્ધિની ઉત્પત્તિ થાય છે, તે બુદ્ધિને કાર્મિકી બુદ્ધિ કહે છે, ચિર કાળ પર્યંત પૂર્વાપર અર્થના અવલેાકન પરિશીલન વડે ઉત્પન્ન થયેલી જે બુદ્ધિ છે, તેને પારિણ મિકી બુદ્ધિ કહે છે ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે“ સંચેય જ્ઞાત્ર બાસા ૧ત્તા '' 'હું ગૌતમ! પૂર્વોક્ત પ્રાણાતિપાતવિરમણુ આદિની જેમ ઔત્પત્તિકી આદિ બુદ્ધિએ પણ વણુરહિત, ગધરદ્ધિત, રસરર્હિત અને સ્પ રહિત કહી છે, કારણ કે તેઓ જીવના સ્વભાવ રૂપ હેાવાને કારણે અમૂત હાય છે, તે કારણે તેમનામાં ત્રણ, ગધ, રસ અને સ્પ રૂપ પૌદ્ગલિક ગુણ્ણા હાતા નથી, હવે ગૌતમ સ્વામી અવગ્રહ આદિ રૂપ જીવધ વિષે મહાવીર પ્રભુને આ પ્રકારના પ્રશ્ન પૂછે છે-“ અહ મતે ! snè, કુંદા, અવાયે, ધાળા, પણ ળ ફ વળ્યા ? '' હે ભગવન્ ! અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા રૂપ મતિજ્ઞાનના જે ચાર ભેદો છે, તેમનામાં કેટલાં વર્ષોં, કેટલા ગધા, કેટલા રસા અને કેટલા સ્પર્માંના સદ્ભાવ હોય છે ? (સામાન્ય જ્ઞાનનું નામ અથવા અત્યન્ત સૂક્ષ્મ જ્ઞાનનું નામ અવગ્રહમાન છે, અવગ્રહજ્ઞાન થયા ખાદ નિણ્યની તરફ ઝૂકતા એટલે કે નિશ્યની આછી પ્રાપ્તિ કરાવતા જ્ઞાનનુ નામ ઈહા છે જે જ્ઞાનમાં નિશ્ચય થઈ જાય છે તે જ્ઞાનનુ' નામ અવાય છે, અને કાળાન્તરે પણુ વિસ્મરણુ ન થવુ સ્મરણુ પટલ પર અંકીત થઈ જવું' તેનુ' નામ ધારણા છે.) મહાવીર પ્રભુના ઉત્તર-‘ડ્યું એવું નામ ગારા વાત્તા ” હું ગોતમ ! મતિજ્ઞાનના અવગ્રહથી લઈને ધારણા પન્તના ભેદને પણ પૂર્વોક્ત પ્રકારે વણુ રહિત, ગધરહિત, રસરહિત અને સ્પરહિત કહ્યા છે. કારણ કે અવગ્રહ આદિ પણ જીવના (આત્માના) ધમ હેાવાને કારણે અમૂત છે. તે કારણે તેમનામાં વધુ, ગંધ, રસ અને સ્પર્શી રૂપ પૌદ્ગલિક ગુણ્ણા સંભવી શકતા નથી. ગૌતમ સ્વામીના પ્રશ્ન- ઋદ્દુ મંત્તે ! છઠ્ઠાળે, મે, થ, વારિ, પુરિસવવમે, સળ ળે ? ” હે ભગવન્ ! ઉત્થાન, કર્મ, ખલ, વીય શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૫૦ Page #64 -------------------------------------------------------------------------- ________________ અને પુરુષકારપરાક્રમ કેટલાં વર્ણવાળાં, કેટલા ગંધવાળાં, કેટલા રસવાળાં અને કેટલા પશેવાળાં છે? (ઉત્થાન એટલે ઊભા થવું તે, બળ એટલે શારીરિક સામર્થ્ય વીર્ય એટલે આત્મિકબળ, પુરુષકાર પરાક્રમ એટલે અભિમાન વિશેષરૂપે પુરુષકાર તથા પિતાના વિષયમાં સફળતા દેનારો પુરુષાર્થ.) મહાવીર પ્રભુને ઉત્તર–“સંત નવ મારે ” હે ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારે ઉત્થાન આદિને પણ વર્ણરહિત, ગંધરહિત, રસરહિત અને સ્પશરહિત કહ્યા છે. કારણ કે ઉત્થાન આદિ પાંચે જીવનાધમ રૂપ છે, તે કારણે અમૂર્ત હોવાને કારણે વર્ણાદિ ગુણોથી રહિત હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સત્તમેળે મને ! વાસંતરે વળે?” હે ભગવાન ! સાતમી નરકપૃથ્વીની નીચેનું આકાશખંડ રૂપ અવકાશાતર કેટલાં વર્ણોવાળું, કેટલા ગંધવાળું, કેટલા રસવાળું અને કેટલા પૌંવાળું છે? મહાવીર પ્રભુને ઉત્તર-“સ્વયં સેવ નાવ માટે પરે” હે ગૌતમ! સાતમી નરકપૃથ્વીની નીચેનું અવકાશાન્તર પણ પૂર્વોકત પ્રકારે વર્ણ વિનાનું, ગંધ વિનાનું, રસ વિનાનું અને સ્પર્શ વિનાનું કહ્યું છે. તે અવકાશાન્તર અમૂર્ત હોવાને કારણે તેને વર્ણાદિ વિનાનું કહ્યું છે. આ અવકાશાન્તરના સ્થાનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે– પહેલી નરક પૃથ્વી અને બીજી તરફ પૃથ્વીની વચ્ચે જે અન્તરાલ રૂપ આકાશખંડ છે તેને પ્રથમ અવકાશાન્તર કહે છે. આ પ્રકારે વિચાર કરતાં, સાતમી નરક પૃથ્વીની નીચેને જે આકાશખંડ છે તેને સાતમું અવકાશાન્તર કહે છે, તેની ઉપર સાતમું તનુવાત છે સાતમાં તનુવાતની ઉપર સાતમું ઘનવાત છે. સાતમા ઘનવાતની ઉપર સાતમે ઘનેદધિ છે. અને સાતમા ઘનેદધિની ઉપર સાતમી નારક પૃથ્વી છે. આ સાતમી નારક પૃથ્વીની નીચેના આકાશખંડ રૂપ છે અવકાશાન્તર છે તે અમૂર્ત હોવાને કારણે તેને વર્ણાદિક ગુણોથી રહિત કહ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“પરમેળ મતે ! તyવાણ રૂ વળે??” હે ભગવન! સાતમે જે તનુવાત છે, તે કેટલાં વર્ષોવાળે છે? કેટલા ગધેવાળો છે? કેટલા રસવાળે છે? કેટલા સ્પર્શેવાળે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“s Hiાફરાણ નવાં શરૃ જાણે પuત્તે ” હે ગૌતમ! સાતમે તનુવાત, પ્રાણાતિપાત પરિણત કર્મપુલની જેમ, પાંચ વર્ણોવાળે, બે ગધેવાળે અને પાંચ રવાળો કહ્યો છે. પરંતુ પ્રાણાતિપાત પરિણત કમપુલની જેમ તે ચાર સ્પર્શેવાળે નથી પણ આઠ સ્પર્શીવાળા છે. તે આઠ સ્પર્શોનાં નામ નીચે પ્રમાણે છે-હલકે, ભારે, સ્નિગ્ધ, રૂક્ષ, ઉષ્ણુ, શીત, કઠણ અને નરમ તનુવાત આદિ બાદર પરિણામવાળાં હોય છે, તે કારણે ત્યાં આઠ સ્પર્શીને સદ્દભાવ સંભવી શકે છે. એ જ કારણે એવું કહેવામાં આવ્યું છે કે-“ના સત્તને તyવાણ તણા સત્તને ઘાવાદ ઘળોહી, પુત્રવી” જે પ્રકારે સાતમા તનુવાતના વિષયમાં વર્ણાદિનુ. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૫૧. Page #65 -------------------------------------------------------------------------- ________________ કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે સાતમાં ઘનવાત, સાતમા ઘનેદધિ અને સાતમી નરક પૃથ્વીને પણ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શીવાળા સમજવા. “ટ્ટે સવારે અવળે ” જે છ અવકાશાન્તર-(આકાશમંડાત્મક ખાલી સ્થાન) છે, તે પણું અમૂર્ત હોવાને કારણે વર્ણરહિત, ગંધરહિત, સરહિત અને સ્પર્શરહિત છે. “તપુરાણ જાવ છટ્રી gઢવી, પ્રચાહું અદ્ર ETણારૂં” છઠું તનુવાત, છઠ્ઠ ઘનવાત, છઠ્ઠો ઘને દધિ અને છઠ્ઠી પૃથ્વી આ ચારે પૌલિક હોવાને કારણે મૂર્ત છે, તે કારણે તેમને પાંચ વર્ણ, બે ગધ, પાંચ રસ અને આઠ સ્પર્શોથી યુક્ત સમજવા જોઈએ. “પુર્વ કા વરમાણ પુત્રવીણ રાઠવા મળિયા, તા રાવ ઢમર પુત્રવીણ માળિયવં” વર્ણાદિના વિષયમાં જેવી વક્તવ્યતા સાતમી પૃથ્વી વિષે કરવામાં આવી છે, એવી જ વક્તવ્યતા પાંચમી, ચાથી, ત્રીજ, બી જી અને પહેલી પૃથ્વીના વિષયમાં પણ થવી જોઈએ એટલે કે આ નરક પુસ્ત્રીઓને પણ પાંચ વર્ણવાળી, બે ગધેવાળી, પાંચ રસવાળી અને આઠ સ્પર્શીવાળી કહેવી જોઈએ. “સંપુટ્ટી લીવે, નાવ ચંગુરમ રજુ सोहम्मे कप्पे जाव ईसिपब्भारा पुढवी, नेरइयावासा जाव वेमाणियावासा, gયાન ઘવાળ જાજિજેબૂદ્વીપ નામને દ્વીપ, લવણસમુદ્ર આદિ સમુદ્ર, ધાતકીખંડ, સ્વયંભૂરમણ સમુદ્ર, સૌધર્મ ક૯૫, ઈશાનસનકુમાર મહેન્દ્ર-બ્રહ્મલેક-લાત-મહાશુક-સહસ્ત્રાર–આનત-પ્રાણત-આરણ અને અશ્રુત, આ બાર કપ, નવ રૈવેયકવિમાને, વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ, આ પાંચ અનુત્તર વિમાન, ઈન્સ્ટાગ્લારા પૃથ્વી, નારકાવાસે, અસુરકુમારાદિ ભવનપતિ દેવાવાસ, તિષિકાવાસે, વૈમાનિકાવાસે, ઈત્યાદિ પૌલિક પદાર્થો પણ પાંચ વર્ણોપાળા, બે ગધવાળા, પાંચ રસવાળા અને આઠ સ્પર્શીવાળા છે. ગૌતમસ્વામીને પ્રશ્ન-૩થાળ અંતે ! વળાં, નાવ શરૂાણા પvળા?” હે ભગવન્! નારકે કેટલાં વર્ણવાળાં, કેટલા ગંધવાળા, કેટલા રસવાળાં અને કેટલા પૌંવાળાં છે? મહાવીર પ્રભુને ઉત્તર-નવમા ! હે ગૌતમ! “ન્નિયારું વદુર પંજવઝા, પંચ રણા, સુમધા, બાવા પાત્તા” તૈજસ અને વૈક્રિય પુલેની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે નારકને પાંચ વર્ણોવાળાં, બે ગધેવાળાં, પાંચ રસવાળાં અને આઠ સ્પર્શીવાળાં, કહ્યાં છે. કારણ કે વૈક્રિય અને તેજસ શરીર બાદર પરિણામવાળાં પુલે રૂપ હોય છે તે બન્નેની બાદરતાને કારણે નારકમાં આઠ સ્પર્શીને સદ્ભાવ કહ્યો છે. પરંતુ “વમાં પદુર વંરવન્ના, દુધા, વંચાતા ૩ના વઇત્તા” કામણુશરીર રૂપ પુદ્ગલની અપેક્ષાએ નારકેને પાંચ વર્ણોવાળાં, બે ગધેવાળાં, પાંચ રસોવાળાં અને ચાર શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૫૨ Page #66 -------------------------------------------------------------------------- ________________ પૌંવાળાં કહ્યા છે. કારણ કે કામણશરીર સૂક્ષમપરિણામવાળાં પુલ રૂપ હોય છે તે કારણે તેમાં ચાર સ્પર્શોને જ સદૂભાવ સમજ. પરન્ત “જીવં પર અવળા જાવ છarણા પત્તા” જીવની અપેક્ષાએ નારકમાં વર્ણાદિમત્તાને વિચાર કરવામાં આવે, તે તે વર્ણવિનાના, ગંધવિનાના, રસવિનાના અને સ્પર્શ વિનાના છે, કારણ કે જીવ અમૂર્ત હોય છે. તે કારણે તેને પિલિક વર્ણાદિ ગુણેથી રહિત માનવામાં આવેલ છે. તે દષ્ટિએ વિચાર કરવામાં આવે, તે નારકમાં પણ વર્ણાદિ રહિતતા સમજવી જોઈએ. “ કાવ થળિયકુમાર” અસુરકુમારોથી લઈને સ્વનિતકુમાર પર્યન્તના ભવનપતિ દેવેન વર્ષાદિના વિષયમાં નારકેના જેવું જ કથન થવું જોઈએ એટલે કે વિક્રિય અને તેજસ શરીરની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે તેઓ પાંચ વર્ણવાળાં, બે ગંધવાળાં, પાંચ રસવાળાં અને આઠ સ્પર્શીવાળાં હોય છે, પરંતુ કાશ્મણ શરીરના પુલેની અપેક્ષાએ વિચારવામાં આવે, તે તેઓ પાંચ વર્ણાદિવાળાં અને ચાર સ્પર્શીવાળાં હોય છે જીવની અપેક્ષાએ વિચારવામાં આવે, તે વિના વર્ણના, વિના ગંધના, વિના રસના અને સ્પર્શ વિનાના હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“પુરિવાર પુછા” હે ભગવન્! પૃથ્વીકાયિક કેટલા વર્ણવાળાકેટલા ગંધવાળા, કેટલા રસવાળા અને કેટલા સ્પર્શવાળા હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા હે ગૌતમ! “રાઝિરેથનારું જૂહુર પંડ્યાના કવ અwાસા પvળ” ઔદારિક અને તેજસ શરીરોનાં પલેની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે પૃથ્વીકાયિકે પાંચ વર્ણોવાળા, બે ગધેવાળા, પાંચ રસવાળા અને આઠ સ્પર્શીવાળા હોય છે. “જન્મ પફુર ના નેફા” કામણ શરીરનાં પુલની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે પૃથ્વીકાયિકો નારકોની જેમ પાંચ વણવાળા, બે ગધવાળા, પાંચ રસેવાળા અને ચાર સ્પશેવાળા હોય છે. “જીવં પુરજ તહેવ” અવની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે નારકોની જેમ પૃથ્વીકાયિક છ વર્ણરહિત. રસરહિત અને શરહિત હોય છે. “પર્વ નાવ ચરિંવિરા'' એજ પ્રમાણે અપકાયિક, તેજસ્કાયિક, વનસ્પતિકાયિક તથા શ્રીનિદ્રય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જી, ઔદારિક અને તેજસ શરીરનાં મુદ્રની અપેક્ષાએ પાંચ વવાળા, બે ગધેવાળા, પાંચ રસવાળા અને આઠ સ્પર્શીવાળા હોય છે, તથા કામણ શરીરની અપેક્ષાએ તેઓ પાંચ વર્ણવાળા, બે ગધવાળા, પાંચ રસેવાળા અને ચાર સ્પર્શીવાળા હોય છે. “ જીવં પદુદરઅને જીવની આશાએ તેઓ વર્ણરહિત, ગંધરહિત, રસરહિત અને સ્પર્શરહિત હોય છે. " नवरं वाउकाइया ओरालिययेउव्वियतेयगाई पडुच्च पंचवण्णा जाव अदफासा mત્તા. ૨૪ નેપાળું” પૃથ્વીકાયિકોના વર્ણાદિને કથન કરતાં વાયુકારિકન વર્ષાદિના કથનમાં એવી વિશેષતા છે કે વાયુકાયિક છ ઔદા શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૫૩ Page #67 -------------------------------------------------------------------------- ________________ કિ, તૈજસ, અને વૈક્રિય શરીરનાં પુદ્દલાની અપેક્ષાએ પાંચ વર્ષોંવાળા, ખે ગધાવાળા, પાંચ સેાવાળા અને આઠ સ્પરીવાળા ડાય છે. ત્યાર પછીનું સમસ્ત કથન નારકેાના કથન પ્રમાણે જ સમજવું જેમ કે-વાયુકાયિક જીવ કામ શરીરના પુલ્લેની અપેક્ષાએ પાંચ વર્ષોંવાળા, એ ગંધાવાળા, પાંચ રસેાવાળા અને ચાર સ્પર્શવાળા હોય છે. “ લીવ દુર્” જીવની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે તેએ વધુ રહિત, ગધરહિત, રસરહિત અને પરહિત હાય છે. ચિયિતિરિક્ષનોળિયાના વાળા '' વાયુકાયિકાના જેવુ જ કથન પૉંચેન્દ્રિય તિય ચાના વર્ણાદિના વિષયમાં પણ સમજવું એટલે કે ઔદા રિક, વૈક્રિય અને તૈજસ શરીરના પુદ્ગલાની અપેક્ષાએ પંચેન્દ્રિયતિય ચાને પણ પાંચ વર્છાવાળા, એ ગંધાવાળા, પાંચ રસેાવાળા અને આઠ સ્પર્શવાળા et મહ કહ્યા છે. પરન્તુ કાણુશરીરના પુદ્ગલેાની અપેક્ષાએ તેમને પાંચ વર્ષોવાળા, એ અધાવાળા, પાંચ રસેટવાળા અને ચાર સ્પર્શાવાળા કહ્યા છે. જીવની અપે ક્ષાએ તેમને વણુ રહિત, ગધરહિત, રક્ષરહિત અને પરહિત કહ્યા છે, (6 मस्साणं पुच्छा “ હે ભગવન્ ! મનુષ્યા કેટલાં વણુવાળા, કેટલા ગધવાળા, કેટલા રસવાળા અને કેટલા સ્પર્શવાળા હાય છે? આ પ્રશ્નના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે ओरालिय- आहारग-तेयगाई पडुच्च पंच વળાડું નાવ અટુલ્લાલા ફળન્ના ” હે ગૌતમ! ઔદારિક, વૈક્રિય, આહારક, અને તેજસ શરીરનાં પુદ્ગલેાની અપેક્ષાએ મનુષ્યાને પાંચ વોવાળા, એ ગધાવાળા, પાંચ રસાવાળા અને આઠ સ્પીવાળા કહ્યા છે. “ માં ઝીય ૨ ડુંખ્શ ના ના’કામણુ શરીર અને જીવની અપેક્ષાએ તેમના વર્ણાદિનું કથન નારકાના વર્ણાદિના કથન જેવું જ સમજવું એટલે કે કામણુ શરીરના પુàાની અપેક્ષાએ મનુષ્યને પાંચ વર્ણીવાળા, એ ગંધાવાળા, પાંચ રસાવાળા અને ચાર સ્પૉંવાળા કહ્યા છે, અને જીવની અપેક્ષાએ વણુ રહિત, ગધરહિત, રસરહિત, અને સ્પરહિત કહ્યા છે. “ વાળમંત્રનો પ્રિયવેમા નિયા ના નેફ્યા " વાનગૃતરા, જ્યેાતિષિકા અને વૈમાનિક દેવાના વર્ષોંફ્રિકાના વિષયમાં નારકેાના જેવું જ કથક કરવુ જોઇએ એટલે કે વૈક્રિય અને તૈજસ શરીરનાં પુદ્ધàાની અપેક્ષાએ તેમને પાંચ વર્ષોવાળા, એ ગધાવાળા, પાંચ રસાવાળા અને આઠ સ્પીવાળા કહ્યા છે. કાણુ શરીરની અપેક્ષાએ તેમને પાંચ વર્ણીવાળા, એ ગંધાવાળા, પાંચ રસાવાળા અને ચાર સ્પર્શાવાળા કહ્યા છે અને જીવની અપેક્ષાએ તેમને વણુરહિત, ગધરહિત, સુરહિત અને સ્પ રહિત કહ્યા છે. ,, “ મચિન્નાલ નાવો સ્થિવાય, સવ્વ અવળા॰' ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને અદ્ધાસમય (કાળ) ને વણુ રહિત, ગધ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૫૪ Page #68 -------------------------------------------------------------------------- ________________ રહિત, રસરહિત અને સ્પરહિત કહ્યા છે. “નવ વાજા વંશવને, દુધે, વણે, ગઠ્ઠre gon” પરતુ જે પુલાસ્તિકાય છે તેને પાંચ વર્ણોવાળું, બે ગધેવાળું, પાંચ રસાવાળું અને આઠ સ્પર્શીવાળું કહ્યું છે, કારણ કે પુલાસ્તિકાય મૂર્ત છે અને ધમસ્તિકાય આદિ અમૂર્ત છે તેથી ધર્માસ્તિકાય આદિને વર્ણાદિ પૌલિક ગુણેથી રહિત કહ્યા છે. “શાળાળિને કાર અંતર/gs, gશનિ જwiાળિ” જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મ, મોહનીયકર્મ, વેદનીયકર્મ, આયુકર્મ, નામકર્મ ગત્રકર્મ અને અન્તરાયકર્મ, આ આઠે કર્મો પાંચવર્ણવાળાં, બે ગંધવાળાં પાંચ રસવાળાં અને ચાર સ્પર્શવાળાં હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ સાળં મં! જવા ” હે ભગવન્! કૃષ્ણ લેસ્યા કેટલા વર્ણવાળી, કેટલા ગંધવાળી, કેટલા રસવાળી અને કેટલા સ્પર્શવાળી હોય છે ? આ પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે“વહેણે જવા જ્ઞાવ અiler Tunત્તા” દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તો કૃષ્ણલેશ્યા પાંચ વાવાળી, બે ગધવાળી, પાંચ રસેવાળી અને આઠ સ્પર્શીવાળી હોય છે. તથા–“માહેરતં જુદા ગાળામાં ભાવલેશ્યાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વિનાની હોય છે, કારણ કે ભાવલેશ્યા જીવના પરિણામ રૂપ હોય છે અને જીવના પરિણામને અમૂર્ત કહ્યું છે. તેથી અમૂર્તમાં વર્ણાદિને સદુભાવ હેતો નથી. “gવં જાવ કુણાકૃષ્ણવેશ્યાના વર્ણાદિના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે. એવું જ કથન નીલવેશ્યા, કાપતલેશ્યા, તેજલેશ્યા, પદ્મવેશ્યા અને શુકલેશ્યાના વર્ણાદિ વિષે સમજવું એટલે કે દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ આ બધી લેશ્યાઓને પાંચવર્ણવાળી, બે ગધવાળી, પાંચ રસવાળી અને આઠ સ્પર્શેવાળી કહી છે તથા ભાવલેશ્યાની અપેક્ષાએ તેમને વણરહિત, ગંધરહિત, રસરહિત અને સ્પર્શરહિત કહેવામાં આવી છે કારણ કે ભાવસ્થા જીવના પરિણામ રૂપ હેવાને કારણે અમૂર્ત હોય છે તેથી તેમાં વણદિને સદ્ભાવ હોતો નથી. “સમ્મતિદ્દીરૂ, વરવુaણેક, ધામિનિવરિनाणे, जाव विभंगणाणे, आहारसना जाव परिग्गहसन्ना, एयाणि अवण्णाणि." મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે હે ગૌતમ! સમ્યગદષ્ટિ મિથ્યાહૂષ્ટિ (મિથ્યાજ્ઞાન), સમ્યગૃમિથ્યાષ્ટિ (મિશ્રદષ્ટિ,) ચક્ષુદર્શન અચક્ષુર્દર્શન, અવધિદર્શન, કેવલદર્શન, આમિનિબેધિકજ્ઞાન (મતિજ્ઞાન), શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિલંબ ગજ્ઞાન, આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, અને પરિગ્રહુસંજ્ઞા, આ બધાને વર્ણવિનાના, ગંધવિનાના, રસવિનાના અને સ્પર્શવિનાના કહ્યા છે તેઓ જીવના આતર પરિણામ રૂપ હોવાને કારણે અમૂર્ત છે. તે કારણે તેમને વર્ણાદિ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૫૫. Page #69 -------------------------------------------------------------------------- ________________ વિનાના કહેવામાં આવેલ છે. આ રીતે કૃષ્ણલેશ્યાથી લઈને પરિગ્રહસંજ્ઞા પર્વતના સઘળા પદાર્થો જીવપરિણામરૂપ હોવાથી વર્ણાદિ વિનાના હોય છે, એમ સમજવું જોઈએ જ્યાં જ્યાં ચાર સ્પર્શીને સદૂભાવ કહેવામાં આવ્યો છે, ત્યાં ત્યાં સૂમ પરિણામ રૂપ કારણ સમજવાનું છે અને જ્યાં જ્યાં આઠ સ્પર્શીને સદ્ભાવ બતાવ્યું છે, ત્યાં ત્યાં બાદરપરિણામ રૂપ કારણ સમજવાનું છે. તેથી જ સૂત્રકારે કહ્યું છે કે “બોલનચાવીરે જાવ તેજારીરે, વાણિ ગzirf” ઔદારિકશરીર, વૈકિયશરીર, આહારકશરીર અને તેજસશરીર, આ ચાર શરીર આઠ સ્પર્શીવાળાં હોય છે, તથા “માઘરીરે ચારે કાર્મણશરીર ચાર સ્પર્શીવાળું હોય છે. “અળગોને, વચનો ૨ ૩%ારે” મને યોગ અને વચનગને ચાર સ્પર્શીવાળા કહેવામાં આવ્યા છે, “#ાયોને અFારે” પણ કાયાગને આઠ સ્પશેવાળ કહ્યો છે, કારણ કે કાયાગ બાદર પલના પરિણામરૂપ હોય છે. “સાકારોને જ અનાળાનશોચ ગવા ” સાકારઉપયોગ અને અનાકારઉપયોગ, આ અને ઉપયોગ જીવના આન્તરપરિણામ રૂપ હોય છે તે કારણે તેઓ અમૂર્ત હોય છે. તેથી તેમને વર્ણરહિત, ગંધરહિત, સરહિત અને પર્શરહિત કહેવામાં આવેલ છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ વાળ મંતે ! avor. પુછા” છે ભગવન! સમસ્ત ધર્માસ્તિ કાયાદિક દ્રવ્યે કેટલા વર્ણવાળાં, કેટલા રસવાળાં અને કેટલા સ્પર્શવાળા હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“અલ્યારૂ વવવ પંઘવા નાવ ના Tumત્તા” હે ગૌતમ! સમસ્ત દ્રામાંથી કેટલાક દ્રવ્ય-ભાદર મુદ્દલ રૂ૫ દ્રવ્ય-પાંચ વર્ણોવાળાં, બે ગંધવાળો, પાંચ રસવાળાં અને આઠ સ્પર્શી વાળાં હોય છે. “મારૂચા તથંઢવા પંવાઇuT૦, નવ વરણા પUત્તા” સમસ્ત દ્રવ્યોમાંથી કેટલાક દ્રવ્યને–સૂક્ષ્મ પુદ્ગલ દ્રવ્યને-પાંચ વર્ણોવાળાં, બે ગધવાળાં, પાંચ રસવાળાં, અને ચાર સ્પર્શવાળાં કહ્યા છે, “ માફસા સાવધા, રાધા, gaun, gવરા, સુwlar guત્તા, સમસ્ત દ્રમાંથી કેટલાક દ્રવ્યને- પરમાણુ યુદલ રૂપ દ્રવ્યને–એક ગધવાળાં એક રસવાળાં, એક વર્ણવાળાં અને બે સ્પર્શવાળાં કહ્યા છે. એજ વાત નીચેના સૂત્રપાઠ દ્વારા વ્યકત થાય છે-“ઘવાળો, દિર શાજિક” “પરમાણુ રસ એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શવાળ હોય છે, તેનું જ્ઞાન તેમના સંગથી ઉત્પન્ન થયેલા કાર્યથી થાય છે.” સૂક્ષ્મસંબંધી ચાર સ્પશેમાંના કેઈ બે અવિરુદ્ધ સ્પર્શીને સદ્ભાવ રહે છે. “અપેક્ષા સંદનાર નવઘણા કાના ઉછાત્તા” સમસ્ત દ્રામાંથી કેટલાક દ્રવ્ય – ધમસ્તિકાયાદિ દ્રા-વર્ણરહિત, ગંધરહિત, રસરહિત અને સ્પર્શરહિત હોય શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૫૬ Page #70 -------------------------------------------------------------------------- ________________ છે. “gવં તદા ઘણા વિ, સત્ર જૂજવા વિ” એજ પ્રમાણે કેટલાક દ્રવ્યપ્રદેશે પાંચ વર્ણવાળા, બે ગંધવાળા, પાંચ રસવાળા અને આઠ સ્પર્શવાળા હોય છે, અને કેટલાક દ્રવ્યપ્રદેશે વર્ણરહિત, ગંધરહિત, રસરહિત અને સ્પર્શ રહિત હોય છે એટલે કે મૂર્ત દ્રવ્યના પ્રદેશોને, મૂર્ત દ્રવ્યપુલની જેમ, પાંચ વર્ણવાળાં, અને બે ગંધાદિવાળા કહ્યા છે. અમૂર્તદ્રવ્ય પ્રદેશનેધર્માસ્તિકાયાદિના પ્રદેશને, અમૂર્ત દ્રવ્યની જેમ વર્ણાદિ વિનાના કહ્યા છે. એજ પ્રમાણે કેટલાક દ્રવ્યની પર્યાને પણ કેટલાક દ્રવ્યની ધમરૂપ કેમભાવી પર્યાને પણ-દ્રવ્યની જેમ પાંચ વર્ણવાળી, બે ગંધવાળી, પાંચ રસવાળી અને આઠ સ્પર્શવાળી કહી છે, તથા કેટલાક દ્રવ્યોની પર્યાયોને વણવિનાની, ગંધવિનાની, રસવિનાની અને સ્પર્શ વિનાની કહી છે. એટલે કે મૂર્ત દ્રવ્યની પર્યાને મૂર્ત દ્રવ્યની જેમ વર્ણ, ગંધ રસ અને સ્પર્શવાળી કહી છે અને અમૂત દ્રવ્યની પર્યાયને, અમૂર્ત દ્રાની જેમ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વિનાની કહી છે. “તીથદ્ધા અવળા, રાગ ગણા, ઘઉં ગળાના શિ, સંવદ્ધા વિ” ભૂતકાળને પણ વર્ણવિનાને, ગંધવિનાને, રસવિનાને અને સ્પર્શ વિનાને કહ્યું છે એ જ પ્રમાણે અનાગત (ભવિષ્ય) કાળને પણ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શોથી રહિત કહ્યો છે ભૂતકાળની જેમ સર્વ કાળને પણ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વિનાને કહ્યો છે, કારણ કે ભૂત, ભવિષ્ય અને વર્તમાન, એ ત્રણે કાળને પણ અમૂર્ત કહ્યા છે. તેઓ અમૂત હોવાને કારણે તેમનામાં પૌલિક ગુણેને સદૂભાવ સંભવી શકતું નથી. સુરા જીવ પરિણામ કા નિરૂપણ –જીવપરિણામની વક્તવ્યતા– “જીવે મંતે ! જર્મ ઘામમાળે” ઈત્યાદિ– ટીકાર્ય–આ સૂત્ર દ્વારા સૂત્રકારે જીવના વ્યુત્ક્રમણ કાળમાં તેના વર્ણાદિની નીચે પ્રમાણે પ્રરૂપણ કરી છે ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વીવે મંતે ! નરમ રમમાણે જવ, ઋષ, ફ , ફwારં રિામ પરિમરૂ?” હે ભગવન્! જ્યારે જીવ ગર્ભમાં આવે છે, ત્યારે એટલે કે ગર્ભોત્પત્તિકાળમાં જીવ કેટલાં વર્ણાદિ રૂપ પરિણામને પ્રાપ્ત કરે છે? એટલે કે જીવ જ્યારે ગર્ભમાં આવે છે, ત્યારે કેટલાં વર્ણવાળ હોય છે? કેટલા ગંધવાળા હોય છે? કેટલા રસવાળું હોય છે? કેટલા સ્પેશવાળ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જો !” હે ગૌતમ! ગર્ભવ્યુત્ક્રાન્ત જીવ “iાવ, સુiાં, રાં, ગgrH Tળમg” પાંચ વર્ણવાળ, બે ગંધવાળે, પાંચ રસવાળે અને આઠ સ્પર્શવાળે હેય છે, કારણ કે ગર્ભવ્યુત્ક્રમણ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૫૭ Page #71 -------------------------------------------------------------------------- ________________ કાળમાં (જ્યારે ગ ́માં જીવ આવે છે ત્યારે) જીવશરીર પાંચ વર્ણોદિવાળુ હાય છે તેથી ગભવ્યુત્ક્રમણ કાળમાં જીવને પાંચ વર્ણાદિ પરિણામેાવાળા-પાંચ વણ વાળા, એ ગધવાળે, પાંચ રસવાળા અને આઠ સ્પર્શ વાળે કહેવામાં આન્યા છે, એવુ' સમજવુ જોઇએ આ કથનના ભાવાર્થ એ છે કે જીવ સ્વભાવતઃ અમૂત હાવાને કારણે વદિ રૂપ પરિણામે વિનાના હોય છે. પરન્તુ તેની સાથે શરીરના સબંધ તે ચાલુ જ રહ્યા કરે છે આ શરીરસંબંધને કારણે, જ્યાં સુધી તે મુક્તિ પ્રાપ્ત કરતા નથી, ત્યાં સુધી તે સ'સારી અવસ્થાવાળા રહેવાને કારણે શરીરના સબધવાળા જ રહે છે, તે કારણે તે વિચિત્ર વર્ણાદિરૂપ પરિણામેવાળા જ બની રહે છે. ાસૢ૦૩| જીવ કે ચારિત્ર પરિણામ હેતુ કા નિરૂપણ —જીવના વિચિત્ર પરિણામની વક્તવ્યતા “ મગોળ મતે ! નીવે તો ગમ્મો' ઇત્યાદિ— ટીકા”—આ સૂત્ર દ્વારા સૂત્રધારે જીવના વિચિત્ર પરિણામના કારણેાની પ્રરૂપણા કરી છે—આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર ભગવાનને એવે પ્રશ્ન પૂછે છે કે “ જન્મો ન મંતે! નીચેનો ગમો વિત્તિમાયં નિમર્ ? ” હું ભગવન્! શું છત્ર કમ' દ્વારા જ વિભક્તિભાવ ને-નારક, તિય ઇંચ, મનુષ્ય અને દેવ, આ ભવેશમાં વિવિધ પરિણામને-પ્રાપ્ત કરે છે? શુ ક્રમ વિના જીવ વિભક્તિભાવને પ્રાપ્ત કરતા નથી ? એજ પ્રમાણે “ જન્મઓનું જ્ઞ, નો અમો વિમત્તિમાથું મિક્” શુ' નારકાદિ પર્યાં. ચાને પ્રાપ્ત કરનારા જીવસમૂહ પણ કેમ વડે જ નૈરિયેક આદિ વિવિધ પરિણામેાની પ્રાપ્તિ કરે છે? અને કવિના શું તેએ નૈરયિક આદિ વિવિધ પરિણામાને પ્રાપ્ત કરતા નથી ? '' ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે हंता, गोयमा ! कम्मओणं तचैव जाव परिणमइ, नो अकम्मओ विभत्तिभावं નિમર્ ” હે ગૌતમ ! હા, એવું જ મને છે જીવ અથવા જીવસમૂહ રૂપ જગત ક` વડે જ નૈયિક આદિ વિવિધ પ્રકારના પરિણામને પ્રાપ્ત કરે છે, ક્રમ વિના જીવ અથવા જીવસમૂહ રૂપ જગત નૈરયિક આદિ વિવિધ પરિ ણામાને પ્રાપ્ત કરતા નથી હવે સૂત્રના ઉપસંહાર કરવા નિમિત્તે ગૌતમ સ્વામીના આ વચના દ્વારા પ્રભુનાં વચનાને પ્રમાણભૂત ગણવામાં આવેલ છે શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૫૮ Page #72 -------------------------------------------------------------------------- ________________ “ પૂવ અંતે ! તેવમંતે! ત્તિ’ “ હું ભગવન્ ! આપે જે કહ્યું તે સત્ય જ છે. હે ભગવન્ ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સથા સત્ય જ છે. ’ આ પ્રમાણે કહીને ભગવાનને વંદણા નમસ્કાર કરીને, ગૌતમ સ્વામી પેતાને સ્થાને બેસી ગયા, ાસૢ૦૪॥ જૈનાચાય જૈનધમ દિવાકર શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર” ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ખારમા શતકના પાંચમે ઉદ્દેશક સમાપ્ત ॥૧૨-પા E છઠે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ છઠ્ઠા ઉદ્દેશાના પ્રાર’ભ— આ છઠ્ઠા ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયના સક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે રાહુ જ્યારે ચન્દ્રમાના ગ્રાસ કરે છે, ત્યારે ચન્દ્રગ્રહણ થાય છે, આ પ્રકારની અન્યતીથિંકાની માન્યતા મિથ્યા હાવાનું પ્રતિપાદન રાહુદેવનું વન-રાહુનાં નામાનું કથન-રાહુના વિમાનનું વર્ચુન રાહુની અવરજવર થાય ત્યારે ચન્દ્રપ્રકાશના આચ્છાદનનું કથન રાહુના પ્રકારાનું કથન–સૂર્ય ચન્દ્રને શહુ કયારે આચ્છાદિત કરે છે, તેનુ કથન ચન્દ્રને ‘ સશ્રી’ કહેવાના કારણનું નિરૂપણુ-સૂર્યને · આદિત્ય' કહેવાના કારણુનું નિરૂપણ ચન્દ્રની અગમહિષીઓનુ` કથન ચન્દ્ર અને સૂર્યના વિશિષ્ટ કામાગાનુ વણુ ન < શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૫૯ Page #73 -------------------------------------------------------------------------- ________________ રાહુકે સ્વરૂપના નિરૂપણ -રાહુ વિષયક વક્તવ્યતા“સાનિ કાર વારી” ઈત્યાદિ ટીકાથે–આના પહેલાના ઉદ્દેશકમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે જગતના છને નરયિક આદિ ભવની પ્રાપ્તિ થાય છે. આ ભની પ્રાપ્તિ રૂપ જે ભાવ છે, તે તેમના કર્મના કારણભૂત હોય છે. એવે તે ભાવ રાહુ વડે ગ્રસિત થાય ત્યારે ચન્દ્રમાં પણ સંભવી શકે છે, આ આશંકાનું સૂત્રકારે અહીં નિવારણ કર્યું છે–“રાળ ગાવ પર્વ વચાતી” રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા, પરિષદ નીકળી, ધર્મકથા સાંભળીને પરિષદ વિખરાઈ ગઈ, ઈત્યાદિ સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ ત્યાર બાદ ધર્મતત્તવને સાંભળવાની ઈચ્છાવાળા ગૌતમ સ્વામીએ બને હાથ જોડીને વિનયપૂર્વક મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછયું-“વ ગળેણે મને ! અન્નમન્નસ વિમાવાતા” હે ભગવન્ ! અન્યતીથિકે પરસ્પરમાં એવું કહે છે, એવું ભાખે છે. એવી પ્રજ્ઞાપના કરે છે અને એવી પ્રરૂપણ કરે છે કે-“હવે વસ્તુ ન નં ૬, gવે વહુ રાદૂ ઘડ્યું ને ” રાહુ ચન્દ્રમાને પ્રાસ કરે છે, રાહ ચન્દ્રમાને ગ્રાસ કરે છે, “રે મે મરે! ” હે ભગવન્ ! અન્ય તીર્થિકેન આ કથન શું સત્ય છે ખરૂં? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે "गोयमा ! जे णं से बहुजणेणं अण्णमण्णरस जाव मिच्छं ते एवमासु" ગૌતમ! તે અન્ય તીર્થિકે પરસ્પરને એવું જે કહે છે, એવું ભાખે છે, એવી પ્રજ્ઞાપના કરે છે અને એવી પ્રરૂપણ કરે છે, કે રાહુ ચન્દ્રને ગ્રાસ કરે છે, તે કથન અપ્રામાણિક હોવાથી તથા કુપ્રવચનના સંસ્કાર વડે પ્રાપ્ત કરાયેલું હોવાથી મિથ્યા છે કારણ કે ગ્રહણમાં રાહુ અને ચન્દ્રમાનાં વિમા નેની અપેક્ષા રહે છે. તે કારણે વિમાનમાં ગ્રાસક ગ્રામ્ય ભાવ સંભવી શક્ત નથી, પરંતુ આચ્છાદ્ય, આચ્છાદક ભાવ જ સંભવી શકે છે. આ પુખ જોયમા! વમારૂમિ નાર પર્વ ઉમિ” હે ગૌતમ! રાહુ દ્વારા ચન્દ્રના ગ્રહણના વિષયમાં હું તે એવું કહું છું, એવું પ્રતિપાદિત કરું છું એવું પ્રજ્ઞાપિત કરું છું અને એવું પ્રરૂપિત કરૂં છું કે “પર્વ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #74 -------------------------------------------------------------------------- ________________ खलु राहू देवे महिडिए जाव महासोक्खे, वरवत्थधरे, वरमल्लधरे, वरगंधधरे, rrrOા રાહ એક દેવ છે, અને તે મહાઝદ્ધિવાળે, મહાતિવાળો. મહાબલવાળો, મહાયશવાળે અને મહાસુખવાળો છે. તથા તે ઉત્તમ વસ્ત્રોને ધારણ કરનાર, ઉત્તમ માલાઓને ધારણ કરનાર, ઉત્તમ ચન્દન, પુષ્પ આદિની ગંધથી યુક્ત ગંધવાળા તથા શ્રેષ્ઠ આસરણાથી વિભૂષિત દેહવાળે છે. “સાર તેવર ના નામના વકત્તાતે રાહુ દેવના નવ નામ કહ્યા છે, “áના” તે નામે નીચે પ્રમાણે છે-“લિંકાર, કિરણ, મા, ણણ, રે, મારે, મછે, છમ, છઠ્ઠલ” (૧) શંગાટક, (૨) જટિલક, (૩) ખંભ, (૪) ખરક, (૫) દર (૬) મકર, (૭) મત્સ્ય, (૮) કચ્છ૫ અને (૯) કૃષ્ણસર્પ. ના લેવા વિમાના પવછor somત્તા-હંગા” રાહુ દેવનાં વિમાને નીચે પ્રમાણે પાંચ વર્ણના કહ્યા છે-“વિ, ના, જોરિચા, હારિ, સુશિ ” (૧) કૃષ્ણ, (૨) નીલ, (૩) લેહિત (લાલ), (૪) હારિદ્ર (પીળો) અને (૫) શુક્લ “થિજાણ રાહુવિમાને લંકળવઘામે વળ” રાહુનું જે કૃષ્ણવિમાન છે તે ખંજનના વર્ણની આભાવાર્થ-એટલે કે કાજળ અથવા મેશના જેવી કાતિવાળું (દીપકની જાત વડે જે કાજળ ઉત્પન્ન થાય છે. તેને ખંજન કહે છે.) “અસ્થિ નીસર વિમાને જાળવળામે વળ” રાહુનું જે નીલ વિમાન છે, તે લીલી તુંબડીને જેવી કાન્તિવાળું કહ્યું છે. “સારૂ” આ પદ તબડી માટે વપરાયું છે. “અસ્થિર રાશિમાળે મંજ્ઞિકુવા gor” રાહુદેવનું જે લેહિત વણનું વિમાન છે, તે મંછડના જેવી કાન્તિવાળું કહ્યું છે. “અસ્થિ પીતર રાહુવિમાને વિઝામે રાહતું જે પીળા રંગનું વિમાન છે, તેની કાન્તિ હળદરની કાન્તિ જેવી છે. “અસ્થિશિક્ષણ જાદુવિમાને માનસિવUામે goor” રાહુનું જે થકલ વિમાન છે તેની કાન્તિ ભમરાશિની કાન્તિ જેવી કહી છે. "जयाण राह आगच्छमाणे वागच्छमाणे वा विउत्रमाणे वा परियारेमाणे वा चंदરસ પુસ્થિભેળ ગાવાળું જીવરિથમે વીવ ટૂ' જ્યારે રાહુ ઘણુ જ ઝડપી ગતિ વડે કૃષ્ણાદિ વિમાન દ્વારા જાય છે અને એજ વિમાન દ્વારા એવી જ ગતિથી પાછા ફરે છે–એટલે કે પોતાની સ્વાભાવિક ગતિથી કૃષ્ણાદિ વિમાનમાં અવરજવર કરે છે (આ બે પદે દ્વારા રાહુની સ્વાભાવિક ગતિની વાત કરવામાં આવી છે), અથવા જ્યારે તે વિક્રિયા કરે છે અથવા કામક્રીડા કરે છે (આ બે પદ દ્વારા અસ્વાભાવિક વિમાન ગતિ પ્રકટ કરવામાં આવી છે, કારણ કે આ બને અવસ્થામાં તે અતિત્વરાથી પ્રવૃત્તિ કરે છે, તેથી વિસ સ્થલ ચેષ્ટાવાળે હેવાને કારણે તે પિતાના વિમાનને ચાગ્ય રીતે ચલા શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૬૧. Page #75 -------------------------------------------------------------------------- ________________ વતે નથી) આ પ્રમાણે ગમનાગમન કરતે તે રાહુ ચન્દ્રની લેફ્સાને (ચન્દ્રની નાને-ચન્દ્રના પ્રકાશને) પૂર્વ દિમ્ભાગમાં આવૃત (આચ્છાદિત) કરીને પશ્ચિમ દિમાગમાં જાય છે. આ પ્રકારે પિતાના વિમાન દ્વારા ચન્દ્રના વિમાનને આવૃત કરતે તે રાહુ ચન્દ્રની દીપ્તિને (પ્રકાશને) આવૃત કરી લે છે, આ કારણે જ્યના રૂપ ચન્દ્રલેશ્યાને સામેથી આચ્છાદિત કરીને ચન્દ્રની અપેક્ષા એ બીજી દિશા તરફ તે ચાલ્યા જાય છે તે સમયે રાહની અપેક્ષાએ ચન્દ્ર પૂર્વ દિશામાં દેખાય છે અને ચન્દ્ર કરતાં પશ્ચિમ દિશામાં રાહુ દેખાય છે. “કચાળ નહૂિ હાજરમાને છમ વા વિશ્વમા વા, પરિવારના વા चंदलेस्सं पच्चत्थिमेणं आवरेत्ताणं पुरथिमेणं वीईवयइ तया णे पच्चत्थिमेणं चंदे રહેવું, પુરિથરે દૂતથા–આવતે અથવા જો અથવા વિકિયા કરતે અથવા કામક્રીડા કરતે એ રાહ ચન્દ્રની દીપ્તિને પશ્ચિમ દિશામાં આગૃત કરીને પૂર્વ દિશામાં આવે છે, ત્યારે રાહુ કરતાં પશ્ચિમ દિશામાં ચન્દ્ર દેખાય છે અને ચન્દ્ર કરતાં પૂર્વ દિશામાં રાહુ દેખાય છે. “પર્વ કહા પુષિમેળે સ્થિમેળે તો ગાઢાT માળિયા, પુર્વ સાળિ વત્તા ચ ર માત્રાવ માળિયવા” જેવી રીતે પૂર્વ અને પશ્ચિમ દિશાને અનુલક્ષીને બે આલાપકે કહેવામાં આવ્યા છે, એ જ પ્રકારે દક્ષિણદિશા અને ઉત્તરદિશાને અનુલક્ષીને પણ બે આલાપકે કહેવા જોઈએ “ખિપુરિથમે ૩ત્તરપરાથિમેળે તો ગાઢાવ માળિયા” અગ્નિકણું અને વાયવ્ય કેણના પણ બે આલાપકે કહેવા જોઈએ “gવું રે जाय तयाणं उत्तरपञ्चत्थिमेणं चंदे उवदंसेइ, दाहिणपुरस्थिमेणं राहू " मेर પૂર્વોક્ત પદ્ધતિ અનુસાર, આવ, જત, વિક્રિયા કરે અથવા કામક્રીડા કરતે થકે રાહુ જયારે ચન્દ્રની લેશ્યાને (જ્યસ્નાને) ઉત્તરદિશામાં આચ્છાદિત કરીને દક્ષિણ દિશામાં જાય છે, ત્યારે ચન્દ્રમાં ઉત્તર દિશામાં અને રાહુ ચન્દ્રની દક્ષિણ દિશામાં દેખાય છે. એ જ પ્રમાણે આવ, જત, વિક્રિયા કરતે અથવા કામક્રીડા કરતે થકે રાહુ જ્યારે દક્ષિણ દિશામાં ચન્દ્રની દીપ્તિને આવૃત કરીને ઉત્તર દિશામાં જાય છે, ત્યારે રાહુથી દક્ષિણ દિશામાં ચન્દ્ર અને ચન્દ્રથી ઉત્તર દિશામાં રાહુ દેખાય છે. તથા-આવતે, જતે, વિડિયા કરતે અથવા કામક્રીડા કરતે કરતે રાહુ જયારે ઈશાનકમાં ચન્દ્રની લેશ્યાને આછાદિત કરીને મૈત્રત્ય કેણમાં જાય છે, ત્યારે ચન્દ્રમા ઈશાનમાણમાં દેખાય છે અને રાહુ નેઋત્ય દિશામાં દેખાય છે. તથા આવતા, જતા, વિકિયા કરતે અથવા કામક્રીડા કરતે રાહુ જ્યારે નૈઋત્ય કોણમાં ચન્દ્રની શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૬૨ Page #76 -------------------------------------------------------------------------- ________________ ચૈનાને આચ્છાદિત કરીને ઇશાન કાણુમાં જાય છે, ત્યારે ચન્દ્રમા પોતાને નૈઋત્ય દિશામાં અને રાહુ પાતાને ઇશાન દિશામાં દેખાડે છે એટલે કે તે દિશામાં દેખાય છે તથા આવતા, જતા, અથવા વિક્રિયા કરતા અથવા કામક્રીડા કરતા રાહુ અગ્નિ કાણુમાં ચન્દ્રની યેલ્નાને આવૃત કરીને, યારે વાયવ્ય કાણુમાં જાય છે, ત્યારે ચન્દ્ર અગ્નિકોણમાં અને રાહુ વાયવ્ય કાણુમાં દેખાય છે એજ પ્રમાણે આવતા, અથવા જતા અથવા વિક્રિયા કરતા અથવા કામક્રીડા કરતા રાહુ જ્યારે વાયવ્ય દિશામાં ચન્દ્રની સ્નાને આવૃત કરીને અગ્નિ દિશામાં જાય છે, ત્યારે ચન્દ્ર રાહુ કરતાં વાયવ્યમાં દેખાય છે અને રાહુ ચન્દ્ર કરતાં અગ્નિકેણુમાં દેખાય છે આ પ્રકારની રાહુ અને ચન્દ્રની સ્વભાવતામાં જે અથ લિત થાય છે તેનું સૂત્રકાર આ સૂત્ર દ્વારા કથન કરે છે-“ નયાળ રાજૂ ગચ્છમાળે વા, જીમાળે વા, જિક્વમાળે વા, િ यारेमाणे वा चंदस्स लेस्सं आवरेमाणे आवरेमाणे चिट्ठ ” જ્યારે આવતા અથવા જતા અથવા વિક્રિયા કરતા અથવા કામક્રીડા કરતા રાહુ વાર વાર ચન્દ્રની લેશ્યાને આવૃત કરે છે, “ તયાળ મથુરાહોલ્ મનુલ્લા ત્તિ-ન લલ્લુરાદૂ ચકું તેવું” ત્યારે મનુષ્ય લેાકમાં મનુષ્ય કહે છે કે શહુ ચન્દ્રમાને ગળી ગયા છે. ખરેખર તે આ તેમના ભ્રમ જ છે. ખરી વાત તેા એવી છે કે રાહુ એ આ સમયે ચન્દ્ગષિ અને આચ્છાદિત કરી લીધું હાય છે. એજ પ્રમાણે जया णं राहू आगच्छमाणे वा, गच्छमाणे वा, विऊवमाणे बा, परियारेमाणे वा, चंदस्सलेस्सं आवरेत्ताणं पासेणं वीईवयइ, तया णं मणुस्खलोए मणुस्सा वर्यंति, एवं खल चंदेणं राहुस्स कुच्छी भिन्ना एवं खलु चंदेणं राहुस्स कुच्छी भिन्ना " આવતા, અથવા જતા, અથવા વિક્રિયા કરતા અથવા કામક્રીડા કરતા રાહુ જ્યારે ચન્દ્રબિંબને આચ્છાદિત કરીને પાસે થઈને નીકળી જાય છે, ત્યારે મનુષ્યલાકમાં મનુષ્યા કહે છે કે રાહુની કુક્ષિમાં ચન્દ્ર પ્રષ્ટિ થઈ ગયાએટલે કે રાહુના 'શની મધ્યમાં થઇને ચન્દ્ર નીકળી ગયા આ રીતે ચન્દ્રના દ્વારા રાહુની કુક્ષિ ભેદાઇ ગઇ—વિઠ્ઠી કરી નાખવામાં આવી, એવુ' મનુષ્ય પેાતાની વ્યાવહારિક ભાષામાં કહે છે. જે વાસ્તવિક દૃષ્ટિએ વિચાર કરવામાં આવે, તે એવું કશું બનતું જ નથી, “ ઊઁચા ળ રાજૂ ગાજીમાળે વા, નજી माणे वा, विउब्वमाणे वा, परियारेमाणे वा, चंदस्स लेस्सं आवरेत्ताणं पच्चीसकर, तया णं मणुस्सलोए मणुस्सा वयंति एवं खलु राहुणा चंदे वंते - एवं खलु राहणा જંકે અંતે ” આવતા, અથવા જતા, અથવા વિક્રિયા કરતા અથવા કામક્રીડા કરતા '' ,, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૬ ૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ રાહ જ્યારે ચન્દ્રની વેશ્યાને આવૃત કરીને દૂર થઈ જાય છે–ત્યાંથી ખસી જાય છે, ત્યારે મનુષ્યલેકમાં લોકો કહે છે કે “રાએ ચન્દ્રને મુક્ત કરી નાખે ? રાહે ચન્દ્રને મુક્ત કરી નાખે.” પરન્તુ માણસની માન્યતા પણ માત્ર કાલ્પનિક જ છે. કારણ કે રાહુએ ચન્દ્રને ગ્રાસ જ કર્યો ન હોય, તે મુક્ત કરવાની વાત જ કેવી રીતે સંભવી શકે ! "जया णं राहू आगच्छमाणे वा, गच्छमाणे वा, जाव परियारेमाणे वा चंदरस लेसं अहे सपक्खि सपडिदिप्ति आवरेत्ताणं चिट्ठइ, तया णं मणुस्स लोए मणुस्सा જયંતિઆવતે, અથવા જતે, અથવા વિકિયા કરતે અથવા કામક્રીડા કરતે રાહ જ્યારે ચન્દ્રલેશ્યાને અદિશા અને વિદિશાઓમાં અવૃત કરી નાખે છે, ત્યારે મનુષ્યલકના લેકે એવું કહે છે કે “રાહુ ચન્દ્રને ચોકકસ ગળી ગયા છે. ” પરંતુ તેમનું આ કથન માત્ર ઔપચારિક કથન રૂપ જ છે. વાસ્તવિક રીતે એવું બનતું જ નથી. ચન્દ્રની ઉપર રાહુને પડછાયે પડવાથી એવું દેખાય છે એટલે તેને ગ્રાસ કહેવાને બદલે આવરણ જ કહેવું જોઈએતે વૈઋસિક (સ્વાભાવિક) છે, કર્મકૃત નથી. હવે સૂત્રકાર રાહુના પ્રકારનું કથન કરે છે– ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વિદે i મતે ! દાદૂ પumત્તે” હે ભગવન ! રાહ કેટલા પ્રકારના કહ્યા છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે“ોચમા ! સુવિહે રા પmજે” હે ગૌતમ ! રાહ બે પ્રકારના કહ્યા છે. “તૈના” રાહના બે પ્રકારે નીચે પ્રમાણે છે-“હુવાહૂ, પદ્યરાદૂ ચ” (૧) ઘુવરાહુ અને (૨) પર્વરાહુ જે રાહ ચન્દ્રની સમીપમાં જ રહીને સંચરણ કરે છે, તેને યુવરાહુ કહે છે એજ વાત “છુિં રાદૂ વિમા” ઈત્યાદિ સૂત્ર દ્વારા સૂત્રકારે પ્રકટ કરી છે. રાહુનું વિમાન કૃષ્ણવર્ણનું હોય છે તે હંમેશા ચન્દ્રમાની સાથે જ રહે છે-તે ચન્દ્રમા કરતાં ચાર આંગળ નીચે રહીને સંચરણ કરે છે. જે પર્વમાં એટલે કે પૂર્ણિમાસી અને અમાવાસ્યા, આ બે તિથિઓમાં ચન્દ્રમાં ઉપરાગ રૂપ સંબંધ કરે છે, તેનું નામ પર્વરાહુ છે. “તરથ ળ રે ધુવVIE से णं बहुलपक्खस्स पाडिवए पन्नरसभागेणं पन्नरसइभागं चंदस्स लेसं आव: રજાને ગમાણે વિદ” આ બન્ને રાહુમાંથી જે યુવરાહુ નામને રાહુ છે તે કૃષ્ણ પક્ષના પડવેથી શરૂ કરીને અમાવાસ્યા સુધી દરરોજ પિતાના પંદરમાં ભાગ દ્વારા ચન્દ્રલેશ્યાના (ચન્દ્રના બિંબન) પંદરમાં ભાગને આચ્છાદિત કરતે રહે છે. “-પઢા પઢમં મા, રિતિયાણ વિતિયં મા, પર પન્ના મા” પ્રતિપદા (વદ એકમ)ની તિથિએ તે ચન્દ્રબિંબના પહેલા ભાગને આવૃત કરે છે, બીજની તિથિએ બીજા ભાગને આવૃત કરે છે, ત્રીજની શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૬ ૪ Page #78 -------------------------------------------------------------------------- ________________ ,, "" તિથિએ ત્રીજા ભાગને, ચેાથની તિથિએ ચેથા ભાગને, પાંચમની તિથિએ પાંચમા ભાગને, છઠ્ઠની તિથિએ છઠ્ઠા ભાગને, સાતમે સાતમાં ભાગને, આઠમે આઠમાં ભાગને, નામની તિથિએ નવમાં ભાગને, દશમની તિથિએ દસમાં ભાગને, અગિયારશે અગિયારમાં ભાગને, ખારશે ખારમાં ભાગને, તેરશે તેરમાં ભાગને, ચૌદશે ચૌદમાં ભાગને અને અમાવાસ્યાએ પંદરમાં ભાગને આવૃત કરે છે. “ મિસમયે ચઢે ત્તે ” પદરમાં ભાગથી યુક્ત એવી કૃષ્ણપક્ષની માખરી તિથિએ-અમાવાસ્યાએ ચન્દ્ર પેાતાની એકેએક કલાને છેાડીને રાહુ દ્વારા સ’પૂર્ણતઃ આચ્છાદિત થઈ જાય છે. “ અવશેસે સમદ્ અંતે રસ્તે વા विरते वा भवइ પણ પ્રતિપદા આદિ બાકીની તિથિઓમાં તે રાહુ દ્વારા કેટલાક અશામાં આવૃત રહે છે અને કેટલાક અંશે!માં આવૃત (આચ્છાદિત) રહેતેા નથી. “ તમેવ યુવાવસ્તુ વયંસેમાળે સેમાળે વિદુર્ શુકલપક્ષની એકમથી શરૂ કરીને પૂર્ણિમા પન્તની પંદર તિથિઓમાં ધ્રુવરાહુ પેાતાના પદરમાં ભાગપ્રમાણુ દૂર થતા થતા દરાજચન્દ્રમ ખના પદરમાં ભાગપ્રમાણુ આચ્છાદનને દૂર કરતા રહે છે. એજ વાત સૂત્રકારે पढमाए પત્રમ માળ જ્ઞાન નલેવુન્નરલમ માળે ” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે-શુકલપક્ષની એકમે રાહુ ચન્દ્રબિંબના એક ભાગને પ્રકટ કરે છે (એક ભાગ પરનું આવરણ દૂર કરે છે), ખીજની તિથિએ ખીજા ભાગને, અને એજ ક્રમે દરરાજ એક એક ભાગને પ્રકટ કરતા કરતા પૂર્ણિમાની તિથિએ પદરમાં ભાગને પ્રકટ કરે છે આ પ્રમાણે થવાથી 'चरिमसमए चंदे विरत्ते भवइ, अवसे से समए चंदे रत्ते वा विरत्ते वा भवइ પૂર્ણિમાની તિથિએ ચન્દ્રબિ’ખ ધ્રુવરાથી સર્વથા રહિત થઈ જાય છે. એટલે કે બિલકુલ શુભ્ર થઈ જાય છે, કારણ કે તે તિથિએ ચન્દ્ર બધી તરફથી અનાચ્છાદિત રહે છે શુકલપક્ષની બાકીની તિથિઓમાં ચન્દ્રબિખ રાહુ દ્વારા અંશતઃ આચ્છાદિત અને અંશતઃ અનાાદિત રહે છે. 66 66 ܕܕ 66 तत्थ णं जे से पव्वराहू से जद्दण्णेणं छण्हं मासाणं उक्कोसेणं बायालीसाए માસાળ ચંત્ત, અચાહીતાર્ સવજીરાળું સૂક્ષ્મ '' ધ્રુવરાડુથી ભિન્ન એવા જે પરાહુ છે, તે ઓછામાં ઓછા છ માસ બાદ ચન્દ્ર અથવા સૂર્યને આવૃત કરે છે, અને વધારેમાં વધારે ૪૨ માસ માદ-૩ા વર્ષ પછી-ચન્દ્રને આવૃત કરે છે તથા ૪૮ વર્ષ પછી સૂર્યને આવૃત કરે છે. પ્રસૂ૦૧૫ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૬૫ Page #79 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રકે સશ્રી નામકે અર્થ કા નિરૂપણ –ચદ્રના સશ્રી નામના અર્થની વક્તવ્યતા“બન્ને મંતે પૂર્વે ગુદાઈત્યાદિ– ટકાથે-ચન્દ્રમાનું “શ્રી” નામ છે તેની સાર્થકતાનું સૂત્રકારે આ સૂત્રદ્વારા પ્રતિપાદન કર્યું છે આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “ટ્રે મંતે! ઘવં પુરૂ, સસી ” હે ભગવન ! ચન્દ્રનું જે “શ્રી” નામ છે તે નામ પાડવાનું કારણ શું છે ? મહાવીર પ્રભુને ઉત્તર-કોચમા ! રંa i નોટિસ લોકTu fમ વિકાળે” હે ગૌતમ! તિષિકોના ઈન્દ્ર, તિષિક રાજ ચન્દ્રના મૃગચિહ્નવાળા મૃગાંક વિમાનમાં “વંત રેવા, વતા જેવીગો, તારું કાસળ ચાટ્યમમહમવરળારું” વિશિષ્ટ કાન્તિયુક્ત દે, વિશિષ્ટ કાન્તિયુક્ત દેવીઓ, કાન્તિયુક્ત આસન, શયન, સ્તંભ, પાત્ર આદિ ઉપકરણે સદા શેભતા હોય છે, અને “ગqળો વિ ૨ of चदै जोइसिंदे जोइसराया सोमे, कंते, सुभए, पियदसणे, सुरूवे, से तेणटेणं जाव નલી” તિષિકેન્દ્ર, તિષિક્ર રાજ ચન્દ્ર પિતે પણ સૌમ્ય (ભદ્ર), કાન્ત (કાનિયુક્ત), સુભગ (સૌભાગ્યસંપન્ન) અને પ્રિયદર્શન (જેનું દર્શન લોકોને આહલાદજનક થઈ પડે એવો) હોવાથી અતિશય સુંદર છે તે કારણે, તે ગૌતમ! ચન્દ્રને “સશ્રી ” (શોભાયુક્ત) કહેવામાં આવે છે. આ સમસ્ત કથનને ભાવાર્થ એ છે કે ચન્દ્રદેવની દેવદેવીઓ આદિ સમસ્ત ચીજો કાન્તિ આદિથી યુક્ત છે અને ચન્દ્ર પિતે પણ કાતિ આદિથી યુક્ત છે, તેથી ચન્દ્રને “સશ્રી” એવી સાર્થક નામસંજ્ઞા આપવામાં આવી છે. સૂરા સૂર્ય કે આદિત્ય નામકે અર્થ કા નિરૂપણ – સૂર્યના આદિત્ય નામની સાર્થકતા વિષયક વક્તવ્યતા– “જે ળ મંતે ! gવં પુરુ, જૂને , સુરે સારૂ ઈત્યાદિ ટીકાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા સૂર્યના “આદિત્ય” આ નામની સાથે કતાનું પ્રતિપાદન કર્યું છે આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“રે જ મને ! વં યુવ, સૂર ગાજે, નરે માઝુ ” હે ભગવન ! સૂર્યનું જે આદિત્ય નામ છે, તે નામ શા કારણે આપવામાં આવ્યું છે? મહાવીર પ્રભુનો ઉત્તર-“ચમ! હે ગૌતમ ! “સૂારા સમા वा, आवलियाइ घा, जोव उत्सप्पिणीइ वा, अवसप्पिणीइ वा, से तेणटेणं जाव ગા ” આ સમય, આવલિકા, મુહૂર્ત આદિ ઉત્સર્પિણી અને અવસર્પિણી પર્યન્તના જે કાળવિશે છે તેમના વ્યવહારને પ્રવર્તક સૂર્ય જ છે એટલે શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #80 -------------------------------------------------------------------------- ________________ કે આ સમય છે, એ જે વ્યવહાર થાય છે આ આવલિકા છે, એ જે વ્યવહાર થાય છે, આ મુહૂર્ત છે એ જે વ્યવહાર થાય છે, આ અવસર્પિણી કાળ છે આ ઉત્સર્પિણી કાળ છે, એ જે વ્યવહાર થાય છે તે બધા વ્યવહારોને આદિ પ્રવર્તક સૂર્ય જ છે તેથી તેનું નામ અહેરાત્ર સમય આદિકાની આદિમાં જે હોય છે તે આદિત્ય છે આ પ્રકારની વ્યુત્પત્તિ અનુસાર સુર્યનું “આદિત્ય નામ પડ્યું છે, અને તે નામ સાર્થક છે. સૂ૦૩ ચંદ્ર - સૂર્યકી અગ્રમહિષિયોં આદિ કાનિરૂપણ –ચન્દ્ર સૂર્યની અમહિષીએ આદિની વક્તવ્યતા– “વં જે અંતે ! શિવ કોટ્ટરશ્નો” ઈત્યાદિ– ટીકાર્ય–આ સૂત્ર દ્વારા સૂત્રકારે ચન્દ્ર અને સૂર્યની અમહિષીઓ આદિના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “ચંદ્ર મંતે ! કોક્ષિણ કોપum arફરી વળતા?” હે ભગવન ! જ્યોતિષિક દેના ઈન્દ્ર અને તિષિક દેવોના રાજા એવા જે ચન્દ્રદેવ છે તેમને કેટલી અમહિષીઓ છે? મહાવીર પ્રભુને ઉત્તર“ સમHg નાવ નો વેવ i મેળવત્તિ ” હે ગૌતમ! દસમાં શતકના પાંચમાં ઉદ્દેશકમાં અગ્રમહિષીએ આદિ વિષે જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ તેમનું વર્ણન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ તે ઉદ્દેશકમાં આ પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે–તિ ષિકેન્દ્ર અને જ્યોતિષિકરાજ એવા જે ચન્દ્રદેવ છે, તેમને ચાર અગમહિષીઓ છે. તેમના નામ નીચે પ્રમાણે છે–ચન્દ્રપ્રભા, સ્નાભા, અમિલી અને પ્રભંકરા ત્યાર બાદનું જે વર્ણન છે, તે ત્યાંથી જ વાંચી લેવું જરૂરલ્સ રિ તદેવ” ચન્દ્રના વર્ણનના જેવું જ સૂર્યની અમહિષીઓ આદિનું વર્ણન પણ સમજવું એટલે કે તિષિકેન્દ્ર અને તિષિકરાજ સૂર્યને પણ ચાર અગ્રમહિષીઓ છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે–સૂર્યપ્રભા, આત પાભા, અચિ. મંત્રી અને પ્રભંકરા, ઈત્યાદિ સમસ્ત વર્ણન દસમાં શતકના પંચમાં ઉદ્દેશકમાં કથિત વર્ણન અનુસાર અહીં પણ ગ્રહણ કરવું જોઈએ. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વંહિમણૂરિયાળે મરે! કોફતા ગોસાવાળો રિણા નો વઘુમવાળા વિસંતિ” હે ભગવન્! જ્યોતિષિકેના ઈન્દ્રો અને તિષિકેશના રાજા એવા જે સૂર્ય અને ચન્દ્ર છે, તેઓ કેવા કામગ ભેગવે છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“વમા !” હે ગૌતમ! “ નામ છે શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૬ ૭ Page #81 -------------------------------------------------------------------------- ________________ પુલેિ” જેમ કે કોઈ એક પુરુષ ‘વઢમજ્ઞોનુરાળથસ્થ '' પ્રથમ યુવાવસ્થાના ઉદ્બેગમજન્ય ખલથી યુક્ત થયે। હાય “ વન્નુમલોવ્વગુદાળદ્રઢ્ઢાણ મારિયા સર્જિ ઋષિવત્તનિયાજો ” જેણે પ્રથમ ચૌવનની પ્રાપ્તિ કરેલી છે એવી યુવતીની સાથે તેના પહેલા જ લગ્ન થયા છે આ પ્રકારે તેના લગ્ન થયા બાદ તુરત જ તે ‘અસ્થળનેબચાવ્ સો ાિપ્તિ' દ્રવ્યેાપાજન કરવાને માટે પરદેશ ચાલ્યે જાય છે ત્યાં ૧૬ વર્ષ સુધી વસવાટ કરીને તે દ્રવ્ય કમાતા રહે છે. “સે ન તો હવવું. ચન્ને ” આ પ્રકારે ૧૬ વર્ષ સુધી પરદેશમાં રહીને જેણે ખૂબ જ ધનનું ઉપાર્જન કર્યુ છે એવા તે પુરુષ કૃતકૃત્ય થઇને વ સમસ્તે, પુળરવિત્તિયનિ, હવમાણુ ” નિવિ`દને પોતાને ઘેર પાછા ફરે છે. “ ચલિમે, ચઢોચમંગારિકરો સાકાર વિભૂષિ” ત્યાર બાદ તે સ્નાનાદિ વિધિ પતાવીને બલિકમ કરે છે-વાયસ આદિને માટે અન્નને વિભાગ કરીને વાયસાદિને તેનું દાન કરે છે, અને દુઃસ્વપ્ન આદિના ફૂલના વિનાશને નિમિત્તે કૌતુક, મૉંગલ અને પ્રાયશ્ચિત્ત કરે છે. ત્યાર બાદ તે સમસ્ત મલકારા વડે પેાતાના શરીરને વિભૂષિત કરે છે. “ મનુને વિમુદ્ધ, અરસવંગનાઝુર્જોય ’ ત્યારે ખાદ ઘણી જ સારી રીતે રધાયેલા, બિલકુલ કાચા ન હેાય એવાં ૧૮ પ્રકારના શાકારિથી ચુક્ત મને!જ્ઞ ભાજનનુ “ મુત્તે ક્ષમાળે ” રુચિપૂર્વક આસ્વાદન કરે છે. “ સંન્નિ તારિણñત્તિ વાસપત્તિ--ળો” આ પ્રકારના ભાજના આરોગીને તે પોતાના વાસગૃહમાં—શયનખંડમાં જાય છે તે શયનખંડ ભાગ્યશાળીઓને ચેગ્ય, વિલ ક્ષણુ આદિ વિશેષ@ાવાળે છે અગિયારમાં શતકના અગિયારમાં ઉદ્દેશકમાં મહાખલકુમારના શયનખંડનુ' જેવુ' વર્ણન કરવામાં આવ્યુ છે, એવું જે શય. નખ'ડતુ વર્ષોંન અહીં પણ ગ્રહણ કરવું જોઇએ. जाब सयणोवयारक लिए ताए तारिसियाए भारियाए सिंगारागार चारुवेसाए सद्धिं. " 66 અહી. ‘ગાય ( યાવત્ ) પદ દ્વારા નીચેના સૂત્રપાઠ ગ્રહણ કરવામાં આવ્યે છે-“ નાખ્યન્તતઃ ચિત્રોનિ, બાહ્યતઃ વિચિત્રાછો વિહિત છે, માનरत्नप्रणाशितान्धकारे, बहुसम सुविभक्त भागे, पञ्चवर्णसरससुर भिमुक्तपुष्पपुञ्जोपचारરુજિત, મુર્ત્તપિત્રાક્ષિણે, રત્નસૂત્રાવૃત્ત, મુલ્યે, સુન્ધવસુમધૂળજ્ઞચનોવષારજિતે” આ પ્રકારના શયનખડમાં પૂર્વીક્ત, પરમકમનીય સૌદર્ય શાળી, સુંદર વેષભૂષાને કારણે સાક્ષાત્ શ્રૃંગારની મૂર્તિ જેવી, ધનાત્ર ક્રિયાર અનુત્તાC, અવિત્તાપ, મળોનુજાર્ ” ચન્દન, પુષ્પમાલાએ આદિ વડે સુશોભિત દેખાતી, જેમાં અનુરાગ ભરેલે છે એવી, પ્રિય ખાચરણ કરવામાં જેના ચિત્તમાં સહેજે વિરક્તિ દેખાતી નથી એવી અને પતિની ઇચ્છાને અનુકૂળ પ્રવૃત્તિ કરનારી એવી ભાર્યોની સાથે તે પુરુષ ‘ઢું, સરે, ગાય રિલે પવષે માનુલ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૬ ૮ Page #82 -------------------------------------------------------------------------- ________________ જામમોને પશુઅવમાળે વિરૂ '' મનુષ્ય સબંધી પાંચ પ્રકારના કામલેગાના ઈષ્ટ શબ્દો, અભિલષિત રૂપે, ગન્ધા અને સ્પર્ધાના ભાગ કરે છે. “ से णं गोयमा ! पुरिसे बिउसमणकाल समयंसि केरिसयं सायासोक्खं पच्चणुम्भનમાળે વિરૂ ” કે. ગૌતમ ! તે પુરુષને પુ'વૈદિવકારાપશમ થતાં તે સમયે કેવા સાતાસૌમ્યને આનંદવશેષનેા અનુભવ થાય છે? “ ગોારું સમળાકક્ષો ’ હે શ્રમણાયુષ્મન્ ! તેને તે સમયે ઉદાર કામલેાગના સુખને અનુભવ થાય છે અહી' જે કામલેાગ જન્ય સુખને ઉદાર વિશેષણ લગાડવામાં આવ્યુ' છે, તે પ્રાકૃત જનની અપેક્ષાએ લગાડવામાં આવ્યું છે. પરન્તુ જો વાસ્તવિક રીતે વિચાર કરવામાં આવે, તેા કામલેગ આપાતતઃ જ રમણીય લાગે છે ખરી રીતે તે તે કામભાગે દુઃખરૂપ જ છે. " तस्सणं गोयमा ! पुरिसस्स कामभोगेहिंतो वाणमंतराणं देवाणं एत्तो અનંતકુળિિસદ્યુતરાણ ચેક જામમો ” હે ગૌતમ ! જેવા કામલેગ જન્ય સુખના અનુભવ તે પુરુષને થાય છે, તેના કરતાં અન ́ત ગણાં કામલેગ જન્ય સુખના અનુભવ વાનન્યન્તર દેવાને થાય છે, કારણ કે સાધારણ મનુષ્યના કામભાગે કરતાં તે વાનભ્યંતર દેવાના કામભેગા અન`તગણુાં વિશિધૃતર હાય છે. “ વાળમંતાળ ટેવાળ જામમોત્તેહિતો વિજ્ઞિચાળ મળ વાર્સીન ટેવાળ તો અનંતકુળનિષિદ્યુતરાપ લેવામમોજા '' અસુરેન્દ્ર સિવાચના ભવનવાસી દેવાના કામલેાગેા કરતાં અસુરકુમાર દેવાના કામલીગા અનંત ગણાં વિશિષ્ટતર હૈાય છે. અસુરિનિયાળ મગળત્રાસિયાળ વાળ कामभोगेहिंतो असुरकुमाराणं देवाणं एत्तो अनंतगुणविसिदूतराए चैव कामभोगा " અસુરેન્દ્ર સિવાયના ભવનવાસી દેવાના કામભેગા કરતા અસુરકુમાર દેવેના કામલેગા અનંતગણાં વિશિષ્ટતર હોય છે. ‘ અસુરકુમારનું દેવાળ જામમોમેોિ गहगणनक्खत्ततौरारूवाणं जोइसियाणं देवाणं एत्तो अनंतगुणविसितराए चैव कामમો’ અસુરકુમારના તે પૂર્વોક્ત કામભેગા કરતાં અનત ગણાં વિશિષ્ટતર કામભેગાને જ્યેાતિષિક દેવા-ગ્રહગણુ નક્ષત્રા અને તારાએ અનુભન્ન કરે છે. गहगणनखत्त जाव कामभोगेईितो चदिमसूरियाणं जोइसियाणं जोइसરાન ત્તોનંતજીવલિદ્યુતરાત્ ચેય '' ચૈાતિષિક દેવા-ગ્રહગણુ, નક્ષત્ર અને તારાઓના તે કામભેગા કરતાં અનંત ગણુાં વિશિષ્ટતર કામભાગે ના નૈતિષિકાના રાજાએ રૂપ સૂર્ય અને ચન્દ્ર અનુભવ કરે છે. “ ચમિસૂરિ याणं गोयमा ! जो सिंदा जोइसरायाणो एरिसे कामयोगे पच्चणुभवमाणा विह ** 1 શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૬ ૯ Page #83 -------------------------------------------------------------------------- ________________ અંતિ” હે ગૌતમ! ચન્દ્ર અને સૂર્ય તિષિકેના ઈનો અને તેમના રાજાએ છે, તેથી તેઓ પૂર્વોક્ત કામોને ભેગવે છે. ઉદ્દેશકને અને મહાવીર પ્રભુના વચનને પ્રમાણભૂત ગણીને ગૌતમ સ્વામી કહે છે કે-“સેવં અરે! અંતે! રિ મનાવું ને મ માવં નવી કાર વિદ” “ હે ભગવાન ! આપના દ્વારા આ વિષયનું જે પ્રતિપાદન કરવામાં આવ્યું તે સત્ય છે હે ભગવન્! આપે જે કહ્યું તે યથાર્થ જ છે” આ પ્રમાણે કહીને શ્રમણ ભગવાન મહાવીરને વંદ| નમસ્કાર કરીને, ભગવાન ગૌતમ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાને બેસી ગયા. સૂત્રકા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર'ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના બારમાં શતકને છઠ્ઠો ઉદ્દેશક સમાસ ૧૨-દા. સાર્વે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ સાતમા ઉદેશાનો પ્રારંભ– આ સાતમાં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયને સંક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે. લેકના મહત્વનું વર્ણન, નારક પૃથ્વીની પ્રરૂપણ, રત્નપ્રભા આદિ પ્રત્યેક નરકાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે જીની ઉત્પત્તિનું વર્ણન, શર્ક. રાપ્રભા નરકાવાસમાં જીની પૃથ્વીકાયિક આદિ રૂપે ઉપત્તિનું વર્ણન, એજ પ્રમાણે તમ પ્રભા અને સાતમી તમસ્તમાં પૃથ્વીમાં પણ જીવની પૃથ્વીકાયિ. કાદિ રૂપે પૂર્વોત્પત્તિનું વર્ણન, અસુરકુમારના આવાસોમાં જીવની પૃથ્વીકાયિક આદિ રૂપે ઉત્પત્તિ થવાનું કથન, પૃથ્વીકાયિક આદિ આવાસોમાં જીવની પૂર્વોત્પત્તિનું વર્ણન, એજ પ્રમાણે દ્વીન્દ્રિયાદિ આવાસોમાં જીવની પૂર્વોત્પત્તિનું વન, સનકુમારાદિ કલ્પમાં શૈવેયક વિમાનાવામાં, અને અનુત્તરવિમાનવાસમાં જીવની પૂર્વોપત્તિનું વર્ણન, સવ' જેના માતા, પિતા આદિ રૂપે જીવની ઉત્પત્તિ થવાનું વર્ણન, સમસ્ત જીવોના માતા પિતા આદિ રૂપે ઉત્પન્ન થઈ ચુકયા છે એવું કથન, આ છવ સમસ્ત જીના શત્રુરૂપે ઉત્પન્ન થયે છે, એવું કથન, એજ પ્રમાણે સમસ્ત જી આ જીવના શત્રુરૂપે ઉત્પન્ન થયા છે એવું કથન, આ છવ સમસ્ત જીવોના રાજા રૂપે ઉત્પન્ન થયા છે, એવું કથન, આ જીવ સમસ્ત જીના દાસ રૂપે ઉત્પન્ન થયે છે એવું કથન, સમસ્ત આ જીવન દાસ રૂપે ઉત્પન્ન થઈ ચુક્યા છે એવું કથન. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #84 -------------------------------------------------------------------------- ________________ લોક કે વિસ્તાર કા નિરૂપણ –લેકના વિસ્તાર આદિનું વર્ણન– “તે જ તેનું સમg” ઈત્યાદિ– ટીકાઈ–આગલા સૂત્રમાં ચન્દ્રાદિના અતિશય સુખનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે ચન્દ્રાદિ લોકના એક ભાગમાં રહે છે તેથી કાંશમાં જીવન જન્મમરણની વક્તવ્યતાનું કથન સૂત્રકારે આ સૂત્ર દ્વારા કર્યું છે– ગૌતમ સ્વામીએ કયારે આ વિષયને અનુલક્ષીને પ્રશ્ન પૂછયે હતું, તે નીચેના સૂત્ર દ્વારા પ્રગટ કરવામાં આવેલ છે–“સે તેvi મણ જાવ પ વચાતી” “તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું આ કથનથી શરૂ કરીને “ ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછયું” ત્યાં સુધીનું સમસ્ત પૂર્વોક્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ એટલે કે રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુનું આગમન પરિષદનું વંદણા નમસ્કાર માટે ગમન-ધર્મકથા શ્રવણ કરીને પરિષદનું વિસર્જન અને ત્યાર બાદ ધર્મતત્વને જાણવાની જિજ્ઞાસાવાળા ગૌતમ સ્વામીને આ પ્રકારને પ્રશ્ન-આ સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. “જે માઢgi મને ! સ્ટોર પઇ હે ભગવન ! આ લેકને કેટલે વિશાળ કહ્યો છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“મમાઝા ઢોર પળ ?” હે ગૌતમ! આ લોકને અતિવિશાળ કહ્યો છે. તેના વિસ્તારનું હવે વર્ણન કરવામાં આવે છે" पुरथिमेगं असंखेज्जाओ जोयणकोडाकोडीओ, दाहिणेणं असखिज्जाओ एवं चेव" આ લેક પૂર્વ દિશામાં અસંખ્યાત કેટકેટ જન સુધી વિસ્તરે છે. દક્ષિણમાં પણ તે અસંખ્યાત કેટકેટિ જન સુધી વિસ્તૃત છે. “gવું - थिमेण वि, एवं उत्तरेणं वि, एवं उद्यपि अहे असंखेज्जाओ जोयणकोडाकोडीओ ગામવિદ્યુમેળ” એજ પ્રમાણે પશ્ચિમ દિશામાં અને ઉત્તરદિશામાં પણ આ લેક અસંખ્યાત કેટકેટિ જન સુધી વિસ્તરે છે. એ જ પ્રમાણે ઉર્વદિશામાં અને અદિશામાં પણ આ લેક અસંખ્યાત કટાર્કટિ ચેાજન પર્યન્ત લાંબે પહેળો ( વિસ્તૃત) છે એ અતિશય વિસ્તારવાળે આ લેક કહ્યો છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“હરિ જે મરે! gટ્રાતિ સોગંતિ એરિય હિં માળુરા જાણે, નથ ગઈ કીરે જ જ્ઞા, ર મ ા, વિ” હે શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૭૧ Page #85 -------------------------------------------------------------------------- ________________ ભગવદ્ ! આ પ્રકારના આ અતિવિશાળકમાં-અતિવિસ્તૃતલેકમાં એક પરમાણુ પુદ્ગલપ્રમાણ કેઈ પ્રદેશ પણ શું એ છે કે જ્યાં આ જીવ ઉત્પન્ન થયો ન હોય અને મરણ પામે ન હોય? (અહીં “જિ” પદ સંભાવના અર્થમાં પ્રયુક્ત થયું છે.) - મહાવીર પ્રભુને ઉત્તર-“જોયાહે ગૌતમ! ળો ફળ સ” એવી વાત સંભવી શકતી નથી આ પ્રકારના ઉત્તરનું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે-“ટૂળ મને ! પર્વ ગુજz”હે ભગવદ્ ! આપ શા કારણે એવું કહે છે કે આટલા બધા વિસ્તારવાળા લેકમાં કઈ પણ એ પ્રદેશ નથી કે જ્યાં જીવ ઉત્પન્ન થયે ન હોય અને મર્યો ન હોય ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“ોય ! ” હે ગૌતમ! તોમ રૂ પુરિસે ચાચરણ નાં મહું બચાવ રેડા” ધારો કે કઈ માણસ એક એ વિશાળ વડે બનાવે છે કે જેમાં ૧૦૦ બકરીઓ રહી શકે એટલી જગ્યા છે. “સેવં તથ કo i gષે ના, તો વા, સિનિન ના હવે તે માણસ તે વાડામાં ઓછામાં ઓછી એક અથવા બે અથવા ત્રણ બકરીઓને “કોણે કયા નહરહં કિન્ના” અને વધારેમાં વધારે એક હજાર બકરીઓને રાખે છે અહીં સે બકરીઓને રહેવા લાયક સ્થાનમાં હજાર બકરીઓને રાખવાની જે વાત કરવામાં આવી છે તેને ભાવાર્થ એ છે કે તે વાડામાં મોકળાશપૂર્વક તે ૧૦૦ બકરીઓ જ રાખી શકાય છે પણ એ બકરીઓ વચ્ચે બિલકુલ ખાલી જગ્યા ન રાખવામાં આવે તે એક હજાર બકરીઓ પણ ત્યાં રહી શકે તેમ છે. હા, તેમને સંકડાશ પડે ખરી ધાર કે તે માણસ આ વાડામાં એક હજાર બકરીઓને રાખે છે. “ તાગોળે વષોવરો, પવરપાબિચારો, got né વા, સિચાહું વા, ત્યાં તે માણસ તે બકરીઓને ખાવાને માટે ઘાસચારાની અને પીવાને માટે પાણીની પણ વ્યવસ્થા કરે છે, કે જેથી તેઓ ભૂખ અને તુષાને કારણે મરી ન જાય, પણ આનંદથી રહી શકે આ પ્રકારે તે હજાર બકરીઓ તે વાડામાં એક અથવા બે અથવા ત્રણ દિવસ સુધી રહે છે, “કોણે ક્યારે પરિવારના” અને વધારેમાં વધારે છ માસ સુધી રહે છે. (આટલા લાંબા સમય સુધી તે બકરીઓને ત્યાં રાખવાની વાત દ્વારા સૂત્રકાર એ વાતનું પ્રતિપાદન કરવા માગે છે કે ત્યાં પુરતા ઘાસચારા અને પાણીની સગવડ મળવાથી તે બકરીઓ ત્યાં અધિક માત્રામાં મળમૂત્ર છોડશે અને તેમના મૂત્ર અને લીડીઓ વિનાનો તે વાડાને એક પણ પ્રદેશ રહી જશે નહીં અને તેઓ વાડામાં સુરક્ષિત અને સ્વસ્થ રહેવાને કારણે અધિક કાળ સુધી જીવતી રહેશે.) મહાવીર સ્વામીને પ્રશ્ન-“અસ્થિ શો મા ! તારણ ગવરણ જમાવોnત્તે કિ જણે” હે ગૌતમ! શું તે વડાને એક પરમાણુ યુગલ પ્રમાણ કેઈ પ્રદેશ પણ એવો રહી શકો કે “જે ળ વાળું વા” જે બકરીની શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #86 -------------------------------------------------------------------------- ________________ વ્યવસ્થા કરે છે, કે જેથી તેઓ ભૂખ અને તૃષાને કારણે મરી ન જાય, પણ આનંદથી રહી શકે આ પ્રકારે તે હજાર બકરીએ તે વાડામાં એક અથવા બે અથવા ત્રણ દિવસ સુધી રહે છે, “સોળે મારે પરિવારના” અને વધારેમાં વધારે છ માસ સુધી રહે છે. (આટલા લાંબા સમય સુધી તે બકરીઓને ત્યાં રાખવાની વાત દ્વારા સૂત્રકાર એ વાતનું પ્રતિપાદન કરવા માગે છે કે ત્યાં પુરતા ઘાસચારા અને પાણીની સગવડ મળવાથી તે બકરીઓ ત્યાં અધિક માત્રામાં મળમૂત્ર છેડશે અને તેમના મૂત્ર અને લીંડીઓ વિનાને તે વાડાને એક પણ પ્રદેશ રહી જશે નહી અને તેઓ વાડામાં સુરક્ષિત અને સ્વસ્થ રહેવાને કારણે અધિક કાળ સુધી જીવતી રહેશે.) મહાવીર સ્વામીને પ્રશ્ન-૩ તિથi mોમા! તરત ગાવા હૈ ઘરમાવોnત્તે વિ vણે ” હે ગૌતમ! શું તે વડાને એક પરમાણુ પુદ્ગલ પ્રમાણ કે પ્રદેશ પણ એવો રહી શકશે કે “જે ળ વ વા” જે બકરીની લીડીઓથી અથવા “ ” તેમના મૂત્રથી અથવા “લેળ જા” તેમના કફ વડે, “હિંવાળા વા” અથવા તેમના નાકમાંથી નીકળતા ચીકણા પ્રવાહી વડે, “જળ રા” અથવા તેમના વમન વડે, “ પિત્તળ વા? અથવા તેમના પિત્ત વડે, “પૂgળ વા” અથવા તેમના પરુ વડે, “સુન '' અથવા તેમના વિય વડે, “સોગિળ જા” અથવા તેમના લેહી વડે, “ હુંar” અથવા તેમની ચામડી વડે, “હિં વા” અથવા તેમની રુવાંટી વડે, “હિં વા” અથવા તેમના શિંગડાએ વડે, “હુહંકા” અથવા તેમની ખરીઓ વડે, “નહિં વા” અથવા તેમના નખ વડે, “સાપુજે મા" અનાક્રાન્તપૂર્વ હશે ? એટલે કે લીડીઓ આદિ પદાર્થોમાંથી કોઈ પણ એક દ્વારા પણ સ્પર્શ થયા વિનાને તેને એક પણ પ્રદેશ રહેશે ખરો? ગૌતમ સ્વામીને ઉત્તર-“મા જે ફળ તમ” હે ભગવન! એવું સંભવી શકે નહીં એટલે કે લીંડીએ આદિથી જેને સ્પર્શ ન થયો હોય એ એક પણ પ્રદેશ ત્યાં બાકી રહ્યો નહીં હોય તેને એક એક પ્રદેશ લીડીઓ આદિ વડે સ્પેશિત થઈ ચુક્યું જ હશે “ફોડકા વિ જોયા! તકથાવાર જે પરમાણુપોમેરે ર પરે” હે ગૌતમ! કદાચ એ વાત પણ સંભવી શકે કે તે બકરીના વાડાને એક પરમાણુ પુદ્ગલ પ્રમાણુ પ્રદેશ એ રહી જાય, “તા િગયાÉ દાળ વા નાવ ગળાશંagશે” કે જે તે બકરીની લીંડીઓ વડે તેમના મૂત્ર વડે, તેમના કફ વડે, તેમના નાકના મેલ વડે, વમન વડે, પિત્ત વડે, પરૂ વડે, વીય વડે, લેહી વડે, ચામડી વડે, રુવાંટી વડે, શૃંગો વડે ખરીઓ વડે અને નખ વડે (ખરી. ઓના અગ્રભાગ વડે) અનાકાન્તપૂર્વ (પૃષ્ટ થયા વિનાનો) પણ હોય પરંતુ "णोचेवणं एयंसि एमहालयसि लोगस्स य सासयं भावं संसारस्स य अणादिभावं, जीवस्स य णिच्चभावं कम्मबहुत्तं, जन्ममरणवाहुल्लं च, पडुच्च नस्थि केई परमाणु पोग्गलमेत्ते वि पएसे, जत्थणं अयं जीवे न जाए वा, न मए वा वि से तेणदेणं, तंचेव શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ७३ Page #87 -------------------------------------------------------------------------- ________________ નાક મા ”િ લેકની શાશ્વતસ્થિતિ, સંસારને અનાદિભાવ, જીવને નિત્યભાવ, કર્મોની અધિકતા અને જન્મમરણની બહુલતા, આ બધાની અપેક્ષાએ વિચાર કરવા માં આવે, તે આ અતિ વિશાળ લેકનો એ કેઈ પરમાણુપુદ્ગલપ્રમાણુ પ્રદેશ પણ એ નથી કે જ્યાં આ જીવ જ ન હાય અને મર્યો ન હોય આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે લોકની સ્થિતિ શાશ્વત હોવા છતાં પણ જે સંસારને સાદિ (આદિ યુક્ત) માનવામાં આવે, તે જીવની જે આ પ્રકારે વિવિધ જીવની અપેક્ષાએ લેકાકાશના પ્રત્યેક પ્રદેશમાં અનાદિ રૂપે જન્મમરણ પરંપરા પ્રતિપાદિત કરવામાં આવી છે, તે પ્રતિપાદિત કરી શકાત નહીં તેથી લેકને શાશ્વત માનવા છતાં પણ સંસારને અનાદિ કહેવામાં આવ્યું છે આ પ્રકારની પરિસ્થિતિ હોય તે જ કાકાશના પ્રત્યેક પ્રદેશમાં જીની અનાદિ રૂપે જન્મમરણ પરમ્પરા ઘટિત થઈ શકે આ પ્રકારે વિવિધ જીની અપેક્ષાએ સંસારમાં અનાદિતા રહેવા છતાં પણ જે વિવક્ષિત જીવને અનિત્ય માનવામાં આવે, તે ઉપર્યુક્ત અર્થની સંગતતા સંભવી શકતી નથી, તેથી જીવમાં નિત્યતા કહી છે જીવને નિત્ય માનવા છતાં જે કર્મોમાં અલ્પતા માનવામાં આવે, તે તથાવિધ સંસારમાં જેનું પરિભ્રમણ સંભવી શકશે નહીં, તેથી ઉપર્યુકત કથન સંગત બની શકે, તે માટે બહુલતા પ્રતિપાદિત કરાઈ છે કર્મોની બહુલતા હોવા છતાં પણ જન્માદિમાં અલ્પતા માનવામાં આવે, તે ઉપર્યુક્ત કથન અસંગત જાય છે, તે કારણે મેં એવું કહ્યું છે કે આ લેકને કેાઈ પરમાણુપુદ્ગલપ્રમાણ પ્રદેશ પણ એ નથી કે જ્યાં આ જીવ ઉત્પન્ન થયે ન હોય અને મર્યો પણ ન હોય. સૂ૦૧ જીવોં કી ઉત્પતી કા નિરૂપણ -છત્પત્તિ વિષયક વક્તવ્યતા– “ જો મંતે ! પુવકો ગાયો” ઈત્યાદિ ટીકાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા લેકના સ્વરૂપની અન્ય પ્રકારે પ્રરૂપણા કરી છે ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“જરૂi મતે ! પુકવીનો પારો હે ભગવન્! પૃથ્વીએ કેટલી કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર-“રોચમા ! સત્ત ગુઢવી. Hvorત્તા” હે ગૌતમ ! પૃથ્વીઓ સાત કહી છે. “કા પઢનાર પંરમ વરણ તહેવ માવાણા વિશ્વા” પહેલા શતકના પાંચમાં ઉદ્દેશકમાં જે પ્રકારે રતનપ્રભા આદિ નારકાવાનું, ભવનપતિ, વાતવ્યન્તર, જયોતિષિક, વૈમાનિક, નવગ્રેવેયક, અને વિજય–જ. યન્ત-જયન્ત-અપરાજિત અને સર્વાર્થસિદ્ધ, આ પાંચ અનુત્તર વિમાને પર્ય. તના આવાસનું વર્ણન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે અહીં પણ તે આવાસોનું કથન કરવું જોઈએ. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ७४ Page #88 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સર્ચ મતે ! નીવે રૂમણે રચqમાપ ગુઢવી तीसाए निरयावाससयसहस्सेसु एगमेगंसि निरयावासंसि पुढविकाइयत्ताए जाव જાફાંફચત્તાર નજરાણ, વવવનપુરને ” હે ભગવન ! આ જીવ આ રનખભા પૃથ્વીમાં અને તેના ૩૦ લાખ નરકાવાસમાંના પ્રત્યેક નરકાવાસમાં પ્રકાયિકરૂપે, અપકાયિકરૂપે, તેજસ્કાયિકરૂપે, વાયુકાયિકરૂપે, વનસ્પતિકાયિ. કરૂપે, નરકાવાસ પૃથ્વીકાયિકરૂપે અને નારક રૂપે શુ પૂર્વે ઉત્પન્ન થઈ ચુકી છે? મહાવીર પ્રભુને ઉત્તર-“હંતા, નોરમા ! સરું અટુવા ગળdહુ” હા ગૌતમ! આ જીવ અનેક વાર અથવા અનંત વાર રત્નપ્રભા પૃથ્વીમાં અને તેના ૩૦ લાખ નરકાનામાંના પ્રત્યેક નરકાવાસોમાં પૃથ્વીકાયિક આદિ રૂપે પહેલાં ઉત્પન્ન થઈ ચુક્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“પદક જીવા વ ળ અંતે! મીરે રચાધ્યમ પુકવી, તીક્ષાણ નિયાવારનવાણે” હે ભગવન! સઘળા છે પણ શું આ રત્નપ્રભા પૃથ્વીમાં અને તેના ૩૦ લાખ નરકાવાસમાંના પ્રત્યેક નરકા વાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે પહેલાં ઉત્પન્ન થઈ ચુક્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર–“તંરે સાવ અજંતવૃત્તો” હા, ગૌતમ! સમરત જી પણ આ રત્નપ્રભા પૃથવીમાં અને તેના ત્રીસ લાખ નરકાવાસમાં પ્રત્યેક નરકાવાસમાં પૃથ્વી કાયિક આદિ રૂપ પૂર્વે અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થઈ ચુક્યા છે. - ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ચે જે મને ! વીવે સારવમા ગુઢવી - वीसाए एवं जहा रयणप्पभाए, तहेव दो आलावगा भाणियव्वा एवं जाव धूमप्प. મા” હે ભગવન્શું આ જીવ, શકરા પ્રભા પૃથ્વીમાં અને તેના ૨૫ લાખ નરકાવાસમાંના પ્રત્યેક નરકાવાસમાં પૃવીકાયિક આદિ રૂપે પહેલાં ઉત્પન્ન થઈ ચુકે છે? આ પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કેગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીમાં જેવા બે આલાપકે કહેવામાં આવ્યા છે, એવાં જ બે આલાપકો શર્કરા ખભા પૃથ્વીમાં પણ કહેવા જોઈએ જેમ કે-એક જીવ અથવા સમસ્ત છ શર્કરા પ્રભા પૃથ્વીમાં અને તેના પચીશ લાખ નરકાવા. એમાંના પ્રત્યેક નરકાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે અનેક વાર અથવા અનંત વાર પૂર્વે ઉત્પન્ન થઈ ચુકયા છે. એ જ પ્રમાણે એક છત્ર અને સમસ્ત જી પણ વાલુકાપ્રભામાં, પંકwભામાં, ધૂમપ્રમામાં અને તેમના ક્રમશઃ પંદર લાખ, દસ લાખ અને ત્રણ લાખ નરકાવાસમાંના પ્રત્યેક નરકાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થઈ ચુકયા છે, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૭૫ Page #89 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન-“અયં ગં મંતે ! નીવે તમારા પુરવીર પંજૂળ નિરચાવલાસચરણે અમેરિ” હે ભગવન! આ જીવ તમ પ્રભા પૃથ્વીમાં અને તેને ૯૯૫ નરકાવાસમાંના પ્રત્યેક નરકાવાસમાં શું પૂર્વે પૃથ્વીકાયિક આદિ રૂપે ઉત્પન્ન થઈ ચુક્યો છે? મહાવીર પ્રભુને ઉત્તર–“સેસં સં જેવ” હા, ગૌતમ! એક જીવ અને સમસ્ત જીવે પણ તમ પ્રભા પૃથ્વીમાં અને તેના ૯૯૯૫ નરકાવાસોમાંના પ્રત્યેક નરકાવાસમાં પહેલાં અનેક વાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચુક્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મર્થ i મંતે ! નીચે રહે તત્તમig gઢવી વંજ ગyત્તtહુ મઝુમહાપુ માનિgg મેડિ નિયા રાસંતિ ” હે ભગવન ! આ જીવ અધઃસપ્તમી પૃથ્વીમાં અને તેના પાંચ અનત્તર અને અતિવિશાળ નિયાવાસે. માંના પ્રત્યેક નિયાવાસમાં શું પૂર્વે પૃવીકાયિક રૂપે ઉત્પન્ન થઈ ચુકી છે ? મહાવીર પ્રભુને ઉત્તર-હા, ગૌતમ ! એક જીવ અને સમસ્ત જીવ સાતમી તમસ્તમપ્રભા નામની પૃથ્વીમાં અને તેના પાંચ અનુત્તર અતિવિશાળ નિરયાવાસમાંના પ્રત્યેક નિરયાવાસમાં પૂર્વે પૃથ્વીકાયિક આદિ રૂપે અનેકવાર અથવા અનંત વાર ઉત્પન્ન થઈ ચુક્યા છે. (આ રીતે સાતે પૃથ્વીઓમાં પૃથ્વીકાયિક આદિ રૂપે એક જીવ અથવા સમસ્ત જીવોની પૂર્વોપત્તિનું કથન એક સરખું સમજવું.) ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ગર્ચ i મંતે ! વીવે પોરટ્રીપ ગરકુમારપાસ सयसहस्सेसु एगमेगंसि असुरकुमारावासंसि पुढविकाइयत्ताए, जाव वणस्सइकाइयરાણ, રેવાકુ, પિત્તા આસારામંહમોવારા વવવનg? હે ભગવન ! આ જીવ, ચોસઠ લાખ અસુરકુમારાવાસમાંના પ્રત્યેક અસુરકુમારાવાસમાં શું પૂર્વે પૃથ્વીકાયિકરૂપે, અપૂકાયકરૂપે, તેજરકાયિકરૂપે, વાયુકાયિકરૂપે, વનસ્પતિકાયિકરૂપે, દેવરૂપે, દેવીરૂપે, અને આસન, શયન, ભાંડાદિ ઉપકરણ રૂપે ઉત્પન્ન થઈ ચુક્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“હૃતા, જોયા ! નવ ગનંતવૃત્તો'હે ગૌતમ! એક જીવ, ચેસઠ લાખ અસુરકુમારાવાસમાંના પ્રત્યેક અસુરકુમારાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે અનેકવાર અથવા અનંત વાર પૂર્વે ઉત્પન્ન થઈ ચુક્યો છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“નવ નવા વિનં મતે ! ” ઈત્યાદિ–હે ભગવન્! સઘળા જીવો શું ચોસઠ લાખ અસુરકુમારાવાસોમાંના પ્રત્યેક અસુરકુમારાવાસમાં પૂર્વે પૃથ્વીકાયિકાદિ રૂપે ઉત્પન્ન થઈ ચુકયા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“gવં જેવ, પથં ગાવ થળિયકુમારેલું, નાબત્ત આવાતેલ, માવાના પુરઘમળિયા” હે ગૌતમ ! સઘળા જી પણ, ચોસઠ લાખ અસુ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૭૬ Page #90 -------------------------------------------------------------------------- ________________ રકુમારાવાસમાંના પ્રત્યેક અસુરકુમારાવાસમાં પૂર્વ પૃથ્વીકાયિકાદિ રૂપે અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થઈ ચુક્યા છે એજ પ્રકારનું કથન સ્તનતકુમારોના આવાસમાં એક જીવ અને અનેક જીની પૂર્વોત્પત્તિના વિષયમાં પણ ગ્રહણ કરવું અહીં “યાવત્ ” પદ વડે નાગકુમારદિક ભવનપતિ દેવના આવાસે ગ્રહણ કરવામાં આવેલ છે. એટલે કે એક જીવ અને સમસ્ત જીવે, નાગકુમારાદિકના જેટલા આવાસો છે તે આવાસમાં પ્રત્યેક આવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે પહેલાં અનેકવાર અથવા અનંત વાર ઉત્પન્ન થઈ ચુક્યા છે. આ નાગકુમારાદિકના આવાસની સંખ્યામાં જ વિશેષતા છે, કથનમાં કેઈ વિશેષતા નથી નાગકુમારોથી લઈને સ્વનિતકુમાર પર્યન્તના ભવનવાસીઓના આવાસની સંખ્યા પહેલા શતકના પાંચમા ઉદેશકમાં આપવામાં આવેલ છે, તે ત્યાંથી વાંચી લેવી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ડ નં મંતે ! કોને કહેજોકુરિવાફરાवाससयसहस्से सु एगमेगसि पुढविकाइयावासंसि पुढविकाइयत्ताए जाव वणस्सइकाइરાણ વગરનg ” હે ભદન્ત ! આ જીવ, અસંખ્યાત લાખ પ્રમાણ પૃથ્વીકાયિકાવાસમાંનાં પ્રત્યેક પૃથ્વીકાયિક આવાસમાં પૂર્વે પૃથ્વીકાધિકરૂપે, અપકાયિકરૂપે, તેજરકાયિકરૂપે, વાયુકાયિકરૂપે અને વનસ્પતિકાયિક રૂપે શું ઉપન્ન થઈ ચુકયા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“હંત, જોયા! કાર સતગુત્ત, પર્વ સાકીના વિ, gવં ગાત્ર વરસારુug” હા, ગૌતમ ! એક જીવ અસંખ્યાત લાખ પૃથ્વીકાયિકાવાસમાંના પ્રત્યેક પૃથ્વીકાયિકાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે પૂર્વે અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થઈ ચૂક્યો છે. એ જ પ્રમાણે સમસ્ત જી પણ ત્યાં પૂર્વે અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થઈ ચૂક્યા છે એજ પ્રમાણે અસંખ્યાત લાખ અપૂકાયિકાવાસમાંના પ્રત્યેક અપકાયિકાવાસમાં, અસંખ્યાત લાખ તેજસ્કાયિકાવાસમાંના પ્રત્યેક તેજસ્કાયિકાવાસમાં અને અસંખ્યાત લાખ વાયુકાયિકાવાસમાંના પ્રત્યેક વાયુકાયિકાવાસમાં અને અસંખ્યાત લાખ વનસ્પતિકાયિકાવાસમાંના પ્રત્યેક વનસ્પતિકાયિકાવાસમાં પણ એક જીવ અને સમસ્ત જીવો પૂર્વે અનેક વાર અથવા અનંતવાર અપકાયિકાદિ રૂપે ઉત્પન્ન થઈ ચુક્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“માં જો મંતે ! જીવે પંજો ફંતિચાવાસसयसहस्सेसु एगमेगंसि बेइंदियावासंसि पुढविकाइयत्ताए जाव वणस्सइकाइयत्ताए, વિદત્તાણ વાવાપુવે?” હે ભગવન્! આ જીવ, અસંખ્યાત લાખ દ્વાન્ડિયાવાસમાંના પ્રત્યેક દ્વીન્દ્રિયાવાસમાં શું પૂર્વે પસ્વીકાયિક રૂપે, અપૂ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #91 -------------------------------------------------------------------------- ________________ કાયિક રૂપે, તેજસ્કાયિક રૂપે, વાયુકાયિક રૂપે, વનસ્પતિકાયિક રૂપે અને કીન્દ્રિય રૂપે ઉત્પન્ન થઈ ચુકી છે? મહાવીર પ્રભુને ઉત્તર–“હંતા, નવમા ! જ્ઞાવ મત કુત્તો, સવ્વ જીવા વિ શંg a” હા, ગૌતમ ! એક જીવ, અસંખ્યાત લાખ શ્રીન્દ્રિયાવામાંના પ્રત્યેક કીન્દ્રિયાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે પૂર્વે અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચુક્યો છે એ જ પ્રમાણે સમસ્ત છે પણ અસં. ખ્યાત લાખ હીન્દ્રિયાવાસમાંના પ્રત્યેક હીન્દ્રિયાવાસમાં પૂર્વે અનેકવાર અથવા અનતવાર ઉત્પન્ન થઈ ચુકયા છે. “પૂર્વ જ્ઞાવ મનુષેણુ, નવરં તે ફંઘિણુ કાવ वणस्सइकाइयत्ताए, तेइंदियत्ताए, चउरिदिएसु च उरिदियत्ताए, पंचिंदियतिरिक्खजो णिएसु पंचिंदियतिरिक्खजोणियत्ताए, मणुस्से सु मणुस्सचाए, सेसं जहा बेइंदियाणं " એજ પ્રમાણે અસંખ્યાત લાખ ત્રીન્દ્રિયાવાસમાંના પ્રત્યેક ત્રીન્દ્રિયાવાસમાં, અસંખ્યાત લાખ ચતુરિન્દ્રિયાવાસમાંના પ્રત્યેક ચતુરિન્દ્રિયાવાસમાં, અસ ખ્યાત લાખ પંચેન્દ્રિય તિNિચાવાસમાંના પ્રત્યેક પંચેન્દ્રિય તિર્યંચાવાસમાં અને અસંખ્યાત લાખ મનુણાવાસમાના પ્રત્યેક મનુષ્યાવાસમાં, એક જીવ અને અનેક જીવ પૂર્વે પૃથ્વીકાયિક આદિ રૂપે અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચુક્યા છે કીન્દ્રિયેના ઉપર્યુક્ત કથન કરતા આ કથનમાં જે વિશેષતા છે તે હવે પ્રકટ કરવામાં આવે છે. પ્રત્યેક ત્રીન્દ્રિયાવાસમાં તેઓ પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાયિક રૂપે અને ત્રીન્દ્રિય રૂપે, પ્રત્યેક ચતરિન્દ્રિયાવાસમાં તેઓ પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિ કાયિક રૂપે અને ચારિ. ન્દ્રિય રૂપે, પ્રત્યેક પંચેન્દ્રિયતિય ચાવાસમાં તેઓ પૃથ્વીકાયિકથી લઈને વન સ્પતિકાયિક રૂપે અને પંચેન્દ્રિયનિયંચ રૂપે અને પ્રત્યેક મનુષ્યાવાસમાં તેઓ પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાયિક રૂપે તથા મનુષ્ય રૂપે પૂર્વે અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચુક્યા છે. આ પ્રકારે પૃથ્વીકાયકરૂપે, અપૂકાયિકરૂપે, તેજરકાયિકરૂપે, વાયુકાયકરૂપે અને વનસ્પતિકાયિકરૂપે ઉત્પન્ન થવાનું કથન તે બધે એક સરખું જ છે. દ્વીન્દ્રિયના કથન કરતા ત્રીન્દ્રિયાદિકના કથનમાં જે અંતર છે તે ઉપર પ્રકટ કરવામાં આવ્યું છે. આ પ્રકારે “ના” આ સૂત્રપાઠથી લઈને “સેસં હા રેડ્ડરિયા ” આ સૂત્રપાઠ પર્યન્તના કથનને અર્થ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. “વાસંતરોવિયરોગ્ગીતાબાળ વ =હા કુiા” ૬૪ લાખ અસુરકુમારાવાસમાંના પ્રત્યેક અસુરકુમારાવાસમાં એક જીવ અને સમસ્ત છે પૂર્વે પૃથ્વીકાયિકાદિ રૂપે અનેકવાર અપવા અનંતવાર ઉત્પન્ન થઈ ચુક્યા શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ७८ Page #92 -------------------------------------------------------------------------- ________________ છે, એજ પ્રમાણે વાનભ્યન્તરથી લઇને ઈશાન પન્તના જેટલા આવાસે કહ્યા છે તે આવાસામાંના પ્રત્યેક આવાસમાં, એક જીવ અને સમસ્ત જીવા પૃથ્વીકાયિકાદિ રૂપે પૂર્વે અનેકવાર અથવા અન'તવાર ઉત્પન્ન થઈ ચુકયા છે, એમ સમજવુ ગૌતમ સ્વામીના પ્રશ્ન- થાળ અંતે ! નીચે સળંકુમારે ♠ વાલસુ વિમળાવાલલચલપ્લેનું મેનંતિ વિમાળાવાસંત્તિ પુઢવિાયત્તા॰ '' હે ભગવન આ જીવ, સનકુમાર કલ્પના ખાર લાખ વિમાનાવાસેમાંના પ્રત્યેક વિમાનાવાસમાં શુ' પૃથ્વીકાયક આદિ રૂપે પૂર્વ ઉત્પન્ન થઇ ચુકયા છે ? 66 મહાવીર પ્રભુના ઉત્તર- લેસના અનુમારનું નાવાતત્યુત્તો ’’ હે ગૌતમ ! જેવી રીતે ૬૪ લાખ અસુરકુમારાવાસામાંના પ્રત્યેક અસુરકુમારાવાસમાં એક જીવને પૃથ્વીકાયિક આદિ રૂપે અનેકવાર અથવા અન‘તવાર પૂર્વોત્પાદ કહેવામાં આવ્યા છે, એજ પ્રમાણે સનત્કુમારના ખાર લાખ વિમાનાબાસેામાંના પ્રત્યેક વિમાનાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે એક જીવ પૂર્વ અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થઇ ચુકયા છે, એમ સમજવું. પરન્તુ “ णो चेवणं देवित्ताए एवं सव्व जीवा वि, एवं जाब आणयपाणरसु, एवं आरणવ્રુક્ષુ વિ” સનકુમારાવાસમાં આ જીવ દેવી રૂપે ઉત્પન્ન થયા નથી, કારણુ કે ઈશાન કલ્પ સુધીના દેવલાકામાં જ દેવીઓ ઉત્પન્ન થાય છે, સનત્કમાકિ દેવલાકમાં દેવીએ ઉત્પન્ન થતી નથી એજ પ્રમાણે સમસ્ત જીવા પણ માર લાખ સનત્કુમારાવાસેામાંના પ્રત્યેક સનકુમારાવાસમાં (વિમાનાવાસમાં) પૃથ્વીકાયિક આદિ રૂપે તથા દૈવ રૂપે અનેકવાર અથવા અન'તવાર પૂર્વે ઉત્પન્ન થઇ ચુકયા છે. ત્યાં તેઓ દેવી રૂપે ઉત્પન્ન થયા નથી એજ પ્રમાણે માહેન્દ્ર, બ્રા, લા-તક, શુક્ર, સહસ્રાર, આનત, પ્રાથત, આ પાના જે વિમાનાવાસા છે તે વિમાનાવાસેામાંના પ્રત્યેક વિમાનાવા શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૭૯ Page #93 -------------------------------------------------------------------------- ________________ સમાં, એક જીવ અને સમસ્ત જી પૂર્વે અનેકવાર અથવા અનંતવાર પૃથ્વીકાયિક આદિ રૂપે તથા દેવ રૂપે ઉત્પન્ન થઈ ચુક્યા છે. આ વિમાનાવાસમાં તેમની દેવી રૂપે પૂર્વે ઉત્પત્તિ થઈ નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ અર્થ છે અંતે તિરિ બાપુડુ-નેવિકા વિમાખાવારસ gd ” હે ભગવન ! આ જીવ, પ્રવેયકના ૩૧૮ વિમા. નાવાસમાંના (નવરૈવેયકને ઉદ, મધ્યમ અને અધરૂપ ત્રણ ત્રિક છે. તે દરેક ત્રિકમાં અનુક્રમે ૧૧૧, ૧૦૭ અને ૧૦૦ વિમાનાવાસો છે. પ્રત્યેક વિમાનાવાસમાં શું પૂર્વે પૃથ્વીકાયિકાદિ રૂપે ઉત્પન્ન થઈ ચુક્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર-હા, ગૌતમ ! આ જીવ રૈવેયકોના ૩૧૮ વિમાનાવાસમાંના પ્રત્યેક વિમાનાવાસમાં પૂર્વે અનેકવાર અથવા અનંતવ ૨ પૃથ્વીકાયિક આદિ રૂપે ઉત્પન્ન થઈ ચુકી છે એ જ પ્રકારનું કથન સમરત જીની ત્યાં ઉત્પત્તિના વિષે પણ સમજવું. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ અર્થ i મં! બીજે વંસુ અનુત્તષિમાને પામે. જય મત્તેવિશાળવિ પુત્રવિ” હે ભગવન! વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ, આ પાંચ અનુત્તર વિમાનેમાંના પ્રત્યેક અનુ. ત્તર વિમાનમાં શું પ્રત્યેક જીવ તથા સમસ્ત જી પૃથ્વીકાયિક આદિ રૂપે પૂર્વે ઉત્પન્ન થઈ ચુકયા છે? મહાવીર પ્રભુનો ઉત્તર–“સર કાર મળતઘુત્ત, નો વેવ રેવત્તા વા વિજ્ઞg an, pવં સદવ જ્ઞાવિ ” હે ગૌતમ ! પૂર્વોક્ત કથન અનુસાર પ્રત્યેક જીવ પાંચ અનુત્તર વિમાનમાંના પ્રત્યેક અનુત્તર વિમાનમાં પ્રકાયિક આદિ રૂપે પૂર્વે અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચુકી છે. પરંતુ ત્યાં તે જીવ દેવ રૂપે અથવા દેવી રૂપે અનંતવાર ઉત્પન્ન થયે નથી, કારણ કે પહેલા ચાર અનુત્તર વિમાનમાં ગયેલે જીવ બે ભવ કરીને મોક્ષે જાય છે અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયેલા જીવ એક ભવ કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે એજ પ્રમાણે સમસ્ત જીવો પણ આ પાંચ અનુત્તર વિમાનમાંના પ્રત્યેક વિમાનમાં પૂર્વે પૃથ્વીકાયિક આદિ રૂપે અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચુક્યા છે. પરન્ત પહેલા ચાર વિમાનમાં તેઓ બે વાર દેવ રૂપે પૂર્વે ઉત્પન્ન થયા છે. અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં માત્ર એક જ વાર તેઓ દેવ રૂપે ઉત્પન્ન થયા છેઆ રીતે તેમની ત્યાં અનેકવાર અથવા અનંતવાર દેવ રૂપે ઉત્પત્તિ થઈ નથી, એમ સમજવું જોઈએ. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ચં ાં મંતે ! વીરે સવ્વ જીવા મારૂત્તાપુ, पिइत्ताए, भाइत्ताए, भागिणीत्ताए, भज्जत्ताए, पुत्तत्ताए, धूयत्ताप, सुण्हत्ताए उववજવુ?” હે ભગવન ! આ જીવ શું સમસ્ત જીવોની માતારૂપે, પિતારૂપે, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૮ ૦ Page #94 -------------------------------------------------------------------------- ________________ ભાઈરૂપે, મહેનરૂપે, ભાટ્યરૂપે, પુત્રરૂપે, પુત્રીરૂપે, અને પુત્રવધૂ રૂપે પહેલાં ઉત્પન્ન થઈ ચુકયે છે ? મહાવીર પ્રભુના ઉત્તર-૮ કુંતા, જોચમા ! અસરૂં, યુવા, અનંતપુત્તો ’ હા, ગૌતમ ! આ જીવ સમસ્ત જીવેાની માતારૂપે, પિતારૂપે અને ભાઈ આદિ રૂપે અનેક વાર અથવા અન ́તવાર પહેલાં ઉત્પન્ન થઈ ચુકયા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન- સજ્જનીયા « ” મતે ! ફૅમરસ લીવરસ માત્તાણ નાય યત્રન્તપુજ્યે?' હે ભગવન્ ! સમસ્ત જીવે। પણ શુ આ એક જીવના માતા, પિતા આદિ રૂપે પહેલાં ઉત્પન્ન થઈ ચુકયા છે ? મહાવીર પ્રભુને ઉત્તર-‹ ëત્તા, પોયમા ! નાય અનંતવ્રુત્તો '’ હે ગૌતમ ! સમસ્ત જીવે. પશુ આ એક જીવના માતા, પિતા આદિ રૂપે પૂર્વ અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થઇ ચુકયા છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-ચળ મને ! નીચે સબગોવાળ ત્તિા, વૈચિત્તા, રાયદ્રત્તાર, વાસાણ, કિળિયત્તા, વષમિત્તત્તા, વવTMવુલ્વે ?” હે ભગવન્ ! આ જીવ, શુ' સમસ્ત જીવેાના શત્રુરૂપે, વૈરીરૂપે, (સામાન્ય શત્રુને અરિ અને વિશેષ શત્રુત્વ રાખનારને વૈરી કહે છે), મારકરૂપે, વધકર્તારૂપે, પ્રત્યેનીકરૂપે (કાર્યાંપઘાતકરૂપે) અને પ્રત્યમિત્રરૂપે (શત્રુના સહાયકરૂપે) પહેલાં ઉત્પન્ન થઇ ચુમ્યા છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘· હૂંતા, શોચમા ! નાવ બનાતવુત્તો” હા, ગૌતમ ! આ જીવ સમસ્ત જીવાના શત્રુરૂપે અને વૈરી આદિ રૂપે એક જ વાર નહીં પણ અનેક વાર અથવા અન`તવાર પૂર્વે ઉત્પન્ન થઈ ચુકયેા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન- સજ્જનીયા વિ ળ મળે !” ઇત્યાદિ હે ભગવન્ ! સમસ્ત જીવા પણ આ જીવના શત્રુ, વૈરી આદિ રૂપે શુ પહેલાં ઉત્પન્ન થઈ ચુકયા છે ? મહાવીર પ્રભુને જવામ-“ મેય ” હે ગૌતમ ! સમસ્ત જીવે પણુ આ જીવના શત્રુ, વૈરી આદિ રૂપે પહેલાં અનેક વાર અથવા અન તવાર ઉત્પન્ન થઈ ચુકયા છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન- અર્ચાળ મતે ! નીચે સવ્વનીવાળું રાચત્તાર, જીવરાચત્તાર્ બાવ સચત્રાત્તાણ્ સવવન્તપુલે ? ” હે ભગવન્ ! આ જીવ શુ... પહેલાં સમસ્ત જીવેાના રાજા રૂપે, યુવરાજ રૂપે અને સાવાહ પન્તના રૂપે પણ ઉત્પન્ન થઇ ચુકયા છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘“ દ્વૈતા, પોંચમા ! અસરૂંગળસ લુત્તો સજ્જનીયાન एवं चेत्र " હા, ગૌતમ ! આ જીવ અનેક વાર અને અન‘તવાર, સમસ્ત જીવાના રાજા, યુવરાજ આદિ રૂપે પૂર્વ ઉત્પન્ન થઈ ચુકયા છે. સમસ્ત જીવા પણ આ જીવના રાજા, યુવરાજ આદિ રૂપે પૂર્વે અનેક વાર અથવા અનતવાર ઉત્પન્ન થઈ ચુકયા છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૮૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન- અર્ચન મતે ! લીવે વનીવાળું વાસત્તાર, પણ. ત્તા, મયાત્તા, માજીનાય્, મોળપુલિત્તાર, સૌલત્તા, વેલત્તાણ્ ત્રવનપુને ??? હું ભગવન્ ! આ જીવ શુ' સમસ્ત જીવેાના દાસ રૂપે પૂર્વ ઉત્પન્ન થઇ ચુકયા છે ? દાસીપુત્ર રૂપે પણ શું ઉત્પન્ન થઈ ચુકયા છે ? આજ્ઞાપાલક રૂપે પણ ઉત્પન્ન થયા છે ? ભૃતક રૂપે (દુષ્કાળ આદિમાં જેનું અન્યના દ્વારા પાષણ કરાતુ હાય એવા રૂપે) પણ ઉત્પન્ન થઇ ચુકયા છે ? ભાગીદાર રૂપે પણ ઉત્પન્ન થઇ ચુકયા છે? અન્ય જનેપાર્જિત દ્રવ્યના ભાગ રૂપે પણ ઉત્પન્ન થઈ ચુકયા છે? અને શિષ્ય રૂપે ઉત્પન્ન થઇ ચુકયા છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘દંતા, શોચમા ! બાવ અનંતપુરો, વં સન્ન નીવાવ ગળતરનુરો’’હા, ગૌતમ ! આ જીવ સમસ્ત જીવાના દાસ આદિ રૂપે અનેક વાર અને અનંતવાર પહેલાં ઉત્પન્ન થઈ ચુકયા છે. એજ પ્રમાણે સઘળા જીવે પણ પૂર્વે અનેક અથવા અનંત વાર આ જીવના દાસ આદિ રૂપે ઉત્પન્ન થઇ ચુકયા છે. (( હવે સૂત્રના ઉપસ’હાર કરવામાં આવે છે. સેવ અંતે! સેવ અંતે ! ત્તિ નાવનિર્’ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનાને પ્રમાણભૂત ગણીને કહે છે કે “ હું ભગવન્ ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું, તે સત્ય જ છે. હું ભગવન્! આપનું આ કથન સર્વથા સત્ય છે, ” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વદણા નમસ્કાર કરીને, સંયમ અને તપથી આત્માને યુક્ત કરતા થકા ભગવાન ગૌતમ પેાતાને સ્થાને બેસી ગયા. સૂરા જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ “ભગવતીસૂત્ર’ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ખારમાં શતકના સાતમે ઉદ્દેશક સમાપ્ત ૫૧૨-૭।। કૃત આઠવે ઉદ્દેશે કા સંક્ષિક્ષ વિષય વિવરણ આઠમા ઉદ્દેશાના પ્રારંભ–– આ આઠમાં ઉદ્દેશકમાં જે વિષષનું પ્રતિપાદન કરવામાં આવ્યુ' છે, તેના સક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે પ્રશ્ન મહુદ્ધિક આદિ વિશેષણવાળા દેવ તે ભગસ બધી આયુષ્ય પૂરૂ કરીને શુ' એ શરીરા ધારણ કરનારા નાગેામાં ઉત્પન્ન થાય ખરા ? આ પ્રકારના અને તેના હકારમાં ઉત્તર નાગલેકમાં ઉત્પન્ન થયા ખાદ તેનું જે અર્ચન પૂજન આદિ થાય છે, તેનું વસ્તુન મહદ્ધિક દેવની એ શરી રવાળા મણિએમાં ઉત્પત્તિની પ્રરૂપણા, એ શરીરવાળાં વૃક્ષેામાં તેની ઉત્પ ત્તિની પ્રરૂપણા વાનન્યતર આફ્રિ જીવાની રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પત્તિનુ વર્ણન સિહુ આદિ જીવાની પણ નારકા રૂપે ઉત્પત્તિની પ્રરૂપણા કાગડા, ગીધ આદિ જીવાની પશુ નારકે રૂપે ઉત્પત્તિની પ્રરૂષણા, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૮૨ Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રકારાન્તર સે જીવોં કી ઉત્પતિ કા નિરૂપણ –જીની ઉત્પત્તિની બીજે પ્રકારે વક્તવ્યતા– તેને વાઢેળ તેને સમM ” ઈત્યાદિ– ટીકાથ–આગલા સૂત્રમાં સૂત્રકારે જીવેના ઉત્પાદનની પ્રરૂપણું કરી છે હવે આ સૂત્રમાં સૂત્રકાર અન્ય પ્રકારે છત્પાદની પ્રરૂપણું કરે છે-“ તેનું Eાસે રે સમgi =ાર વાણી” તે કાળે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું તે નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા પરિષદ નીકળી, ધર્મ, કથા સાંભળીને પરિષદ પાછી ફરી ત્યાર બાદ ધમતત્વને સમજવાની અભિલાષાવાળા ગૌતમ સ્વામીએ વિનયપૂર્વક બને હાથ જોડીને, મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછ–“રેવે મરે ! મહિપ નાવ માહો કાંત વરૂ વત્તા વારીસુ નાણું કરવા '' હે ભગવન્! જે દેવ મહદ્ધિક, મહાઘતિક, મહાબલસંપન્ન, મહાયશસંપન્ન અને મહાસુખસંપન્ન છે, તે દેવ, દેવસંબંધી શરીરને છેડીને એટલે કે દેવભવમાંથી વીને, બે શરીરવાળા નાગમાં (ભુજગોમાં) ઉત્પન્ન થઈ શકે ખરો ? જેમને બે શરીર હોય છે, તેમને દ્વિશરીરી કહે છે નાગને બે શરીરવાળા કહેવાનું કારણ એ છે કે તેઓ નાગનું શરીર છોડીને મનુષ્યનું શરીર ધારણ કરીને સિદ્ધિ ગતિની પ્રાપ્તિ કરનારા હોય છે) પ્રશ્નનું તાત્પર્ય એ છે કે મહદ્ધિક આદિ વિશેષ વાળે દેવ પિતાને તે ભવનું આયુષ્ય પૂરું કરીને શું બે શરીર ધારણ કરનારા (બે ભવ કરીને સિદ્ધ પદ્ધ પામનારા) નાગોમાં ઉત્પન્ન થઈ શકે છે? મહાવીર પ્રભુને ઉત્તર-“દુતા, યમ! સવવજ્ઞા ” હા, ગૌતમ ! એ દેવ દેવલેકમાંથી ચ્યવીને એવા નાગોમાં ઉત્પન થઈ શકે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“હે ન તત્વ ગરિચયંતિપૂરૂચરણાદિમાગર વિરે જે કરવોલાણ સંનિશિવાદિ ચાવિ મઝા?હે ભગવન્! નાગોમાં ઉત્પન્ન થયેલે તે દેવ, શું નાગ દ્વારા ચદનાદિ દ્વારા અર્ચિત, સ્તુતિ આદિ દ્વારા વંદિત, કાયા દ્વારા પૂજિત, વસ્ત્રાદિ દ્વારા સત્કારિત અને વિનયાદિ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૮૩ Page #97 -------------------------------------------------------------------------- ________________ દ્વારા સમ્માનિત થાય છે ખરાં ? તેને તેઓ પ્રધાન (મુખ્ય) દેવરૂપ ગણે છે ખરાં? તેઓ તેનાં વચનાને સત્ય અને પ્રમાણભૂત ગણે છે ખરાં ? શુ તે સફલ સેવાવાળા હોય છે ખરા? શું દેવભવમાં તેના સુહૃદ્ભૂત જે દેવા હતા તેઓ તે નાગનું પ્રતિદ્વાર કમ (મહિમા અને સત્કાર) કરે છે ખરાં ? મહાવીર પ્રભુના ઉત્તર-“ દંતા, મÀકજ્ઞા ” હા, ગૌતમ ! એવુ· જ ખને છે એટલે કે એવા દેવ જ્યારે નાગેામાં ઉત્પન્ન થાય છે, ત્યારે ત્યાં તેની ચન્દ્રનાદિ વડે અર્ચના પણ થાય છે, લેાકેા ચન્દનાદિ સુગંધિત ચૈા વડે તેની પૂજા પણ કરે છે, તેની ખૂમ ખૂબ સ્તુતિ કરે છે, તેને સાષ્ટાંગ નમસ્કાર પણ કરે છે, વસ્ત્રાદિકા દ્વારા તેના સત્કાર પણ કરે છે, વિનયાદિ દ્વારા તેનું સમ્માન પણ કરે છે, તેને ઘણા જ ઊંચા (દિવ્ય) માને છે, તેને પ્રમાણિક પણ માને છે–કારણ કે તે જે સ્વમ આપે છે, તે સ્વમ સાચુ' જ પડે છે, તેની સેવા કરનાર જે ભાવથી તેની સેવા કરે છે, તે તેના ભાવ તેની સેવા દ્વારા સફળ થઈ જાય છે. દેવભવમાં જે તેના સદ્ભૂત (તેના પ્રત્યે સહાનુ ભૂતિ રાખનારા) દેવા હતા તેઓ પણ તેનું પ્રતિહાર ક્રમ કરે છે એટલે કે તેના મહિમા ગાય છે અને સત્કાર કરે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ તે નં મંતે! તોહિંતો ગળતાં કન્વદ્રિત્તા તિજ્ઞેષ્ના, મુદ્દોન્ના, નાવ અંત રેન્ના ” હે ભગવન્! નાગામાં ઉત્પન્ન થયેલા તે દેવ શુ તે નાગની પર્યાયને છેડીને સિદ્ધિ પ્રાપ્ત કરશે ? બુદ્ધ થશે ? મુક્ત થશે ? અને સમસ્ત દુઃખના અંત કરી નાખશે ? મહાવીર પ્રભુના ઉત્તર-ટૂ'તા, ગોયમા ! સિÃજ્ઞા, નાવ અંત ત્તેના '' ગૌતમ ! તે દેવ નાગલેાકમાંથી નીકળીને સિદ્ધિ પ્રાપ્ત કરી શકશે, બુદ્ધ, મુક્ત આદિ થઇ શકશે અને સમસ્ત દુઃખના અન્તકર્તા પણુ થઈ શકશે. 66 ગૌતમ સ્વામીના પ્રશ્ન- વેળ મતે! મિિદ્ધ થં ચેત્ર જ્ઞાન વિસરીરેલુ મળીયુ વોરા 'હે ભગવન્ ! મહાઋદ્ધિ, મહાવ્રુતિ, મહામળ, મહાયશ અને મહાસુખથી સૌંપન્ન હાય એવા દે, શું દેવભવ સંબંધી આયુષ્ય પૂરૂ કરીને એ શરીરવાળા પૃથ્વીકાય રૂપ મણિએમાં ઉત્પન્ન થઇ શકે છે ? મહાવીર પ્રભુના ઉત્તર-′ ત્રં ચૈવ ના ગાŕ'હું ગૌતમ ! નાગેશના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યુ છે, એવુ' જ કથન આ મણિએના વિષયમાં પણ કરવું જોઇએ. رایی ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ વેળ મંતે ! મફ્લૂઢિ નાવ વિસરીરેજી લેતુ વવજ્ઞેલા ?' હે ભગવન્ ! મહાઋદ્ધિવાળા, મહાદ્યુતિવાળે, મહાયશવાળા અને મહાસુખવાળે દેવ, શુ દેવભવ સબંધી આયુષ્ય પૂરૂ થતાં એ શરીરવાળાં વૃક્ષેામાં ઉત્પન્ન થઇ શકે છે ખરા ? મઢાવીર પ્રભુને ઉત્તર-“ હૈં'તા, વક્તેજ્ઞા, વંચે ’'હા, ગૌતમ ! એવા દેવ એ શરીરવાળાં દેવાધિષ્ઠિત વૃક્ષામાં ઉત્પન્ન થઈ શકે છે. ખાકીનું સમસ્ત કથન પૂર્વોક્ત નાગવિષયક કથન અનુસાર સમજવુ, “ નવી ફર્મ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૮૪ Page #98 -------------------------------------------------------------------------- ________________ નાનત્ત નાવ સન્નિધિ હિન્દુ, છાકટ્ટો,ચહિન્દુ ચાવિદ્દોન્ના ” પૂ કથન કરતાં વૃક્ષવિષયક આ કથનમાં એવી વિશેષતા છે કે-જે વૃક્ષમાં એવે દેવ ઉત્પન્ન થાય છે, તે વૃક્ષ અચિંત, વંદિત, પૂજિત, સત્કારિત, સન્માનિત, દિવ્ય, પ્રામાણિક અને સત્યાવપાત, અને પોતાના પૂર્ણાંકાલિક (દેવભના) સુહૃદ્દભૂત દેવે દ્વારા પ્રતિહાર કવાળુ' પણુ હોય છે. અને સાથે સાથે અદ્ધપીઠવાળુ પણ હાય છે એટલે કે તેની આસપાસ ગેાળાકારનું' ચણતર કરેલું' હાય છે અને તેની ભૂમિને છાણુ આદિ વડે લીપવામાં આવે છે અને માટી આદિ વડે લીપવામાં આવે છે એ વાત તેા જાહેર જ છે કે વિશિષ્ટ વૃક્ષ હાય છે, તે બદ્ધપીઠવાળું હોય છે. “તેસં સંચેય નાવ ગતં હરેકના ” ખાકીનું સમસ્ત કથન નાગવિષયક કથન જેવુ' જ છે કહેવાનું તાત્પય એ છે કે તે દેવ, એ શરીરવાળા વૃક્ષેામાં ઉત્પન્ન થઈને ત્યાંથી નીકળીને (મરીને) સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અને સમસ્ત દુ:ખાના અતકર થઈ શકે છે. પ્રસૂ॰૧|| તિર્થંગ્યોનિ વિશેષ કા નિરૂપણ તિય ગ્યાન વિશેષ વક્તવ્યતા '' ગહ મતે ! શોહંગુત્તમે ” ઈત્યાદિ— ટીકા-આ સૂત્ર દ્વારા સૂત્રકારે વાનર આદિ તિય ચ જીવેાની ઉત્પ ત્તિના વિષયમાં પ્રરૂપણા કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવે પ્રશ્ન-પૂછે છે કે-“ હૈં મંતે ! મોહંગુજીવસમેડ્યુલ સમે, મંજુ સમે, ઘણાં નિર્ણીછા, નિચા, વિષ્ણુળા, નિમ્મે, નિવ૪૨ લાળપોસહોવવત્તા ” હે ભગવન્ ! ગોલાંગૂલવૃષભ (ગાયના પૂછડા જેવી પૂછડીવાળા યૂથપતિ વાનર), કુકકુટવૃષભ, અને ડૂકવૃષભ, આ ત્રણે નિઃશીલ (સદાચાર રહિત), નિત–અણુવ્રતરહિત, નિર્ગુણ-ગુણવ્રતરહિત, નિ`ર્યાદ મર્યાદારહિત, તથા પ્રત્યાખ્યાન અને પાષાપવાસરહિત, “જામાણે હારું જિલ્લા ’જીવન વ્યતીત કરીને માતને અવસર આવે કાળધમ પામીને 'इमीसे रयण पभा पुढवीए उक्कोसेणं सागरोवमट्ठिइयंसि नरगंसि नेरइयत्ताए 66 શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૮૫ Page #99 -------------------------------------------------------------------------- ________________ રાવકને જ્ઞા?” આ રત્નપ્રભા પૃથ્વીમાં એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકમાં નૈરયિક રૂપે શું ઉત્પન્ન થઈ શકે છે? " समणे भगवं महावीरे वागरेइ, उववज्जमाणे, उववन्ने, त्ति वत्तव्वं સિવા” શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રશ્નના જવાબ રૂપે એવું કહ્યું કે હા, ગૌતમ! તેઓ બધાં નારક રૂપે ઉત્પન થઈ શકે છે, કારણ કે જેઓ ઉત્પન્ન થનારા હોય છે તેમને માટે એવું કથન પણ કરી શકાય છે કે “જે સમયે ગોલાંગૂલ આદિ તિર્યનિમાં ગેલાંગૂલ આદિની પર્યાયમાં મેજૂદ હોય છે, ત્યારે તે તેઓ નારક હતા નથી; તેથી તેઓ નારક રૂપે ઉત્પન્ન થઈ ચુક્યા છે, એવું કથન કેવી રીતે કરી શકાય ? ” આ પ્રકારની આશંકા કરવી જોઈએ નહીં કારણ કે “વરસ્થમાનઃ સાનઃ” “જે ઉત્પન થવાના હોય છે, તે ઉત્પન્ન થઈ ચુકયા છે,” આ નિયમ અનુસાર ભવિષ્યમાં નારક રૂપે ઉત્પન્ન થનારા તે ગોલાંગૂલવૃષભ આદિ જીને વર્તમાન કાળે પણ નારક રૂપે ઉત્પન્ન થયેલા માની લેવામાં આવે છે. વર્તમાન કિયાકાળ અને ભાવિક્રિયા કાળ. આ બનેમાં વિવક્ષાને અધીન અભેદ માની લેવામાં આવે છે તેથી ગલગૂલવૃષભ આદિ જવ નારકે રૂપે ભવિષ્યમાં ઉત્પન્ન થવાના હેવાથી, “નાર જ છે” એવો વ્યવહાર વર્તમાન કાળે પણ તેમના માટે કરી શકાય છે. ગાયની પૂંછડી જેવું જેને પૂંછડું હોય છે એવા વાનરના સમૂહના નાયક રૂપ વાનરને ગેટલાંગૂલવૃષભ કહે છે. અહીં વૃષભ પદ પ્રશસ્ત અર્થનું વાચક છે. કુકુટવૃષભ આદિને અર્થ પણ એ જ સમજ. આ પ્રકારનું કથન ખુદ મહાવીર ભગવાને કર્યું છે, જમાલિ આદિ દ્વારા આ પ્રકારનું કથન કરાયું નથી ગૌતમ સ્વામીને પ્રશ્ન-“! વધે, નહા કાળિી વાર ., ઘi નિરરીજા ” હે ભગવન્ ! સિંહ, વાઘ અને સાતમાં શતકના છઠ્ઠા ઉત્સર્પિણું ઉદ્દેશકમાં પ્રતિપાદિત રીંછ, તરસ, ગેંડ, પરાસર, શરસ, ઈત્યાદિ પંચેન્દ્રિય તિર્યંગ્યનિક છે કે જેઓ સદાચાર રહિત, આવ્રતરહિત, ગુણવતરહિત, મર્યાદારહિત અને પ્રત્યાખ્યાન તથા પિષધાપવાસથી રહિત હોય છે, તેઓ કાળને અવસર આવે કાળધર્મ (મરણ) પામીને આ રત્નપ્રભા પૃથ્વીમાં એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકમાં નરયિક રૂપે ઉત્પન્ન થઈ શકે છે ખરાં ? મહાવીર પ્રભુને ઉત્તર-“પૂર્વ વેવ નાવ વત્તવં શિવા” હે ગૌતમ! “જે ઉત્પસ્યમાન હોય છે, તેને ઉત્પન્ન થયેલા માનવામાં આવે છે,” આ સિદ્ધાંત અનુસાર વર્તમાન ક્રિયાકાળ અને ભાવિ ક્રિયાકાળમાં અભેદ હોવાને કારણે નારકો રૂપે ભવિષ્યમાં ઉત્પન્ન થનારા સિંહાદિકેને જે કે તેઓ હાલમાં પંચેન્દ્રિય તિર્યાનિમાં રહેલા છે–છતાં પણ નારક રૂપે જ કહેવામાં આવે છે. તેથી એ વાત સિદ્ધ થાય છે કે નારકે જ નારક રૂપે ઉત્પન્ન થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ક મંતે ! ઢ, વ, વસ્ત્ર, મg, raas, gi નિરવાહે ભગવન્! ગીધ, કાગડા, વિલય (પક્ષી વિશેષ), શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #100 -------------------------------------------------------------------------- ________________ સુગક (પક્ષીવિશેષ) અને માર, આ પચેન્દ્રિય તિયચ્ચેનિક જીવે! કે જે નિ:શીલ, નિત, નિર્ગુČણ, નિસ્યંદ અને નિષ્પ્રત્યાખ્યાન પાષધેાપવાસવાળા હાય છે, એટલે કે સદાચાર આદિથી રહિત હાય છે, તેઓ શું કાળના અવસર આવે કાળ કરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં એક સાગરેાપમની ઉત્કૃષ્ટસ્થિતિવાળા, નારકા રૂપે ઉત્પન્ન થઈ શકે છે ખરાં ? ,, "" મહાવીર પ્રભુના ઉત્તર-“ ઘેરું સંચેય ગાય વત્તયંસચા ” હે ગૌતમ! અહીં પણ “ જેએ ઉત્પદ્યમાન હાય છે, તેમને ઉત્પન્ન થઇ ચુકેલા માનવામાં આવે છે. આ સિદ્ધાંત અનુસાર વર્તમાન ક્રિયાકાળ અને ભાવિક્રિયાકાળમાં અભેદ માનીને પૉંચેન્દ્રિય તિય ન્યાનિમાં રહેલા તે ગીધ આદિ જીવેને નારકા રૂપ જ કહેવામાં આવ્યા છે, કારણ કે તેઓ નારકેા રૂપે ઉત્પન્ન થવાના છે. સૂત્રં અંતે ! સેવ મંતે! ત્તિ ગાય વિડ્” ઉદ્દેશકના ઉષસ'હાર કરવા માટે સૂત્રકાર આ કથન દ્વારા મહાવીર પ્રભુનાં વચનાની પ્રમાણ ભૂતતાનું પ્રતિપાદન કરે છે. “ હે ભગવન્ ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યુ તે સત્ય જ છે. હે ભગવન્ ! આપનું.. આ કથન સથા યથા જ છે, આ પ્રમાણે કહીને, પ્રભુને વંદાનમસ્કાર કરીને, પેાતાના આત્માને સયમ અને તપથી યુક્ત કરતા થકા ગૌતમ સ્વામી પોતાના સ્થાને વિરાજમાન થઇ ગયા. રાસૢ૦૨।। જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતીસૂત્ર” ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ખારમા શતકના આઠમા ઉદ્દેશક સમાપ્ત ॥૧૨-૮ના ,, જૈનાચાય નવર્વે ઉદેશે કા સંક્ષિસ વિષય વિવરણ નવમા ઉદ્દેશાના પ્રારંભ ખારમાં શતકના આ નવમાં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયના સ'ક્ષિમ સારાંશ નીચે પ્રમાણે છે દેવાના ભવ્યદ્રવ્યદેવ આદિ પાંચ પ્રકારાનુ કથન ભવ્યદ્રવ્યદેવ આદિ રૂપે તેમને માનવાનું કારણુ-નરદેવ, ધમ દેવ, દેવાધિદેવ, ભાવદેવ અને દ્રવ્ય દેવ તેઓ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે, આ પ્રશ્નના જવાઞનું નિરૂપણ નરદેવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? રત્નપ્રભા આદિ સાત નારકપૃથ્વીએમાંની કાઈ એક નારકપૃથ્વીમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અથવા ભવનવાસી આદિ દેવામાંથી આવીને તે ત્યાં ઉત્પન્ન થાય છે? ધર્મદેવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? દેવાધિદેવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું તે નરક શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ८७ Page #101 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે ભવનવાસી દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે કે શું તે સર્વ વૈમાનિક દેમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ભાદેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઈત્યાદિ અને અને તેમના ઉત્તરોની પ્રરૂપણું ભવ્યદ્રવ્યદેવની સ્થિતિની પ્રરૂપણું નરદેવોની સ્થિતિની પ્રરૂપણ ધર્મદેવની સ્થિતિની પ્રરૂપણ દેવાધિદેવની સ્થિતિની પ્રરૂપણા ભાવેદે. ની સ્થિતિની પ્રરૂપણા ભવ્યદ્રવ્યદેવની વિકુર્વણ શક્તિની પ્રરૂપણ દેવાધિદેવેની વિમુર્વણાશક્તિની પ્રરૂપણ ભાવ દેવેની વિમુર્વણશક્તિની પ્રરૂપણું ભવ્યદ્રવ્યની ઉદ્ધના (તે ભવમાંથી ચ્યવન) થયા બાદ ભવાન્તરમાં ઉત્પતિવિષયક પ્રરૂપણું ધર્મદેવની, નરદેવોની અને ભાવ દેવેની ઉદ્વર્તન બાદ ભવાન્તરમાં ઉત્પત્તિ થવા વિષેની પ્રરૂપણું ધર્મદેવની દેવવિશેષમાં ઉત્પતિ વિષે વિચાર ભવ્યદ્રવ્યની કાળની અપેક્ષાએ સ્થિતિને વિચાર, ભવ્યદ્રવ્ય. દેવેના વિરહકાળની (એજ ભવપ્રાપ્તિમાં જે કાળનું અંતર પડે છે તેને વિરહકાળ કહે છે) પ્રરૂપણા નરદેવમાં પરસ્પરમાં કેટલા કાળનું અત્તર રહે છે, તેની પ્રરૂપણા દેવાધિદેવમાં પરસ્પરમાં કેટલા કાળનું અંતર રહે છે, તેની પ્રરૂપણું ભાવમાં પરસ્પરમાં કેટલા કાળનું અંતર રહે છે, તેની વિચારણા લવ્યદ્રવ્યદેવ અદિ પાંચ પ્રકારના દેવના અલ્પબહુવનું નિરૂપણ. દેવોં કે પ્રકાર કાનિરૂપણ –દેવવક્તવ્યતા– “ વિફા મતે ! તેવા પUM ' ઇત્યાદિટીકાથ-પૂર્વીશકમાં ના કુમાર આદિ દેવકેમાં ઉત્પત્તિની પ્રરૂપણા કરવામાં આવી છે. આ પ્રકારના પૂર્વોદ્દેશક સાથેના સંબંધને લીધે સૂત્રકારે આ નવમાં ઉદ્દેશકમાં દેવેની જ પ્રરૂ પણ કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “જિફાળે મરે! તેવા gsman? ) હે ભગવન ! દેના કેટલા પ્રકાર કહા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જોયા! પંચવિ રેવા ઘurat” હે ગૌતમ દેના પાંચ પ્રકાર કહ્યા છે. “સંગા” તે પ્રકારો નીચે પ્રમાણે છે મવિવા , નવા, ધર્મવી, સેવાફિવા, માવવા” (૧) ભવ્યદ્રવ્ય શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #102 -------------------------------------------------------------------------- ________________ દેવ, (૨) નરદેવ, (૩) ધર્મદેવ (૪) દેવાધિદેવ, અને (૫) ભાવવ. દેવ શબ્દની યુત્પત્તિ આ પ્રકારની છે-“રીદવસે-શ્રીરારિ ગુર્વત્તિ, કૃતિ રેવાડ, હીચજો ના ત્યારે મારા ઘરથા રૂતિ વા:આ વ્યુત્પત્તિ અનુસાર “જેઓ વિવિધ પ્રકારની કીડા કરનારા હોય છે, તેમને કહેવામાં આવે છે. “અથવા ” લેકે દ્વારા આરાધ્ય રૂપે જેમની સ્તુતિ કરવામાં આવે છે, તેમને દેવે કહે છે.” ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સે ળ મંતે ! પર્વ ગુરૂ, મરચાવા, મવિચાદરવા?" હે ભગવન્ ! દેના એક પ્રકારને “ભવ્યદ્રવ્યદેવ” નામ શા કારણે આપવામાં આવ્યું છે? એટલે કે “ભવ્યદ્રવ્યદેવ” આ પદને અર્થ શું થાય છે અને ભવ્યદ્રવ્યદેવ કેને ગણવામાં આવે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા રે મરિયા રિરિરિવોળિયા, ના મજુરા ઘા, વેણુ વાલિત્તા” હે ગૌતમ ! જે પંચેન્દ્રિયતિય ચ ચેનિક અથવા મનુષ્ય, દેવોમાં જન્મ ગ્રહણ કરવાને ગ્ય હોય છે–એટલે કે જે જીવ ભવિષ્યમાં દેવત્વની પ્રાપ્તિ કરવાનું છે, તે જીવને ભવ્યદ્રવ્ય કહે છે. "से तेणट्रेणं गोयमा! एवं वुच्चइ, भवियदव्वदेवा, भवियदव्यदेवा" के ગૌતમ ! તે કારણે મેં દેના એક પ્રકારનું નામ “ભવ્યદ્રવ્યદેવ” કહ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-બતે ! gવે , નરદેવા, વરરેવા” હે ભગવન ! આપે દેના બીજા પ્રકારનું નામ “નરદેવ” શા કારણે કહ્યું છે? એટલે કે નરદેવને શું અર્થ થાય છે? અને કેને નરદેવ કહે. વામાં આવે છે ? મહાવીર પ્રભુને ઉત્તર-મનુષ્યમાં જેઓ આરાધ્ય ગણાતાં હોય છે, અથવા કાન્તિ આદિ ગુણોથી જેઓ યુક્ત હોય છે, અથવા નરરૂપે જન્મ ધારણ કરવા છતાં પણ જેઓ દેવતુલ્ય છે, તેમને નરદેવ કહેવામાં આવે છે. આ વાત સૂત્રકારે નીચેના સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરી છે–ોચના! ને જે रायाणो चाउरतकवट्टी, उप्पन्नसमत्तचक्करयणप्पहाणा, नवनिहिपइणो, समिद्ध कोसा, बत्तीसं रायवरसहस्साणुजायमग्गा, सागरवरमेहलाहिवइणो मणुस्सिदा" . શીતમ ! જેઓ ચાર દિશાઓના સ્વામી હોય છે, સર્વ રત્નમાં પ્રધાન એવાં ચકરત્નની જેમને પ્રાપ્તિ થઈ હોય છે, જેઓ નવ નિધિએના સ્વામી હોય છે, જેમનો ભંડાર સદા ભરપુર રહે છે, બત્રીસ હજાર શ્રેષ્ઠ રાજાઓ જેમની આજ્ઞાને આધીન હોય છે, મહાસાગર રૂપ શ્રેષ્ઠ મેખલા (કંદરા)વાળી આ સમસ્ત ભૂમિ પર જેમનું અખંડ સામ્રાજ્ય વ્યાપેલું રહે છે જેઓ ૬ ખંડ (પાંચ ચ્છખંડે અને એક આયખંડ) પૃથ્વીના સ્વામી હોય છે, એવાં મનુષ્યન્દ્રને (ચક્રવર્તીને) જ “નરેદેવ” કહેવામાં આવે છે. તે તેને જ્ઞા નરવા” હે ગૌતમ! તે કારણે મેં દેના એક પ્રકારને “નરદેવ” રૂપે ઓળખાવ્યું છે. એટલે કે મનુષ્યમાં રતનસમાન અથવા દેવતુલ્ય પુરુષને નરદેવ” કહેવામાં આવે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ળળ મંતે! હવે ગુજ, મેવા, ઇરેવા” હે ભગવન! આપે દેને “ધર્મદેવ” એ ત્રીજો પ્રકાર શા કારણે શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #103 -------------------------------------------------------------------------- ________________ કહ્યો છે એટલે કે “ધર્મદેવ' પદને શું અર્થ થાય છે, અને આપ કેને ધર્મદેવ કહે છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“ોય ! ને રૂપે મળriા માવંતો ઉરિવારમિથા જાવ જુત્તમચા” ઈસમિતિથીયુક્ત, ભાષાસમિતિથીયુક્ત, એષણસમિતિથીયુક્ત, આદાનભાંડમત્રનિક્ષેપણસમિતિથીયુક્ત, ઉચ્ચાર-પ્રસ્ત્રવણ2ષ્મ-સિંઘાણ-જલ પરિઝાપના સમિતિથીયુક્ત, તથા ઉત્તમ ક્ષમા-માર્દવઆર્જવ-શૌચ-સત્ય-સંયમ–તપ-ત્યાગ–અકિંચનતા-અને બ્રહ્મચર્ય રૂપ દસ ધર્મોથી યુક્ત, ગુપ્ત, સેન્દ્રિય અને ગુપ્ત બ્રહ્મચારી, એવા જે શ્રમણ ભગવતે છે, તેમને જ ધર્મદેવ' કહેવામાં આવે છે. તે કારણે જ હે ગૌતમ! મેં દેવેનો ત્રીજો પ્રકાર “ધર્મદેવ” કહ્યો છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“રે છે તે ! gવું કૂદ, વાહિદેવા, વાવ” હે ભગવન્ ! આપે શા કારણે દેના ચેથા પ્રકારનું નામ દેવાધિદેવ” કહ્યું છે? એટલે કે આપ દેવાધિદેવ કોને કહે છે ? મહાવીર પ્રભુને ઉત્તર-જેમને પારમાર્થિક દેવત્વના વેગથી, દેવે પણ પિતાના દેવ રૂપે સ્વીકારે છે, તેમને દેવાધિદેવ કહે છે. એ જ વાત નીચેના ત્રપાઠ દ્વારા સૂત્રકારે પ્રકટ કરી છે. “જે મે અરિહંતા માનવંતા, કાનાક્રાધા, રાવ સરવરિલી” હે ગૌતમ ! ઉત્પન્ન કેવળજ્ઞાન અને કેવળદર્શ નના ધારક, વીતરાગ, સર્વજ્ઞ અને સર્વદશી એવાં અહંત ભગવાનોને “દેવાધિદેવ” કહેવામાં આવે છે. તે ગળે નાર રેgિવા, રેવાવિ ” હે ગીતમ! તે કારણે મેં તેમને-સર્વજ્ઞ અહંત ભગવાનને-દેવાધિદેવ કહ્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રે મરે ! કુદવ, મા રેવા, માંદેવા? ” હે ભગવન્! આપે શા કારણે દેશના પાંચમા પ્રકારને “ભાવ” નામ આપ્યું છે? એટલે કે “ભાવેદેવ” પદને શું અર્થ થાય છે અને આપ કેને ભાદેવ કહે છે ? ભાવની અપેક્ષાએ દેવગતિ આદિ કર્મોદયના દ્વારા ઉત્પન્ન થયેલા પર્યાયની અપેક્ષાએ જે દેવ છે, તેને ભાવદેવ કહે છે. એજ વાત મહાવીર પ્રભુએ ગૌતમ સ્વામીને આપેલા નીચે પ્રમાણેના જવાબ દ્વારા પ્રકટ થાય છે. " गोयमा ! जे इमे भवणवइ, वाणमंतर, जोइसवैमाणिया देवा देवगइ नामगोચાહું છું તિ” હે ગૌતમ આ ભવનપતિ, વાનવ્યન્તર, જ્યોતિષિક અને વિમાનિક દે, કે જેઓ દેવગતિ સંબંધી નામ ગોત્ર કર્મોનું વેદન કરી રહ્યા છે-દેવગતિ ભોગવી રહ્યા છે, તેમને ભાવવ કહેવાય છે. “લે તેમાં જ્ઞાવ માવવા” હે ગૌતમ ! તે કારણે તે દેને “ભાવ” કહેવામાં આવે છે. સૂ૦૧ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૯૦ Page #104 -------------------------------------------------------------------------- ________________ દેવોં કી ઉત્પતી કા નિરૂપણ —દેવાત્પાદવક્તવ્યતામવિચારવાનું મંતે ! ગોહિતો સવŘત્તિ ''ઈત્યાદિ— ટીકા-પૂર્વ સૂત્રમાં દેવેના પ્રકાશની પ્રરૂપણા કરવામાં આવી હવે સૂત્રકાર આ સૂત્ર દ્વારા તેમની ઉત્પત્તિની પ્રરૂપણા કરે છે '' આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછયે છે—“ વિચયુવાન મંતે ! જોËિતો વવનંતિ ” હું ભગવન્ ભવ્યદ્રવ્યદેવે કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? “ નેŕતો લવ તિ? સિવિલનોનિહિતો, મનુશ્લેષિતો, વહિંતો અવખંતિ? ” શું તેઓ નારકામાંથી આવીને ભવ્યદ્રવ્યદેવા રૂપે ઉત્પન્ન થાય છે? કે તિય ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે મનુષ્યામાંથી આવીને ઉત્પન્ન થાય છે કે દેવલાકમાંથી આવીને ભવ્યદ્રવ્યદેવ રૂપે ઉત્પન્ન થાય છે ? ** "" મહાવીર પ્રભુના ઉત્તર-૯ નોચમા ! ” હે ગૌતમ ! નેવિંતો નવજ્ઞતિ, સિવિલનોનિહિતો, અણુસ્સે તો, તો વિવજ્ઞતિ ભવ્યદ્રવ્યદેવા નારકામાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે તિય``ચામાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, મનુષ્યમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે અને દેવામાંથી આવીને પશુ ઉત્પન્ન થાય છે. ‘મેટ્રો ના વીર્ સવેસુ વાચવા નાવ અનુત્ત રોવવાચત્તિ ” પ્રજ્ઞાપનાસૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાન્તિ પદમાં અવાન્તર પ્રકારાની જેવી પ્રરૂપણા કરવામાં આવી છે, એવી પ્રરૂપણા અહી પણ સમજવી જોઈએ એટલે કે “ જો તેઓ નારકેામાંથી આવીને ભવ્યદ્રવ્યદેવ રૂપે ઉત્પન્ન થતા હાય, તેા શું રત્નપ્રભા પૃથ્વીના નારકામાંથી આવીને ઉત્પન્ન થાય છે. ” ઈત્યાદિ ભેદોનું કથન થવુ જોઈએ આ પ્રકારે નારકાથી લઈને વૈમાનિકા પયન્તના દેવામાંથી આવીને જીવ ભવ્યદ્રબ્યદેવ રૂપે ઉત્પન્ન થાય છે, એમ સમજવુ જોઇએ. આ કથનના સારાંશ એ છે કે “ પૃથ્વીકાયિક આદિથી લઈને ભવનપતિ, થાનન્યતર, ખ્યાતિષિક, વૈમાનિક, નવત્રૈવેયક અને પાંચ અનુત્તર, આ બધા સ્થળેથી આવીને જીવ ભવ્યદ્રષ્ટદેવ રૂપે ઉત્પન્ન થતા ડાય છે. “ નવરે સહેવામાયઅન્નમૂન અંતરથીયસદ્રષિદ્ધવનું ખાવ અવાનિય ” પરંતુ અસખ્યાત વષઁના આયુષ્યવાળા એક ભૂમિજ પચેન્દ્રિય તિય ચ અને મનુષ્ય તથા અન્તરદ્વીપજ તથા સર્વાર્થસિદ્ધક, આ જીવા ભવ્યદ્રવ્યદેવ રૂપે ઉત્પન્ન થતા નથી, કારણ કે અસ`ખ્યાત વર્ષના આયુંષ્યવાળા એક ભૂમિજ મનુષ્યા અને તિયચા તથા અન્તરદ્વીપો મરીને ચંદ્રવ્યદેવ રૂપે ઉત્પન્ન થતા નથી, પણ ભાવદ્રવ્યદેવ રૂપે જ ઉત્પન્ન થાય છે. જે સર્વો સિદ્ધિક છે, તેઓ ભવ્યદ્રવ્યસિદ્ધ થાય છે, તેમને ફરી ખીજા ભવ લેવા પડતા નથી-એજ ગૃહીત ભવમાંથી તેઓ મેક્ષે ચાલ્યા તેથી ભવ્યદ્રદેવ રૂપે તેમની ઉત્પત્તિના નિષેધ કર્યાં છે. તેથી જ એવું કહેવામાં આવ્યુ છે કે નરકાદિમાંથી આવીને તથા વિજય, વૈજયન્ત, જયન્ત, અને અપરાજિત આ ચાર અનુત્તર વિમાનમાંથી આવીને (તે વિમાનેામાંના જાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ * - ܕ ૯૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ દેશમાંથી આવીને) જીવ ભવ્યદ્રવ્યદેવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે, પરંતુ સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનના દેમાંથી આવીને જીવ ભવ્યદ્રવ્યદેવ ઉત્પન્ન થતું નથી ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ના મતે ! જોfહંતો વાવત્તિ” હે ભગવાન ! જીવ ક્યાંથી આવીને નરદેવ રૂપે ઉત્પન્ન થઈ છે? “જિં નેરાહિં તો પુરા” શું નારકમાંથી, કે તિયામાંથી, કે મનુષ્યમાંથી, કે દેવમાંથી આવીને જીવ નરદેવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“જો મા?” હે ગતમ! “નૈદિરો રિ, उववज्जंति, णो तिरिक्ख जोणिएहितो, णो मणुस्सेहितो, देवेहितो वि उववज्जति" આ નારકમાંથી આવીને પણ નરેદે રૂપે ઉત્પન્ન થાય છે, દેવેમાંથી આવીને પણ નરદેવે રૂપે ઉત્પન્ન થાય છે, પરંતુ તિયામાંથી તથા મનુષ્યમાંથી આવીને નરદેવ રૂપે ઉત્પન્ન થતા નથી આ વાતને વિશેષ રૂપે જાણવાને માટે ગૌતમ સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“1 રેપુરં કવર કાર, ” ઈત્યાદિ હે ભગવન્! નારકમાંથી આવીને તે એ નરદેવ રૂપે ઉત્પન્ન થતા હોય, તે ક્યા નરકના નારકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું રત્નપ્રભાના નારકમાંથી આવીને નરદેવ રૂપે ઉત્પન્ન થાય છે? કે શર્કરાપ્રભાના નારકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે વાલુકાપ્રભાના નારકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે પંકપ્રભાના નારકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ધૂમપ્રભાના નારકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે તમઃપ્રભાના નારકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે અધ:સસમી પૃથ્વીના નારકમાંથી આવીને નરદેવ રૂપે ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“હે ગૌતમ!” રત્નપ્રભા પૃથ્વીના નારકમાંથી નીકળીને જીવ નરદેવ રૂપે ઉપન થાય છે, પરંતુ શરામભાથી લઈને અધાસપ્તમી પૃથ્વી પર્વતની પૃથ્વીઓના નારકમાંથી નીકળીને જીવે નરદેવ રૂપે ઉત્પન્ન થતા નથી. ગૌતમ સ્વામીનો પ્રશ્ન-“ગg (હિં તો કવનંતિ, ૪િ માનવાણિहितो उपवाजंति, वाणमंतरदेवेहि तो उववज्जति ? जोइसियदेवेहिं तो उववज्जति, વેજળચરિંત કાવર્ષારિ?” હે ભગવન ! જે જ દેવોમાંથી આવીને નરદેવ રૂપે ઉત્પન્ન થતા હોય, તે શું ભવનવાસી દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે વાનર્થાતર દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે તિષિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-બોચમા ! ” હે ગૌતમ ! “અવળવાણિહિંતો वि उववज्जंति, वाणमंतरदेवेहितो० एवं सव्वदेवेसु उववाएयव्वा, वकंतीभेएणं જાવ સવપિત્તિ” નરદેવ, ભવનવાસી દેવામાથી આવીને પણ ઉત્પન્ન થાય શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #106 -------------------------------------------------------------------------- ________________ છે, વનવ્યન્તર દે માંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, એ જ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્કાન્તિ પદના પૂર્વોક્ત કથન અનુસાર જ્યોતિષિક દેવે માંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, વૈમાનિક દેવમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, નવરૈવેયકના દેવોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે અને વિજયથી લઈને સર્વાર્થસિદ્ધ પયતના પાંચ અનુત્તર વિમાનેામાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“gવા મરે! કિંતો રજવરિ? જિં તેરણાદિંતો વવવતિ.” ઈત્યાદિ-હે ભગવન્ ! ધર્મદેવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નારકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે તિયમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે ભવનવાસી, વનવ્યંતર, જોતિષિક, વૈમાનિક, નવગ્રેવેયક, અને પાંચ અનુત્તર વિમાનેને દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“પર્વ વહેતીમે સહુ વાચવા” હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રના છ વ્યુત્કાન્તિ પદમાં કહ્યા પ્રમાણે, નારકથી લઈને સર્વાર્થસિદ્ધક પર્યન્તના સમસ્ત માંથી આવીને જીવ ધર્મદેવ રૂપે ઉત્પન્ન થાય છે. “ના” પરન્તુ “તમા, અત્તમ, તેઝના ૩ સંનિવાસણા અવક્રમ+માતરણીવનવન્નેસ” પૂર્વના કથન કરતાં ધર્મદેવને કથનમાં એટલી જ વિશેષતા છે કે...તમ પ્રભાના નારકમાંથી, અધઃ સપ્તમીના નારકેમાંથી, તેજસકાયિકેમાંથી, વાયુકાયિકમાંથી, તથા અસંખ્યાત વર્ષના આયુષ્ય વાળા કર્મભૂમિજ, અકર્મભૂમિજ, અને અન્તર દ્વીપજ મનુષ્ય અને તિર્યંચા, માંથી આવીને જીવો ધર્મદેવ રૂપે ઉત્પન્ન થતા નથી કારણ કે જે નારકે તમપ્રભા પૃથ્વીમાંથી નીકળે છે, તેમનામાં ચારિત્ર હોતું નથી તથા અધઃસમમીમાંથી, તેજસ્કાયિકમાંથી, વાયુકાયિકમાંથી, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા અકર્મભૂમિજ, કર્મભૂમિજ, અને અન્તરદ્વીપજ મનુષ્ય અને તિર્યચેમાંથી નીકળેલા જે મનુષ્ય રૂપે ઉત્પન થઈ શકતા નથી અને મનુષ્ય રૂપે ઉત્પન્ન નહીં થવાને કારણે ચારિત્રને અભાવ હોવાને કારણે તેઓ અણુગાર રૂપ ધર્મદેવ પણ થતા નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રેવાળવાdi મંતે ! ગોહૂિંતો ફરવન્નતિ” હે ભગવન્! દેવાધિદેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? “જિં નેરઘુઘોિ નવવર્ષારિ, પુછા.” શું નારકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે ભવનપતિ દે માંથી આવીને ઉત્પન્ન થાય છે? કે પૃથ્વીકાયિક કિંક એકેન્દ્રિયાદિ તિનિકેમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે વાન વ્યંતર દેવમાંથી, તિષિકમાંથી, વૈમાનિકમાંથી નવ વેયકોમાંથી, કે વિજય આદિ પાંચ અનુત્તરે પપાતિક દે માંથી આવીને ઉત્પન્ન થાય છે? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૯૩ Page #107 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર-શો મા !” હે ગૌતમ! “ ને તો હવાज्जंति, नो तिरिक्ख जोणिएहितो, नो मणुस्सेहितो, देवेहितो वि उववज्जंति " (અહંત કેવળી) નારકમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, દેવમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, પરંતુ તિર્યચગતિ અને મનુષ્યગતિમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. “દેવામાંથી આવીને ઉત્પન થાય છે.” એટલે કે માનિક આદિથી લઈને સર્વાર્થસિદ્ધવિમાનના દે પર્યન્તના દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ રૂઢુિં” ઈત્યાદિ હે ભગવન્! દેવાધિદેવ જે નારકમાંથી આવીને ઉત્પન થાય છે, તે કઈ નરકપૃથ્વીના નારકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું રત્નપ્રભાના નારકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે શર્કરા પ્રભાના, કે વાલુકાપ્રભાના, કે પંકપ્રભાના, કે ધૂમપ્રભાના, કે તમપ્રભાના, કે અધ: સપ્તમીના નારકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-પૂર્વ નિ પુત્રવધુ ૩વવાતિ, તેarો હોય. કલા” હે ગૌતમ! દેવાધિદેવ રત્નપ્રભાપૃથ્વીમાંથી, શર્કરપ્રભા પૃથ્વીમાંથી અને વાલુકાપ્રભાપૃથ્વીમાંથી નીકળીને ઉત્પન્ન થાય છે. પરંતુ પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને અધ: સપ્તમી પૃથ્વીમાંથી નીકળેલા જીવ દેવાધિદેવ રૂપે ઉત્પન્ન થતા નથી એટલે કે છેલ્લી ચાર પૃથ્વીઓમાંથી નીકળેલા જીવોમાં દેવાધિદેવત્વ સંભવી શકતું નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“હિંતો વવનંતિ” ઈત્યાદિ-હે ભગવન! જે દેવગતિમાંથી નીકળેલા છે દેવાધિદેવ થતા હોય, તે શું ભવનપતિ દેમાંથી કે વાનર્થાતરમાંથી, કે જ્યોતિષિકેમાંથી, કે વૈમાનિકમાંથી, કે નવરૈવેયકોમાંથી, કે પાંચ અનુત્તરપપાતિક દેવમાંથી નીકળેલા છે દેવાધિદેવ થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“રોચT!”હે ગૌતમ! “માજિક સરવે સવવરિ, નાર સિદ્ધર, રેસા હોવા' સૌધર્મ આદિ બાર દેવલોકમાંથી, નવરૈવેયકમાંથી, અને સર્વાર્થસિદ્ધ પર્યન્તના પાંચ અનુત્તરમાંથી આવીને છ દેવાધિદેવ રૂપે ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ ભવનપતિ, વાનવ્યંતર અને જતિષિક દેવમાંથી નીકળીને દેવાધિદેવ રૂપે જે ઉત્પન્ન થતા નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“માવવા મંતે ! તો વવવ વંતિ?” હે ભગવન! કઈ ગતિના જે ભાવદેવ રૂપે ઉત્પન્ન થાય છે? શું નારકમાંથી આવીને જીવે ભાદેવ રૂપે ઉત્પન્ન થાય છે? કે તિયામાંથી આવીને ભાવદેવ રૂપે ઉત્પન્ન થાય છે? કે મનુષ્યોમાંથી આવીને ભાવદેવ રૂપે ઉત્પન્ન થાય છે? કે દેશમાંથી આવીને ભાવદેવ રૂપે ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“પર્વ ઊં વવાતી મળવાતી વાવશો તણાં માળિયો” હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના છ પદમાં અસુરકુમાર આદિ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ८४ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રકારના ભવનપતિ દેના ઉત્પાદ વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે અહી ભાવદેના ઉત્પાદનું કથન કરવું જોઈએ અનેક સ્થાને માંથી આવીને જીવ ભવનપતિ દેવરૂપે ઉત્પન્ન થાય છે. અસંસી જીવોને પણ ભવનપતિ દેવેમાં ઉત્પાદ થઈ જાય છે. તેથી જ “જહા વક્રતી” “વ્યુત્કાન્તિપદમાં કહ્યા અનુસારનું કથન અહીં ગ્રહણ કરવાનું કહેવામાં આવ્યું છે.” સૂત્ર ભવ્ય દેવાદિ કી સ્થિતિ કા નિરૂપણ –ભવ્યદ્રવ્યદેવ આદિની સ્થિતિવિષયક વક્તવ્યતા– “ મતિયાદવવાળ મરે! વાર્થ શાહ ઢિ પત્તા ” ઈત્યાદિ– ટીકાર્ય–સૂત્રકારે આ સૂત્ર દ્વારા ભવ્યદ્રવ્યદેવ આદિ પાંચ પ્રકારના દેવની સ્થિતિ (આયુષ્ય)ની પ્રરૂપણ કરી છે–આ વિષયને અનુલક્ષીને ગૌતમસ્વામીએ મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછયો છે- “મવિયત્રવાળું મંતે ! વર શારું કરું guત્તા?” હે ભગવન ! ભવ્યદ્રવ્યદેવોની સ્થિતિ કેટલા કાળ સુધીની કહી છે? મહાવીર પ્રભુનો ઉત્તર-શોરમા! કgoળે બસો દુત્ત કaોળે સિન્નિજસ્ટિવમારું” હે ગૌતમ! ભવ્યદ્રવ્યદેવની જઘન્ય (ઓછામાં ઓછી) અન્ત હતની સ્થિતિ કહી છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની કહી છે. તેમની અન્તર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય સ્થિતિ કહેવાનું કારણ એ છે કે અંતર્ગ. હતના આયુષ્યવાળાં પંચેન્દ્રિયતિય દેવોમાં ઉત્પન્ન થઈ જાય છે. તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પાપમની કહેવાનું કારણ એ છે કે ઉત્તરકુરુ આદિમાં મનુષ્યતિયાની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પાપમની હોય છે, અને તેઓ મરીને નિયમથી જ દેવ રૂપે ઉત્પન્ન થાય છે. આ ઉત્તરકુરુ આદિના જીને ભવ્યદ્રવ્યદેવે જ ગણવામાં આવે છે, કારણ કે તેઓ મરીને દેવેમાં જ ઉત્પન્ન થાય છે-અન્ય ગતિમાં ઉત્પન્ન થતા નથી __ગૌતમ સ્વામીને પ્રશ્ન-“નવેવાળે પુછા” હે ભગવન! નરદેવેની સ્થિતિ કેટલા કાળની કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ચમા ! ” હે ગૌતમ! “જળ સત્તા જસરાફ, કોળે રાણીરૂં પુરવરચરણ” ચક્રવર્તી આદિ રૂપ નરદેવેની જઘન્ય સ્થિતિ ૭૦૦ વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૮૪ લાખ પૂર્વેની કહી છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૯૫ Page #109 -------------------------------------------------------------------------- ________________ જેમ કે બ્રહ્મદત્ત ચક્રવર્તીની આયુસ્થિતિ ૭૦૦ વર્ષોંની અને ભરત ચક્રવતીની આયુસ્થિતિ ૮૪ લાખ પૂર્વીની હતી. ગૌતમ સ્વામીના પ્રશ્ન-દ્ધ ધમ્મરેવાળ મંતે ! પુચ્છા ” હે ભગવન્ ! ધર્મોદેવાની સ્થિતિ કેટલા કાળની કહી છે? મહાવીર પ્રભુના ઉત્તર- નોયમા ! મેળવંતોમુહુર્ત્ત, થોરેન તેજૂનાપુનજોડી ” હે ગૌતમ ! ધમ દેવાની જઘન્યસ્થિતિ એક અન્તમુહૂતની કહી છે, આ સ્થિતિ અપ્રમત્ત સયતની અપેક્ષાએ કહી છે. પ્રમત્ત સયતની જઘન્યસ્થિતિ તે ત્રીજા શતકના ત્રીજા ઉદ્દેશકના મ`ડિતપુત્રના પ્રશ્નોત્તરામાં જણાવ્યા અનુસાર એક સમયની રહી છે. અથવા જેનું આયુષ્ય એક અન્તમુદ્ભૂત પ્રમાણુ જ ખાડી રહ્યું હાય એવા જીવ ને ચારિત્રને ધારણ કરી લે તા, તે દૃષ્ટિએ વિચાર કરવાથી આ જઘન્યસ્થિતિ વિષયક કથન ઘટિત થઈ જાય છે. ધર્માંદેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશેાનપૂર્વકાળટની કહી છે. દેશેાનપૂવ કાટિના આયુષ્યવાળા જીવના ચરિત્રગ્રહણની અપેક્ષાએ આ ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવામાં આવી છે. પૂર્વ કૈડિટમાં જે દેશેાનતા કહેવામાં આવી છે, તે પૂર્વકોટિમાં આઠ વર્ષ ઓછાં થવાને કારણે કહેવામાં આવી છે, કારણ કે આઠ વર્ષની ઉમર થયાં પહેલાં જીવમાં ચારિત્ર ગ્રહણ કરવાની ચૈાગ્યતા સભવતી નથી આઠ વર્ષના થયા ખાદ જ તેનામાં ચારિત્રગ્રહણ કરવાની ચાગ્યતા આવે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ ટ્રે?િવાળું પુછા ’” હે ભગવન્ ! દેવાધિ દેવાની સ્થિતિ કેટલા કાળની કહી છે? મહાવીર પ્રભુના ઉત્તર- લળેળવાર વાસાદું, કોનેળ ચવાણીફ પુખ્વચલ સ્સારૂં ” હે ગૌતમ ! દેવાધિદેવાની જઘન્યસ્થિતિ ૭૨ વષૅની હાય છે, જેમ કે મહાવીર સ્વામીની આયુસ્થિતિ ૭૨ વર્ષની હતી, અને દેવાધિરવાની ઉત્કૃષ્ટસ્થિતિચાર્યાસી લાખ પૂર્વની હોય છે. જેમ કે ઋષભદેવ ભગવાનનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વાંનું' હતું, ગૌતમ સ્વામીના પ્રશ્ન-' માવલેવાળ પુજ્જા ’” હે ભગવન્! ભાવદેવેની સ્થિતિ કેટલા કાળની કહી છે ? મહાવીર પ્રભુના ઉત્તર-· nોયમા ! ” હે ગૌતમ! “ ગોળ સવાલसहरसाई, उक्कोसेणं तेत्तीस सागरोवमाइं ‘• ભાવદેવાની જઘન્યસ્થિતિ દસ હજાર વર્ષોંની અને ઉત્કૃષ્ટસ્થિતિ ૩૩ સાગરોપમની કહી છે. જેમ કે વાનબ્ય તર દેવાની સ્થિતિ દસ હજાર વર્ષોંની અને સર્વાસિદ્ધ અનુત્તર વિમાનવાસી દેવાની સ્થિતિ ૩૩ સાગરોપમની કહી છે. સિગા શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૯ ૬ Page #110 -------------------------------------------------------------------------- ________________ ભવ્યદ્રવ્ય દેવાદિ વિદુર્વણા કાનિરૂપણ –ભવ્યદ્રવ્યદેવ આદિની વિમુર્વણાની વક્તવ્યતા– મવિષ્યવાળું મંત” ઈત્યાદિ– ટીકાથ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા ભવ્યદ્રવ્યદેવ આદિના વૈક્રિયદ્વારની પ્રરૂપણા કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ प्रश्न पूछे छे -" भवियदव्वदेवाणं भंते ! कि एगत्तं पहू विउव्वित्तए, पुहुत्तं पभू વિન્નિત્તp?” હે ભગવન્! વૈકિયલબ્ધિસંપન્ન મનુષ્ય અથવા પંચેન્દ્રિયતિર્યંચ શું પિતાની વિમુર્વણુશક્તિ દ્વારા એક રૂપનું નિર્માણ કરવાને સમર્થ હોય છે? અથવા અનેક રૂપોને નિષ્પન્ન કરવાને સમર્થ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-બોચમા ! grૉ વિ ઘટૂ વિવિઘત્તડ, પુરં વિ મૂ વિવિઘાહે ગૌતમ ! ભવ્યદ્રવ્યદેવ-વૈક્રિયલબ્ધિસંપન્ન મનુષ્ય અને પંચેન્દ્રિયતિર્યંચ-પિતાની વિદુર્વણ શક્તિદ્વારા એક રૂપની પણ વિકુણ કરવાને સમર્થ હોય છે, અને અનેક રૂપની પણ પિતાની વૈકિય શક્તિદ્વારા વિકુવરણા કરવાને સમર્થ હોય છે જ્યારે તેઓ “વાર્તા વિશ્વમાળે gfiષ્ટ્રિयरूवंवा, जाव पंचि दियरूवं वा, पुहत्तं विउध्वमाणे एगि दियरूवाणि वा जाव ઉરિચિવાળ વા” પિતાની વૈક્રિયશક્તિ દ્વારા એક રૂપની વિમુર્વણ કરે છે, ત્યારે જે એક રૂપ નિષ્પન્ન થાય છે તે કોઈ એકેન્દ્રિય જીવનું પણ હોઈ શકે છે, દ્વીન્દ્રિય જીવનું પણ હોઈ શકે છે, ત્રીન્દ્રિય જીવનું પણ હોઈ શકે છે, ચતુરક્રિય જીવનું પણ હોઈ શકે છે, પંચેન્દ્રિય જીવનું પણ હોઈ શકે છે. એટલે કે તે પિતાની વૈક્રિયશક્તિ દ્વારા કોઈ પણ એકેન્દ્રિય જીવના અથવા દ્વીન્દ્રિય જીવના, અથવા ત્રન્દ્રિય જીવન અથવા ચતુરિન્દ્રિય જીવના અથવા પંચેન્દ્રિય જીવના રૂપનું નિર્માણ કરી શકે છે. જ્યારે તેઓ પિતાની વૈક્રિય શક્તિ દ્વારા અનેક રૂપોનું નિર્માણ કરે છે, ત્યારે તેઓ અનેક એકેન્દ્રિય જાની, અથવા હીન્દ્રિય જીની, અથવા ત્રીન્દ્રિય જીની અથવા ચતુરિન્દ્રિય જીવોની અથવા પંચેન્દ્રિય જીવની પણ વિકુર્વણા કરી શકે છે. તે વિકુવિત રૂપે “સંજ્ઞાનિ વા, અહંકાળિ વા, સંવદ્વાન વા, સંવાણિ વા, રિસારિ વા, રિલાળ ના વિડવંતિ” સંખ્યાત પણ હોઈ શકે છે, અસંખ્યાત પણ હોઈ શકે છે, સંબદ્ધ-પિતાની સાથે સંબંદ્ધ-પુદ્ગલ દ્રવ્ય રૂપ પણ હોઈ શકે છે, અસંબદ્ધ-દૂર સ્થિત પુલ દ્રવ્ય રૂપ પણ હોઈ શકે છે, તથા તેઓ સમાન વર્ણાદિથી યુક્ત પણ હોઈ શકે છે અને અસમાન વર્ણદિકેથી યુક્ત પણ હોઈ શકે છે. “વિધિવત્તા તો પછી અgો દિકચરું જાડું સિ” આ રૂપની વિદુર્વણુ કર્યા બાદ તેઓ ઈચ્છાનુસાર શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ८७ Page #111 -------------------------------------------------------------------------- ________________ પાતાના કામ કરે છે. “Ë સરહેવા વિ, વૅ ધમવેલા વિ” એજ પ્રકારનું કથન નરદેવા અને ધર્મ દેવાની વિકુવા શક્તિ વિષે પણ સમજવુ. 66 ગૌતમ સ્વામીના પ્રશ્ન- સેવાહિયા પુચ્છા ” હે ભગવન્ ! દેવાધિદેવ શુ એક રૂપની વિકણા કરવાને સમર્થ હાય છે, કે અનેક રૂપાની વિક્ષ ણા કરવાને સમથ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-‘ચાં વિષમૂવિકવિત્ત, પુરુત્ત વિનમૂ વિકત્રિત્તÇ ” હે ગૌતમ ! દેવાધિદેવ પેાતાની વૈક્રિયશક્તિ દ્વારા એક રૂપનું પણ નિર્માણ કરી શકે છે અને અનેક રૂપાનું નિર્માણુ પણ કરી શકે છે. પરંતુ “ નોચેલાં સંપત્તી વિકનિંગપુ ના વિકયિંત્તિયા, વિત્રિમંત્તિ વ’'તેમણે પેાતાની વૈયિશક્તિ દ્વારા પહેલાં કદી પણ એવાં વૈક્રિય રૂપોની નિષ્પત્તિ કરી નથી, વર્તમાન કાળમાં પણ તેએ એવુ કરતા નથી અને ભવિષ્યમાં પણ એવુ કરશે નહીં તેથી એવુ ન સમજવું જોઇએ કે તેમનામાં એવું કરવાની શક્તિ (વૈક્રિયશક્તિ) નથી શકિત હાવા છતાં પણ તે શક્તિના તેએ ત્રણે કાળમાં ઉપયેગ કરતા નથી કારણ કે તેઓ કૃતકૃત્ય થઈ ગયેલા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-૮ માટેવાળ મને ! પુત્ત્તા ” હે ભગવન્ ! ભાવદેવેશ શુ' પાતાની વૈક્રિયશક્તિ દ્વારા એક રૂપની વિકણા કરવાને સમર્થ હાય છે, કે અનેક રૂપાની વિકણા કરવાને સમર્થ હોય છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘નામચિન્ત્રતેવા ’” હે ગૌતમ ! જેમ ભવ્યદ્રવ્યદેવ પાતાની વૈક્રિયશક્તિ દ્વારા એક રૂપની વિધ્રુવ ણા કરી શકે છે અને અનેક રૂપાની વિધ્રુણા પણ કરી શકે છે, એજ પ્રમાણે ભાવદેવ પણ પેાતાની વૈયિશક્તિ દ્વારા એક રૂપની પણ વિષુવા કરવાને સમથડાય છે અને અનેક રૂપાની વિકુવા કરવાને પશુ સમર્થ હોય છે. સૂજા ભવ્યદ્રવ્યદેવાદિ કી ઉછર્તનાકા નિરૂપણ 66 —ભવ્યદ્રવ્યદેવ આદિની ઉદ્ગતના (ઉત્પત્તિ)ની વક્તવ્યતા— ત્રિચર્તુવાળ મંતે ! અનંતર વકૃિત્તા હૂઁ પછંતિ ” ઇત્યાદિ— ટીકા –સૂત્રકારે આ સૂત્રદ્વારા ગતિદ્વારની પ્રરૂપણા કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે“ મનિન્ગલેવાાં મતે ! ગળતાં ટ્વિત્તા Ēિ સ્મૃતિ ? દિ` નવાતિ” શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૯૮ Page #112 -------------------------------------------------------------------------- ________________ છે ? હે ભગવન્! ભદ્રદેવા પેાતાના ભવ્યદ્રવ્યદેવના ભવને છેડીને (તે લવનું આયુષ્ય પૂરૂં કરીને) કર્યાં જાય છે? કયાં ઉત્પન્ન થાય છે? “f* નૈદસુ પવનંતિ જ્ઞાન જૈવમુ નવÎતિ ?''શુ' તેઓ નારકામાં ઉત્પન્ન થાય અથવા પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયાથી લઈને દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરન્દ્રિય અને પચેન્દ્રિયતિય ચામાં ઉત્પન્ન થાય છે ? કે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે ? કે ભવનપતિ દેવામાં ઉત્પન્ન થાય છે ? કે વાનન્યતર દેવામાં ઉત્પન્ન થાય છે ? કે જ્યેાતિષિક દેવામાં ઉત્પન્ન થાય છે ? કે વૈમાનિક દેવામાં ઉત્પન્ન થાય છે ? કે નત્રૈવેયકમાં ઉત્પન્ન થાય છે ? કે પાંચ અનુત્તર વિમાનામાં ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-- ́ ગોયમા ! નો ને પન્નુ ગવન્નતિ, નો-તિિ નવગોળિજી, નો મજુસ્સેતુ નવજ્ઞત્તિ, શૈવેદ્યુતિ '' હે ગૌતમ ! ભવ્ય - દ્રવ્યદેવા નારકામાં પણ્ ઉત્પન્ન થતા નથી, તિય ચામાં પ૩ ઉત્પન્ન થત । નથી, મનુષ્યમાં પણ ઉત્પન્ન થતા નથી પરંતુ તેઓ દેવામાં જ ઉત્પન્ન થાય છે. ભવ્યદ્રવ્યદેવાની નારકાદિ ભવામાં ઉત્પત્તિ થવાના નિષેધ કર્યાં છે, કારણ કે તેમનામાં દેવભવ સ્વભાવતઃ ભાવી છેએટલે કે દેવગતિમાં જ ઉત્પન્ન થવાનાં લક્ષણાને સદ્ભાવ હાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-' નTM લેવેણુ યજ્ઞત્તિ ” ઇત્યાદિ-હે ભગવન્! જો ભવ્યદ્રવ્યદેવાની ઉત્પત્તિ દેવામાં જ થતી હોય, તેા કયા દેવામાં થાય છે ? શું તેઓ અસુરકુમારાદિ ભવનવાસી દેવામાં ઉત્પન્ન થાય છે ? કે વાનવ્યંતરામાં ઉત્પન્ન થાય છે ? કે જ્યેાતિષિકેામાં ઉત્પન્ન થાય છે ? કે વૈમાનિક દેવામાં ઉત્પન્ન થાય છે? નત્રૈવેયક વિમાનામાં ઉત્પન્ન થાય છે ? કે સર્વોÑસિદ્ધ પન્તના પાંચ અનુત્તર વિમાનેામાં ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુના ઉત્તર-“ શોચમા ! લવ્રેવેતુ વર્ષાંતિ નામ લટ્ટુસિદ્ધત્તિ ” હે ગૌતમ ! ભષ્યદ્રવ્યદેવે પૂર્વીકત સઘળા દેવામાં ઉત્પન્ન થાય છે. એટલે કે ભવનપતિથી લઇને પાંચ અનુત્તર વિમાનવાસી પન્તના કેઇ પણ પ્રકારના દેવામાં ઉત્પન્ન થાય છે. "" ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ વાળં મતે ! ગળતર ૩દ્વિત્તા પુચ્છા ” હે ભગવન્ ! નરદેવા નરદેવ ભવ છેાડયા પછી કયાં ઉત્પન્ન થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર-“ તોયમા ! ના_ લગન્નતિ નો તિનિોનિğ, જો મજુસ્સેપુ, નો રેવેતુ ઉત્રવઽતિ ” નરદેવા, નદેવ ભનુ આયુષ્ય પૂર્ કરીને નારકામાં જ ઉત્પન્ન થાય છે, તિય ચામાં પણ ઉત્પન્ન થતા નથી, મનુષ્યામાં પણ ઉત્પન્ન થતા નથી અને ભવનપતિથી લઈને સર્વાર્થસિદ્ધક પન્તના દેવેમાં પણુ ઉત્પન્ન થતા નથી તેનુ કારણ એ છે કે નરદે કામભાગેામાં રચ્યાપચ્યા રહે છે. તે અતિશય આરભ અને પરિગ્રહથી યુકત હોય છે, તેથી તેઓ નારકામાં જ ઉત્પન્ન થાય છે. જો કે કેટલાક શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૯૯ Page #113 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી રૂપ નરમાં ઉત્પાદ થયાનું પણ જાણવામાં આવે છે, તેનું કારણ એ છે કે તેમણે નરદેવત્વ (ચક્રવર્તીત્વ)ને પરિત્યાગ કરીને ધર્મદેવત્વ અંગીકાર કર્યું હોય છેઆ રીતે તેમને દેવગતિ પ્રાપ્ત થઈ શકે છે પરત નરદેવત્વની સ્થિતિમાં જ રહેનાર છે તે દેવગતિના બન્ધક હોતા નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન–હે ભગવન્! નરદેવે નરદેવ સંબંધી આયુષ્ય પૂરું કરીને નારકમાં ઉત્પન્ન થતા હોય, તે સાત નરકે પૈકી કઈ નરકના નારકમાં ઉત્પન્ન થાય છે? શું રત્નપ્રભાના નારકમાં ઉત્પન્ન થાય છે? કે કરા પ્રભાના નારકમાં ઉત્પન્ન થાય છે ? કે વાલુકાપ્રભાના નારકમાં ઉત્પન્ન થાય છે? કે પંકપ્રભાના નારકમાં ઉત્પન્ન થાય છે ? કે ધૂમપ્રભાના નારકમાં ઉત્પન્ન થાય છે? કે તમ:પ્રભાના નારકમાં ઉત્પન્ન થાય છે? કે અધઃ સપ્તમી પૃથ્વીને નારકોમાં ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“સત્તસુ વિ પુરણ કરવતિ હે ગૌતમ! તેઓ નરદેવભવસંબંધી આયુષ્ય પૂરું કરીને સાતે પૃથ્વીના નારકમાં ઉત્પન્ન થાય છે, ગોતમ સવામીને પ્રશ્ન-“મવા નું મંતે! મળતાં પુછા” હે ભગવન! ધર્મદે, પિતાના ધર્મદેવભવને છેડીને કયાં ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા ! ળો ને કૃણુ sqવનતિ, જો તિક્રિતHિ, ળો મgg સેતુ કાકવંતિ” હે ગૌતમ! ધમદેવ નારકમાં ઉત્પન્ન થતા નથી, તિયામાં ઉત્પન્ન થતા નથી, મનુષ્યમાં પણ ઉત્પન્ન થતા નથી તેઓ દેવામાં જ ઉત્પન્ન થાય છે, કારણ કે દેવાયના બંધવાળાને જ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વેણુ રૂવવનંતિ, જિ અવનવાલિ પુછા” ભગતન! જે ધર્મદે પિતાના ઘમદેવભવના આયુષ્યને પરિપૂર્ણ કરીને દેમાં ઉત્પન્ન થતા હોય, તે કયા દેશમાં ઉત્પન્ન થાય છે? શું ભવનપતિ દેમાં ઉત્પન્ન થાય છે? કે વાનયંતર દેવામાં ઉત્પન્ન થાય છે? કે તિષિક દેમાં ઉત્પન્ન ઉત્પન્ન થાય છે કે સર્વાર્થસિદ્ધ પર્યન્તના વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“રોચમા !” હે ગૌતમ ! “નો મવાનાણી ન ૩વવનંતિ, જે વાત, વવવનંતિ, ગો કોuિg વન્નતિ » ધર્મ દેવે ભવનપતિ દેવમાં ઉત્પન્ન થતા નથી, વાન વ્યંતર દેવામાં પણ ઉત્પન્ન થતા નથી, તિવિક દેવમાં પણ ઉત્પન્ન થતા નથી, “રેમાઉથવેસ કલાजति, सव्वेसु वेमाणिएसु उत्रवति, जाव सव्वट्ठसिद्ध अणुत्तरोववाइएसु उववપારિ” પરંતુ તેઓ વૈમાનિક દેવામાં જ ઉત્પન્ન થાય છે તેઓ અમક વૈમાનિક દેવમાં જ ઉત્પન્ન થાય છે, એવું નથી, પરંતુ સૌધર્મ દેવલોકથી લઈને સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાન પર્વતના કેઈ પણ વિમાનમાં તેઓ દેવ રૂપે ઉત્પન્ન થતા હેાય છે તથા “મળે જયા રિકરિ જાવ તં રિ” શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૦ ૦ Page #114 -------------------------------------------------------------------------- ________________ તે ધમ દેવેમાં કેટલાક ધમ દેવા એવા પણ હાય છે કે જેઓ સમસ્ત કમોના ક્ષય કરીને સિદ્ધ, બુદ્ધ, મુકત, શીતલીભૂત અને સમસ્ત દુઃખાને અત પણ થઇ જાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ àવાહિતા અાંતર વૃદ્વિ દ્' ઇતિ, દિ' સવનંતિ ” હે ભગવન્ ! દેવાધિદેવ (તીર્થંકર અહંત) તીથંકર ભવને છોડીને કયાં જાય છે? કયાં ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-‘ગોચમાં ! શિાંતિ, નાવ થત ગૌતમ! દેવાધિદેવ (તીથ"કર અહુત) તીર્થંકર ભત્ર પૂરા કરીને જાય છે, બુદ્ધ થઈ જાય છે મુકત થઈ જાય છે શીતલીભૂત અને સમસ્ત દુ:ખાના અંતકર્તા ખની જાય છે. "" નેતિ ” હું સિદ્ધ થઈ થઈ જાય છે ગૌતમ સ્વામીના પ્રશ્ન-‰ માત્રા Ō મતે ! બળતર વૃદ્વિત્તા પુછા” હું ભગવન્! ભાવદેવા, તેમના ભાવદેવ સ ંબધી ભવને છેડીને (તે ભવની આયુસ્થિતિ પૂરી કરીને) કર્યાં જાય છે ? કાં ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુના ઉત્તર-‘જ્ઞાનૌર્ અસુર મારાળ સજ્જદુળા, તા માળિયના ” હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા પદ્યમાં અસુરકુમારોની ઉત્તના વિષે જેવુ' કથન કરવામાં આવ્યુ છે, એવુ' જ કથન ભાવદેવાની ઉત્ક્ર ત્તના વિષે પણ કરવું જોઈએ જેમ કે અસુરકુમારે અનેક જીવસ્થાનમાં જાય છે. પૃથ્વીકાયાક્રિકામાં તેમની ઉત્પત્તિ થાય છે, એવુ' ત્યાં કહેવામાં આવ્યું છે. એવુ' જ કથન ભાવદેવાતી ઉદ્ધૃત્તના વિષે પણ સમજવું અસુરકુમારથી લઈને ઇશાન પન્તના દેવા પૃથ્વીકાયાક્રિકામાં ઉત્પન્ન થાય છે ઈત્યાદિ કથન અહીં પણ ગ્રહણ કરવાનું છે. હવે સૂત્રકાર “સંચિતૃળા ” સ`સ્થિતિ દ્વારનું કથન કરે છે—ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- મનિષયુન વેન અંતે ! વિદ્યત્ત્વે ત્તિ જાજો કવિ હો ?' હે ભગવન્ ! ભવિકદ્રવ્યદેવ “ ભવિક દ્રવ્ય દેવની પર્યાયને છેડયા વિના ” કાળની અપેક્ષાએ કયાં સુધી ભવિકદ્રવ્યદેવ રૂપે રહી શકે છે ? મહાવીર પ્રભુના ઉત્તર-“નોયમા ! '' હે ગૌતમ ! “ બળેળ અંતોમ કુખ્ત, યોસેળ તિન્નિ જિજ્ઞોમાર્ં ” લવિકદ્રવ્યદેવ, ભવિકદ્રવ્યદેવ રૂપે ઓછામાં આછા એક અન્તર્મુહૂત સુધી અને વધારેમાં વધારે ત્રણ પત્યેાપમ પ્રમાણ કાળ સુધી ટકી શકે છે. “Ë શ્વેત ડ્િ, સત્તેર સંવિદુળા વિનાવ भाव देवरस " આ પ્રકારે ભવ્યદ્રયદેવ આફ્રિકાની જે ભવસ્થિતિ પહેલાં સ્થિતિદ્વારમાં કહેવામાં આવી છે, એજ તેમની તત્પર્યાયાનુબન્ધ રૂપ સ સ્થિતિ સમજવી એટલે કે નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ અને ભાવદેવની સસ્થિ તિનું કથન તેમની સ્થિતિના કથન અનુસાર જ સમજવું. પરન્તુ ધ દેવાની સ્થિતિ અને સ`સ્થિતિમાં આ પ્રમાણે તફાવત છે. નવર' ધર્મવેરા નહ पणे एकं समयं उक्कोसेणं देसूणा पुव्वकोडी ’” ધર્મદેવની સ’સ્થિતિ ઓછામાં શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૦૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ ઓછી એક સમયની હોય છે (કારણ કે શુભભાવાની પ્રતિપત્તિના સમય ખાદ જ મરણુ થઈ જાય છે) અને ઉત્કૃષ્ટ સ‘સ્થિતિ દેશેાનપૂર્વક ટિની હાય છે, હવે સૂત્રકાર અન્તરદ્વારની પ્રરૂપણા કરે છે— ? ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ અત્રિયન્ત્રદેવાનું મળે ! વચારું અંત હોર્ ? હે ભગવન । વિકદ્રવ્ય દેવનુ કાળની અપેક્ષાએ કેટલું અંતર કહ્યું છે? એટલે કે ભિવક દેવની પર્યાયના ત્યાગ કરીને-ભવાન્તરામાં ગમન કરીને ક્રીથી વિકદ્રવ્ય દેવ પર્યાયની ઉત્પત્તિમાં કેટલા કાળના આંતરી પડી જાય છે? મહાવીર પ્રભુના ઉત્તર–“ નોયમાં ! હે ગૌતમ ! - નળેળ સવારસદ્रसाई, अंतोमुत्तममहियाई ”ભવિકદ્રવ્ય દેવને પુનઃ ભવિકદ્રવ્યની પર્યાયની પ્રાપ્તિ થવામાં કાળની અપેક્ષાએ એછામાં ઓછુ' દસ હજાર વર્ષ અને એક અંતર્મુહૂત પ્રમાણુકાળનુ અંતર પડી જાય છે. તે અ ંતરનું સ્પષ્ટીકરણુ આ પ્રમાણે સમજવુ -કોઇપણ જીવ વિકદ્રવ્યદેવની પર્યાયને ત્યાગ કરીને દસ હજાર વર્ષની સ્થિતિવાળા વ્યતરાક્રિયામાં ઉત્પન્ન થાય છે. ત્યાંનુ આયુષ્ય પુરૂ કરીને તે એક અંતર્મુહૂત સુધી શુભપૃથ્વીકાયાક્રિકામાં ઉત્પન્ન થઈ જાય અને ત્યાંનુ... આયુષ્ય પૂરૂ' કરીને એક અંતર્મુહૂત પ્રમાણુ કાળ ખાદ ભવિકદ્રવ્ય દેવની પર્યાયમાં ફરી ઉત્પન્ન થઇ જાય, તે આ પ્રકારે દસહજાર વર્ષ અને એક અંતર્મુહૂત પ્રમાણુ કાળનું' જઘન્ય અન્તર આવી જાય છે. અને ઉત્કૃષ્ટ અંતર (વિરહકાળ) વનસ્પતિકાળ પ્રમાણ કહ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-‘“ નરહેવત પુછા ” હે ભગવન્ ! નરદેવના વિરહકાળ (કાળની અપેક્ષાએ અંતર) કેટલા કહ્યો છે ? ઉત્તર-“ ગોયમાં ! નફોળ સાતિનું સાળોનાં શોસેળ અનંત ક આવો ચિટ્ટ ?મૂળ ’હે ગૌતમ ! નરદેવના વિરહકાળ એછામાં ઓછા એક સાગરોપમ કાળ કરતાં સહેજ અધિક છે, અને ઉત્કૃષ્ટ વિરહકાળ દેશેાન અધ પુદ્ગલપરિવત રૂપ અનંતકાળનેા છે. એ વાત તે પહેલાં સમજાવવામાં આવી છે કે ચક્રવર્તી અપરિત્યક્ત સગ હાવાને કારણે મરીને નરકમાં જાય છે, ત્યાં તે ઉત્કૃષ્ટ આયુસ્થિતિ બેગવે છે. તેમના જઘન્ય વિરહકાળનુ સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-કેાઇ નરદેવ (ચક્રત્રી) મરીને પહેલી રત્નપ્રભામાં નારક રૂપે ઉત્પન્ન થઇ ગયા, ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમ પ્રમાણુ હાય છે. એક સાગરાપમ પ્રમાણુ આ સ્થિતિ ભાગવીને તે ફરી નરદેવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે. હવે એક સાગરાપમકાળ કરતાં ઘેાડે અધિક કાળ પ્રકટ કરવાનું કારણુ નીચે પ્રમાણે છે. ચક્રરત્નની પ્રાપ્તિ થયા માદ જ તેને નરદેવ કહેવામાં આવે છે. ચક્રરત્નની પ્રાપ્તિમાં ચેડા કાળ વ્યતીત થઈ જાય છે તે કારણે જઘન્ય વિરહકાળ એક સાગરોપમ કરતાં થાડા અધિક કહ્યો છે. નરદેવને ઉત્કૃષ્ટ વિરહકાળ અધ પુદ્ગલપરિવત કરતાં થોડા ન્યૂન કહેવાનુ કારણ-સમ્યદૃષ્ટિ જીવ જ ચક્રવતી અને છે, અને સમ્યગ્દષ્ટિ જીવના સંસારમાં રહેવાને કાળ દેશેાન અપાપુદ્ગલપરિવત પન્તના હાય છે. ત્યાર માદ તા તે શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૦૨ Page #116 -------------------------------------------------------------------------- ________________ સંસારથી રહિત થઈ જાય છે. જે કઈ જીવ પિતાના અતિમ ભાવમાં નરદેવત્વની પુનઃ પ્રાપ્તિ કરી લે, તે એવી પરિસ્થિતિમાં પૂર્વના નરદેવ પર્યાય અને અતિમ નરદેવ પર્યાયની વચ્ચે પૂર્વોક્ત ઉત્કૃષ્ટ કાળનું અંતર પડી જાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-ધમેવારણ પુછા” હે ભગવન્! ધર્મદેવનો વિરહકાળ કેટલે કહો છે? उत्त२-" गोयमा! जहण्णेणं पलिओवमपुहुत्तं, उक्कोसेणं अणंतं कालं अवड्ढे memરિચ ” હે ગૌતમ! ધર્મદેવને વિરહકાળ ઓછામાં ઓછા પોપમપૃથકૃત્વને (એકથી લઈને નવ પાપમને,) અને વધારેમાં વધારે અનત કાળ સુધીનો હોય છે. તે અનંત કાળ અર્ધ પુદ્ગલ પરિવર્ત કરતાં સહેજ ન્યન હોય છે. જઘન્ય વિરહકાળનું સ્પષ્ટીકરણ-કઈ ચારિત્રવાળો જીવ, ધારો કે સૌધર્મકલ્પમાં પપપૃથકૃત્વની આયુસ્થિતિવાળા દેવોમાં ઉત્પન્ન થાય છે. ત્યાંની આયુસ્થિતિ જોગવીને ત્યાંથી અવીને તે પુનઃ ધર્મદેવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે. જે કે મનુષ્યભવમાં ઉત્પન્ન થયા બાદ જેટલો સમય તે ચારિત્ર અંગીકાર ન કરે, તેટલે અધિક સમય ધર્મદેવની પર્યાયની પુનઃ પ્રાપ્તિમાં લાગ જોઈએ આ ગણતરી ધ્યાનમાં લઈને પલ્યોપમપૃથક કરતાં અધિક વિરહકાળ કહે જોઈ હતું, પરંતુ અહીં પપપૃથકત્વ પ્રમાણ (એકથી લઈને નવ પલ્યોપમ પ્રમાણ) જે વિરહકાળ કહ્યો છે, તેનું કારણ એ છે કે ચારિત્ર પ્રાપ્તિ વિનાના કાળને આ વિરહકાળની અંદર જ સમાવિષ્ટ કરી લેવામાં આવેલ છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“માવવરણ મરે! પુછા” હે ભગવન્! ભાવદેવને વિરહકાળ કેટલે કહ્યો છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા! કoોળ સંતો શોરે પfસં#ારું વળg #ા” હે ગૌતમ ! ભાલદેવને વિરહકાળ ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્તને અને વધારેમાં વધારે વનસ્પતિ કાળ પર્યન્ત-અનંતકાળ રૂપ હોય છે. ભાદેવના જઘન્ય વિરહકાળનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–ધારો કે કઈ ભારદેવ પિતાની ભાવદેવ પર્યાય સંબંધી આયુસ્થિતિ પૂરી કરીને મનુષ્ય અથવા તિય ચ રૂપે ઉત્પન્ન થઈ જાય છે, ત્યાં એક અંતમું. હૂર્ત કાળ રહીને ફરી ભાવદેવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે તે એવી પરિસ્થિતિમાં એક અંતમુહૂર્ત પ્રમાણ જઘન્ય વિરહેકાળ ઘટિત થઈ જાય છે. હવે સૂત્રકાર અલ્પબદ્વારનું કથન કરે છે ગૌતમ સ્વામીને પ્રશ્ન-“pfસ મરે! મરચવાળ નવા નાવ માવવાના ય ચરે રે હિંતો વાર વિરેચા વા?” હે ભગવન ! ભવ્યદ્રવ્યદેવ, નરદે, ધર્મદેવ, દેવાધિદેવ, અને ભાવ, આ પાંચ પ્રકારના દેવામાં કયા દે કયા દેવેથી અ૫પ્રમાણ છે? કયા દેવે કયા દેવે કરતાં શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૦ ૩ Page #117 -------------------------------------------------------------------------- ________________ અધિક પ્રમાણ છે? કયા દેવે કયા દેવે જેટલા જ છે? કયા દેવે કયા દેવે કરતાં વિશેષાધિક છે? મહાવીર પ્રભુને ઉત્તર-“નવમા !” હે ગૌતમ ! “સદનવા નવા નરદેવેની સંખ્યા સૌથી ઓછી છે. “ifહવે સંવેદકાળા” નરદેવે કરતાં દેવાધિદેવે સંખ્યાત ગણાં હોય છે. નરદેવેની સંખ્યા સૌથી ઓછી કહેવાનું કારણ એ છે કે ભારત અને અરવત ક્ષેત્રમાં ૧૨-૧૨ નરદેવે (ચક્રવતીઓ) જ ઉપન્ન થાય છે, અને વિજયેમાં વાસુદેવ હોય છે. વળી એ પણ નિયમ છે કે ૧૨ નરેદે એક સાથે ઉત્પન્ન થતા નથી નરદે, કરતાં દેવાધિદેવ સંખ્યાત ગણાં કહેવાનું કારણ એ છે કે ભારત અને એરવત ક્ષેત્રમાં ચકવાત કરતાં બમણું દેવાધિદેવે ઉત્પન્ન થાય છે, તથા વાસુદેવ યુત વિજયેમાં પણ તેમની ઉત્પત્તિ થાય છે દેવાધિદેવે કરતાં ધર્મદેવે સંખ્યાત ગણું હોય છે, કારણ કે એક સાથે પણ ધર્મદેવને કેટિપૃથકૃત્વ સહસ્રરૂપે (એકથી લઈને નવ ઝાડ પર્યન્ત) સભાવ રહે છે. ધર્મદેવે કરતાં ભવ્યદ્રવ્યદેવે તિર્યગૂગતિની અપેક્ષાએ અસંખ્યાત ગણું છે, કારણ કે દેવગતિગામી દેશવિરતિયુકત જીવો અસંખ્યાત હોય છે, અને ભવ્યદ્રવ્યદેવે કરતાં ભાવેદે અસંખ્યાત ગણું છે, કારણ કે સ્વરૂપની અપેક્ષાએ તેમની અધિકતા છે. સૂપા ભાવેદેવ વિશેષકે અલ્પબહુ–કાનિરૂપણ –ભાવદેવ વિશેની અલ્પબદ્ધત્વ વિષયક વક્તવ્યતા– ggfણ જો મરે! મારે, જો માળવાથી વાળમંતળ” ઈત્યાદિ ટીકાર્થ–સૂત્રકારે આ સૂત્રમાં ભાવ દેવ વિશેષ રૂપ ભવનપતિ આદિ દેવેની અલ્પબહુતાની પ્રરૂપણ કરી છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“gufણ જો મરેમારવા મવળવાણી, વાળमंतराणं जोइसियाणं वेमाणियाणं, सोहम्मगाणं जाव अच्चुयगाणं, गेवेज्जगाणं, અUત્તરોવવાવાdi વકરે રે હિંતો વાર વિરેનાથિ વા? હે ભગવન ! ભાવદેવરૂપ જે ભવનવાસી, વાનવન્તર, જ્યોતિષિક, વૈમાનિક (સૌધર્મથી લઈને અશ્રુત પતના), રૈવેયક અને અનુત્તરપપાતિક, દે છે, તેમાંથી કયા ભાવેદે કયા ભાવ દેવો કરતાં ઓછાં છે? કયા ભાવેદે કયા ભાવદે શ્રી ભગવતી સૂત્ર : ૧૦ १०४ Page #118 -------------------------------------------------------------------------- ________________ કરતાં વધારે છે? ક્યા ભાવ કયા ભાદેની બરાબર છે? કયા ભાવ કયા ભાવ કરતાં વિશેષાધિક છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જોયા | ગ્લોવા ગgોરવાયા માવવા” હે ગૌતમ! અનુત્તરૌપપાતિક ભાવળે સૌથી ઓછા છે. “રિમના મારા વાજતુળ” અનુત્તરૌપપાતિક દેવે કરતાં ઉપરિમ શૈવેયક (પ્રથમ ત્રિકના) વિમાનવાસી દેવે સંપાત ગણે છે. “મકિન્નોવેરા તંતુળ” ઉપરિમ રૈવેયક વિમાનવાસી દેવે કરતાં મધ્યમ વેયક વિમાનવાસી દે સંખ્યાત ગણે છે, “હિંમરેજ્ઞા મધ્યમ વૈવેયક વિમાન વાસી દેવે કરતાં અધિસ્તન (નીચેનું ત્રિક) ચૈિવેયક વિમાનના ભાવળે સંખ્યાત ગણાં છે. બજાજુ જે તેવા સંકgo કાર માનવ સેવા સંવેદના અધસ્તન ત્રણ જૈવેયક વિમાનવાસી ભાવ કરતાં અચુત ક૯૫ના દેવ સંખ્યાત ગણું છે, અચુત કરતાં આરણમાં અને આરણ કરતાં આનતકલ્પમાં સંખ્યાત ગણુ ભાવેદે છે. “gવં કામિ તિવિદે વપુરિ અcપાદુર્થ કોરિયા મારવા સંજ્ઞrorઆ પદ્ધતિથી જીવા ભિગમ સૂત્રમાં જેવી રીતે ત્રિવિધ જીવાધિકાર–દેવપુરુષોનું અલ્પબદ્ધત્વકહેવામાં આવ્યું છે, એજ પ્રમાણે અહીં પણ ભાદેવનું અપબહુવ કહેવું જોઈએ જીવાભિગમમાં એવું કહ્યું છે કે “તારે છે તેવા અલંકા , महासुक्के असंखेज्जगुणा, लंतए असंखेज्जगुणा बंभलोए देवा असंखेज्जगुणा, माहिदे देवा असंखेज्जगुणा, सणंकुमारे कप्पे देवा असंखेज्जगुणा, ईसाणे देवा असंखेज्जगुणा, सोहम्मे देवा संखेज्जगुणा, भवणवासी देवा असंखेज्जगुणा, वाण. પૈતા તેવા સંજ્ઞાળા ત્તિ” આનત કરતાં સહસ્ત્રાર ક૯પમાં અસંખ્યાતગણું, મહાશુકમાં દેવ અસંખ્યાતગણ છે. લાન્તકમાં દેવ અસંખ્યાતગણું છે. સહસ્ત્રાર કરતાં બ્રહ્મસેકમાં અસંખ્યાતગણ, બ્રહ્મલોક કરતાં મહેન્દ્રમાં અસં. ખ્યાત ગણાં, માહેન્દ્ર કરતાં સનસ્કુમાર કલ્પમાં અસંખ્યાત ગણે, સનસ્કુમાર કરતાં ઈશાન ક૯૫માં અસંખ્યાત ગણુ અને ઈશાન ક૫ કરતાં સૌધર્મ કલ્પમાં સંખ્યાત ગણાં ભાવ છે. સૌધર્મ કહ૫ના ભાવ કરતાં ભવનવાસી ભાવ અસંખ્યાત ગણ છે અને ભવનવાસી ભાવ કરતાં વાનબૅતર ભારદે અસંખ્યાત ગણાં છે. અને વાનગંતર ભાવ કરતાં તિષિક ભાવેદે અસંખ્યાત ગણાં છે. પ્રભુના આ કથનમાં પ્રમાણિકતાને સ્વીકાર કરીને ગૌતમ સ્વામી કહે છે કે “ર મા રેવ મંરે ! ”િ હે ભગવન ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભગવન્ ! આપનું કથન સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણ નમસ્કાર કરીને, સંયમ અને તપથી આત્માને યુદ્ધ કરતા થકા ગૌતમસ્વામી પિતાના સ્થાને બેસી ગયા. સૂદા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના બારમાં શતકને નવમે ઉદ્દેશક સમાસ ૧૨-લ્લા શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૦૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ દશવે ઉદ્દેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ દશમા ઉદ્દેશાના પ્રારંભ—— ખારમાં શતકના આ દેસમાં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયના સ‘ક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે-આત્માના દ્રવ્યાત્મા આદિ આઠ પ્રકારનુ` કથન તેમના અલ્પ અહુત્વનું કથન આત્મા જ્ઞાન રૂપ છે, અથવા અન્ય રૂપ છે ? આ પ્રકારના પ્રશ્ન અને તેના ઉત્તર નારકાના આત્મામાં તથા પૃથ્વીકાયિક આદિકાના આત્મામાં જ્ઞાનાદિ સ્વરૂપતાનું નિરૂપણુ આત્મા દશનસ્વરૂપ છે, અથવા અન્ય સ્વરૂપ છે? આ પ્રકારના પ્રશ્નાદિકાની વિચારણા રત્નપ્રભા પૃથ્વી સકૂપ છે, કે અસદ્રુપ છે ? આ પ્રકારના પ્રશ્ન અને તેના ઉત્તર શકરાપ્રભા આદિ પૃથ્વીને વિષે પણ એજ પ્રકારના પ્રશ્નોત્તરાની પ્રરૂપણા એક પરમાણુ સરૃપ છે કે અસટ્રૂપ છે ? દ્વિપદેશિક કન્ય સટ્રૂપ છે કે અસટ્રૂપ છે ? ઇત્યાદિ પ્રશ્નો અને તેમના ઉત્તરાની પ્રરૂપણા દ્વિદેશિક સ્કન્ધ સટ્રૂપ કેવી રીતે છે? આ પ્રશ્નોના છ ભાંગાએ દ્વારા ઉત્તર ત્રિપ્રદેશિક કન્ય અમુક અપેક્ષાએ આત્મા છે, અમુક અપેક્ષાએ સરૃપ છે, અમુક અપેક્ષાએ ને આત્મા છે, અમુક અપેક્ષાએ અસટ્રૂપ છે, ઈત્યાદિ ૧૩ ભાંગાએ (વિકલ્પેા) દ્વારા તેની પ્રરૂપણા ત્રિપ્રદેશી સ્કંધના સ્યાદાત્મા” ઈત્યાદિ રૂપે ૧૩ લાંગાએ કેવી રીતે થાય છે? આ પ્રશ્નના ઉત્તર ચતુપ્રદેશી સ્કન્ધના ૧૯ ભાંગાએ ની પ્રરૂપણા ચતુષ્પદેશી સ્કન્ધના ૧૯ ભાંગાએ થવાના કા॰ ણેનુ કથન, —આત્માના સ્વરૂપની વક્તવ્યતા—— 66 ૬ વિજ્ઞાન મતે ! આવા પ્ળત્તા'' ઈત્યાદિ— ܕܕ આત્મ સ્વઅપ કા નિરૂપણ ટીકા”—આગલા સૂત્રમાં સૂત્રકારે દેવાની પ્રરૂપણા કરી છે, તે દેવામાં આત્માના સાવ હાય છે, આ પ્રકારના પૂર્વ સૂત્ર સાથેના સબંધને લઈને હવે સૂત્રકાર આત્માના સ્વરૂપનું ભેદપૂર્વક નિરૂપણ કરે છે-આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-૮ વિદ્યાન મને ! આચા પત્તા ?” હે ભગવન ! આત્મા કેટલા પ્રકારના કહ્યો છે? મહાવીર પ્રભુના ઉત્તર-“ નોચમા ! ” હે ગૌતમ! “ અવિા આચા पण्णत्ता આત્મા આઠ પ્રકારના કહ્યો છે. “ સંજ્ઞા ” તે આઠ પ્રકાર નીચે શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૦ ૬ Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે છે–“વિચાથા, નાવાયા, જોવા, જાળોચા, નાના, રંગાયા, ચરિત્તાવા, વરિયાવા” (૧) દ્રવ્યામા, (૨) કપાયાત્મા, (૩) ગામ, (૪) ઉપયોગાત્મા, (૫) જ્ઞાનાત્મા, (૬) દર્શનાત્મા, (૭) ચારિત્રાત્મા અને (૮) વર્યાત્મા. જે નિરંતર અપરા૫ર પર્યાયને-વપર પર્યાય રૂપ જ્ઞાનાદિક વિવિધ પ્રકારના ગુણોને-પ્રાપ્ત કરતા રહે છે, એ આત્માને સમજવો જોઈએ અથવા-ગતિ અર્થવાચક જેટલા ધાતુઓ છે, તે બધા ધાતુઓ જ્ઞાનાર્થક હોય છે, આ નિયમાનુસાર ગત્યર્થક “અત્ ” ધાતુનો અર્થ “જ્ઞાન” થાય છે. આ વ્યુત્પત્તિ અનુસાર આત્મા ઉપગ લક્ષણવાળ હોવાને કારણે પદાર્થોને નિરંતર જાણતો રહે છે. આ સામાન્ય ઉપયોગ લક્ષણુની અપેક્ષાએ તો આત્મા એક જ પ્રકાર છે, પરંતુ ઉપાધિના ભેદની અપેક્ષાએ તેને આઠ પ્રકારને કહેવામાં આવે છે. ત્રિકાલાનુગામી આત્મામાં જ્યારે કષાયાદિ પર્યાને ગૌણ કરી દેવામાં આવે છે, ત્યારે શુદ્ધ દ્રવ્ય રૂપ જે આત્મા રહે છે, તેનું નામ દ્રયાત્મા છે. બધાં જમાં આ પ્રકારને દ્રવ્યાત્મા હોય છે. જ્યારે એજ આત્મા ક્રોધાદિ કષાયથી યુકત થઈ જાય છે, ત્યારે તેને કષાયાત્મા કહેવામાં આવે છે. જ્યાં સુધી તેના તે કષાયે ક્ષીણ અથવા ઉપશાન્ત થઈ જતાં નથી, ત્યાં સુધી તે આત્મા કષાયાત્મા રૂપે જ રહે છે, તેથી અક્ષણ કષાવાળાના આત્માને અથવા અનુયશાન્ત કષાયાવાળાના આત્માને કષાયાત્મા કહે છે મન, વચન અને કાયાના વ્યાપાર (પ્રવૃત્તિ)નું નામ ગ છે. આગ પ્રધાન જે આત્મા છે તેને ગાત્મા કહે છે. ગવાળા જીને આત્મા આ પ્રકાર હોય છે ઉપયોગના બે પ્રકાર કહ્યા છે. (૧) સાકાર ઉપયોગ અને (૨) અનાકાર ઉપયોગ આ ઉપગપ્રધાન જે આત્મા હોય છે તેને ઉપગાત્મા કહે છે. આ આત્મા સિદ્ધ અને સંસારી રૂપ હોય છે, અને મુક્ત અને સંસારી સમા છમાં ઉપગાત્માને સદ્ભાવ રહે છે અથવા વિવ ક્ષિત વસ્તુના ઉપયોગથી ઉપયુક્ત જે આત્મા હોય છે, તેનું નામ ઉપગાત્મા છે. જે આત્મામાં દર્શનાદિ ગુણોને ગૌણ કરી નાખવામાં આવ્યા હોય, અને જ્ઞાનગુણનું પ્રાધાન્ય હોય, એવી સ્થિતિથી સંપન્ન જે આત્મા હોય છે. તેને જ્ઞાનાત્મા કહે છે સમ્યગ્દષ્ટિ જીવોમાં જ્ઞાનાત્માનો સદુભાવ હોય છે. એ જ પ્રમાણે દર્શનાત્માનું સ્વરૂપ પણ સમજવું સઘળા જીવમાં આ દર્શનાત્માને સદ્ભાવ હોય છે એ જ પ્રમાણે ચારિત્રાત્માનું સ્વરૂપ પણ સમજવું વિરતિવાળા જીમાં ચારિત્રાત્માને સદ્ભાવ હોય છે ઉથાન આદિ સ્વરૂપવાળે જે આત્મા હોય છે, તેને વીર્યામા કહે છે સમસ્ત સંસારી જીમાં આ વર્યાત્માને સદ્ભાવ હોય છે એજ વાત “જીવન” ઈત્યાદિ તથા “જ્ઞાનં ” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. આ પ્રકારે આત્માના આઠ પ્રકારની પ્રરૂપણ કરીને હવે સૂત્રકાર એ વાતની પ્રરૂપણું કરે છે કે કયા આત્મભેદની કયા આત્મભેદની સાથે સમાપ્તિ સંભવી શકે છે, અને ક્યા આત્મભેદની કયા આત્મભેદની સાથે વિષમ વ્યાપ્તિ સંભવે છે– શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૦૭ Page #121 -------------------------------------------------------------------------- ________________ આ વિષયને અનુલક્ષીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન पूछे छे 8-“ जस्स णं भंते ! दवियाया-तस्स कसायाया, जस्स कसायाया, तस्स વિચાચા?” હે ભગવન્! જે જીવને આત્મા દ્રવ્યાત્મા રૂપ હોય છે તે જીવને તે આત્મા કષાયાત્મા રૂપ હોય છે ખરો? આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કે જે જીવમાં દ્રવ્યાત્મા હોય છે, ત્યાં શું કષાયાત્મા પણ હોય છે અને જે જીવમાં કષાયાત્મા હોય છે, તે જીવમાં શું દ્રવ્યાત્મા પણ હોય છે ખરે? મહાવીર પ્રભુને ઉત્તર-“જોય! જરા વિચારા તરત વસાવા હિ ગરિ, રિવ =સ્થિ” હે ગૌતમ ! જ્યાં દ્રવ્યાત્મતા રહેતા હોય, ત્યાં કષાયાભતા પણ રહેતે જ હોય છે, એ નિયમ નથી કષાયાત્મતા રહે પણ ખરી અને ન પણ રહે આ પ્રકારે દ્રવ્યામતાની સાથે કષાયાત્મતાની ભજના (સદ્દભાવ અથવા અભાવ રૂ૫ વિક૯૫) સમજવી જ્યારે જીવ ક્ષીણ કષાયા. વસ્થાવાળે અથવા ઉપશાન્ત કષાયાવસ્થાવાળો હોય છે, ત્યારે તેના દ્વવ્યામતાની સાથે કષાયાત્મતાનું અવસ્થાન (વિદ્યમાનતા) હેતું નથી, પરંતુ જ્યારે તે કષાયાવસ્થાવાળો હોય છે, ત્યારે દ્રવ્યાત્મતાની સાથે કષાયામતાને પણ સદ્દભાવ રહે છે પરંતુ “કરણ થવા તરલ રિચાયા નિયમ ચિ” જ્યાં કષાયાત્મતાને સદ્ભાવ હોય છે, ત્યાં દ્રવ્યાત્મતાને પણ નિયમથી જ સદ્દભાવ રહે છે, કારણ કે દ્રવ્યાત્મતા વિના-જીવત્વ વિનાકષાને સદ્ભાવ હોતું નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ડલ્સ મરે! વિચાચા ના ગોજાયા?” હે ભગવદ્ ! જેમાં દ્રવ્યાત્મતા હોય છે, તેમાં ગાત્મતાને પણ સદભાવ હોય છે ખરે ? અને જેમાં ગામતા હોય છે, તેમાં દ્રવ્યાત્મતા હોય છે ખરો? મહાવીર પ્રભુને ઉત્તર-“ વિચાચા સાચા મળિયા, તe વિજા smયા જ માળિયાત્રા” હે ગૌતમ ! જે પ્રકારે દ્રવ્યામતાને કષાયાત્મતા સાથે સંબંધ કહ્યો, એજ પ્રકારને દ્રવ્યાત્મતાને વેગાત્મતા સાથે સંબંધ પણ કહેવું જોઈએ એટલે કે જ્યાં દ્રવ્યાત્મતા હોય છે, ત્યા ગવાળા ની જેમ યોગાત્મતા હોય છે પણ ખરી અને અયોગી સિદ્ધોની જેમ ગાત્મતાને અભાવ પણ રહે છે. પરંતુ જ્યાં ગાત્મતાને સદૂભાવ હોય છે, ત્યાં દ્રવ્યામાતાને તે અવશ્ય સદૂભાવ રહે છે, કારણ કે દ્રવ્યત્વને વિના જેગોને સદ્ભાવ હેત નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“í મતે ! વિચાચા, તાસ ૩યોજાયા, હવે સવથ કુદ8 માળિયદા” હે ભગવન્ ! જે જીવમાં દ્રવ્યાત્મતા હોય છે, તે જીવમાં શું ઉગાત્મતાને સદ્ભાવ હોય છે ખરે? એજ પ્રમાણે પૂર્વોક્ત આઠ પ્રકારના આત્માએ ના પરસ્પર સંબંધ વિષયક પ્રશ્નો પણ પૂછવા જોઈએ. મહાવીર પ્રભુને ઉત્તર- નરH વિચાચા, તરત થાયા નિયમ સહિ, aણ ૩૦થાવા તરણ વિ વિચાચા નિચ અધિ” હે ગૌતમ! જે જીવમાં શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૦૮ Page #122 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાત્મતા હોય છે, તે જીવમાં ઉપગાત્મતા પણ અવશ્ય હોય છે, તથા જે જીવમાં ઉપયગામતા હોય છે, તે જીવમાં દ્રવ્યાત્મતા પણ નિયમથી જ હોય છે, કારણ કે તે બનેને આપસમાં અવિનાભાવ સંબંધ છે આ બન્નેને જે અવિનાભાવ સંબંધ સિદ્ધોમાં છે, એ જ પ્રકારને આ બન્નેને અવિ. નાભાવ સંબંધ સિદ્ધ સિવાયના જીવોમાં પણ હોય છે, કારણ કે જીવને સ્વભાવ ઉપગ લક્ષણવાળે છે. “ક વિચાચા તરણ ગાયા મજણ” જે જીવમાં દ્રવ્યામતા હોય છે, તે જીવમાં જ્ઞાનામતા હોય છે પણ ખરી અને નથી પણ હતી જેમ કે સમ્યગ્દષ્ટિ જીવોમાં દ્રવ્યાત્મતા પણ હોય છે અને જ્ઞાનાત્મતા પણ હોય છે, પરંતુ મિથ્યાષ્ટિએમાં દ્રવ્યાત્મતા હોવા છતાં પણ જ્ઞાનામતા હોતી નથી. “se go vir, aણ રવિવાયા નિયમ કથિ” પરંતુ સિદ્ધની જેમ જે જીવમાં જ્ઞાનાત્મતા હોય છે, તે જીવમાં દ્રવ્યાત્મતા નિયમથી જ હોય છે. “ગર વિયા, સર સંતળાયા નિયમ ગસ્થિ, કરણ રિ સંતળાયા, તસ્ય વિરાયા નિવાં ગરિક” જે જીવમાં દ્રવ્યાત્મતા હોય છે, તે જીવમાં સિદ્ધોની જેમ દશનામતા પણ નિયમથી જ હેય છે અને જે જીવમાં દર્શનાત્મતા હોય છે, તે જીવમાં ચક્ષુર્દશનાદિવાળાઓની જેમ દ્રવ્યાત્મતા પણ નિયણથી જ હોય છે. “નિયા, तस्स चरित्ताया भयणाए, जस्म पुण चरित्ताया, तस्स दवियाया नियम अत्थि" જે જીવમાં દ્રવ્યાત્મતા હોય છે તે જીવમાં ચારિત્રાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હતી જેમ કે સિદ્ધોમાં તથા અવિરત સમ્યગૃષ્ટિ જીવમાં દ્રવ્યાત્મતા હોવા છતાં ચારિત્રાત્મતા હોતી નથી પરંતુ વિરતિસંપન્ન જીવમાં દ્રવ્યાત્મતા અને ચારિત્રાત્મતાને સદ્ભાવ રહે છે પરંતુ જે જીવમાં ચારિત્રાત્મતાને સદ્દભાવ હોય છે, તે જીવમાં દ્રવ્યાત્મતાને પણ અવશ્ય સદૂભાવ જ હોય છે, કારણ કે ચારિત્રવાળા જીવમાં દ્રવ્યાત્મતા અવશ્ય હોય છે, જ “ર્વ થીરિયા વિ ” એજ પ્રમાણે જે જીવમાં દ્રાવ્યાત્મતા હોય છે, તે જીવમાં વિર્યાત્મતા હોય છે, પણ ખરી, અને નથી પણ હતી, જેમ કે સકરણ-ઈન્દ્રિય સહિત-વીર્યની અપેક્ષાએ આ વીર્યાત્મતા સિદ્ધોમાં હેતી નથી. પરતુ સિદ્ધ સિવાયના જીવમાં દ્રવ્યાત્મતાની સાથે સાથે વર્યાત્મતાને પણ સદ્ભાવ રહે છે પરંતુ જે જીવમાં વીર્યાત્મતાને સદૂભાવ હોય છે, તે જીવમાં દ્રવ્યાત્મતા અવશ્ય હોય છે. જેમ કે સમસ્ત સંસારી જીમાં વીર્યાત્મતા અને દિવ્યાત્મતા, બન્નેને સદ્ભાવ હોય છે, ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મંતે ! જણાવાયા, તરત જોયા પુ ” હે ભગવન ! જે જીવમાં કષાયાત્મતા હોય છે, તે જીવમાં શું ગાત્મતા પણ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૦૯ Page #123 -------------------------------------------------------------------------- ________________ હેય છે ખરી? તથા જે જીવમાં ગાત્મતા હોય છે, તે જીવેમાં શું કષાયાત્મતા પણ હોય છે ખરી? મહાવીર પ્રભુને ઉત્તર-“ મા! કરતા જણાવાયા, તરત નજારા નિચ ગ0” હે ગૌતમ ! જે જીવમાં કષાયાત્મતા હોય છે, તે જીવમાં ગાત્મતા નિયમથી જ હોય છે, “કક્ષ ગોગાથા તરલ પાયા વિર વારિસ્થ નિય સ્થિ” પરંતુ જે જીવમાં યોગાત્મતા હોય છે, તે જીવમાં કષાયાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હતી આ કથનનું તાત્પર્ય એ છે કે-જે કષાયાત્મતાની સાથે ગાત્મતાને અવિનાભાવ સંબંધ છે, એ ગાત્મતાની સાથે કષાયાત્મતાને સબંધ નથી. “વત્ર યત્ર જગાવામä તત્ર તત્ર યોજામ ” “ સકષાય જીવોમાં અગાત્મતા હોતી નથી, ” આ પ્રકારને નિયમ તે બની જાય છે, પરન્તુ “રત્ર ચત્ર ચોગાત્મવં તંત્ર તત્ર સાચારમચં” જ્યાં જ્યાં ગાત્મતા હોય છે, ત્યાં ત્યાં કષાયાત્મતા પણ હોય છે, ” એ નિયમ બની શકતું નથી, કારણ કે ગામતાવાળા જ કષાયયુક્ત પણ હોય છે અને કષાય વિનાના પણ હોય છે અગિયારમા બારમાં અને તેરમાં ગુણસ્થાનમાં યંગાત્મતાને તે સદ્ભાવ હોય છે, પણ કષાયાત્મતાને સદ્ભાવ હેતે નથી. દસમાં આદિ નીચેનાં ગુણસ્થાને માં ગાત્મતાની સાથે કષાયાત્મતાને પણ સદ્ભાવ હોય છે. એ જ કારણે એવું કહેવામાં આવ્યું છે કે “જ્યાં ગાત્મતા હોય, ત્યાં કષાયાત્મતા તે નિયમથી જ હોય છે. ” “ઘર્ષ કરવો વિ રમં સવાયા ને વા” એ જ કષાયાત્મતા સાથે ઉપગાત્મતાને પણ સંબંધ જાણ એટલે કે જે જીવમાં કષાયાત્મતા હોય તે જીવમાં ઉપગાત્મતા અવશ્ય હોય છે, કારણ કે ઉપયોગરહિત છામાં કષાને સદ્ભાવ હેત નથી પરંતુ જે જીવમાં ઉપગમતા હોય છે, તે જીવમાં કષાયાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હોતી ઉપગાત્મતાની સાથે સાથે સકષાયજીમાં કષાયાત્મતાને પણ સદુભાવ રહે છે, પરંતુ કષાયરહિત કેવલીઓમાં ઉપગાત્મતાને સદ્ભાવ હોવા છતાં કષાયાત્મતાને સદૂભાવ હોતા નથી. “દાદાચાર શાખાચા ૨ વોર રો વિ મરચવાગો” જ્યાં કષાયામતાને સદૂભાવ હોય છે, ત્યાં જ્ઞાનાત્મતાને સદૂભાવ હોય છે પણ ખરે અને નથી પણ તે, કારણ કે સકષાય મિથ્યાષ્ટિ જેમાં જ્ઞાનાત્મતાને સદ્ભાવ હોતું નથી અને સકષાય સમ્યગ્દષ્ટિ જેમાં જ્ઞાના ત્મતાને સભાવ હોય છે. એ જ પ્રમાણે જે આત્મામાં જ્ઞાનાત્મતા હોય છે, તે આત્મામાં કષાયાત્મતાને સદુભાવ જ હોય, એ નિયમ નથી, કારણ કે જેઓ જ્ઞાની હોય છે તેઓ કષાયયુક્ત પણ હોય છે અને કષાય રહિત પણ હોય છે, તેથી જે જીવમાં જ્ઞાનાત્મતા હોય, તે જીવમાં કષાયાત્મતા હોય પણ ખરી અને ન પણ હોય. “કહા જા કરાચા, તણા - ચાચા ૨ વાચાચા ચ” જે પ્રકારને કષાયાત્મતા અને ઉપગાત્મતાને પરસ્પરને સંબંધ કહ્યો છે, એજ પ્રકારને કષાયાત્મતા અને દર્શનાત્મતાને પણ પરસ્પરને સંબંધ કહે જોઈએ જેમ કે જે જીવમાં કષાયાત્મતા હોય શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૧૦ Page #124 -------------------------------------------------------------------------- ________________ '' છે, તે જીવમાં દેશનાત્મતા નિયમથી જ હાય છે, કારણ કે દનરહિત ઘટપતિકામાં કષાયાત્મતાના અભાવ રહે છે. પરન્તુ જે જીવમાં દર્શનાત્મતાના સદ્ભાવ હાય છે, તે જીવમાં કષાયાત્મતાના સદ્ભાવ હાય છે પણ ખરા અને નથી પણ ડેાતા, કારણ કે દનાત્મતાના સદ્ભાવવાળા જીવામાં સકષાયતા અને અકષાયતા, આ બન્ને પ્રકારની અવસ્થાએ સંભવી શકે છે. સમ્યગ્નેષ્ટિ અને અકષાયાવસ્થા યુકત જીવાનું દૃષ્ટાન્ત અહીં ગ્રહણ થવું જોઇએ. પ્રાચાયા ચ પિત્તાયા થો વિશેવ્ડ મર્ચનાઓ '' કષાયાત્મતા અને ચારિત્રાત્મતાને પરસ્પરની સાથે વિકલ્પે સ'ભ'ધ જાણવા એટલે કે જે જીવમાં કષાયાત્મતા હાય છે તે જીવમાં ચારિત્રાત્મતા હાય છે પણ ખરી અને નથી પશુ હાતી જેમ કે પ્રમત્ત યતિઓમાં કષાયાત્મતા પશુ હાય છે અને ચારિત્રાત્મતા પણ હાય છે પરંતુ અસંયત જીવામાં કષાયાત્મતાના સાવ હાવા છતાં ચારિત્રાત્મતાને સદ્ભાવ હાતા નથી તથા જે જીવમાં ચારિત્રાત્મતા હાય છે, તે જીવમાં કષાયાત્મતા હાય છે પણ ખરી અને નથી પણ હાતી જેમ કે સામાયિક આદિ ચારિત્રસ'પન્ન વ્યક્તિએામાં ચારિત્રાત્મતા હાય છે, પણ ત્યાં સકષાયાત્મતા હૈાતી નથી પરન્તુ યથાખ્યાત ચારિત્રવાળા સાધુઓમાં કે સકષાયાત્મતાને સદૂભાવ હાતા નથી તે કારણે ચારિત્રાત્મતાની સાથે કષાયાત્મતાની ભજના (વૈકલ્પિક સદૂભાવ) કહી છે. ' जहा कायाया य जोगाया य, तहा कसायाया य वीरियाया य भाणियव्वाओ " ? પ્રકારના કષાયાત્મતા અને ચેગાત્મતાના પરસ્પરના સબધ પહેલાં બતાવવામાં આવ્યેા છે, એજ પ્રકારના કષાયાત્મતા અને વીર્યાત્મતાના પણ પરસ્પરના સંબધ કહેવા જોઈએ એટલે કે જે આત્મામાં કષાયાત્મતા હાય છે તે આત્મામાં વીયૅમતા પણ અવશ્ય હોય છે, કારણ કે કષાયવાળા જીવામાં વીયરહિતતાના અભાવ હૈાય છે. પરન્તુ જે જીવમાં વીર્યાત્મતા હાય છે, તે જીવમાં કષાયાત્મતા હાય છે પણ ખરી અને નથી પણ હૈતી જેમ કે સય્તમાં વીર્યાત્મતા પણ હાય છે અને સકષાયતા પણ હાય છે પરન્તુ કેવલીમાં વીર્યાત્મતા હૈાવા છતાં પણુ કષાયાત્મતા હૈતી નથી. “ ' एवं जहा कसायायाए યત્તયા મળિયા, તા ગોપાચાર્ય મિટ્ટ્િ સમ' માળિયન્નાએ ” જે પ્રકારે કષાયાત્મતાની પછીનાં છ પદોની સાથે વક્તવ્યતા કહેવામાં આવી છે. એજ પ્રકારે ચેગાત્મતાની પશુ પછીનાં પાંચ પદે સાથે વક્તવ્યતા કહેવી જોઈએ જેમ કે....જે જીવમાં ચેગામતા હાય છે, જીવમાં ઉપયેગાત્મતા નિયમથી જ હાય છે, દાખલા તરીકે સયાગીઓમાં પરન્તુ જે જીવામાં ઉપયાગાત્મતા હાય છે, તે જીવામાં ચેાગામતા હાય છે પણ ખરી અને નથી પણ હાતી, દાખલા તરીકે સચેાગીઓમાં ડાય છે અને અયેગીએ અને સિદ્ધોમાં હાતી નથી એજ પ્રમાણે જે જીવમાં ચૈાગામતા હાય છે, તે જીવમાં જ્ઞાનાત્મતા હાય છે પણ ખરી અને નથી પણ હાતી જેમ કે સમ્યગ્દષ્ટિએમાં હોય છે, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૧૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાષ્ટિએમાં નથી હતી જે જીવમાં જ્ઞાનાત્મા હોય છે, તે જીવમાં ગાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હતી જેમ કે જ્ઞાનાત્મતાની સાથે ગાત્મતાને સદ્દભાવ સગીએામાં હોય છે, અને જ્ઞાનાત્મતાની સાથે ગાત્મતા અગીઓમાં હતી નથી તથા–જે જીવમાં યંગાત્મતા હોય છે, તે જીવમાં ચારિત્રાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હતી જેમ કે વિરતેમાં ગાત્મતાની સાથે ચારિત્રાત્મતા હોય છે, અને અવિરતેમાં ગાત્મતા સાથે ચારિત્રાત્મતા હોતી નથી તથા જે જીવમાં ચારિત્રાત્મતા હોય છે. તે જીવમાં ગાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હતી જેમ કે યેગસહિત ચારિત્રવાળાઓમાં ચારિત્રાત્મતાની સાથે ચગાત્મતાને પણ સદ્દભાવ હોય છે. પરન્ત અગીઓમાં ચારિત્રાત્મતાની સાથે ગાત્મતા હતી નથી "जहा दवियाए वत्तव्वया भणिया, तहा उवओगायाए वि उवरिल्लाहिं समं भाणियव्या" જેવી રીતે દ્રવ્યાત્મતાને બાકીનાં સાત પદે સાથે સંબંધ આગળ પ્રકટ કરવામાં આવ્યું છે, એજ પ્રકારને ઉપનામતાને પછીનાં ચાર પદે (જ્ઞાનામા, દર્શનાત્મા, ચારિત્રાત્મતા વર્ધાત્મતા સાથેનો સંબંધ કહેવું જોઈએ) જેમ કે જે જીવમાં ઉપગાત્મતા હોય છે. તે જીવમાં જ્ઞાનાત્મતા હોય છે, પણ ખરી અને નથી પણ હતી દાખલા તરીકે સમ્યગુદષ્ટિ જીવોમાં ઉપગાત્મતાની સાથે જ્ઞાનાત્મતા હોય છે, પરંતુ મિદષ્ટિ છવામાં ઉપયોગ મતાની સાથે જ્ઞાનાત્મતા દેતી નથી તથા–જે જીવમાં જ્ઞાનાત્મતા હોય છે, તે જીવમાં ઉપગાત્મતા નિયમથી જ હોય છે, જેમ કે સિદ્ધોમાં એજ પ્રમાણે જે જીવમાં ઉપગાત્મતા હોય છે, તે જીવમાં દર્શના નિયમથી જ હોય છે, તથા જે જીવમાં દર્શનાત્મતા હોય છે, તે જીવમાં ઉપયોગાત્મતા પણ અવશ્ય હોય છે. દાખલા તરીકે સિદ્ધમાં બનેને સદ્ભાવ રહે છે જે જીવમાં ઉપયોગાત્મતા હોય છે, તે જીવમાં ચારિત્રાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હતી દાખલા તરીકે સંયતમાં હોય છે અને અસંયતોમાં નથી હિતી પરંતુ જે જીવમાં ચારિત્રાત્મતા હોય છે તે જીવમાં ઉપયોગાત્મતા શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૧ ૨ Page #126 -------------------------------------------------------------------------- ________________ અવશ્ય હોય છે. દાખલા તરીકે સંયતેમાં ચારિત્રાત્મતા અને ઉપયોગાત્મતા, બનેને સદ્ભાવ હોય છે જે જીવમાં ઉપગાત્મતા હોય છે તે જીવમાં વિર્યામતા હોય છે પણ ખરી અને નથી પણ હતી જેમ કે સંસારી જેમાં હોય છે અને સિદ્ધોમાં હતી નથી, કારણ કે તેમનામાં સક્રિય વીર્યત્વનો અભાવ છે જે જીવમાં વીર્યાત્મતા હોય છે, તે જીવમાં ઉપયેગાત્મતા અવશ્ય હોય છે જેમ કે સંસારી જીવોમાં વિર્યાત્મતા અને ઉપગાત્મતા અને હાય छ. “जस्स णाणाया, तस्स दसणाया नियम अत्थि, जस्स पुण दसणाया तस्स બriા મળg” જે જીવમાં જ્ઞાનાત્મતા હોય છે, તે જીવમાં દશનાત્મતા અવશ્ય હોય છે જેમ કે સમ્યગદષ્ટિએમાં પરંતુ જે જીવમાં દર્શનાત્મતા હોય છે, તે જીવમાં જ્ઞાનાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હતી જેમ કે સમ્યગ્દષ્ટિએમાં હોય છે અને મિથ્યાષ્ટિઓમાં નથી હોતી. “કરણ બાળા तस्स चरित्ताया सिय अस्थि, सिय नथि, जस्स पुण चरित्ताया तस्स णाणाया નિચ બસ્થિ” જે જીવમાં જ્ઞાનાત્મતા હોય છે, તે જીવમાં ચારિત્રાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હતી દાખલા તરીકે સંયતેમાં જ્ઞાનામતા સાથે ચારિત્રાત્મતા પણ હોય છે, અસતમાં જ્ઞાનાત્મતા હોય છે, પણ ચારિત્રાત્મતા દેતી નથી જે જીવમાં ચારિત્રાત્મતા હોય છે, તે જીવમાં જ્ઞાનાત્મતાને અવશ્ય સદ્ભાવ હોય છે, કારણ કે જ્ઞાન વિના ચારિત્ર સંભવતું જ નથી. “ઘણાવાવરિચાચા જોવાં મrig” જે જીવમાં જ્ઞાનાત્મતા હોય છે, તે જીવમાં વીયમતા હોય છે પણ ખરી અને નથી પણ હોતી કેવલીઓમાં જ્ઞાનામતાની સાથે વીર્યાત્મતા હોય છે પણ સિદ્ધોમાં જ્ઞાનાત્મતાની સાથે વીર્યાત્મતા દેતી નથી તથા–જે જીવમાં વીર્યાત્મતા હોય છે, તે જીવમાં જ્ઞાનાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હોતી સમ્યગૃષ્ટિમાં વીર્યાત્મતા પણ હોય છે અને જ્ઞાનાત્મતા પણ હોય છે, પરંતુ મિથ્યાષ્ટિએમાં વર્યાત્મતા હોય છે, પણ જ્ઞાનાત્મતા હેતે નથી. “जस्स देसणाया तस्स उवरिमाओ दो वि भयणाए, जस्स पुण ताओ तस्स સંસળાવા નિચમે ગથિ” જે જીવમાં દર્શનાત્મતા હોય છે તે જીવમાં ચારિ. ત્રાત્મતા અને વીર્યાત્મતાને વૈકલ્પિક રીતે સદ્ભાવ હોય છે, પરંતુ જેમાં ચારિત્રાત્મતા અને વીર્યાત્મતા હોય છે, તે જીવમાં દશનાત્મતા અવશ્ય હોય છે એટલે કે જે જીવમાં દર્શનાત્મતા હોય છે, તે જીવમાં ચારિત્રાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હતી સંયતેમાં દર્શનની સાથે ચારિત્રને સદ્ભાવ રહે છે, અસંય તેમાં દર્શનાત્મતા હોય છે પણ ચારિત્રાત્મતા હતી નથી પરંતુ જે જીવમાં ચારિત્રાત્મતા હોય છે, તે જીવમાં દર્શનાત્મતા અવશ્ય હોય છે. દાખલા તરીકે અણગારેમાં બનેને સદૂભાવ હોય છે જે આત્મામાં દર્શનાત્મતા હોય છે, તે આત્મામાં વીર્યામતા હોય છે પણ ખરી અને નથી પણ હતી જેમ કે સંસારી જીમાં દર્શનાત્મતા સાથે વીર્યાત્મતા પણ હોય છે સિદ્ધોમાં દર્શનાત્મતા સાથે વર્યાત્મતાને સદૂભાવ હતા નથી પરંતુ જે શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૧ ૩ Page #127 -------------------------------------------------------------------------- ________________ જીવમાં વીર્યાત્મતા હાય છે, તે જીવમાં દનાત્મતાને અવશ્ય સદ્ભાવ હાય છે જેમ કે સ`સારી જીવામાં, 66 जस्स चरिताया, तस्स वीरियाया नियमं अस्थि, जस्स पुण विरियाया તક્ષત્તિાયા રિચ સ્થિ, ચિન્નધ્ધિ ” જે આત્મામાં ચારિત્રાત્મતા હાય છે, તે આત્મામાં વીર્યાત્મતા અવશ્ય હોય છે, કારણ કે વીય વિના ચાંરત્રની અસ'ભાવના હાય છે પરન્તુ જે આત્મામાં વીય્યત્મતા હાય છે, તે આત્મામાં ચારિત્રાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હાતી દાખલા તરીકે અણુગારીમાં વીયૅત્મતાની સાથે ચારિત્રાત્મતા હોય છે, પરન્તુ અસયતામાં વીય્યત્મતા હેાવા છતાં ચારિત્રાત્મતા હાતી નથી. ક્ત હવે સૂત્રકાર આ આઠે પ્રકારના આત્માના અલ્પમહત્વની પ્રરૂપણા કરે છે– ગૌતમ સ્વામીના પ્રશ્ન- ચાશિનું મને ! દુનિયાચાળ સાચાચાળ નાય વીચિાચાળ ચ ચરે યતિો નાવ વિષેસાયિા ?” હે ભગવન્ ! દ્રવ્યાત્માએ, કષાયાત્માઓ, ચાગાત્માઓ, ઉપયાગાત્માઓ, જ્ઞાનાત્મોએ, દનાત્માઓ, ચારિત્રાત્મા અને વીર્યાત્માઓમાં કયા આત્માએ કયા આત્માઓ કરતાં ઓછાં છે? કયા વધારે છે ? કયા આત્માએ તુલ્ય છે અને કયા આત્માએ કયા આત્માએ કરતાં વિશેષાધિક છે ? મહાવીર પ્રભુના ઉત્તર-દ્ધ સજથ્થોવાો ત્તાચાો, નાળાચો મળત गुणाओ, कसायायाओ अनंतगुणाओ, जोगायाओ विसेसाहियाओ, वीरियायाओ विसेसाहियाओ, उवयोगदवियदसणायाओ तिन्निवि तुलाओ विसेसाहियाओ " ચારિત્રાત્માએ સૌથી ઓછાં છે, કારણ કે ચારિત્રાત્માએ સખ્યાત છે, ચારિત્રાત્માઓ કરતાં જ્ઞાનાત્મા અન ́ત ગણાં છે, કારણ કે સિદ્ધ અને સમ્યગ્દૃષ્ટિ આત્માએ ચારિત્રવાળાઓ કરતાં અનંત ગણાં છે. સોના મા કરતાં કષાયાત્માએ અતત ગણુાં છે, કારણ કે કષાયેાયવાળાં જીવે સિદ્ધો કરતાં અનત ગણુાં કહ્યા છે. કષાયાત્માઓ કરતાં ચેાગાત્માએ વિશેષાધિક છે અયાગીઓની અપેક્ષાએ–ગરહિત જીવાની અપેક્ષાએ વીર્યાત્માઓ વિશેષાધિક છે, કારણ કે અચેાગી વીર્યવાન હાય છે ઉપયાગાત્માએ, દ્રવ્યા ત્માએ અને દનાત્માઓની સખ્યા એક સરખી હાય છે, કારણ કે આ ત્રણેમાં સામાન્ય રૂપે આત્મરૂપતા છે, પરન્તુ વીર્યંત્મા કરતાં ઉપયાગાત્માઓ, દ્ભવ્યાત્માઓ અને દનાત્માએ વિશેષાધિક હોય છે જો કે વીર્યાત્માએ માં અને સિદ્ધાત્માઓમાં ઉપચેગાહિરૂપ આત્મરૂપતા હોય છે, પરન્તુ ઉપચાગાદિ આત્મરૂપતાવાળા વીર્યાત્માઓની અપેક્ષાએ જે અધિકતા દર્શાવી છે તે સિદ્ધરાશિની અપેક્ષાએ કહી છે. એજ વાત નીચેના સૂત્રપાઠમાં વ્યક્ત થઇ છે. વ જોડી બ્રહ્મપુ ુત્ત ” ઈત્યાદિ તથા ૌતિજ્ઞાયાગો’ઈત્યાદિ સેલેશયાળ વિ” ઈત્યાદિ. પ્રસૂ૦૧। 6: जे શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૧૪ Page #128 -------------------------------------------------------------------------- ________________ -આત્મસ્વરૂપ વક્તવ્યતા — શ્રી ભગવતી સૂત્ર : ૧૦ - ' ગયા મને! નાખે અન્નાને ” ઇત્યાદિ— પ્રરૂપણા ટીકા-સૂત્રકારે આ સૂત્ર દ્વારા આત્માના સ્વરૂપની જ કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- આવા મંતે ! નાળે, અન્નાને ?” હે ભગવન્ ! જે આત્મા છે, એજ જ્ઞાનરૂપ છે-શુ' જ્ઞાન અને આત્મા વચ્ચે કેાઇ ભેદ નથી? અથવા જ્ઞાન આત્માથી શું ભિન્ન છે–જ્ઞાન અને આત્મામાં શું ભિન્નતા છે? અથવા શુ અજ્ઞાન જ આત્મા છે? એટલે કે આત્મા શુ અજ્ઞાન રૂપ જ છે ઉત્તર- ́ આવા ત્તિયનાળે, યિ અન્નાને માળે કુળ નિયમ આચા ” હૈ ગૌતમ! આત્મા કયારેક જ્ઞાનરૂપ હાય છે, એટલે કે આત્મામાં જ્યારે સમ્યક્ત્વ ઉત્પન્ન થઇ જાય છે, ત્યારે આત્મામાં પહેલેથી જ અજ્ઞાન રૂપે રહેલ મતિ આદિ જ્ઞાન રૂપ થઈ જાય છે. તેથી ત્યારે આત્મા તે મતિ આદિ જ્ઞાનસ્વભાવવાળા થઈ જાય છે કયારેક આત્મા અજ્ઞાન રૂપ પણ હાય છે, એટલે કે જ્યાં સુધી આત્મામાં મિથ્યાત્વને સદૂભાવ હાય છે, ત્યાં સુધી આત્મા સંખ'ધી મતિ આદિ અજ્ઞાન રૂપે રહે છે, તે કારણે તે સમયે આત્મા મતિ અજ્ઞાન આદિ સ્વભાવવાળા હોય છે. તથા જ્ઞાનને નિયમથી જ આત્મપ કહેવાય છે, કારણ કે જ્ઞાન આત્માના એક ધમ (સ્વભાવ) છે. ધમ અને ધર્મીમાં સથા ભેદ હાતા નથી એટલે કે ધમ અને ધર્મીમાં કથ`ચિત્ ભેદ હાય છે, પણ સ'પૂર્ણ`તઃ ભેદ હાતા નથી જો ધમ અને ધર્મીમાં (જ્ઞાન અને આત્મામાં) સર્વથા (સંપૂર્ણતઃ) ભેદ સ્વીકારવાનાં આવે, તે તે પ્રકારના જેટલા ધ મિ એ હોય તે બધામાં પણ આ ભેદના સ્વીકાર કરવા પડશે અને જો સમસ્ત ધમ-ધર્મીમાં ભેદ સ્વીકારવામાં આવે, તા કાઈ દૂરવર્તી ધર્મીના ગુણમાત્રની ઉપલબ્ધિ થાય ત્યારે તે ગુણને લીધે તે દૂરવર્તી ધર્મીવિષયક જે સદેહ ઉત્પન્ન થાય છે તે થવા જોઇએ નહીં પરન્તુ તેના ગુણની ઉપલબ્ધિ થવાને કારણે તેના વિષેના સદેહ તા થાય છે જ જેમ ક્રે-જ્યારે કાઇ વ્યક્તિ લીલા વૃક્ષની શાખામાંના છિદ્રમાંથી કાઈ સફેદ પદાર્થને દેખે છે, ત્યારે તે પદાર્થના વિષયમાં તેને એવા સંદેહ ઉત્પન્ન થાય છે કે–તે ખલાકા છે કે પતાકા છે? આ પ્રકારના પ્રતિનિયત ધર્મી વિષયક જે સદેહ ઉત્પન્ન થાય છે, તેના દ્વારા એજ પ્રતીત થાય છે કે ધમ પેાતાના ધર્મી કરતાં સર્વથા ભિન્ન નથી નહીં તે તે ધમને લીધે તે પ્રતિનિયત પદાર્થના વિષયમાં જેવા સશય ઉત્પન્ન થયા, તે ઉત્પન્ન થવા જોઇએ નહીં એવા સદેહ તેનાથી ભિન્ન એવા કોઈ અન્ય પદાર્થના વિષયમાં થવા જોઈતા હતા, કારણ કે જેવી રીતે ધમ તેનાથી ભિન્ન છે છતાં પણ તેમાં સંશયેાત્પાદક છે, એજ પ્રમાણે તે ધમ તે પ્રતિનિયત ધર્મીથી-વિવક્ષિત ધર્મીથી ભિન્ન એવા અન્ય ૧૧૫ Page #129 -------------------------------------------------------------------------- ________________ અવિવણિત ધમથી–પણ ભિન્ન છે. છતાં પણ તેમાં તે સંશત્પાદક કેમ નથી? આ પ્રકારની પ્રતીતિ દ્વારા એજ વાતને સમર્થન મળે છે કે ધર્મ પિતાના ધમી કરતાં સર્વથા ભિન્ન હેત નથી એજ પ્રમાણે “ધમ પિતાના ધર્મીથી સર્વથા અભિન્ન છે,” એવું પણ નથી, કારણ કે સર્વથા અભેદ માનવામાં આવે, તે સંશયની ઉત્પત્તિ જ થઈ શકતી નથી, કારણ કે ગુણનું ગ્રહણું થઈ જવાથી–ધર્મનું ગ્રહણ થઈ જવાથી–ગુણનું ગ્રહણ થઈ જશે તેથી કથંચિત્ ભેદ પક્ષને આશ્રય લઈને એવું કહી શકાય છે કે “જ્ઞાન નિયમથી આત્મા છે. ” “જ્ઞાન આત્મા છે,” આ કથન દ્વારા એ પ્રકટ કરવામાં આવ્યું છે કે આત્મા જ્ઞાનના વિના પણ રહી શકે છે, પરંતુ જ્ઞાન આત્મા વિના રહી શકતું નથી જેવી રીતે ખેરનું વૃક્ષ વનસપતિ વિના રહી શકતું નથી, પણ વનસ્પતિ ખેરના વૃક્ષ વિના રહી શકે છે, એજ પ્રમાણે જ્ઞાન આત્મા વિના રહી શકતું નથી, પણ આત્મા જ્ઞાન વિના રહી શકે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સાચા સંતે! કેરફુચા નાખે, અને તેના ના ?” હે ભગવન ! નારકેનો આત્મા શું જ્ઞાનસ્વરૂપ હોય છે, કે અજ્ઞાન રૂપ હોય છે? આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કે નારકેનું જ્ઞાન તેમના આત્માથી અભિન્ન હોય છે, કે તેમના આત્માથી ભિન્ન હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા ! ” હે ગૌતમ! “આવા જોરદાળ પિચ ના, સિય અન્ન, ના કુળ નિચ ગયા” હે ગૌતમ ! નારકેને આત્મા કયારેક જ્ઞાનસ્વરૂપ હોય છે, કારણ કે નારકમાં પણ સમ્યગ્દર્શન સંભવે છે ખરુ અને કયારેક અજ્ઞાનસ્વરૂપ પણ હોય છે, કારણ કે નારકામાં મિથ્યાદર્શનનો પણ સદ્ભાવ હોઈ શકે છે. તથા નારકનું જે જ્ઞાન હોય છે, તે નિયમથી જ આત્મરૂપ હોય છે, આત્માથી ભિન્ન હેતું નથી “ઘઉં નવ ઘળિયામારા” નારકેના જેવું જ કથન અસુરકુમારેથી લઈને રતનિતકુમાર પર્યન્તના દેવોના આત્માના સંબંધમાં પણ સમજવું એટલે કે અસુરકુમારથી લઈને સ્વનિતકુમાર પર્યન્તના દેવને આત્મા શું જ્ઞાનસ્વરૂપ હોય છે? કે અજ્ઞાનસ્વરૂપ હોય છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે હે ગૌતમ! અસુરકુમારાદિકને આત્મા ક્યારેક જ્ઞાનસ્વરૂપ પણ હોય છે અને કયારેક અજ્ઞાનસ્વરૂપ પણ હોય છે. તથા તેમનું જે જ્ઞાન છે, તે નિયમથી જ આત્મરૂપ હોય છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૧૬ Page #130 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન-“માયા મેતે ! પુઢવિવારૂચા ગાળે, અન્ને પુત્રવિફા સન્નાને?” હે ભગવન્ ! પૃથ્વીકાયિકોને આત્મા શું અજ્ઞાનસ્વરૂપ હોય છે ? અને તે અજ્ઞાન શું તેમના આત્માથી ભિન્ન હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જોવા” હે ગૌતમ ! “ગાયા પુષિાસુચા નિમં ગન્નાઓ, અન્નાળે, વિ નિચર્મ કાયા” પૃથ્વીકાયિકનો આત્મા નિયમથી જ અજ્ઞાનરૂપ હોય છે અને તેમનું તે અજ્ઞાન નિયમથી જ આત્મરૂપ હોય છે. “પર્વ નવ વરણરૂાથા ” પૃથ્વીકાયિકોના જેવું જ કથન અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકોના આત્મા વિષે પણ સમજવું એટલે કે અપૂકાયિકાથી લઈને વનસ્પતિકાયિકે પર્યન્તના જીવને આત્મા નિયમથી જ અજ્ઞાન સ્વરૂપ હોય છે અને તેમનું તે અજ્ઞાન પણ નિયમથી જ તેમના આત્મસ્વરૂપ હોય છે, એટલે કે તે અજ્ઞાન તેમના આત્માથી ભિન્ન હેતું નથી. “હૃતિય, તેડુંરિરા ગાય માળિયામાં ગઠ્ઠા જોરચાળ” દ્વીન્દ્રિયને, ત્રીન્દ્રિયોને, ચતુરિન્દ્રિયોને, પંચેન્દ્રિયતિર્થને, મનુષ્યોને, વાનચન્તને, જોતિષિને અને વૈમાનિકને આત્મા, નારકોના આત્માની જેમ કયારેક જ્ઞાનસ્વરૂપ હોય છે અને ક્યારેક અજ્ઞાનસ્વરૂપ હોય છે. અને તેમનું જે જ્ઞાન છે, તે નિયમથી જ આત્મસ્વરૂપ હોય છે, એટલે કે આત્માથી અભિન્ન હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સાચા અરે! ળે, બન્ને વળે?” હે ભગવન! શું આત્મા દર્શનરૂપ હોય છે કે તે દર્શન આત્માથી ભિન્ન હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જોયમાં ” હે ગૌતમ ! “સાચા નિયમi ફળે, ને વિ રિચમં ગાય” આત્મા નિયમથી જ દર્શનરૂપ હોય છે, અને તે દર્શન પણ નિયમથી જ આત્મરૂપ હોય છે, કારણ કે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિના દર્શનમાં વિશેષતા ન હોવાથી આત્મા દર્શનરૂપ હોય છે. અને દર્શન પણ આત્મારૂપ હોય છે જ્યાં ધર્મમાં વિપર્યય નથી, ત્યાં નિયમથી જ ગ્રહણ કરાયું છે વિપરીત ગ્રહણ કરાયું નથી જેમ કે દર્શનમાં જ્યાં વિપર્યય છે, ત્યાં વિપરીત અને નિયમ, આ બંને ગ્રહણ કરાયા છે જેમકે જ્ઞાનના વિષયમાં એવું કહ્યું છે કે-“આત્મા જ્ઞાનરૂપ પણ હોય છે અને અજ્ઞાનરૂપ પણ હોય છે, આ વિપરીત છે, અને “જ્ઞાન આત્મસ્વરૂપ જ હોય છે,” આ નિયમ છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સાચા મતે! જોરાં વંસળે, જો ને રૂચા ને ?" હે ભગવન્! શું નારકનો આત્મા દર્શાનરૂપ (દર્શનથી અભિન્ન) હેય છે? કે નારકોને આત્મા દર્શનથી ભિન્ન હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-બોયમા” હે ગૌતમ! “મા નેરાશા નિયમ છે, હૃણને નિયમ ગાયાનારકને આત્મા નિયમથી જ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૧ ૭ Page #131 -------------------------------------------------------------------------- ________________ દર્શનારૂપ હોય છે, અને નારકનું આત્મા સંબંધી દર્શન પણ નિયમથી જ આત્મરૂપ હોય છે. એ જ પ્રમાણે ભવનપતિ, વિકલેન્દ્રિય, પચેન્દ્રિયતિર્યંચ, મનુષ્ય, વાવ્યતર, તિષિક અને વૈમાનિકને આત્મા નિયમથી જ દર્શન રૂપ હોય છે, અને તેમનું દર્શન પણ નિયમથી જ આત્મરૂપ હોય છે. સૂરા રત્નપ્રભાદિ પૃથ્વિ સંબંધી વિશેષ નિરૂપણ –રત્નપ્રભાદિ વિશેષ વક્તવ્યતા– “બાપા મતે ! રચામા” ઈત્યાદિ ટીકાથે–આત્માનો અધિકાર ચાલી રહ્યો છે, તેથી સૂત્રકારે આ સૂત્ર દ્વારા રત્નપ્રભા આદિ ભાવની આત્મારૂપે અને અનાત્મા રૂપે પ્રરૂપણ કરી છે ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-“માયા મં! ચળવખyઢવી, અન્ના ચાણમાદથી ?” હે ભગવન! રતનપ્રભા પૃથ્વી સરૂપ છે કે અસરૂપ છે? અહીં “અતિ સતતં જછતિ તાન તાન જવાન” “જે નિરતર તે તે પર્યાને પ્રાપ્ત કરે છે તે આત્મા છે, ” આ વ્યુત્પત્તિ અનુસાર “આત્મા” પદને અર્થ “સદરૂપ થાય છે, કારણ કે સરૂપ પદાર્થ જ તે તે પર્યાની પ્રાપ્તિ કરે છે. અસદુરૂપ પદાર્થ તે તે પર્યાની પ્રાપ્તિ નથી કરતા તેથી ગૌતમ સ્વામીએ અહીં જે પ્રશ્ન પૂછે છે, તે સ્યાદ્વાદ દષ્ટિને ધ્યાનમાં રાખીને કર્યો છે. મહાવીર પ્રભુને ઉત્તર-“જોરમા ! ” હે ગૌતમ ! “રવામાપુઢવી લિત ગાવા, તિર નો બાપા, શિવ નાચાર્ય નો ના કાર્ય” રત્નપ્રભા પૃથ્વી કથંચિત (અમુક અપેક્ષાએ વિચાર કરતા) દુરૂપ (આત્મારૂપ) છે અને કથંચિત્ અસરૂપ છે. તથા આમાં અનામરૂપે એક સમયાવ છેદેન વકતું (કહેવાને) અશકય હોવાને કારણે તે અવક્તવ્ય પણ છે. આ કથનનું તાત્પર્ય એ છે કે શબ્દોની પ્રવૃત્તિ-ઉત્પત્તિ એક સાથે થતી નથી, કમશઃ થાય છે, તે કારણે એક જ કાળે તેને આત્મા અને અનાત્મારૂપે વ્યાદિષ્ટ (વ્યક્ત) કરી શકાતી નથી. આ કારણે તેને કથંચિત્ અવક્તવ્ય કહેવામાં આવેલ છે–સર્વથા અવક્તવ્ય શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૧૮ Page #132 -------------------------------------------------------------------------- ________________ કહેલ નથી નહીં તે “અવક્તવ્ય” આ શબ્દ દ્વારા પણ તેને નિર્દેશ કરી શકાય નહી હવે એજ વાતને જાણવા માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને કારણ પૂછે છે-“હે મંતે ! ગુજ, રાજુમાપુરશી ઉપર ગાવા, નો કાચા, હિર અવત્તવું બાગાય નો ગાયા,” હે ભગવન્! આપે રત્નપ્રભા પૃથ્વીને સદ્દરૂપ, અને અસદ્દરૂપ તથા અવક્તવ્ય રૂપ શા કારણે કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા! ”હે ગૌતમ! “Hજે આ શાળા, परस्स आइडे नो आया, तदुभयस्स आइटे अवत्तव्वं रयणप्पभापुढवी आयाइए નો ગાયારૂ” રત્નપ્રભા પૃથ્વીને તેની વર્ણાદિ રૂપ પર્યાની અપેક્ષાએ જ્યારે વિચાર કરવામાં આવે–તેના ગુણોની અપેક્ષાએ જે તેનું કથન કરવામાં આવે, તે તે સદરૂપ હોય છે, અન્ય શર્કરાદિ પૃથ્વીઓની વર્ણાદિ રૂપ પર્યાયોની અપેક્ષાએ તે સદુરૂપ હતી નથી, તેમની અપેક્ષાએ આદિષ્ટ (કથિત) કરવામાં આવે તે તેને આત્મા (અસદુરૂપ) હોય છે. અને જ્યારે આ અને પર્યાને એક સાથે કહેવાની અપેક્ષાએ તેને વિચાર કરવામાં આવે, ત્યારે તે સરૂપ અને અસદુરૂપ, આ બને પર્યાય દ્વારા અવક્તવ્ય થઈ જાય છે, કારણ કે તેમાં એ બને ધર્મ છે-જ્યારે એક જ સમયે આ બને ધર્મોનું તેમાં પ્રતિપાદન કરવાનો પ્રયત્ન કરવામાં આવે, ત્યારે તે વાત યુગપતુ એક સાથે) કેવી રીતે સંભવી શકે ? કારણ કે શબ્દની પ્રવૃત્તિ તે કમશઃ જ થશે-જ્યારે તેમાં સદુરૂપતાનું કથન કરવામાં આવશે, ત્યારે તે અસદુરૂપતાના કથનથી રહિત થઈ જશે, અને જ્યારે તેમાં અસદુરૂપતાનું કથન કરવામાં આવશે, ત્યારે તે સદુરૂપતાથી રહિત થઈ જશે આ કથનનું તાત્પર્ય એ છે કે રતનપ્રભા પૃથ્વી સરૂપ અને અયરૂપ આ બને ધર્મોથી યુક્ત હોવા છતાં પણ તે સદુરૂપત્ય અને અસદુરૂષત્વ પ્રતિપાદક શબ્દ વડે એક કાળે વાચ્ય હોઈ શકતી નથી અહીં રત્નપ્રભા પૃથ્વીમાં જે અવાતા કહેવામાં આવી છે તે આત્મહત્વ (સદુરૂપત્ર) અને અનાત્મવ (અસદુરૂપત્વ) શબ્દની અપેક્ષાએ જ કહેવામાં આવી છે, એમ સમજવું-સર્વથા અવાચ્યતા પ્રકટ કરવામાં આવી નથી નહીં તે તે અવાચ્ય શબ્દ દ્વારા પણ ત્યાં વાચ્યતા થઈ શકશે નહી, તેથી અહીં આમ અનાત્મ શબ્દો દ્વારા જ અવાગ્યતા કહેવામાં આવી છે, એમ સમજવું જોઈએ જેમ કે જે પદાર્થો અનભિલાપ્ય હોય છે, તેઓ ભાવ૫દાર્થ, વસ્તુ, આદિ શબ્દ વડે અથવા “અનભિલાષ્ય” આ શબ્દ વડે અભિલાપ્ય થાય છે. તે બળે રવ ગાન નો કારૂ” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે ૨નપ્રભા પૃથ્વી અમુક અપેક્ષાએ સદૂરૂપ છે, અમુક અપેક્ષાએ અસરૂપ છે અને અમુક અપેક્ષાએ (સદ-અસદુ આ બને શબ્દો દ્વારા એક સાથે પ્રતિપાદિત નહીં કરી શકાવાને કારણે) અવક્તવ્ય પણ છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સાચા સંતે ! સામા પુઢવી” ઇત્યાદિ– હે ભગવન્! શર્કરા પ્રભા નામની જે પૃથ્વી છે તે સદૂરૂપ છે કે અસદ્દરૂપ છે? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૧૯ Page #133 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુના ઉત્તર-‘“ ના ચળવ્વમાં પુઢતી તદ્દા સક્ષમાણ્ વ ’ હું ગૌતમ ! જેવુ' કથન રત્નપ્રભા પૃથ્વીની સન્દૂરૂપતા અને અસદ્ગુરૂપતાના વિષયમાં કરવામાં આવ્યુ છે, એવું જ કથન શકાપ્રભા પૃથ્વીના વિષયમાં પશુ સરૂપતા અને અસદૂરૂપતાને અનુલક્ષીને થવુ' જોઇએ જેમ કે-શશપ્રભા પૃથ્વી પણ અમુક અપેક્ષાએ સન્દૂરૂપ છે, અમુક અપેક્ષાએ અસન્દૂરૂપ છે અને અમુક અપેક્ષાએ અવક્તવ્ય પણ છે. અવક્તવ્ય હાવાનું કારણ એ છે કે-આત્મા અને અનાત્મા, આ બન્ને શબ્દો દ્વારા એક સાથે વકતુ (વ્યક્ત થવાને) અશકય હોવાને કારણે તે અવક્તવ્ય પણ છે. “ Ë નાવ अहे सत्तमा ” એજ પ્રકારનું કથન વાલુકાપ્રભા, પકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા, અને અધઃસપ્તમી પૃથ્વીના સબધમાં પણ જાણવુ' જોઇએ એટલે કે આ બધી પૃથ્વીએ પણ અમુક અપેક્ષાએ સદૃરૂપ છે, અમુક અપેક્ષાએ અસદૃરૂપ છે અને આત્મા અને અનાત્મા, આ બે શબ્દો દ્વારા એક સાથે વ્યક્ત થઈ શકે તેમ ન હાવાને કારણે અવક્તવ્ય પણ છે. હું ભગ ગૌતમ સ્વામીને પ્રશ્ન- બાચા મતે ! સોમે ભેગુચ્છા વન્ ! સૌધમ કલ્પમાં આત્મા-સરૂપ છે કે તે આત્મા-અસદ્ગુરૂપ છે? મહાવીર પ્રભુને ઉત્તર-‘પોયમા ! લોમ્બે હ્રદ્ધે લય ગયા, ઊચનો નાચા, નાવ નોગાચાર્ય ” હે ગૌતમ! સૌધર્માંક ૫ અમુક અપેક્ષાએ સદૂરૂપ છે, અમુક અપેક્ષાએ અસરૂપ છે, અને ભાત્મા, ને આત્મા, આ બન્ને શબ્દો વડે એક સાથે વાચ્ય નહીં થઈ શકવાને કારણે અવક્તવ્ય પણ છે. તેનુ કારણ જાણવા માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રકારના પ્રશ્ન પૂછે છે “ સે મેળઢેળ મતે ! નાવ નો ગ્રાચાયૅ ” હે ભગવન્ ! આપ શા કારણે એવું કહેા છે કે સૌધમ કલ્પ કથ'ચિત્ (અમુક અપેક્ષાએ) સપ છે, કથાચિત અસદ્ગુરૂપ છે, અને આત્મા ને આત્મા, આ એ શબ્દો દ્વારા એક સાથે અવાસ્થ્ય હાવાને કારણે કથાચિત્ અવક્તવ્ય છે ? તેના ઉત્તર માતા મહાવીર પ્રભુ કહે છે કે- વોચમા ! ઝવ્ળો બાર બચા, पुरस्स आइट्टे नो आया, तदुभयहस आइटूठे अवत्तव्यं आयाइय नो आयाइय ગૌતમ ! સૌધમ કલ્પ પાતાની સૌધમ કલ્પસ`બધી વદિ પર્યાયની અપે ક્ષાએ ન્યપર્દિષ્ટ (કથિત થાય ત્યારે મામા-સદૂરૂપ છે, ઈશાનાદિ કલ્પાન્તરાની અપેક્ષાએ વ્યપર્દિષ્ટ થાય ત્યારે ના આત્મા-અસરૂપ છે. એટલે કે પર પર્યાયની અપેક્ષાએ તે અનામરૂપ છે. તથા તદ્રુભય (સ્વ અને પર) પાંચાની અપેક્ષાએ આદિષ્ટ (કથિત) થાય ત્યારે તે અસ્તન્ય પશુ છે. તેનું કારણ એ છે કે તે આત્મા છે એવું કહી શકાય નહીં, કારણુ કે તે સમયે પર પર્યાયની અપેક્ષાએ તેનાઆત્મારૂપ પણ છે. તે આત્મા છે, એવું પણ તે સમયે કહી શકાય નહીં, કારણ કે તે સ્વપર્યાયની અપેક્ષાએ સન્દૂરૂપ પણ છે તેથી આત્મા અને અનાત્મા શબ્દો વડે એક સાથે અવાગ્ય હેવાને કારણે તેને કંચિત્ અવક્તવ્ય પણ કહ્યું છે. એજ પ્રમાણે ઇશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાન્તક, મહાશુષ્ક, સહસ્રાર, આરણુ, આનત, પ્રાણત અને અશ્રુત કલ્પા પણ કથાચિત્ સદૂરૂપ છે, કંચિત્ મસરૂપ છે શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૨૦ Page #134 -------------------------------------------------------------------------- ________________ અને અ.ભા-અનાત્મતા શબ્દ દ્વારા એક સાથે અવાચ્ય હેવાને કારણે કથંચિત્ અવક્તવ્ય પણ છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“નાથા મં! જેવિ વિના અને વિજ્ઞમા” હે ભગવન્ ! વેયક વિમાન સરૂપ છે, કે અસરૂપ છે? મહાવીર પ્રભુને ઉત્તર-“હવે હા રચવામાં તલ, ઘઉં અનુત્તવિમાન વિ, પૂર્વ દિમા વિ” હે ગૌતમ! જેવું કથન રત્નપ્રભા પૃથ્વીના વિષયમાં કરવામાં આવ્યું છે, એવું જ કથન પ્રવેયક વિમાન વિષે પણ સમજવું જેમ કે-વેયક વિમાન અમુક અપેક્ષાએ રૂપ છે, અમુક અપેક્ષાએ અસદુરૂપ છે અને અમુક અપેક્ષાએ અવક્તવ્ય છે, કારણ કે આત્મા અને તે આત્મા, આ શબ્દ વડે એક સાથે તે અવાચ્ય છે. એ જ પ્રકારનું કથન વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાને વિષે પણ સમજવું એટલે કે તે બધા વિમાને અમુક અપેક્ષાએ સરૂપ છે, અમુક અપેક્ષાએ અસદુરૂપ છે અને સત્ય અને અસત્ શબ્દ દ્વારા એક સાથે વાચ્ય ન હોવાને કારણે કથંચિત અવક્તવ્ય પણ છે એજ પ્રકારનું કથન ઈષત્નાભારા પૃથ્વી વિષે પણ સમજવું. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સાચા અરે! પરમાળા , અન્ને પાણછે?” હે ભગવન્! પરમાણુ પુદ્ગલ શું સરૂપ છે કે અસરૂપ છે? મહાવીર પ્રભુને ઉત્તર-પૂર્વ કર્દી શોભે જે પરમાણુ વિ માનવ” હે ગતમ! સૌધર્મ કલ્પની સરૂપતા આદિ વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન પરમાણુ પુલના વિષયમાં પણ ગ્રહણ કરવું જોઈએ જેમ કે પરમાણુ પુલ કથંચિત્ (અમુક અપેક્ષાએ) સરૂપ છે, કથંચિત્ અસરૂપ છે અને આત્મા, ને આત્મા શબ્દ વડે એક સાથે અવાચ્ય હોવાને કારણે કથંચિત્ અવક્તવ્ય પણ છે પરમાણુ પુલમાં આ ત્રણ અસંગી ભંગ સંભવી શકે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“ મારા મતે ! કુદumસિ વંદે ?” હે ભગવન્ ! દ્વિપ્રદેશિક સ્કંધ શું સદુરૂપ છે કે અસદૂરૂપ છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ચમા ! ટુવાલ છે ર ગાવા, ઉત્તર नो आया२, सिय अवत्तव्वं आयाइय नो आयाइय३, सिय आया य नो आया य४, सिय आया य अवचव्वं आयाइय नो आयाइय५, सिय नो आया य વત્તવ ચા નો માવાચઃ ” હે ગૌતમ / દ્વિદેશિક સ્કંધ (૧) કર્થચિત્ સદૂરૂપ છે, (૨) કથંચિત્ અસદુરૂપ છે, (૩) આત્મા અને તે આત્મા, આ બે શબ્દ વડે વાચ્ય ન હોવાને કારણે તે કથંચિત અવક્તવ્ય પણ છે, (૪) તે કથંચિત્ સત્ અસત્ (સદ્વરૂપ–અસદુરૂપ) બને રૂપ પણ છે, (૫) તે કથંચિત્ સદૂરૂપ પણ છે અને આત્મા અનાત્મા શબ્દ વડે અવાય હોવાને કારણે અવક્તવ્ય પણ છે. (૬) તે કથંચિત્ અસરૂપ પણ છે અને આત્મા, ને આત્મા, આ બે શબ્દો દ્વારા એક સાથે વાચ્ય ન હોવાને શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૨૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ કારણે અવક્તવ્ય પણ છે. હવે આ પ્રકારના કથનનું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“રે ઇ મેતે ! gવં સત્ર કાવ તો ગાયા, અવરજો માથાફરે તો મારા?” હે ભગવન ! આપ શા કારણે એવું કહે છે કે દ્વિપ્રદેશી કંધ કથંચિત્ સદૂરૂપ છે, કથંચિત્ અસરૂપ છે, ઈત્યાદિ પૂર્વોક્ત ૬ ભાંગાવાળ છે? અહીં “ લાચાર બવત્તદ” આ સૂત્રાશ દ્વારા છેલ્લે-છદ્દો-ભાગે પ્રકટ કરવામાં આવ્યા છે. મહાવીર પ્રભુને ઉત્તર-“જોયા! cuળો દારૂ વાયા?, પણ आइडे नो आया२, तदुभयस आइडे अब तव्वं दुप्पएसिए खंधे आयाइय नो સાચારૂ” હે ગૌતમ! જયારે પેતાના વર્ણાદિ રૂપ પર્યાય વડે ક્રિપ્રદેશી સ્કંધની વિવક્ષા કરવામાં આવે છે, ત્યારે તે પોતાના પર્યાની અપેક્ષાએ સકપ છે. અને ત્રિપ્રદેશિક આદિ અન્ય સાધના વર્ણાદિ રૂપ પર્યાની અપેક્ષાએ આદિષ્ટ થાય ત્યારે અસદ્રપ છે તથા જ્યારે તે સ્વપર્યા અને પરપર્યાની અપેક્ષાએ એક સાથે આદિષ્ટ થાય છે, ત્યારે તે અવક્તવ્ય કેટિમાં આવી જાય છે, કારણ કે તે સમયે તે સ્વપર્યાય અને પરપર્યાયે વડે એક સાથે વાચ્ય થઈ શકતો નથી. આ પ્રકારના જે ત્રણ ભાંગાઓ કહેવામાં આવ્યા છે, તે દ્વિપ્રદેશિક સ્કંધના સર્વ કંધની અપેક્ષાએ કહેવામાં આવ્યા છે. બાકીના જે ત્રણ ભાંગાઓ છે, તેઓ દેશાપેક્ષ છે, એજ વાત સૂત્રકાર પ્રકટ કરે છે-“રેરે જમાવવા, રેતે ગારે ઘા મારક તુપૂતિg વંધે માથા ૨ નો ભાગ ચક” જ્યારે તે દ્વિપ્રદેશિક સ્કંધ સદૂભાવ પર્યાયવાળા પિતાના એકદેશની અપેક્ષાએ વ્યપદિષ્ટ (કથિત) થાય છે, ત્યારે તે હિપ્રદેશી &છે તે દેશની વર્ષાહિરૂપ પર્યાયોથી યુક્ત હોવાને કારણે સદ્રપ છે, અને જ્યારે એજ દ્વિદેશી સ્કંધ પિતાના અસદ્દભાવ પર્યાયવાળા બીજા દેશથી આદિષ્ટ થાય છે, ત્યારે તે તેની વદ પર્યાથી યુક્ત નહીં હોવાને કારણે અસકૂપ છે. આ રીતે તે દ્વિદેશી સકંધ એક દેશની આદિષ્ટ પર્યાયોની અપેક્ષાએ સદૂભાવપર્યાયવાળો હોવાને કારણે અને બીજા દેશની સ્વયેની અપેક્ષાએ અસદુભાવ પર્યાયવાળ હોવાને કારણે કથંચિત સદ્વપ અને કથંચિત્ અસકૂપ કહેવામાં આવ્યા છે “સે ના સમાવવા देसे आइटे तदुभयपज्जवे दुप्पसिए खंधे आया य अवत्तव्यं आयाइय नो आया. 3gp તથા જ્યારે તે દ્વિદેશી સ્કધ ક્રમશ: અને યુગપત્ (એક સાથે) સદભાવ પર્યાયવાળા દેશની અપેક્ષાએ અદિષ્ટ થાય છે, ત્યારે સદૂભાવ પર્યાથવાળા પિતાના દેશની (અંશની) સદૂભાવ પર્યાની અપેક્ષાએ તે તે સદ્ધપ છે, અને સદૂભાવ અસદુભાવ પર્યાયવાળા દેશની અપેક્ષાએ એક સાથે આદિષ્ટ થાય ત્યારે આમ ને આમા શબ્દ વડે એક સાથે અવક્તવ્ય હોવાને કારણે અવક્તવ્ય પણ છે. આ કથનનો ભાવાર્થ એ છે કે ડિપ્રદેશી સ્કંધ એ અંશે (પરમાણુ)વાળ હોય છે. તે બે પરમાણુ રૂપ બે અંશેમાંના એક અંશ (દેશ)ની પર્યાની અપેક્ષાએ જ્યારે તેને વિચાર કરવામાં આવે છે, ત્યારે વિવક્ષિત તે પર્યાની અપેક્ષા એ જ તે સદ્રપ હોય છે, કારણ કે તે પર્યાયે જ તેમાં સદ્ભૂત હોય છે. અને જે બીજા દેશની પર્યાની અપે. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૨ ૨ Page #136 -------------------------------------------------------------------------- ________________ ક્ષાએ તે વિવક્ષિત થતું નથી તે દેશની પર્યાની અપેક્ષાએ તે અસહૂપ છે, તેથી તે દ્વિદેશી સ્કંધ દ્વિતીય દેશની અપેક્ષાએ અસરૂપ છે. આ રીતે તે ઢિપ્રદેશી કંધમાં સદૂરૂપ અને અસત્રૂપ ધર્મોને સદૂભાવ તે અવશ્ય છે, પરન્તુ તે અને તેમાં યુગપત (એક સાથે) કથન થઈ શકતું નથી, તેથી તે દ્વિદેશી સ્કંધ તે બને ધર્મો દ્વારા અવક્તવ્ય છે. તથા આ બને ધમની અપેક્ષાએ તે દ્વિપ્રદેશી સ્કંધનો વિચાર કરતા હોય તે ક્રમશઃ પણ થઈ શકે છે અને યુગપત્ પણ થઈ શકે છે. આ ક્રમશ: અને યુગપતું (એક સાથે) વિચારની અપેક્ષાએ તે કથંચિત્ સદૂરૂપ પણ છે અને કથંચિત્ અવ. ક્તવ્ય રૂપ પણ છે. તે માટે સમાવવાવે માટે તદુમઅપ ઝવે સુquaણ નો કાચા , વત્તરવું કાચા નો માથાફ” એજ પ્રમાણે ક્રમશ: વિચાર કરવામાં આવે, તે તે દ્વિપ્રદેશી કંધ કથંચિત્ અસદુરૂપ પણ છે અને બનેને યુગપત (એક સાથે) વિચાર કરવામાં આવે, તો તે કથંચિત અવક્તવ્ય રૂપ પણ છે. તથા “દ્વિદેશી કંધ કથંચિત્ સદૂરૂપ પણ છે, કથંચિત અસરૂપ પણ છે અને કથંચિત અવકતવ્ય પણું છે.” આ સાતમે ભાંગે (વિક૯૫) અહી સંભવી શકતા નથી, કારણ કે ઢિપ્રદેશી ધ બે અંશ (દેશ) રૂપ જ હોય છે. ત્રિપ્રદેશી આદિ સ્કધામાં જ આ સાતમે ભાગે સંભવી શકે છે. આ પ્રકારની આ સપ્તભંગી છે. “તે તેનí સંવ વાવ નો વારાફર” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે “ઢિપ્રદેશી કંધ સરૂપ પણ છે, ઈત્યાદિ ૬ ભાંગાએ અહીં સમજી લેવા.” એ વાત તે આગળ પ્રકટ કરવામાં આવી છે કે દ્વિપ્રદેશી સ્કંધ બે અંશેવાળે-બે પ્રદેશેવાળ-હોય છે. જે પ્રકારે સદુરૂપતા તેને ધર્મ છે, એ જ પ્રમાણે અસદુરૂપતા પણ તેને ધર્મ છે, અને અવકતવ્યતા પણ તેને ધર્મ છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ભચા મં! નિgurug વધે બન્ને નિguag વિધે?હે ભગવન્! ત્રિપ્રદેશિક સ્કધ સરૂપ છે, કે અસદરૂપ છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! “gિgfસા વંશે તિય આચા, સિય નો ચાર” ત્રિપ્રદેશિક સ્કંધ (૧) અમુક અપેક્ષાએ સદુરૂપ છે, (૨) અમુક અપેક્ષાએ અસદુરૂપ છે, “ચિ વત્તવું માયા નો ચાફરૂ” (૩) સરૂપ અને અસદુરૂપ શબ્દો વડે એક સાથે અવશ્ય હોવાની અપેક્ષાએ તે અવક્તવ્ય રૂપ પણ છે, કારણ કે શબ્દોની પ્રવૃત્તિ ક્રમશઃ જ થાય છે. “તિય ગાથા ચ નો કાચા ચ” (૪) એક જ કાળે તે કથંચિત રૂપ પણ છે અને કથંચિત્ અસદુરૂપ પણ છે. શંકા–-અહિયાં એક આત્મા એક ને આત્મા આ પ્રમાણેના દિકસંગી આ પહેલા ભંગમાં ત્રણ પ્રદેશમાં બે વિકલ્પ કેવી રીતે ઘટિત થાય છે? ઉત્તર-ત્રણ પ્રદેશના આ ત્રણે પ્રદેશે બે આકાશપ્રદેશમાં રહે છે. તે બે આકાશપ્રદેશની અવગાહનાની અપેક્ષાએ આ કિસાની પહેલે ભગ બને છે. એ જ પ્રમાણે હવે પછી પણ બ્રિકસંગી “બામા ” આ ચોથા ભંગમાં “નો ગામા કવચમ્' આ સાતમા ભંગમાં સમજી શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૨ ૩ Page #137 -------------------------------------------------------------------------- ________________ લેવું. આ પ્રમાણે બહુ બહુપ્રદેશીસ્કમાં બધેજ બ્રિકસંગીમાં બને સ્થાનોમાં અવગાહનાની અપેક્ષાએ એકવચન અવગાહનાની અપેક્ષાએ તથા વિભાગોની અપેક્ષાએ સમજી લેવું. “ફિર ચા ૨ નો આવો ચ” (૫) સ્કંધની અપેક્ષાએ તે કથંચિત્ સદૂરૂપ છે અને પ્રદેશની અપેક્ષાએ કથંચિત્ અસરૂપ છે અહીં જે પહેલાં “ગાય” આ એક વચનના પદને પ્રયોગ કરવામાં આવે છે, તે સ્કધની અપેક્ષાએ કરવામાં આવ્યો છે, અને “નો રાજાગો” આ બહુવચનને જે પ્રયોગ કરવામાં આ છે, તે પ્રદેશોની અપેક્ષાએ કરવામાં આવ્યા છે એજ પ્રમાણે આગળ પણ સમજી લેવું. “ઉતર ગાગાગો નો ગાયા (૬) તથા પ્રદેશની અપેક્ષાએ કથંચિત્ રૂપ છે અને સકંધની અપેક્ષાએ અસદુરૂપ છે. “ગાથા ૨ વરવં ચા નો કાયા ” તે અમુક અપેક્ષાએ સદુરૂપ પણ છે, અને કથંચિત્ આત્મા અને તે આત્મા શબ્દ વડે એક સાથે અવાચ્ય હોવાને કારણે અવક્તવ્ય રૂપ પણ છે. કવિ કાચા કર વાર્દિ, આચાલો ચ નો કાચા ચ૮” (૮) કયારેક ઔધની અપેક્ષાએ તે સદુ૫ છે, અને પ્રદેશોની અપેક્ષાએ તે સરૂપ અને અસરૂપ આ શબ્દ દ્વારા એક સાથે અવાચ્ય હેવાને કારણે અવક્તવ્ય રૂપ પણ છે. “હિર ગયાર વર્ષ જયારૂ નો ગાયા' (૯) કયારેક પ્રદેશોની અપેક્ષાએ તે સદુરૂપ પણ હોય છે અને સ્કંધની અપેક્ષાએ તે સદુરૂપ અને અસદુરૂપ આ બે શબ્દો દ્વારા એક સાથે અવકતવ્ય હોવાને કારણે અવક્તવ્ય રૂપ પણ હોય છે. “શિવ નો માથા ય અવયં ગાયારૂચ નો બચા૨૦” (૧૦) તે કંધની અપેક્ષાએ કથંચિત અસરૂપ પણ છે અને આત્મા ને આત્મા વડે એક સાથે અવાચ્ય હોવાને કારણે અવકતવ્ય રૂપ પણ છે. “દિર નો આવા જ અવાવાઝું માયાનો ચ નો કાયાકો ચ૨૨” (૧૧) કયારેક તે સ્કંપની અપેક્ષાએ અસરૂપ પણ છે, અને પ્રદેશની અપેક્ષાએ અનેક આત્મા રૂપે અને અનેક અનાત્મા રૂપે અવકતવ્ય પણ છે. “સા તોબાયા ચ, ઝવત્ત સાદુ નો જયા૨૨” (૧૨) કયારેક તે પ્રદેશોની અપેક્ષાએ અનેક ને આત્મા રૂપ છે, તથા આત્મા અને આત્મા રૂપે એક સાથે અવાચ હોવાને કારણે અવકતવ્ય રૂપ પણ છે. “ સિવ માથા નો બચાવ અવશ્વ સવાર નો જયારૂયરૂ” (૧૩) કયારેક તે સદ્દરૂપ પણ હોય છે, અસદુરૂપ પણ હોય છે અને સરૂપ-અસરૂપ આ બે શબ્દો દ્વારા એક સાથે અવાચ્ય હોવાને કારણે અવક્તવ્ય રૂપ પણ છે. ત્રિપ્રદેશિક સ્કંધમાં આ પ્રકારના ૧૩ ભાંગાએ વિક૯પ) સંભવી શકે છે. હવે ત્રિપ્રદેશિક રકંધમાં આ ૧૩ ભાંગાઓને સદ્ભાવ ક્યા કારણે હોય છે, તે જાણવા માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે–“સે ન મરે! પશે શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૨૪ Page #138 -------------------------------------------------------------------------- ________________ बुच्चइ, तिप्पएसिए खंधे सिय आया एवंचेव उच्चारेयव्वं जाव सिय आया य नो આવા જ અવનવું ગાયારૂ નો ભાગાફ” હે ભગવન્! આપ શા કારણે એવું કહે છે કે ત્રિપ્રદેશિક સ્કંધ કથંચિત્ સદુરૂપ છે, આ પહેલા ભાંગાથી શરૂ કરીને “તે કથંચિત્ સરૂપ પણ છે, કથંચિત્ અસદ્દારૂપ છે અને અવકતવ્ય રૂપ પણ છે.” આ તેરમાં ભાંગા પર્વતના કથનને પ્રશ્નમાં આવરી લેવું જોઈએ મહાવીર પ્રભુને ઉત્તર-“જોયા! અcsળો શા આચા” હે ગૌતમ! જ્યારે પિતાના વર્ણાદિ પર્યાની અપેક્ષાએ ત્રિપદેશિક સ્કંધની વિવક્ષા કરાય છે, ત્યારે તે પોતાના પર્યાની અપેક્ષાએ સદરૂપ ગણાય છે, અને “પુરા ગાદે નો ગાવા” ચતુષ્પદેશિક આદિ કંધની અપેક્ષાએ કથિત થાય, તે તે ને આત્મા રૂપ (અસદુરૂ૫) ગણાય છે, “તતુમાસ કાજે આચારૂચ નો ગાયારૂ” તથા વપર્યાય અને પરપર્યાયની અપેક્ષાએ કથિત થાય, તે તે અવકતવ્ય રૂપ છે, કારણ કે આત્મા ને આત્મા શબ્દ વડે તે એક સાથે વા હેત નથી પહેલાં ત્રણ ભાંગાનું આ પ્રકારનું સ્પષ્ટીકરણ કરીને, હવે ચેથા ભાંગાનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–“રેરે આ સમાવર, તેણે આ અમારવા વધે આવા ચ નો કાચા ક” જ્યારે ત્રિપ્રદેશિક સ્કંધને તેના એકદેશની અપેક્ષા એ વિચાર કરવામાં આવે છે, ત્યારે તે દુભાવ પર્યાયવાળા દેશની અપેક્ષાએ સદરૂપ છે અને અસદુભાવ પર્યાયવાળા બીજા દેશની અપેક્ષાએ અસદ્ધરૂપ છે. (૫) “રેસે મા સરમાवपज्जवे देसा आइदा असम्भावपउजवा तिप्पएसिए खंधे आया य नो आयाओ य५" જ્યારે ત્રિપ્રદેશિક સકંધને એક દેશની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે, ત્યારે સદભાવ પર્યાયવાળા એકદેશની અપેક્ષાએ તે સરૂપ હોય છે, અને જ્યારે અનેક અસદુભાવ પયાવાળા અનેક દેશેની અપેક્ષાએ તે આદિષ્ટ થાય છે, ત્યારે તે પર્યાયે તેમાં ન હોવાને કારણે તે અનેક અસરૂપવાળો હોય છે. (६) “ देसा आइट्ठा सब्भावपउजवा, देसे आइडे असब्भावपज्जवा तिप्पएसिए હવે આ જ તો માથા ” જ્યારે તે ત્રિપ્રદેશિક સ્કંધને તેના અનેક સદૂભાવ પર્યાયવાળા દેશોની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે, ત્યારે તે કથંચિત અનેક સદુરૂપવાળો છે, અને જ્યારે તેને અસભાવ પર્યાયવાળા એકદેશની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે, ત્યારે તે અસદુરૂપવાળે (७) "देसे आइवे सब्भावपज्जवे, देसे आइडे तदुभयपज्जवे तिप्पएसिए बंधे સાચા જ અવાä કાચા નો કાયારૂ૭” જ્યારે ત્રિાદેશિક સ્કંધને તેની સર્ભ વ૫યવાળા એક દેશની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે, ત્યારે તે સદ્ધરૂપ છે, અને જ્યારે તે સદ્ભાવપર્યાયવાળા અને અસદુભાવપર્યાયવાળા શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૨૫ Page #139 -------------------------------------------------------------------------- ________________ અન્ય દેશથી આદિષ્ટ થાય છે, ત્યારે તેની તે બને પર્યાયે એક સાથે અવાચ્ય હેવાને કારણે તે અવકતવ્ય કટિમાં આવી જાય છે. (૮) “રેલા आइटा सब्भावपजवा देसा आइट्ठा तदुभयपज्जवा तिप्पएसिए खंधे आया य અવત્તાવા લાવાળો ૫ નો માયાળો ૨૮” જ્યારે તે ત્રિપ્રદેશિક & પિતાના અનેક સદ્ભાવ પર્યાવાળા દેશો વડે સ્કંધ રૂપે આદિષ્ટ થાય છે, ત્યારે તે સદુરૂપવાળો છે, અને જ્યારે તે પિતાના સદૂભાવ૫ર્યાયવાળા અને અસદુભાવપર્યાયવાળા અનેક દેશે વડે પ્રદેશ રૂપે આદિષ્ટ થાય છે, ત્યારે તે ત્રિપ્રદેશિક સ્કંધ સદુરૂપ અને અસરૂપ શબ્દો દ્વારા એક સાથે વાચ્ય નહી થઈ શકવાને કારણે અકૃતવ્ય હોય છે. (૯) “રેવા લાફા માપwવા, देसे आइटे तदुभयपज्जवे तिप्पएसिए खंधे आयाओ य अवत्तव्वं आयाइय नो બાવા” જ્યારે સદ્દભાવપર્યાયવાળા દેશની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિક રકંધ આદિષ્ટ (કથિત) થાય છે, ત્યારે તે સદૂરૂપ છે, અને જ્યારે સદૂરૂપ અને અસદુરૂપપર્યાયવાળા એક બીજા દેશની અપેક્ષાએ તે આદિષ્ટ થાય છે, ત્યારે તે બને પર્યાને એક સાથે પ્રકટ કરનારા શબ્દને અભાવે તે અવકતવ્ય હોય છે. “gg સિન્નિ મm” આ પ્રકારે સાતમે, આઠમે અને નવમે આ ત્રણ ભાંગાએ બને છે. (૧૦) “લે ગાઉ દાવપss, દેણે મારૂ હુમપss તિcqug ( નો સાચા ૨ અવત્તદર્થ સાચા નો સારાફ?” જ્યારે ત્રિકદેશિક સ્કંધ પોતાના અસદુ ભાવ પર્યાયવાળા એકદેશની અપેક્ષાએ અદિષ્ટ થાય છે, ત્યારે તે ત્રિપ્રદેશિકક્કલ અસદુરૂપવાળો થઈ જાય છે, અને જ્યારે તે સરૂપ અને અસદુરૂપ પર્યાયવાળા પિતાના બીજા દેશની અપેક્ષાએ આદિષ્ટ થાય છે, ત્યારે તે ત્રિપ્રદેશિક સ્કધ સરૂપ અને અસદુરૂપ શબ્દ વડે એક સાથે વાચ્ય ન હોવાને કારણે અવકતવ્ય કટિમાં આવી જાય છે. (૧૧) "देसे आइट्रे असब्भावपज्जवे देसा आइटा तदुभयपज्जवा तिप्पएसिए खंधे नो ગયા ૨ અવત્તાવારું શાયરો ૨ નો ગાયાળો ૨ ૧૧” જ્યારે તે ત્રિપ્રદેશિક સ્કંધ પિતાના અસદુભાવપર્યાયવાળા એકદેશની અપેક્ષાએ આદિષ્ટ થાય છે, ત્યારે તે ત્રિપ્રદેશિક સ્કંધ અસદુરૂપ થઈ જાય છે, અને જ્યારે તે પોતાના સદૂભાવપર્યાયવાળા અને અસદ્દભાવ૫ર્યાયવાળા અનેક દેશોની અપેક્ષાએ આદિષ્ટ થાય છે, ત્યારે તે સદૂરૂપ અસરૂપ અને પર્યાને એક સાથે કહેનારા શબ્દના અભાવને કારણે અવકતવ્ય થઈ જાય છે. (૧૨) “રેણા બાદ અત્તરમાવાઝવા, તેણે आइट्रे तदुभयपज्जवे तिप्पएसिए खंधे नो आयाओ य अवक्तव्वं आयाइय नो ગાચાર” જ્યારે ત્રિપ્રદેશિક સ્કંધના અસદ્ભાવ પર્યાયવાળા અનેક દેશની અપેક્ષાએ આદિષ્ટ થાય છે, અને જ્યારે તેને તદુભય (સદુરૂપ અસદુરૂપ) પર્યાયવાળ એકદેશ આદિષ્ટ થાય છે, ત્યારે તે ત્રિપ્રદેશિક સકંધ અસરૂપ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૨૬ Page #140 -------------------------------------------------------------------------- ________________ હાય છે અને આત્મા, નો આત્મા આ બંને શબ્દ દ્વારા એક સાથે અવાચ્ય હેવાને કારણે અવક્તવ્ય પણ થઈ જાય છે. (૧૩) “રેરે મા સદમાવાન, देसे आइडे असब्भावपज्जवे, देसे आइटे तदुभयपज्जवे तिप्पएसिए खंधे आया य नो ગાથા ચ ઝવત્તä બાચાશ નો માચાર” જ્યારે ત્રિપ્રદેશિક સ્કંધને સદ્દ ભાવપર્યાયવાળ એકદેશ આદિષ્ટ થાય છે, તથા જ્યારે અસદુભાવપર્યાયવાળે તેને બીજે દેશ આદિષ્ટ થાય છે અને જ્યારે તેને તદુભય (સદુરૂપઅસરૂપ બને) પર્યાયવાળે એક ત્રીજો દેશ આદિષ્ટ થાય છે, ત્યારે તે ત્રિપ્રદેશિક સ્કંધ સદુરૂપ પણ હોય છે, અસરૂપ પણ હોય છે અને સદુરૂપ, અસરૂપ શબ્દ વડે એક સાથે અવાચ્ય હેવાને કારણે અવકતવ્ય પણ હોય છે. આ પ્રકારના આ ૧૩ ભાંગાઓ ત્રિપ્રદેશિક ધમાં પ્રકટ કરવામાં આવ્યા છે. અહીં પૂર્વોકત સાત ભાંગાઓમાં જે પહેલાં ત્રણ ભાંગાએ છે, તેઓ સમસ્ત ત્રિપ્રદેશિક સ્કંધની અપેક્ષાએ પ્રકટ કરાયા છે. દ્વિપદેશિક સકંધમાં જેવાં ત્રણ ભાંગાએ પહેલાં બતાવવામાં આવ્યા છે, એવા જ આ ત્રણ ભાંગાએ છે. બાકીના ત્રણ ભાંગાએમાં જે અવાનાર ત્રણ ત્રણ ભાંગાઓ કહેવામાં આવ્યા છે, તે એકવચન અને બહુવચનની અપેક્ષાએ કહેવામાં આવ્યા છે. તથા જે સાતમે ભાગો છે તેમાં કઈ અવાન્તર ભેદ નથી, તે તે એક જ પ્રકારનો છે. “રે તેના નામ! જીવં , રિપgિ જે સિય ગાથા, સંવ લાવ નો ગાયારૂ” હે ગૌતમ ! તે કારણે ત્રિપ્રદેશિક સ્કંધ ક્યારેક સદુરૂપ હોય છે. આ પહેલા ભાંગાથી લઈને “સરૂપ પણ હોય છે, અસદુરૂપ પણ હોય છે અને અવકતવ્ય પણ હોય છે.” આ ૧૩માં ભાંગા પર્યન્તના ૧૩ વિક૯પ કહ્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“ભાર મરે! જacપાલિઇ વંધે પુછી ?” હે ભગવન ! જે ચાર પ્રદેશિક સ્કંધ છે, તે શું સદુરૂપ હોય છે કે અસરૂપ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“વફgar હવે શિવ બાવા, સિર નો ભાવાર” હે ગૌતમ! ચારપ્રદેશિક સકંધ (૧) અમુક અપેક્ષાએ આત્મરૂપસરૂપ છે અને (૨) અમુક અપેક્ષાએ અનાત્મરૂપ-અસદુરૂપ છે, “લિય અત્તર્ણ ચા નો કાયારૂ વરૂ” અને આત્મા અને ને આત્મા શબ્દો વડે એક સાથે અવાગ્યે હેવાને કારણે તે કથંચિત્ અવકતવ્ય રૂપ પણ છે. “સિર આવા જ રો થાય ચ” (૧) તે અમુક અપેક્ષાએ સરૂપ પણ છે અને અસદરૂપ પણ છે, “ણિય સાચા ૨ નો ગાયાગો વર” (૨) તે સ્કંધની અપેક્ષાએ કયારેક સદરૂપ પણ હોય છે અને પિતાના અનેક પ્રદેશોની અપેક્ષાએ તે કયારેક અસદ્દરૂપ પણ હોય છે. “રિય આયામો , નો ગાયારૂ” (૩) કયારેક તે પિતાના પ્રદેશોની અપેક્ષાએ સદુરૂપ હોય છે અને સ્કંધની અપે. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૨ Page #141 -------------------------------------------------------------------------- ________________ ક્ષાએ અસદૂરૂપ હોય છે. “ખ્રિય બાયોયનો આચાયોયઝ'' (૪) કયારેક તે ચતુર્દેશિક સ્કંધ સદ્પ પણ હાય છે અને અસદ્ગુરૂપ પણુ હાય છે. “ઘચ ગાયા ય અવત્તવંયાચ નો આચાર્ચે' (૧) કયારેક તે આત્મા– સરૂપ હાય છે અને આત્મા તથા ને આત્મા શબ્દો દ્વારા એક સાથે અવાચ્ય હાવાને કારણે અવક્તવ્ય હોય છે. પ્રિય આચાય, અવત્તવ્વાદું ગચાળોય તો બાચામોય'' (૨) કયારેક તે સરૂપ હાય છે અને આત્માએ અને ના આત્માએ શબ્દો વડે એક સાથે અવાચ્ય હોવાને કારણે તે અત્ર ક્તવ્ય પશુ હાય છે. “સિયા આયામોય ત્તવુંગાચાર્ય નો ગાચાર્ (૩) કયારેક અનેક સરૂપે વાળા હાય છે અને આત્મા અને ના આત્મા શબ્દો વડે એક સાથે અવાચ્ય હાવાને કારણે અવકતવ્ય રૂપ પણ હાય છે. “નિય ગાચાોચ ગવત્તારૂં ભાચાોય, તો બાયોચ” (૪) કયારેક તે અનેક સદ્પાવાળા હોય છે અને અનેક સપા અને અનેક અસા વડે એક સાથે અવાસ્થ્ય હાવાને કારણે અનેક અવકતન્યેા રૂપ પણ ડાય છે. લા "" ૮ ખ્રિયનો આચાય, અવત્તત્રં બાચાચ નો આચાર્ચે ’(૧) કયારેક તે ચતુષ્પદેશિક સ્કધ અસરૂપ હાય છે અને સરૂપ અને અસન્દૂરૂપ શબ્દો દ્વારા એક સાથે અવાચ્ય હાવાને કારણે કથાચિત્ અવકતવ્ય હાય છે. ‘ સિય નો આયા ચ, અવત્તારૂં આયા ચ નો ચાળોચર” (૨) કયારેક તે અસદ્ગુરૂપ હોય છે અને અનેક પ્રદેશેાની અપેક્ષાએ અવક્તવ્ય હાય છે, કારણ કે તે અનેક આત્માઓ અને અનેક ના આત્માએ દ્વારા એક સાથે અવાચ્ય ડ્રાય છે, “ પિચ નો થાયાત્રો ય, અવત્તત્રં બાય ચ મો બાચાચરૂ ” કયારેક તે અનેક ના આત્મારૂપ હોય છે અને આત્મા, ને આત્મા રૂપે એક સાથે વાચ્ય નહીં હૈાવાને કારણે અવકતવ્ય રૂપ હેાય છે. “શિયનો આયાોય, અવન્તન્નારૂં, આચાળોષ નો કાચબોય?” (૪) કયારેક તે અનેક ના આત્મારૂપ હોય છે અને અનેક આત્મા રૂપે અને અનેક ને! આત્મા રૂપે તે એક સાથે અવાચ્ય હાવાને કારણે પેાતાના અનેક પ્રદેશેાની અપેક્ષાએ અવકતવ્ય રૂપ હાય છે (૩૧૨=૧૫) “ બ્રિચ ગયા ચનો આયા ચ અવત્તવું આચા ચ નો અત્યાચ” (૧૬) તે અમુક અપેક્ષાએ સરૂપ પણ છે, અમુક અપેક્ષાએ અસરૂપ પણ છે અને સન્દૂરૂપ, અસ ્રૂપ શબ્દો વડે એક સાથે અવાચ્ય હાવાને કારણે અવકતવ્ય પણ છે. "सिय आया य, नो आया य, अवत्तव्वाइं आयाओय नो आयाओय १७” (૧૭) તે અમુક અપેક્ષાએ સરૂપ છે, અમુક અપેક્ષાએ અસરૂપ છે અને પેાતાના અનેક સરૂપા અને અનેક અસરૂપા વડે એક સાથે અવાચ્ય હાવાને કારણે તે પેાતાના અનેક સરૂપે અને અસરૂપે રૂપે વકતવ્ય છે. (૧૮) "त्रिय आया य नो आयाओय अवत्तव्वं आयाइय नो आयाइय १८” કયારેક તે સદ્ભરૂપ છે, અનેક અસરૂપ છે, તથા સરૂપ અને અસરૂપ શબ્દો દ્વારા એક સાથે અવાચ્ય હાવાને કારણે અવકતવ્ય રૂપ છે. (૧૯) “લય પ્રાચાબોચ, નો બાચા ચ, અન્નત્યં ચાચ નો બાચાચ૧” અમુક અપેક્ષા છે તે અનેક સદૂરૂપાળે છે, એક અસ ્પવાળા અને સદૂરૂપ અને શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૨૮ Page #142 -------------------------------------------------------------------------- ________________ અસરૂપ શબ્દો વડે એક સાથે વાચ્ય નહીં થવાને કારણે અવકતવ્ય રૂપ છે આ પ્રકારે તે ચારપ્રદેશિક સ્કંધના ૧૯ ભાંગાએ થાય છે. તેમાં ૩ એકસ ચૈાગી ભાંગા, ૧૨ દ્વિકસ ચેાગી લાંગાએ અને ૪ ત્રિસ‘ચૈાગી ભાંગા થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન ‘છે હેલેનું અંતે If યુજ્વર, ચલક્ષણ खंबे सिय आया य, नो आया य, अवत्तव्वं तंचेव अट्ठे पडिउच्चारेयव्वं " डे ભગવન્ ! આપે શા કારણે ચતુષ્પદેશિક સ્ક ંધના સપ, અસરૂપ, અવકતવ્ય આદિ ૧૯ ભાંગા કહ્યા છે ? << મહાવીર પ્રભુના ઉત્તર-“ તોયમા ! '' હે ગૌતમ ! “ અવ્વનો ગાતુ आया १ परस्स आइट्ठे नो आया२, तदुभयहस आइट्ठे अवत्तव्वं आयाइय नो ગાથાશ્યરૂ” (૧) ચતુષ્પ્રદેશિક સ્કંધના તેના પાતાના વર્ણોઢિ પાંચાની અપે ક્ષાએ વિચાર કરવામાં આવે, તે તે સરૂપ છે. (૨) પાંચ પ્રદેશિક ભાદિ સ્કન્ધાન્તરની પર્યંચાની અપેક્ષાએ કહેવામાં આવે, તે તે અસદૃરૂપ છે, કારણ કે પરાંયાની અપેક્ષાએ તે અસદૃરૂપ હાય છે. (૩) સ્વપર્યાયા અને પરપર્યાય, આ બન્નેની અપેક્ષાએ જ્યારે કહેવામાં આવે છે, ત્યારે તે આત્મા અને ન આત્મા શબ્દો વડે એક સાથે અવાસ્થ્ય હાવાને કારણે તે અવકતવ્ય રૂપ ડાય છે. ફુલે આદું સન્માનપાવે તેણે આદું શ્રસમાવવપ્નને પત્રમેળો” જ્યારે તેની પર્યાચાની અપેક્ષાએ સદ્ભાવ પર્યાયવાળે તેના એકદેશ આદિષ્ટ (કથિત) થાય છે, અને પરપાંચાની અપેક્ષાએ અસદ્ભાવ પર્યાયવાળા ખીજો દેશ આાષ્ટિ થાય છે, ત્યારે તે ચતુષ્પદેશિક સ્કંધ (૧) સપ હૈાય છે અને (૨) અસદૂરૂપ હોય છે ઇત્યાદિ ચાર ભાંગાપૂર્વકતા પદ્ધતિ અનુસાર કહેવા જોઇએ. “લે આદું સન્મયળવે, રેલે શ્રાદ્ધે અસમાવ ગવે? આ એક ભાંગેા તે પહેલાં પ્રગટ કર્યાં છે. બાકીના ત્રણુ ભાંગા નીચે પ્રમાણે સમજવા‘રેસે આઇ, સમાવવ(વે, રેસા ટ્ઠા અસમાન્યपज्जवार, देसा आइट्ठा सन्भावपज्जवा, देसे आइट्ठे असम्भावपज्जवे३, देसा આવા સમાવવનવા, પૈસા આઠ્ઠા અલમ્બાવવજ્ઞવાજી” આ પ્રકારના આ ચાર ભાંગા અને પહેલાનાં ત્રણ ભાંગા મળીને સાત ભાગા થાય છે. “ સમાવપજ્ઞવેળ तदुभएण् य चउभंगो, असम्भावेण तदुभयेण य चउभंगो " સદ્ભાવ પર્યાયની અપેક્ષાએ તથા સદ્ભાવ અસદૂભાવ પર્યાયની અપેક્ષાએ ચાર ભાંગા થાય છે. તે ચાર ભાંગા નીચે પ્રમાણે છે-“વેલું આદું માનપાવે, તેમા બાકૂઠ્ઠા तदुभययज्जवा आयाइय नो आयाइय१, देसे आडट्ठे सम्भावपज्जवे, देसा आइअ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૨૯ Page #143 -------------------------------------------------------------------------- ________________ तदुभयपज्जवा आयाओ य नो आयाओ य२; देसा आइट्ठा सन्भावपज्जवा, देसे आइट्टे तदुभयपज्जवे आयाइय नो आयाइय३; देसा आइट्ठा सम्भाववज्जवा देखा ગાÇા સહુમય વાગાચાોચનો બાચાઓ ચ?” પહેલાંના સાત ભાંગા અને આ ચાર ભાંગા મળીને ૧૧ ભાંગા થાય છે. પૂકિત ૪ અને આ ૪ ભાંગાએ એકવચન અને બહુવચનની અપેક્ષાએ અન્યા છે એજ પ્રમાણે અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને તદુભવ (સદૂરૂપ-સદૂરૂપ) પર્યાયની અપેક્ષાએ ચાર ભાંગાએ મને છે. તે લાંગાએ નીચે પ્રમાણે છે. તેણે आइट्टे असन्भावपज्जवे, देसे आइट्ठे तदुभयपज्जवे आयाइ य नो आयाइ य१; देखे आइट्टे असम्भावपज्जवे, देसा आइट्ठा तदुभयपज्जत्रा आयाओ य नो आयाओ य३; देसा आइट्ठा असब्भावपज्जवा, देसे आइट्ठे तदुभयपज्जवे आयाइ य नो आयाइ य३; देसा आइट्ठा असन्भावपज्जवा, देसा आइट्ठा तदुभयपज्जत्रा आयाओ य नो ગચાળો ચ ૪” પહેલાનાં ૧૧ ભાંગા અને આ ૪ ભાંગા મળીને ૧૫ ભાંગા થાય છે. તેમના અથ પહેલા કહ્યા પ્રમાણે સમજી લેવા. '' 66 ' देखे आइट्ठे सम्भावपज्जवे, देखे आइट्टे असन्भावपज्जवे, देसे आइडे तदुभयपज्जवे, चउपपतिए खंधे आया य नो आया य अबत्तव्वं आयाइय नो आयाइय १६ ” (૧૬) જ્યારે પેાતાની પર્યાાની અપેક્ષાએ સદ્ભાવ પર્યાયવાળા એકદેશ આદિષ્ટ થાય છે, અને જ્યારે પરપાંચાની અપેક્ષાએ અસદ્ભાવપર્યાયવાળા દેશ આદિષ્ટ થાય છે, તથા સદ્ભાવપર્યાયવાળા અને અસદ્દભાવપર્યાયવાળા દેશ આદિષ્ટ થાય છે, ત્યારે ચતુપ્રદેશિક સ્કંધ સદ્પ, અસદૂરૂપ અને આત્મા, ના આત્મા આ બે શબ્દો વડે એક સાથે અવકતવ્ય (અવાસ્થ્ય) હાવાને કારણે અવકતવ્ય હાય છે. (૧૫) “ àત્તે આર્દ્ર સમાયपज्जवे से आइट्टे असन्भावपज्जवे, देखा आइट्टा तदुभयपज्जवा चउप्पएसिए खंबे भवइ आया य नो आया य अवत्तव्वाइं आयाओ यणो आयाओ य १७ " જ્યારે પેાતાની પાંચેાની અપેક્ષાએ સદ્દભાવ પર્યાયવાળા એકદેશ આદિષ્ટ થાય છે, પર૫ર્યાની અપેક્ષાએ અસદ્ભાવ પર્યાયવાળા એકદેશ આષ્ટિ ચાય છે, અને સદ્ભાવપર્યાયત્રાળા અને અસદ્ભાવપર્યાયવાળા અનેક દેશે આદિષ્ટ થાય છે, ત્યારે તે ચતુપ્રદેશિક સ્કંધ કથાચિત્ સદૂરૂપ, કથ ચિત્ અસદ્ધ્રૂપ, અને અનેક આત્માએ અને ના આત્માએ વડે એક સાથે અવાસ્થ્ય હેવાને કારણે અવક્તવ્ય રૂપ પણ હાય છે. (૧૮) “તેણે આ૫ે સમાત્ર વે, મા બટ્ટા અમાયજ્ઞવા, देसे आइट्टे तदुभयपज्जवे चपएसिए खंधे आया य जो आयाओ य अवत्तव्वं आयाચ નો ચાચ ૧૮” જે સમયે સ્વપાંચાની અપેક્ષા એ સદ્ભાવ પર્યાયવાળા એકદેશ આદિષ્ટ થાય છે, અને પરપર્યંચાની અપેક્ષાએ અસદ્ભાવપર્યાયવાળા એ દેશ આદિષ્ટ થાય છે, અને તદ્રુભય પર્યાયવાળા ખીન્ને દેશ આદિષ્ટ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૩૦ Page #144 -------------------------------------------------------------------------- ________________ થાય છે, ત્યારે તે ચતુષ્પદેશિક કપ કથંચિત્ સદુરૂપ હોય છે, કથંચિત બે દેશોની અપેક્ષાએ અસરૂપ હોય છે, અને આત્મા તથા અનાત્મા શબ્દો વડે એક સાથે અવાચ્ય હેવાને કારણે અવકતવ્ય રૂપ પણ હોય છે. (१८) “देसा आइट्ठा सब्भावपज्जवा, देसे आइट्ठ असब्भावपज्जवे देसे आइट्रे तदुभयपज्जवे चउप्पएसिए खधे आयाओ य नो आया य अवत्तव्वं आया રૂચ નો લાવાર ૨૧જ્યારે ચાર પ્રદેશિક સ્કંધના દેશ પિતાની પર્યાની અપેક્ષાએ સદૂભાવ પર્યાયવાળા આદિષ્ટ થાય છે અને પરપર્યાયની અપેક્ષાએ અસદુભાવપર્યાવાળે બીજે દેશ જ્યારે આદિષ્ટ થાય છે અને જ્યારે સદુભાવ અને અસદુભાવ પર્યાયવાળો દેશ આદિષ્ટ થાય છે, ત્યારે તે ચાર પ્રશિક સ્કય તે સૌની અપેક્ષાએ સદ્ રૂપિવાળ હોય છે, અને સરૂપ અને અસદુરૂપ આ બનને રૂપે તે એક સાથે અવાચ્ય હેવાને કારણે અવક્તવ્ય હોય છે. से तेणदेणं गोयमा ! एवं वुच्चइ चउप्पएसिए खंधे सिय आया, सिय नो आया, सिय अवत्तव्यं, निक्खेवे ते चेव भंगा उच्चारेयव्वा जाव नो आयाइय" ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે (૧) ચાર પ્રદેશિક કપ અમુક અપેક્ષાએ સદુરૂપ છે, (૨) અમુક અપેક્ષાએ અસરૂપ છે, (૩) અને અમુક અપેક્ષાએ અવક્તવ્ય છે, કારણ કે તે સદુરૂપ અને અસદ્દરૂપ શબ્દો વડે એક સાથે અવાચ્ય હોય છે. આ ક્રમે ૧૯માં ભંગ પર્યન્તના ભંગે અહીં કહેવા જોઈએ ૧ ભંગ આ પ્રમાણે સમજ-“ચાત્ આત્મા ૪, નો મારા જ, 7 ગામ ૪ અવત, ચાર્ તો માત્મા અજાથે છેલ્લા ભંગને સૂત્રકારે આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કયાં છે-“થાત્ ગામાન-સણા, नो आत्मा चासद्रूपः, अवक्तव्यम् आत्मा सद्प इति च, नो आत्मा अस. વજ ફરિ ર” આ પ્રકારના ૧૯ ભામાં ત્રણ ભંગ સકલાદેશવાળા છે, બાકીના ચારેમાં પ્રત્યેકમાં ચાર ચાર વિકલપ થાય છે. આ પ્રકારના કુલ ૧૯ ભંગ થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રાયા સંતે! વંvપત્તિ જે ઉપકા હશે ?” હે ભગવન્! પાંચ પ્રદેશિક રકંધ શું સદુરૂપ હોય છે, કે અસરૂપ હોય છે? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૩૧ Page #145 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુના ઉત્તર-“ તોયમા ! હે ગૌતમ! “ પંચલિપ સંઘે સિય આવા ચ૧, લિય નો ગાયા ચર, ” પાંચ પ્રદેશિક સ્કંધ (૧) અમુક અપેક્ષાએ સરૂપ પણ હોય છે, (ર) અમુક અપેક્ષાએ અસદૂરૂપ પણ હેાય છે, “ લિય અવત્તનં ગયાક્ર્ ચ નો આચાર્ ચ” (૩) અમુક અપેક્ષાએ તે અવક્તવ્ય રૂપ પશુ છે, કારણ કે સરૂપ અને અસદૃરૂપ શબ્દો દ્વારા તે એક સાથે અવાચ્ય હાય છે. સિય ગયા ચ, નો ગાયા ચ પ્રિય વત્તī'૪' તે પચપદેશિક સ્કંધ અમુક અપેક્ષાએ સરૂપ છે, અને અમુક અપેક્ષાએ અસદૃરૂપ છે અને અમુક અપેક્ષાએ અવક્તવ્ય છે, કારણ કે સદૂરૂપ અને અસ ્રૂપ, આ એ શબ્દો વડે તે એક સાથે અવાચ્ય છે. એજ પ્રમાણે દ્વિકસચેાગી બીજા ત્રણ ભાઁગ પણ પૂર્વાંકત પદ્ધતિ અનુસાર સમજવા. “નો આચર ચ વત્તવેળ ૨૪ ” તે નાચ્યાત્મ રૂપ (અસન્દૂરૂપ) અને અકતવ્ય છે, આ પદ્ધતિ અનુસાર બીજા ચાર પૂર્વોકત ભંગ થાય છે. પહેલાંના નાત ભંગ અને આ ચાર ભંગ મળીને કુલ ૧૧ ભંગ થાય છે. “ તિચસંગોને કોણ પ” ત્રણના સચેાગથી અનંતા આઠ પૂર્ણાંકત ભગેામાંના આઠમા ભગ અહી સભવી શકતે નથી, તે કારણે ત્રિકસ'ચેાગી ૭ ભંગ જ અહી બની શકે છે. આ પ્રકારે પંચપ્રદેશિક સ્કધમાં કુલ ૨૨ ભંગ થાય છે પહેલા ત્રણ ભંગ પૂર્વોકત રીત અનુસાર સકળ દેશવિષયવાળા છે. ત્યારબાદ દ્વિકસ ચેગી ત્રણ ચતુભ‘ગીના કુલ ૧૨ ભંગ અને છે અને ત્રિકમચાગી ૭ ભુગ બને છે. આ રીતે ૩+૧૨+૭=૨૨ કુલ ભગ થાય છે. ત્રિકસચેાગી આઠમે ભંગ અહીં સ`ભવી શકતા નથી તેથી અહી કુલ ૨૩ ને બદલે ૨૨ભંગ જ સભવી શકે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન− છે હેળઢેળ મળે! ત્રં ચૈવ હિજરાચવ` ' હું ભગવન્ ! પંચપ્રદેશિક ધ અમુક અપેક્ષાએ સન્દૂરૂપ છે, અમુક અપેક્ષાએ પર્યાય) પર્યાયાની અપેક્ષાએ આદિષ્ટ થાય છે, ત્યારે અવકતવ્ય રૂપ હોય છે કારણ કે જયારે એવું કહેવામાં આવે છે કે પચપ્રદેશિક ષ આત્માસરૂપ છે, ત્યારે તે સરૂપ જ છે એવું માની શકાતુ નથી કારણ કે પરપર્યાયની અપેક્ષાએ તે સમર્ચ તે અસદૂરૂપ પણ હાય છે. તથા તે અનાત્મ રૂપ (અસદૃરૂપ) છે એવું જ્યારે કહેવામાં આવે ત્યારે તે અનાત્મ રૂપ જ છે એવું માની શકાતું નથી, કારણ કે સ્વપર્યાયની અપેક્ષાએ તે સમયે તે સદૂરૂપ પણ હાય છે. આ પ્રકારે એક સાથે રૂપ અને અસરૂપ શબ્દો વડે તેનું ગ્રંથન થઈ શકતું નથી, તે કારણે તે અવક્તવ્ય કેઢિમાં આવી જાય છે અહી. તેને આ શબ્દો દ્વારા જ અવકતવ્ય કહેવામાં માન્યા છે, એમ સમજવુ' જોઇએ, તે સથા અવકતવ્ય છે એવું માનવું જોઈએ નહી, કારણુ કે જો તેને સવ થા અવકતવ્ય કહેવામાં આવશે તે તેને અવકતવ્ય શબ્દ વડે પણ કહી શકાશે નહીં તેથી અવકતવ્ય શબ્દ વડે તે વક્તવ્ય હોય છે જેમ કે જે પદાર્થો અનભિલાપ્ય કહેવાય છે, તે ભાવ, પદાર્થ, વસ્તુ આદિ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૩૨ Page #146 -------------------------------------------------------------------------- ________________ શબ્દો દ્વારા અથવા અનભિલાપ્ય શબ્દ દ્વારા જ કહેવામાં આવે છે. હવે દેશની અપેક્ષાએ પાંચપ્રદેશિક સ્ક ંધના ભગા પ્રકટ કરવા માટે આ પ્રમાણે કહી શકાય છે-જ્યારે પંચપ્રદેશિક સ્કંધના પેાતાના પર્યાયેાની અપેક્ષાએ સદૂભાવપર્યાયવાળા એકદેશ આદિષ્ટ થાય છે, ત્યારે તે સરૂપ હોય છે, પરપાંચાની અપેક્ષાએ અસદ્ભાવ પર્યાયવાળા જ્યારે ખીજે દેશ આદિષ્ટ થાય છે ત્યારે તે કથ'ચિત્ અસરૂપ હાય છે. (૨) આ પ્રકારે પૂર્વકત પદ્ધતિ અનુસાર પૂર્યોકત ૧૨ દ્વિકસચેાગી ભંગા થાય છે ત્રાસ'ચેગમાં આઠમા ભંગ બનતા નથી, પણ પૂર્વાંકત સાત ભંગ અને છે. "छप्पएसिए सव्वे पति, जहा छप्पएसिए, एवं जाव अनंतपए लिए " છપ્રદેશિક કધમાં ખમ્રા ભંગા (૨૩ ભગા) થાય છે, કારણ કે ત્રિકસ યાગમાં અહી આઠમે ભંગ પશુ સાઁભવી શકે છે. એજ પ્રકારે સાત, આઠ, નવ, દસ, સખ્યાત, અસખ્યાત અને અનતપ્રદેશિક સ્કંધમાં પણ ૨૩-૨૩ ભ’ગ અને છે, એમ સમજવુ જોઇએ. હવે સૂત્રને ઉપસ દ્વાર કરતા સૂત્રકાર ગૌતમ સ્વામીના આ શબ્દો દ્વારા મહાવીર પ્રભુના વચનને પ્રમાણભૂત ગણાવે છે—તેવું મંતે ! કેવું મળે ! ત્તિ નાવ વિક્’હે ભગવન્! આપની વાત સર્વથા સત્ય છે. હું ભગવન્! આપે જે કહ્યું તે સથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને વિરાજમાન થઇ ગયા. ઘાસૂમા જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહેારાજ કૃત “ભગવતીસૂત્ર’”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ખારમાં શતકના દસમા ઉદ્દેશે। સમાસ ૫૧૨–૧૦॥ II ખારમું શતક સમાપ્ત । તેરહવું શતક કે પહલે ઉદ્દેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ તેરમા શતકના પ્રારભ– ઉદ્દેશક પહેલા તેરમાં શતકના પહેલા ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે,તેનું સ`ક્ષિપ્તમાં વિવરણ કરવામાં આવે છે નારકપૃથ્વીઓનું નિરૂપણુ, રત્નપ્રભાના નરકાવાસાનુ કથન, સખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસમાં એક સમયમાં કેટલા નારકાના ઉત્પાદ થાય છે અને કેટલા નારકાની ઉર્દૂત્તના (નરકમાંથી નીકળવાની ક્રિયા) થાય છે, તેની પ્રરૂપણા, રત્નપ્રભામાં નારક જીવાની સત્તાની પ્રરૂપણા, અસંખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસેામાં નારકાના ઉત્પાદ આદિની પ્રરૂપણા, એજ પ્રમાણે શકરાપ્રભા આદિ નરકપૃથ્વીના નરકાવાસેાની પ્રરૂપણા, રત્નપ્રભામાં સખ્યાત ચેાજનના શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૩૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ વિસ્તારવાળા નરકાવાસેામાં સમ્યગ્દષ્ટિ આફ્રિકાના ઉત્પાદની પ્રરૂપણા, સમ્યગ્દષ્ટિ આફ્રિકાની ઉદ્ધૃત્તનાની પ્રરૂપણા, સમ્યષ્ટિની અવિરહિતતાની પ્રરૂપણા, સાતમી નરકપૃથ્વીમાં સભ્યદૃષ્ટિ આદિ જીવાની ઉપત્તિની પ્રરૂપણા, “ કૃષ્ણાદિ લેશ્યાવાળા જીવા શુ કૃષ્ણ લેશ્માવાળા નારકામાં ઉત્પન્ન થાય છે? કે નીલેશ્યાવાળા નારકામાં ઉત્પન્ન થાય છે ? કે કાપાત લેશ્યાવાળા નારકેામાં ઉત્પન્ન થાય છે ?’- ઈત્યાદિ પ્રશ્નોત્તરા. તેરમાં શતકના ઉદ્દેશકેાના વિષયનુ' સૂચન કરતી સંગ્રહગાથા— " पुढवी १ देव२ मणंतर ३ पुढवी४ आहारमेव५ उववाए६ । માલા મ૮ બળવારે વાકિયા સમુષાર્૧૦૦૧, ” તેરહનેં શતક કે ઉદેશાર્થ સંગ્રહ S દ ,, પૃથ્વી નામના પહેલા ઉદ્દેશામાં નરકપૃથ્વીઓનું પ્રતિપાદન કર્યુ છે, દેવ નામના ખીજા ઉદ્દેશામાં દેવાની પ્રરૂપણુ! કરી છે. “મણ તર ઉપપાત ક્ષેત્રની પ્રાપ્તિના સમયમાં તુરત જ આહાર કરનારા નારકીના વિષયનુ ત્રીજા ઉદ્દેશામાં પ્રતિપાદન કર્યું છે. ચેાથા ઉદ્દેશામાં નરકપૃથ્વીની વક્તવ્યતાનું પ્રતિપાદન કર્યુ છે છઠ્ઠા ઉદ્દેશામાં નારકાદિના ઉપપાતનું કથન કર્યુ છે. સાતમાં ઉદ્દેશામાં ભાષાની અને આઠમાં ઉદ્દેશામાં કમની ભાવિતામા પ્રરૂપણા કરી છે. અણુગાર વૈક્રિયલબ્ધિના પ્રભાવથી, હાથમાં ઢારડાથી ખાંધેલી ઘડીયાળ લઈને આકાશમાં ગમન કરી શકે છે, ઈત્યાદિ વિષયનું પ્રતિપાદન નવમાં ઉદ્દેશામાં કરવામાં આવ્યું છે. દસમાં ઉદ્દેશામાં સમુદ્ધાતાનુ વણ્ન કરવામાં આવ્યું છે આ પ્રકારના દસ ઉદ્દેશકને આ તેરમાં શતકમાં સમાવેશ થાય છે ઉપયુ ક્ત ગાથાના અર્થ આ પ્રમાણે થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ પૃથિખ્યાદિ કા નિરૂપણ —પૃથ્વી આદિની વકતવ્યતા “ રાશિદ્દે નાવ વ વચારી” ઇત્યાદિ— ટીકા-સૂત્રકારે આ સૂત્ર દ્વારા રત્નપ્રભા આદિ પૃથ્વીના વિષયમાં વિશેષ વકતવ્યતાનું કથન કર્યું" છે, “રાશિદ્દે લાવવું ચાલી ’ રાજગૃહ ૧૩૪ Page #148 -------------------------------------------------------------------------- ________________ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા ધર્મકથા સાંભળવાને પરિષદ નીકળી ધર્મકથા સાંભળીને પરિષદ વિખરાઈ ગઈ ત્યાર બાદ ધર્મતત્વને સમજવાની અભિલાષાવાળા ગૌતમ સ્વામીએ બને હાથ જોડીને ખૂબ જ વિનયપૂર્વક મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછ્યું-“વળ મરે ! પુત્રવીરો ઘowત્તા ? હે ભગવન ! પૃથ્વીઓ કેટલી કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જોયમાં ! યત્ત પુઢવી vvmત્તાવો”હે ગૌતમ! પૃથ્વીએ સાત કહી છે. “તંગણા” તેમના નામ નીચે પ્રમાણે છે-“રાજીqમાં નાવ તત્તમ” (૧) રત્નપ્રભા, (૨) શર્કરપ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (પ) ધૂમપ્રભા, (૬) તમપ્રભા અને (૭) અધઃસપ્તમી (તમસ્તમપ્રભા) ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મીરે બં તે! ચાણમાણ ગુઢવીણ શેવરા નિયાવારનવાર ?” હે ભગવન્! આ રતનપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસે કહ્યા છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“ તીરં નિવારાયણચરા ” છે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીમાં ૩૦ લાખ નરકાવાસો કહ્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સેળ અંતે! હિંmવિરાણા, સંજલિત્યા” હે ભગવન્! તે નરકાવાસે શું સંખ્યાત વૈજનના વિસ્તારવાળા છે, કે અસંખ્યાત જનના વિસ્તારવાળા છે ? પ્રભુને ઉત્તર-બોચમા ! હે ગૌતમ! લગનવિથ જિ ગર્વવિથ ”િ તે નરકાવાસે સંખ્યાત વૈજનના વિસ્તારવાળા પણ છે અને અસંખ્યાત જનના વિસ્તારવાળા પણ છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મીરે ઈ મેતે ! રાજુમાણ પુકવીપ રીક્ષા निरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु नरएसु एगसमएणं केवइया नेरइया उववકરિ ?» હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસમાંને જે સંખ્યાત જનના વિસ્તારવાળા નરકાવાસો છે, તેમાં એક સમયમાં કેટલા નારકે ઉત્પન્ન થાય છે? “વફા #ારા કાવતિ ?' કેટલા કાપોતલેશ્યાવાળા જી ઉત્પન્ન થાય છે ? (આ પ્રકારને પ્રશ્ન પૂછવાનું કારણ એ છે કે રત્નપ્રભા પૃથ્વીમાં કાતિલેશ્યાવાળા જ જીવ ઉત્પન્ન થાય છે, કૃષ્ણાદિલેશ્યાવાળા જી ઉત્પન્ન થતા નથી તેથી કાપતલેશ્યાવાળા જીવને અનુલક્ષીને જ આ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, એમ સમજવું.) જેવા કૃપજિલ્લા વવવવનંતિ ?'” કેટલા કૃષ્ણપાક્ષિક છે ઉત્પન્ન થાય છે? “વફા થાનિત્તા ૩વર્ષાવિ ” કેટલા શુકલપાક્ષિક જી ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૩૫ Page #149 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણપાક્ષિક અને શુકલપાક્ષિક જીવનું લક્ષણ આ પ્રમાણે છે"जेसिम वड्ढो पोग्गलपरियट्टो सेसओ उ संसारो। ते सुक्कपक्खिया खलु अहिणे पुण कण्हपक्खीया ॥" જે અને સંસાર અર્ધપુલ પરિવર્તન કરતાં ન્યૂન બાકી રહ્યો હોય છે, તે જીવને શુકલપાક્ષિક કહે છે, અને તેમના કરતાં અધિક સંસારવાળા જવાને કૃષ્ણ પાક્ષિક કહે છે. “વફા સન્ની વવનંતિ, જેવા કણી વાત?” કેટલા સંસી જી ઉત્પન્ન થાય છે ? કેટલા અસંજ્ઞી જીવ ઉત્પન્ન થાય છે? “વફા મરિદ્ધિા રવાન્નરિ?” કેટલા ભવસિદ્ધિક જ ઉત્પન્ન થાય છે? “વહુવા પ્રસિદ્ધિા વવવ વંતિ ?” કેટલા અભાવસિદ્ધિકે ઉત્પન્ન થાય છે ? (ભવને તરી જનારને ભવસિદ્ધિક અને ભવસાગરને તરી ન જનારને અભાવસિદ્ધિક કહે છે, “જાથા નામિળિયોહિચનાળો ૩૩વનતિ ?” કેટલા આભિનિધિક જ્ઞાની (મતિજ્ઞાની) જીવે ઉત્પન્ન થાય છે? “વા સુચનાળી સવવ વંતિ ?” કેટલા શ્રતજ્ઞાની જ ઉત્પન્ન થાય છે? “ શરૂથા શોહિarળી કાવર્ષારિ?” કેટલા અવધિજ્ઞાની જી ઉત્પન્ન થાય છે? “વફા મ અન્નનળી વવવકતિ?” કેટલા મત્યજ્ઞાની જી ઉત્પન્ન થાય છે? વફા સુય ગાળી ૩વરાતિ ?” કેટલા શ્રતજ્ઞાની જી ઉત્પન્ન થાય છે? “ બ્રેવફા વિરમભાળી વવવનંતિ ?” કેટલા વિર્ભાગજ્ઞાની જ ઉત્પન્ન થાય છે? “વફા વહ્યુંવાળી વાવતિ?” કેટલા ચક્ષુદર્શનવાળા જી ઉત્પન્ન થાય છે? “વ. ફરા શgeળી કરવન્નતિ ?” કેટલા અચક્ષુદર્શનવાળા જી ઉત્પન્ન થાય છે? “વફા ગોહિતની ૩ નંતિ ?” કેટલા અવધિદર્શનવાળા જ ઉત્પન્ન થાય છે? “વફા બાણાસોલંકત્તા લવજકન્નતિ?” કેટલા આહારસંજ્ઞાવાળા જીવ ઉત્પન્ન થાય છે? “વફયા માણત્રોવાતા ૩૫થતિ?” કેટલા ભયસંજ્ઞાવાળા જી ઉતપન્ન થાય છે? “વફા મેzaોવા ૩જવનંતિ?” કેટલા મિથુનસંજ્ઞાવાળા જીવ ઉત્પન્ન થાય છે? “વફા રિવોલકત્તા રગવનંતિ ?” કેટલા પરિગ્રહસંજ્ઞાવાળા જી ઉત્પન્ન થાય છે? “વફા રૂથીવેચા કરવíતિ?” કેટલા સ્ત્રીવેદી જી ઉત્પન્ન થાય છે? “વફા પુરવેયા ૩૩વનંતિ ?કેટલા પુરુષવેદક જી ઉત્પન્ન થાય છે? “વથા નjari aaવગંતિ ?” કેટલા નપુંસકવેદક જ ઉત્પન્ન થાય છે? “ જોહણાચી વવનંતિ? નાવ છેવટ્ટા ઢોમાથી વાઘન્નતિ?” કેટલા ક્રોધકષાયવાળા જી ઉત્પન્ન થાય છે? કેટલા માનકષાયી જીવ ઉત્પન્ન થાય છે? કેટલા માયા કષાયી જી ઉત્પન્ન થાય છે? કેટલા શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૩૬ Page #150 -------------------------------------------------------------------------- ________________ લોભકષાયી જી ઉત્પન્ન થાય છે? “વા વોરંચિ વારા વારિ ?” કેટલા શ્રેન્દ્રિય ઉપગવાળા જીવે ઉત્પન્ન થાય છે? “ગાર કgar વિરત્તા વવવનંતિ ?” કેટલા ધ્રાણેન્દ્રિપયુક્ત, કેટલા રસનેન્દ્રિય પ. ચુત, અને કેટલા સ્પર્શેન્દ્રિપયુક્ત જ ઉત્પન્ન થાય છે? “વા નોફોવરત્તા વવકતિ ?” કેટલા નેઈન્દ્રિપયુકત જીવો ઉત્પન્ન થાય છે? Kagવા મળaોળી વાવનંતિ ?” કેટલા મનેયોગી જ ઉત્પન્ન થાય છે? ફા વનોની સગવનંતિ ?” કેટલા વચનગી જી ઉત્પન્ન થાય છે? જેસાવા જાવો કરવäતિ?” કેટલા કાયગી જીવે ઉત્પન્ન થાય છે ? વફા સાજોલકતા વવનંતિ ?” કેટલા સાકારે પોગયુકત જીવે ઉત્પન્ન થાય છે? “વા બાજારોડd iહિ?” કેટલા અનાકારે પયુકત જીવે ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નોને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“ફુરે ળ રચાपभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु नरएसु जहण्णेणं હોવા, રોવા, સિન્નિવા, કોરે સંજ્ઞા તે વવવતિ ” હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસમાંના જે સંખ્યાત એજનના વિસ્તાર વાળા નરકાવાસે છે, તેમાં એક સમયમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ નારકે ઉત્પન્ન થાય છે અને વધારેમાં વધારે સંખ્યાત નારકો ઉત્પન્ન થાય છે. “agmī gaોવા, તો વા, સિન્નિવા, રજ્જોર્જ સંવેદના રસ્તે કવવનંતિ'' તેમાં એક સમયમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત કાપોતલેશ્યાવાળા નારકો ઉત્પન્ન થાય છે. “ગण्णेणं एककोवा, दो वा, तिन्निवा, उक्कोसेणं सखेज्जा कण्हपक्खिया उववति" ત્યાં એક સમયમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત કૃષ્ણપાક્ષિકે ઉત્પન્ન થાય છે. “પર્ધ સુપરિન્નયા વિ, પૂર્વ શ્રી પર્વ અન્ની લિ, પર્વ મવિિઢયાપર્વ મવવિદ્ધિયા” એજ પ્રમાણે શુકલપાક્ષિક, સંજ્ઞીજ, અસંજ્ઞીજી, ભવસિદ્ધિક છે અને અભવસિદ્ધિક છે પણ એક સમયમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત ઉત્પન્ન થાય છે. “મિનિ શોહિયાળી, સુચનાળી, દિના. મરુ નાળી, સુર સનાળી, વિમાનાળી” એજ પ્રમાણે આભિનિધિકજ્ઞાની શ્રતજ્ઞાની, અવધિજ્ઞાની, મત્યજ્ઞાની, શ્રતજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની છો પણ એક સમયમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત ઉત્પન્ન થાય છે, “ જ ળી જ વાવતિ” ચક્ષુદર્શની ત્યાં ઉત્પન્ન થતા નથી, કારણ કે ઇન્દ્રિયને પરિત્યાગ કરીને જ જીવે ત્યાં ઉત્પન્ન થાય છે. જે ત્યાં ચક્ષુનીને ઉત્પાદ થતો ન હોય, તો અચક્ષુર્દશનીને ઉત્પાદ કેવી રીતે સંભવી શકે ? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૩૭ Page #151 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકારની શંકા અહીં કરવી જોઈએ નહીં, કારણ કે અચક્ષુદર્શન પ્રતિપાદ્ય ઈદ્રિયાન શ્રિત સામાન્ય ઉપયોગમાત્રને ઉત્પત્તિના સમયમાં પણ ત્યાં સભાવ રહે છે, તે કારણે ત્યાં અચક્ષુદર્શનીઓની ઉત્પત્તિ થાય છે, એવું કહેવામાં આવ્યું છે. એ જ કારણે અહીં એવું કહેવામાં આવ્યું છે કે " जहण्णेणं एक्कोवा, दो वा, तिन्निवा, उक्कोसेणं संखेज्जा अचक्खुदंसणी उबवકારિ” ત્યાં એક સમયમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત અચક્ષુર્દર્શની છે ઉત્પન્ન થાય છે. “g શોહિदेखणी वि, आहारसन्नोव उत्ता वि जाव परिग्गहसन्नोव उत्ता उववज्जति" मे પ્રમ ણે ત્યાં એક સમયમાં અવધિજ્ઞાની, આહારોપયુક્ત, ભયજ્ઞોપયુક્ત, મૈથુનસંપયુક્ત અને પરિગ્રહસંપયુકત જી પણ ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત ઉત્પન્ન થાય છે. “ફૂલ્યીચT ર સવવન્નતિ, પુરિયા કરવÍતિ” ત્યાં સ્ત્રીવેદકે અને પુરુષવેદકો ઉત્પન્ન થતા નથી, કારણ કે ત્યાં ભવપ્રત્યય (નરકના ભવમાં) નપુંસકવેદ માત્ર જ હોય છે. તેથી ત્યાં “નgomī gવો, વા, તો વા, રિત્તિ વ, ઉોળે લેડના નgar saaષંતિ” ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત નપુંસકવેદક જીવ ઉત્પન્ન થાય છે, એવું કહ્યું છે “ શોષારૂં જ્ઞાવ સોમવારૂં ૩વવનંતિ” એજ પ્રમાણે ક્રોધકષાયી, માનકષાયી, માયાકષાયી અને લેભકષાયી છે પણ ઓછામાં એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત ઉત્પન્ન થાય છે. "स्रोइदिय उवउत्ता न उबवज्जंति एवं जाव फासिदियोवउत्ता न उववज्जंति" શ્રેગેન્દ્રિપયુક્ત, ચક્ષુઈન્દ્રિય પયુકત, ધ્રાણેન્દ્રિપયુકત અને સ્પર્શેન્દ્રિપયુકત જીની ત્યાં ઉત્પત્તિ થતી નથી, કારણ કે તે સમયે ત્યાં ઈન્દ્રિયોને અભાવ રહે છે. “soળે પI વાં, વા, રિનિવા, ૩જોકે સંજ્ઞા નોર્રતિયોવત્તા ઉત્તવનંતિ” ત્યાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત ઈન્દ્રિયોપયુકત જી ઉત્પન્ન થાય છે. શંકા–અપર્યાપ્તાવસ્થામાં ત્યાં મનઃપર્યાપ્તિના અભાવને લીધે મનને સદ્ભાવ હોતું નથી, અને આ નેઈન્દ્રિય મનરૂપ હોય છે. તે પછી ત્યાં ઈન્દ્રિપયુકતને સદ્ભાવ કેવી રીતે સંભવી શકે? ઉત્તર-જે કે ત્યાં દ્રવ્યમનને સદ્ભાવ નથી, પરંતુ ચૈતન્ય રૂપ ભાવ મનને તે સદા સદ્ભાવ રહે છે. તેથી ભાવમપયુકત ઓને ત્યાં ઉત્પાદ થવાથી નેઈદ્રિયોપયુકતને સદ્દભાવ કહેવામાં આવ્યું છે. મળગો ન કરવન્નતિ, પર્વ વરૂનોની વિ” ત્યાં મનેગી અને વચનગી જી ઉત્પન્ન થતા નથી, કારણ કે ઉત્પાદન સમયે તેઓ અપર્યાપ્તક હોય છે, તેથી મન અને વચનને અભાવ કહેવામાં આવે છે. ઝgom pજોવા, તો વા, રિનિવા, ઉજાલં સંજ્ઞા વાચકોળી ૩રવનંતિ” ત્યાં એક શ્રી ભગવતી સૂત્ર: ૧૦ ૧ ૩૮ Page #152 -------------------------------------------------------------------------- ________________ સમયે ઓછામાં ઓછા એક, બે, અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત કાયયેગી ઉત્પન્ન થાય છે, કારણ કે સમસ્ત સંસારી જીવેમાં કાયમને સદા સદૂભાવ જ રહે છે. “gવં સરોવરત્તા રિ પ ગળાજ રોવરત્તા ” એજ પ્રમાણે સાકારોપયોગવાળા અને અનાકારપગવાળા જી પણ ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત ઉત્પન્ન થાય છે. સૂ૦૧ “મીરે મંતે !” ઈત્યાદિ– ટીકાથ–સૂત્રકારે આ સૂત્રમાં નારકોની ઉદ્વર્તાનાની પ્રરૂપણ કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે 3-" इमीसेण भंते ! रयणप्पभाए पुढबीए तीसाए निरयावाससयसहस्सेसु संखे વરસેતુ નાણુ જાલમ વચા તેરા કવદંતિ?” હે ભગવન ! રત્નપ્રભા પૃથ્વીના જે ૩૦ લાખ નારકાવાસો કહ્યા છે, તેમાંના સરખ્યાત જનના વિસ્તારવાળા નરકાવાસમાંથી એક સમયે કેટલા નારકે નરકભવને છેડીને નીકળે છે? (નરકમવનું આયુષ્ય પૂરું કરીને ત્યાંથી નીકળવાની ક્રિયાને ઉદ્ધના કહે છે, “જેવફા જારેરણા દરૅરિ?” કેટલા કાપત વેશ્યાવાળા નારકે ત્યાંથી નીકળે છે? “ગાવ છેaફવા જનજારોવત્તા કદરિ ?કૃષ્ણ" પાક્ષિકથી લઈને અનાકારોપયુકત સુધીના કેટલા નારકે ત્યાંથી એક સમયમાં નીકળે છે ? આ પ્રકારે પહેલા સૂત્રમાં ઉત્પાદના વિષયમાં જે ૩૯ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, એવા જ ૩૯ પ્રશ્નો અહી ઉદ્ધનાના વિષયમાં પૂછવામાં આવ્યા છે, એમ સમજવું જોઈએ. મહાવીર પ્રભુને ઉત્તર–ોચના !”હે ગૌતમ ! “ રૂમ માં રાખવામાં पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु नरएसु एगसमएण जहण्णेण एक्कोवा, दोवा, तिन्निवा, उक्कोसेण संखेज्जा नेरइया उववटुंति, एवं વાવ ની ” આ રતનપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસમાંના જે સંખ્યાત જનના વિસ્તારવાળા નરકાવાસે છે તેમાંથી એક સમયમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત નારકે નરકભવનું આયુષ્ય પૂરું કરીને નીકળે છે. એ જ પ્રમાણે કાપતલેશ્યાવાળા, કૃષ્ણપાક્ષિક, શુકલપાક્ષિક અને સંજ્ઞી નારકે પણ ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત નીકળે છે. ત્યાંથી અસંજ્ઞી નારકે ઉદ્ધના કરતા નથી કારણ કે ઉદ્વર્તાના પરભવના પ્રથમ સમયમાં થાય છે અને નારક મરીને અસંજ્ઞીમાં ઉત્પન્ન થતા નથી તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે અસંજ્ઞી અવસ્થામાં નારકે ત્યાંથી ઉદ્ધત્તના કરતા નથી. “ sumi एक्को वा, दो वा, तिन्नि वा, उक्कोसेण संखेज्जा भवम्रिद्धिया उपवटुंति एवं जाव શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #153 -------------------------------------------------------------------------- ________________ સુર્ય અન્નાની 'એછામાં એછા એક, છે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત ભવસિદ્ધિક નાકે ત્યાંથી એક સમયમાં નીકળે છે, એજ પ્રમાણે અભવસિદ્ધિક નારકા, આભિનિાધિકજ્ઞાની નારકા શ્રુતજ્ઞાની નારકા, અવધિજ્ઞાની નારકા, મત્યજ્ઞાની નારકા અને શ્રુતજ્ઞાની નારકા પણ ત્યાંથી એક સમયમાં આછામાં ઓછા એક, બે અથવા ત્રણ નીકળે છે અને વધારેમાં વધારે સખ્યાત સુધી પણ નીકળે છે. “વિમંદનાની પુત્રવદંતિ' વસ્તુસળી ૫ પન્નવકૃતિ” ત્યાંથી વિભ’ગજ્ઞાની નારકા ઉદ્ધૃત્તના કરતા નથી કારણ કે મરણકાળે વિભ’ગજ્ઞાનના અભાવ થઈ જાય છે. એજ પ્રમાણે ચક્ષુ શની નારકા પશુ ત્યાંથી ઉદ્ધત્તના કરતા નથી, કારણ કે મરણકાળે ચક્ષુર્દશનના પણ અભાવ જ રહે છે. એજ વાત આ સૂત્રપાઠ દ્વારા વ્યકત કરવામાં આવી છે— ‘અજ્ઞિનો ચ’ ઈત્યાદિ કરતા નથી 'जण' एक्कोवा, दो वा, तिन्निवा, उक्कोसेण संखेज्जा अचक्खुदंसणी જીવકૃત્તિ ” એછામાં આછા એક, એ અથવા ત્રણ અને વધારેમાં વધારે સખ્યાત અચક્ષુ શની નારકે ત્યાંથી ઉદ્ધૃત્તના કરે છે, વ નાથ હોમસાચી છે એજ પ્રમાણે અવધિદશની, આહારસનાયુકત, ભયસજ્ઞાપયુકત, મૈથુનસ`જ્ઞાપયુક્ત, પરિગ્રહસÌપયુકત, સ્ત્રીવેદક, પુરુષવેદક, નપુસકવેદક, ક્રોધકષાયી, માનકષાયી, માયાકષાયી અને લાભકષાયી નારકા પણ ત્યાંથી એક સમયમાં એછામાં ઓછા એક, બે અથવા ત્રણ નીકળે છે અને વધારેમાં વધારે સખ્યાત પણ નીકળે છે. सोइंदियो उत्ताण उव्वति, एवं जाव फासिंदियो ૧૭ત્તા ન ઉર્ધ્વવૃત્તિ ” શ્રોત્રેન્દ્રિયાયુક્ત નારક ત્યાંથી ઉદ્ધૃત્તના ચક્ષુઇન્દ્રિયાપયુક્ત, ઘ્રાણેન્દ્રિયાયુક્ત, રસનેન્દ્રિયાપયુકત, અને સ્પર્શેન્દ્રિયા પર્યુકત નારકા પણ ત્યાથી ઉદ્ભત્તના કરતા નથી, કારણ ઇન્દ્રિયાને છેડીને જ ઉદ્ધૃત્તનાના સદ્ભાવ કહ્યો છે. “નર્ભેળ જોયા, તોયા, તિન્નિવા, રજ્જોતે સંવના વા નોડ્યોવત્તા વવૃત્તિ ” એક સમયમાં આછામાં આછા એક, એ અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત નાઇન્દ્રિયાપયુક્ત (મનાચુત) નારકેશ ત્યાંથી ઉદ્ધૃત્તના કરે છે. “ મળનોની નવકૃતિ, વં વજ્ઞોની વિ” મનાયેાગી અને વચનચેગી નારકા ઉદ્ધૃત્તના કરતા નથી. जहणेणं एक्कोवा, दो वा, तिन्निवा, उक्कोसेणं संखिज्जा कायजोगी उव्वति આછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત ક્રાયચેાગી નારકા ત્યાંથી ઉદ્ધૃત્તના કરે છે. ‘ વ' સાચારોવત્તા બળાપોષકત્તા ’’ એજ પ્રમાણે સાકારાયુકત અને અનાકારાયુકત નારકેશ પણુ ત્યાંથી એછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સખ્યાત ઉદ્ધૃત્તના કરે છે. સૂ૦૨ા 6< << શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ܕܕ ૧૪૦ Page #154 -------------------------------------------------------------------------- ________________ રત્નપ્રભા આદિ પૃથ્વિયોં કે નરકાવાસોં કા નિરૂપણ “રુપીણેલું મંd ! રાજમા” ઈત્યાદ– ટીકાર્થ-રત્નપ્રભા પૃથ્વીના સવાત એજનના વિસ્તારવાળા નરકાવાસેમાં એક સમયમાં કેટલા નારકે ઉત્પન્ન થાય છે અને ત્યાંથી એક સમયમાં કેટલા નારકો ઉદ્ધત્તને કરે છે, તેની પ્રરૂપણું કરીને હેવે સૂત્રકાર ત્યાં કેટલા નારકે રહેલા છે, તેની પ્રરૂપણ કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “લીલું મં! વળqમા पुढवीए तीसाए निरयवासमयसहस्सेसु संखेज्जवित्थडेसु नरपसु केवइया नेरइया ઇત્તા ?” હે ભગવન્! ૨નપ્રભા પૃથ્વીને ૩૦ લાખ નરકાવાસમાંના જે સાત જનના વિસ્તારવાળા નરકાવાસે છે તેમાં કેટલા નારકે કહા છે? “વફા જારણા કાર નયા મારવવત્તા પumત્તા?” કેટલા કાપતલેશ્યાવાળા નારકો કહ્યા છે? અને કપાક્ષિકથી લઈને અનાકારો:યુકત પર્યંતના નારકે કેટલા કહ્યા છે? (અનાકારયુકત સુધીના ૩૯ ભેદને અનુલક્ષીને અહીં આ પ્રકારના પ્રશ્નો સમજી લેવા જોઈએ, જેના અત્તરોવવઝr guળા ?” કેટલા અનન્તપન્નક (પ્રથમ સમયમાં ઉત્પન્ન થયેલા) નારકે કહ્યા છે? “વફા પરંપરોવવઝrin gumત્તા?” કેટલા પર૫૫૫ન્નક (ઉત્પત્તિ સમયની અપેક્ષાએ બે આદિ સમયમાં વર્તમાન) નારકે કહ્યા છે ? “ જેના અitamar Tumત્તા ?” કેટલા અનન્તરાવગત (વિવક્ષિત ક્ષેત્રમાં પ્રથમ સમયમાં અવગાઢ-મેજૂદ) નારકે કહ્યું છે ? કરૂણા પોતાના?” કેટલા પરમ્પરાવગાઢ (વિવક્ષિત ક્ષેત્રમાં પરસ્પર રૂપે જેમના અવાઢમાં દ્વિતીય આદિક સમયવાળા) નારકો છે? “વવા અનંત : gumત્તા?” કેટલા અનન્તાહાર (પ્રથમ સમયમાં આહાર લેનારા) નારકે કહ્યા છે? “ વા પસંહારા વત્તા ?” કેટલા પરમ્પરાહાર (બે આદિ સમયેમાં આહાર લેનારા) નારકે કાા છે? “ જેવા સળંતાપકાત્તા goળ?” કેટલા પ્રથમ સમયમાં પર્યાપ્તક (અનાર પર્યાપ્તક) નારકો કહ્યા છે ? “દેવા નવરાત્તા ?” કેટલા પરમ્પરા પર્યાપ્તક (બે આદિ સમયેમાં પર્યાપ્તક થયેલા) નારકે કહ્યા છે? “શરૂથા રિમા વાત્તા?” કેટલા ચરમ નારક ભવમાં એ જ ભવ જેનો અન્તિમ છે અi) નારકે છે? “ગાથા ગરિમા ઉગત્તા” કેટલા અગરિમ (પૂર્વોકત ચરમથી ભિક્ષ) નારકે કહ્યા છે? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૪૧ Page #155 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર-“જોયા!” હે ગૌતમ! “રૂમણે રચાવમાં पुढबीए तीसाए निरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु नरएसु संखेज्जा नेरइया guત્તા, સંવેદના #ારા પત્તા” આ રતનપ્રભા પૃથ્વીને ૩૦ લાખ નરકાવાસમાંના સંખ્યાત વૈજનના વિસ્તારવાળા જે નરકાવાસે છે તેમાં સંખ્યાત નારકેનું અસ્તિત્વ કહ્યું છે, તથા કાપિતલેશ્યાવાળા નરકે પણ સંખ્યાત જ કહ્યા છે. “g નાવ સંજ્ઞા સન્ની વત્તા એજ પ્રમાણે કૃષ્ણ પાક્ષિક નારકે પણ સંખ્યાત જ કહ્યા છે. શુકલપાક્ષિક નારકે પણ સંખ્યાત જ કહ્યા છે અને સંજ્ઞી નારકે પણ સંખ્યત જ કહ્યા છે. “કાલની વિચ ગરિ, સિય નધિ” અસંજ્ઞી નારકે ક્યારેક ત્યાં હોય છે, અને ક્યારેક નથી હોતા. “કરૂ થિ નો પ્રશ્નોવા, હવા, તિત્રિ વા, ૩૪ોસેળ સંજ્ઞા પૂછાત્તા” જે અસંજ્ઞી નારકે ત્યાં હોય છે, તે ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ હોય છે અને વધારેમાં વધારે સંખ્યાત હોય છે. અસંગીઓમાંથી મરીને જેઓ નારક રૂપે ઉત્પન્ન થાય છે, તેમને અપ તક અવસ્થામાં ભૂતપૂર્વની અપેક્ષાએ અસંજ્ઞી કહ્યા છે; એવાં જ અલ્પ હોય છે, તેથી જ “ણિય અથિ વિર નથિ” આ પ્રકારનું કથન કરવામાં આવ્યું છે. “ સંજ્ઞા મસિદ્ધિયા પumત્તા” ત્યાં સંખ્યાત ભવસિદ્ધિક નારકે કહ્યા છે અને અભવસિદ્ધિક પણ સંખ્યાત જ કહ્યા છે, આમિનિબેધિક જ્ઞાની પણ સંખ્યાત જ કહ્યા છે, શ્રુતજ્ઞાની, પણ સંખ્યાત જ કહ્યા છે, અવધિજ્ઞાની પણ સંખ્યાત જ કહ્યા છે, મત્યજ્ઞાની, શ્રતાજ્ઞાની, વિર્ભાગજ્ઞાની, ચક્ષુર્દર્શની, અચક્ષુર્દશની, અવધિની , આહાર પયુક્ત, ભયસંપયુકત, મિથુનસંપયુકત અને પરિગ્રહ સંપયુકત નારકે પણ ત્યાં સંખ્યાત, સંખ્યાત જ કહ્યા છે. “થિયા નથિ, પુરિકવેરા સ્થિ, સંકષા નપુંજવેચTT quત્તા” ત્યાં સ્ત્રીવેદકે નથી, પુરુષવેદકો પણ નથી, પરંતુ સંખ્યાત નપુંસકવેદકો જ હોય છે. “gવં જોણારું વિ, માણસા = સની, gવં કા મસા” ત્યાં ક્રોધકષાયી નારકે સંખ્યાત હોય છે, અસંજ્ઞી નારકની જેમ માનકષાયી નારકે ત્યાં હોય છે પણ ખરાં અને નથી પણ હતા જે માનકષાયી નારકોને ત્યાં સદૂભાવ હોય તે તેઓ ત્યાં સંખ્યાત હોય છે, એ જ પ્રમાણે ત્યાં માયાકષાયી નારકે પણ સંખ્યાત જ કહ્યા છે અને ભકષાયી નારકે પણ સંખ્યાત કહૃાા છે. “સંજ્ઞા સોવિયોવત્તા Homત્તા, ઘઉં ઝાડ લવિયોવત્તા, નોરિચોવર કદ સની” શ્રોત્રેન્દ્રિ પયુકત નારકે પણ ત્યાં સંખ્યાત જ કહ્યા છે, એ જ પ્રમાણે ચક્ષુઇન્દ્રિપ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૪૨ Page #156 -------------------------------------------------------------------------- ________________ સૂક્ત પણ સંખ્યાત, ધ્રાણેન્દ્રિપયુકત પણ સંખ્યાત, રસનેન્દ્રિપયુકત પણ સંખ્યા અને સ્પર્શેન્દ્રિપયુકત પણ સંખ્યાત કહ્યા છે. ત્યાં નેઈન્દ્રિ પયુક્ત નારકે અસંજ્ઞી નારકેની જેમ હોય છે પણ ખરાં અને નથી પણ હતા. “સંs માજી પuત્તા, પૂર્વ નાર અનાવવત્તા” ત્યાં મનેયેગી સંખ્યાત, વચનગી સંખ્યાત, કાયાગી સંખ્યાત, સાકારોપયુત સંખ્યાત અને અનાકારોપયુત પણ સંખ્યાત કહ્યા છે. “ અvidોવરના સિર ગથિ, દિવ નધિ” અનન્તપન્નક નારકે ત્યાં હોય છે પણ ખરાં અને નથી પણ હતા. “ થિ જ કલરની” જે ત્યાં તેમનો અભાવ હોય છે. તે અસંજ્ઞીઓની જેમ તેઓ સંખ્યાત હોય છે “સંકજા પરંgવવના To ” ત્યાં પરંપપપન્નક નારકો પણ સંખ્યાત જ કહ્યા છે. “gવં जहा अणंतरोववन्नगा तहा अणंतरोवगाढगा, अणंतराहारगा, अणंतरपज्जत्तगा, પરોવાઢા જાવ કારમાં પરંપરોવવા” અનન્તપન્નક નારકેના જેવું જ કથન અનન્તરાવગાઢ, અનન્તરાહારક અને અનન્તરપર્યાપ્તકના વિષય યમાં સમજવું પરમ્પરો૫૫ન્નકના જેવું જ કથન પરમ્પરાવગાઢ, પરમ્પરાહારક, પરમ્પરાપર્યાપ્તક, ચરમ અને અચરમ નારકે વિષે સમજવું એટલે કે માન, માયા, લેભ આ કષાએથી ઉપયુકત તથા નેઈન્દ્રિયોપયુકત, અનાતરેપ પન્નક, અનન્તરાવગાઢ, અનcરાહારક, અને અનન્તર પર્યાપ્તક નારકેને ત્યાં કયારેક સદૂભાવ હોય છે અને ક્યારેક સદૂભાવ હોતો નથી તે કારણે તેમની સંખ્યા બતાવતી વખતે “ચાત નિત” ઈત્યાદિ “કયારેક હોય છે અને કયારેક નથી હોતા” એ પ્રકારનું કથન થવું જોઈએ બાકીને નારકેની સંખ્યા ઘણું હોવાને કારણે તેમને “લયા” સંખ્યાત કહેવા જોઈએ સંખ્યાત એજનના વિસ્તારવાળા નરકાવાસના નારકનું કથન અહીં પૂરું થાય છે. સૂ૦૩ રત્નપ્રભા આદિ પૃથ્વિય કે નૈરયિકો કે ઉત્પાત આદિ કા નિરૂપણ બીજું મંતે ! જમણ” ઈત્યાદિ– ટીકાથ–સંખ્યાત એજનના વિસ્તારવાળા નરકાવાસોના નારકની વકતવ્યતાનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર તેમના કરતાં ભિન્ન એવાં શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૪૩ Page #157 -------------------------------------------------------------------------- ________________ << અસખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસેાની વકતવ્યતાનું કથન કરે છે આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મડાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે - " इमीसेण भंते ! रयणप्पभाए पुढत्रीए तीखाए निरयावास सय सहस्से असंखेज्ज वित्थडे नरए एगसमएणं केवइया नेरइया उववज्अंति जाव केवइया ગળાનો,કત્તા કનવર્ષાંતે ?” હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસેામાંના જે અસખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસ છે, તેમાં એક સમયમાં કેટલા નારકા ઉત્પન્ન થાય છે? કેટલા કાપે તલેશ્યાવાળા નારકા ઉત્પન્ન થાય છે? આ પ્રકારના પ્રશ્નો અનાકારાપયુકત પન્તના નારકા વિષે પૂછવામાં આવેલ છે, એમ સમજવુ' પહેલા સૂત્ર જેવાં જ પ્રશ્નો અહી' અસખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસે વિષે પણ સમજવા, મહાવીર પ્રભુના ઉત્તર- નોયમા ! હે ગૌતમ ! “ નીચેનું ચનળમાર્ पुढवीर तीबार निरयावास व स इससे असंखेज्ज वित्थडेसु नरएसु एगसमपर्ण जहणेणं एक्कोबा, दोवा, तिन्निवा, उक्कोसेणं असंखेज्जा नेरइया उववज्जंति” આ રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસામાંના જે અસખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસેા છે તેમાં એક સમયમાં એછામાં ઓછા એક, એ અથવા ત્રણ નારકા ઉત્પન્ન થાય છે અને વધારેમાં વધારે અસ`ખ્યાત નારક ઉત્પન્ન થાય છે. “ વંદેવ-સંવે સ્થિઙેતુતિન્નિ સમાતા અસંવેગ્ન નિત્યકેતુ વિત્તિનિ ગમના, નવાં સંવેજ્ઞા માળિયત્રા'' પહેલા, ખીજા અને ત્રીજા સૂત્રમાં સંખ્યાત ચેાજનવાળા નરકાવાસેાના વિષયમાં જેવાં ત્રણ ગમક (ઉત્પાદ, ઉદ્ધત્તના અને સત્તાના વિષયમાં જેવા આલાપકસમૂહ-પ્રશ્નોત્તર) આપવામાં આવ્યા છે, એવાં જ પ્રશ્નોત્તરી અહી' પણ સમજી લેવા જોઇએ. " सेसं तचेत्र जाव असंखेज्जा अचरिमा पण्णत्ता, नाणत्तं लेस्सासु, लेसाओ जहा ૧૪મલર્ ” પૂર્વોક્ત સંખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસેાના નારકેાના ત્રણ આલાપક કરતાં અમ્રખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસેાના નારકામાં જો કોઈ અન્તર હાય, તે તે એટલું જ છે કે–સખ્યાત ચેાજનના વિસ્તારવાળા નારકામાં વધારેમાં વધારે “ સખ્યાત ” નાકા ઉત્પન્ન થાય છે, પરન્તુ અસખ્યાત યાજનના વિસ્તારવાળા નરકાવાસેામાં વધારેમાં વધારે અસંખ્યાત’ નારકો ઉત્પન્ન થાય છે, એમ સમજવું એજ પ્રમાણે ઉદ્ધત્તના અને સત્તા વિષયક આલાપકામાં પણ સંખ્યાતને બદલે અસખ્યાત પદને પ્રયાગ અહી. (અસ ખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસાના નારકના કથનમાં) થવા જોઇએ, બાકીનું સમસ્ત કથન પૂર્વોક્ત સખ્યાત ચેાજનના વિસ્તારવાળા નકાવાસેાના નારકાના કથન પ્રમાણે જ સમજવુ' એટલે કે કાપાતલેશ્યાવાળા નારકાથી લઇને અનાકારેપસુકેતુ પર્યન્તના નારકો પણ ત્યાં એક સમયમાં વધારેમાં વધારે અસખ્યાત ઉત્પન્ન થાય છે, અસખ્યાત ઉર્દૂત્તના કરે છે અને અસખ્યાત નારકેતુ' ત્યાં અસ્તિત્વ હોય છે. એજ પ્રમાણે અનન્તરેાપપન્નક નારકા પણુ ત્યાં અસખ્યાત જ હાય છે, પરમ્પરા ,, ' શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૪૪ Page #158 -------------------------------------------------------------------------- ________________ પપન્નક નારકો પણ અસખ્યાત જ હોય છે, અનન્તરાવગાઢ નારકે પણ અસખ્યાત જ હાય છે, પરમ્પરાવગઢ નારકા પણુ અસખ્યાત જ હોય છે, અનન્તરાહારવાળા નારક! પણ અસખ્યાત જ હોય છે, પરમ્પરાહારવાળા નારા પણ અમ્રખ્યાત જ હાય છે, અનન્તર પર્યાપ્ત નારકા પણુ અસ`ખ્યાત જ હોય છે, પરમ્પરા પર્યાપ્ત નારા પણુ અસ ખ્યાત જ હોય છે, ચરમ નારકા પણ અસખ્યાત જ હોય છે અને અચરમ નારા પણ અસંખ્યાત જ હાય છે. પરન્તુ લૈશ્યાએમાં કાપાતલેશ્યા આદિકેામાં-ભિન્નતા છે. તે લૈશ્યાએ, પ્રથમ શતકના ખીજા ઉદ્દેશામાં જેવી હી છે એવી અહીં પણ સમજવી જોઇએ. " नवरं संखेज्जवित्थडेसु वि असंखेज्जवित्थडेसु वि ओहिनाणी ओहिदंसणी य संखेज्जा उबट्टा वेयव्वा, सेसं तंचेव " સંખ્યાત યાનના વિસ્તારવાળા તથા અસ'ખ્યાત ચૈાજનના વિસ્તારવાળા નરકાવાસેામાંથી વધારેમાં વધારે સખ્યાત અધિજ્ઞાની અને અધિદશની નારકા ઉદ્ધત્તના કરે છેઅસંખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસેામાંથી અસખ્યાત અવધિજ્ઞાની અને અવધિદશની નારકાની ઉદ્ધૃત્તના થતી નથી, કારણ કેઅવધિજ્ઞાની અને અવધિદશની માટે ભાગે તીર્થંકરાદ્વિજ હાય છે, તેથી એવાં થાડાં જીવાનું જ ત્યાંથી ચ્યવન થતું હેાય છે. એટલે કે ત્યાંથી અધિજ્ઞાની અને અવધિદનીની ઉદ્ધૃત્ત નાનું પ્રમાણુ સખ્યાત જ સમજવું. ખાકીનું સમસ્ત કથન પૂર્વોક્ત કથન પ્રમાણે જ સમજવું સૂજા શર્કરાપ્રભા આદિ પૃથ્વિયોં કે નરકાવાસ આદિ કા નિરૂપણ સવમાત્” મને ! ’' ઈત્યાદિ— ટીકા-સૂત્રકારે આ સૂત્ર દ્વારા શર્કરાપ્રભાથી લઇને તમસ્તમપ્રભા નામની ૬ નરકપૃથ્વીઓના વિષયમાં કથન કર્યુ છે— . 66 ગૌતમ સ્વામીને પ્રશ્ન-' સવમળ મને! પુર્વીલ્ લા વિદ્યાવાપ્રચલલા પુજ્જા ” હે ભગવન્! શર્કરાપ્રભા નામની જે બીજી નરક છે, તેમાં કેટલા લાખ નરકાવાસા છે? મહાવીર પ્રભુના ઉત્તર- જોચમા ! હૈ ગૌતમ ! “ વળવીસ નિયાવાન સૂચક્રદુલ્લા રળત્તા '' શકરાપ્રભા પૃથ્વીમાં ૨૫ લાખ નરકાવાસ કહ્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન- તેખ મતે ! સિંઘે વિસ્થા, અસંવેનિ થવા ?” હે ભગવાન! તે ૨૫ લાખ નરકાવાસે છુ. સખ્યાત ચેજનના વિસ્તારવાળા છે, કે અસખ્યાત યાજનના વિસ્તારવાળા છે? મહાવીર પ્રભુના ઉત્તર-‘હૂં નહીં ચળવમાણ તદ્દા સદવ્યમાન્ વિ, નવાં ગશ્વની તિસુ વિગમતુ ન મન્નતિ,સેસ સંચય 'હું ગૌતમ ! જેમ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૪૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ રત્નપ્રભામાં કેટલાક નારકાવાસે સંખ્યાત જનના વિસ્તારવાળા છે અને કેટલાક અસંખ્યાત એજનના વિસ્તારવાળા છે, એજ પ્રમાણે શર્કરા પ્રભામાં પણ કેટલાક નારકાવાસે સંખ્યાત એજનના વિસ્તારવાળા અને કેટલાક અસંખ્યાત યે જનન વિસ્તારવાળા છે. આગળ રત્નપ્રભા પૃથ્વીના નારકના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં પણ કરવું જોઈએ તે કથન કરતા શકરાભાના નારકના કથનમા એટલી જ વિશેષતા છે કે-રત્નપ્રભામાં ઉત્પાદ, ઉદ્વર્તન અને સ્થિતિ વિષયક ત્રણ આલાપકેમાં અસં. ત્તિઓને ઉત્પાદ, ઉદ્વર્તન અને સ્થિતિનું કથન કરવામાં આવ્યું છે, પરંતુ શર્કરા પ્રભામાં તે આલાપક કહેવા જોઈએ નહીં, કારણ કે અસંજ્ઞિએની ઉત્પત્તિ આ પૃથ્વીમાં થતી જ નથી. અસંસી જીવોને ઉત્પાદ પહેલી નરકમાં જ થાય છે. સિદ્ધાન્તમાં આ પ્રકારનું કથન છે કે “કાની વસ્તુ પઢ” અસંશી જીવોને પહેલી રત્નપ્રભા પૃથ્વીમાં જ ઉત્પાદ થાય છે બાકીનું સમસ્ત કથન રત્નપ્રભા પૃથ્વીના નારકના કથન પ્રમાણે જ સમજવું. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વાસુદામાણw g ” હે ભગવન્! વાલુકાપ્રભા નામની ત્રીજી નરકપૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસે છે? મહાવીર પ્રભુને ઉત્તર-“વોચમા !” હે ગૌતમ ! “ જનનિવાવાસસયસણા પvળા” વાલુકાપ્રભા પૃથ્વીમાં પંદર લાખ નરકાવાસ કહ્યા છે. “રેવં કહા સપ્તમg, બાળસં સાસુ, સાગો કા પઢમા” બાકીનું સમસ્ત કથન શર્કરા પ્રમાના કથન પ્રમાણે જ સમજવું શર્કરા પ્રભાના કથન કરતાં વાલુકાપ્રભાના કથનમાં એટલી જ વિશેષતા છે કે રત્નપ્રભા અને શકિ. રાપભામાં એક કાપતલેશ્યા જ કહી છે, પરંતુ વાલુકાપ્રભામાં કાપત અને નીલ, આ બે લેસ્થાઓને સદ્ભાવ કહો છે. આ વેશ્યાઓને અનુલક્ષીને જાન રોયુ તયા” ઈત્યાદિ સંગ્રહગાથા આપવામાં આવી છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“facqમાણ પુછા” હે ભગવન ! ચોથી પંકપ્રભા પૃથવીમાં કેટલા નરકાવાસો કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ોથના !” હે ગૌતમ! “નિયાવાલયRારણા TUTT” પંકમામાં દસ લાખ નરકાવાસ કહ્યા છે. “પૂર્વ सक्करप्पभाए, नवरं ओहिनाणी, ओहिदसणी य न उठवटुंति, सेसं तं चेव" શર્કરા પ્રભામાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ સમસ્ત કથન પંકપ્રભાના વિષયમાં પણ સમજવું, પરંતુ શર્કરામભાન કથન કરતાં પંકપ્રભાના કથનમાં એટલી જ વિશેષતા છે કે–પંકપ્રભાથી અવધિજ્ઞાની અને અવધિદશની છ ઉદ્વર્તન કરતા નથી, કારણ કે સામાન્ય રીતે તીર્થકરો જ અવધિજ્ઞાની અને અવધિદર્શની હોય છે અને ચોથી પૃથ્વીમાંથી નીકળેલા જીવ તીર્થકર શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૪૬ Page #160 -------------------------------------------------------------------------- ________________ રૂપે ઉત્પન્ન થતું નથી બાકીનું સમરત કથન શરામભાના કથન જેવું જ છે. પંકપ્રભામાં માત્ર નીલેશ્યાવાળા નારકે જ હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-બૂમાબૂમાંg of gછા” હે ભગવન! પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં કેટલા નરકાવાસે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“રોચમા” હે ગૌતમ ! “તિનિન નિયાવારક્ષા , પર્વ ગણા પંજામા” ધૂમપ્રભા પૃથ્વીમાં ત્રણ લાખ નરકાવાસ કહ્યા છે. બાકીનું સમસ્ત કથન અહીં પંક્રપ્રભાના પૂકત કથન પ્રમાણે જ સમજવું ધ્રુમપ્રભામાં નીલલેશ્યા અને કૃષ્ણલેશ્યાવાળા નાકે જ હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“તમg મંતે ! પુત્રવીણ જેવફા નિકાવારચણા પUત્તા પુછા?” હે ભગવન ! તમ પ્રભા નામની છઠ્ઠી પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસે કહ્યા છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ ! “પંજૂળ નિવાવાતચર goળ” તમ પ્રભા નરકપૃથ્વીમાં એક લાખમાં પાંચ ઓછા (૯૯૫) નરકવાસે છે. બાકીનું સમસ્ત કથન પંકપ્રભાના કથન પ્રમાણે જ સમજવું આ નરકમાં કૃષ્ણલેશ્યાવાળા નારકે જ હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“ સત્તના of મંતે ! પુત્રવીણ ; ગપુરા મમgઢા માનિયા rom?” હે ભગવન ! અધસપ્તમી પૃથ્વીમાં કેટલા અનુત્તર અને ખૂબ જ વિસ્તારવાળા મહાનારકાવાસે કહ્યા છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“જોય!” હે ગૌતમ ! “પંર અનુત્તર વાવ કપાળે” અધઃસપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તર નરકાવાસે કહ્યા છે. તેમને વિસ્તાર ઘણો જ મટે છે તેમના નામ નીચે પ્રમાણે છે-(૧) કાલ, (૨) મહાકાલ, (૩) રૌરવ, (૪) મહારૌરવ અને (૫) અપ્રતિષ્ઠાન આ તમસ્તમ પ્રભા પૃથ્વીમાં એક માત્ર મહાકૃણુલેશ્યાને જ સદૂભાવ હોય છે. ગૌતમ સ્વામીનો પ્રશ્ન-“તે મરે ! સંજ્ઞવિલ્યા, શક્કવિતા હે ભગવન ! તે અધઃસસમી પૃથ્વીના જે પાંચ અનુત્તર, મહાવિસ્તૃત નરકાવાસ છે, તે શું સંખ્યાત જનના વિસ્તારવાળા છે, કે અસંખ્યાત જનના વિસ્તારવાળા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જોયમા!” બંન્નવિચરે ૨ ગર્ણmસ્થિs ” હે ગૌતમ ! તેમાં કેટલાક સંખ્યાત એજનના વિસ્તારવાળા છે અને કેટલાક અસંખ્યાત જનના વિસ્તારવાળા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ક સત્તમ ળ ! ગુઢવી ઉમુ અનુત્તરવું महइमहालय जाव महानिरएसु संखेजवित्थडे नरए एगसमएणं केवइया नेरइया gવવíરિ?” હે ભગવન્! અધઃ સપ્તમી પૃથ્વીના જે પાંચ અનુત્તર મહાવિસ્તૃત શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૪ ૭ Page #161 -------------------------------------------------------------------------- ________________ નરકાવાસે છે તેમાં એક સમયમાં કેટલા નારકા ઉત્પન્ન થાય છે? એટલે કે અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં એક સમયમાં કેટલાનારકા ઉત્પન્ન થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘Ë_ ના_નવમાર્’હું ગૌતમ! આગળ જેવુ કથન પ`પ્રભાના વિષયમાં કરવામાં આવ્યુ છે, એવું જ કથન અહી પણ ગ્રહણ કરવુ જોઇએ એટલે કે ત્યાં સ`ખ્યાત નારકા ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ કથન પ‘કપ્રભાના નારકોના કથન અનુસાર જ સમજવું. નવરં તિક્ષુનાળેપુ ન વવńતિ, ન ઉકૃતિ, પળત્તા સુતદેવ સ્થિ’પરન્તુ પકપ્રભા કરતાં અહી' એટલી વિશેષતા છે કે આભિનિઐધિક આદિ ત્રણ જ્ઞાનેામાં અહી જીવે ઉત્પન્ન થતા નથી, અને ઉદ્ધૃત્તના પણ કરતા નથી, કારણ કે સમ્યકત્વથી પરિભ્રષ્ટ થયેલા જીવાના જ ત્યાં ઉત્પાદ થાય છે અને ત્યાંથી તેઓ ઉદ્દત્તના કરે છે, તેથી આભિનિઐધિક માઢિ પડેલા ત્રણ જ્ઞાનેામાં તેઓ ઉત્પન્ન પણ થતા નથી અને ઉત્તના પણ કરતા નથી, એવું કહેવામાં આવ્યુ છે. પરન્તુ વિદ્યમાનતા વિષયક જે આલાપા છે, તે આ પાંચ અનુત્તર મહાનિરયાવાસે (મહાનરકાવાસેામાં) પ’કપ્રભાના જેવાં જ છે. જેમ કે પ્રશ્ન- આ પાંચ મહાનરકાવાસામાં કેટલા અભિનિષેાધિક જ્ઞાની છે ? કેટલા શ્રુતજ્ઞાની છે? કેટલા અવધિજ્ઞાની છે ? ઉત્તર-ઉત્પાદ ઉદ્દત્તના અને વિધમાનતા વિષેના ત્રણ આલાપમાંના જે વિદ્યમાનતા વિષયક ત્રીજો આલાપક છે તેમાં રત્નપ્રભા આદિ પૃથ્વીએ માં જેવું કથન પહેલા ત્રણ જ્ઞાનાની વિદ્યમાનતાના વિષયમાં કરવામા આવ્યુ છે, એવું જ કથન અધઃસપ્તમીમાં પશુ કરવુ જોઇએ, કારણ કે અહીં જે નારકા ઉત્પન્ન થાય છે, તેમને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે, તેથી તેની પ્રાપ્તિ થવાની શકયતાને કારણે ત્યાં અભિનિષેાધિક આદિ ત્રણ જ્ઞાનાના સદ્ભાવ કહ્યો છે. “ વ બસવન્નવિલ્થકેતુ ત્રિ, નગર પ્રસંન્નેના માળિયા ” એજ પ્રમાણે અસખ્યાત ચેાજનના વિસ્તારવાળા બાકીના ચાર મહાનરકાવાસામાં અસંખ્યાત નારકા ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ કથન સમજવું' જોઈએ અહી “ સખ્યાત ” ને અદલે અસખ્યાતના ” પ્રયાગ સર્વત્ર થવા જોઇએ. એજ વાત સંવેદના માળિયવા ” આ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. "" नवरं સ્પા રત્નપ્રભા પૃથ્વીમેં નૈરયિકોં કે ઉત્પાત આદિ કા કથન “ મીલે નેં અંતે ! ઈત્યાદિ—— ટીકા-સૂત્રકારે આ સૂત્રમાં રત્નપ્રભા આદિ નરકાની વતવ્યતાની જ સમ્યગ્દષ્ટિ આદિ જીવાની અપેક્ષાએ પ્રરૂપણા કરી છે. આ વિષયને અનુ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૪૮ Page #162 -------------------------------------------------------------------------- ________________ લક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“રુપી ને भंते ! रयणप्पभाए पुढवीर तीसाए निरयावाससयसहस्सेसु संखेजवित्थडेसु नर• एसु किं सम्मदिदी नेरइया उववज्जति, मिच्छाद्दिद्वी नेरइया उववज्जति, सम्मा વિછારિરી રેરણા રવજન્નતિ?” હે ભગવન ! આ રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસમાંના જે સંખ્યાત વૈજનના વિસ્તારવાળા નરકાવાસો છે, તેમાં શું સમ્યગદષ્ટિ નારકે ઉત્પન્ન થાય છે? કે મિદષ્ટિ નારકે ઉત્પન્ન થાય છે કે સમ્યગૃમિથ્યાદષ્ટિ નારકે ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ચHT!” હે ગૌતમ! “amીિ વિ જોરइया उववज्जे ते, मिच्छादिट्ठी वि नेरइया उववअंति, नो सम्मामिच्छादिदी नेरइया વનંતિ'' રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસમાંના સંખ્યાત જનના વિસ્તારવાળા નરકાવાસમાં સમ્યગ્દષ્ટિ નારકી પણ ઉત્પન્ન થાય છે, મિથ્યાદષ્ટિ નારકે પણ ઉત્પન્ન થાય છે, પરંતુ સમ્યમિચ્છાદષ્ટિ નારકો ઉત્પન્ન થતા નથી, કારણ કે “ર સમમિઠ્ઠો કુળરુ જા” આ વચન અનુસાર મિશ્રદષ્ટિ અવસ્થામાં મરણ થતું નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રૂપી જો મને ! રચcવમાઘ શુક્રવીણ તીક્ષા निरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु नरएसु किं सम्महिट्ठी नेरइया उव्वटुंति ?" હે ભગવન! આ રત્નપ્રભા પૃથ્વીના જે ૩૦ લાખ નરકાવાસમાંના જે સંખ્યાત એજનના વિસ્તારવાળા નરકાવાસો છે, તેમાંથી શું સમ્યગ્દષ્ટિ નારકે ઉદ્ધ ના કરે છે? કે મિથ્યાદષ્ટિ નારકે ઉદ્વર્તન કરે છે? કે સમિથ્યાદષ્ટિ નારકે ઉદ્વર્તન કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર-પુર્વ રેવ” હે ગૌતમ! ત્યાંથી સમ્યગ્દષ્ટિ નારકે પણ ઉદ્વર્તન કરે છે, મિથ્યાષ્ટિ નારકે પણ ઉદ્વર્તન કરે છે, પરતુ જે મિશ્રદષ્ટિ નારકે છે, તેઓ ત્યાંથી ઉદ્ધત્તના કરતા નથી–નીકળતા નથી, ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મીરે બે મંતે ! વળવામાપ વીર રોકાણ निरयावाससयसहस्सेसु संखेज्जवित्थडा नरगा किं सम्महिदीहि नेरइएहिं अविरहिया, मिच्छाहिदीहिं नेरइएहि अविरहिया, सम्मामिच्छाहिदीहि नेरइएहिं अविर. હિયા વિ” હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસમાંના સંખ્યાત જનના વિસ્તારવાળા નરકાવાસે શું સમ્યગ્દષ્ટિ નારકોથી યુક્ત છે ? કે મિથ્યાદષ્ટિ નારકેથી યુક્ત છે કે સમ્યમિથ્યાદષ્ટિ નારકેથી યુક્ત છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ચમા !” હે ગૌતમ ! “સીિ િાિ नेरइएहिं अविरहिया, मिच्छाहिदीहिं वि नेरइएहिं अविरहिया, सम्मामिच्छाहिदीहिं નૈguહું અવિરહિયા, વિરચિા વા” રત્નપ્રભા પૃથ્વીના જે સંખ્યાત જનના વિસ્તારવાળા નરકાવાસે છે, તેઓ સમ્યગ્દષ્ટિ નારકાથી પણ યુક્ત છે, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૪૯ Page #163 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાષ્ટિ નારકેથી પણ યુક્ત હોય છે, પરંતુ કયારેક તે નરકાવાસે સમ્યશ્મિથ્યાદિ નારકેથી અવિરહિત (યુક્ત) પણ હોય છે અને કયારેક વિરહિત (રહિત) પણ હોય છે, કારણ કે સમ્યગૃમિથ્યાટિઓને ત્યાં કાયમ સદુભાવ જ હોય છે એવું નથી, ક્યારેક સદુભાવ અને કયારેક અભાવ હેવાને કારણે તેમને વિરહ પણ સંભવી શકે છે. “ઇલ્વે સંવેદવિત્ય, વિ રિષિ મiા મળચવા” સંખ્યાત એ.જનના વિસ્તારવાળા નરકાવાસોના જેવું જ કથન અસંખ્યાત જનના વિસ્તારવાળા નરકાવાસોના સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ અને મિશ્રદષ્ટિ નારકેના ઉત્પાદ, ઉદ્વર્તન અને વિદ્યમાનતાના વિષયમાં પણ સમજવું. “પૂર્વ રામાપ , gવે નાવ સમાપ લિ” એજ પ્રમાણુ શર્કરામભા પૃથ્વીમાં પણ ઉત્પાદ, ઉદ્વર્તન અને વિદ્યમાનતાના વિષયમાં ત્રણ આલાપકનું કથન કરવું જોઈએ એજ પ્રકાર વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા અને તમામલામાં પણ ઉત્પાદ, ઉદ્વર્તન અને વિદ્યમાનતા વિષયક ત્રણ અભિલાપોનું કથન થવું જોઈએ. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સ સત્તના જે તે ! ગુઢવી વંદુ અનુત્ત જાવ સંવિઘરે નરણ જ સમરિદી તેરાયા પુછા?” હે ભગવન ! અધઃસપ્તમી પૃથ્વીના કાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ અને અપ્રતિષ્ઠાન નામના જે પાંચ અનુત્તર, મહાવિશાલ નરકાવાસો છે, તેમાંના સંખ્યાત જનના વિસ્તારવાળા નરકાવાસમાં (અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં) શું સમ્યગ્દષ્ટિ નારકે ઉત્પન્ન થાય છે? કે મિથ્યદૃષ્ટિ નારકે ઉત્પન્ન થાય છે? કે સમ્યક્સિચ્ચાદષ્ટિ નારકે ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જોગમા!” હે ગૌતમ! “િિર ને રૂચા न उववज्जति, मिच्छाहिट्ठी नेरइया उववज्जंति, सम्मामिच्छादिट्टी नेरइया न उववજાતિ” અધઃસપ્તમીના તે મહાનારકાવાસમાં સમ્યગ્દષ્ટિ નારકે ઉત્પન્ન થતા નથી, સમ્યમ્મિગ્લાદષ્ટિ નારકે પણ ઉત્પન્ન થતા નથી, પરંતુ મિશ્રદષ્ટિ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૫૦ Page #164 -------------------------------------------------------------------------- ________________ }, નારકા જ ઉત્પન્ન થાય છે. “Ë સત્રકૃત્તિ વિ, અવિદ્દિ નદેવ ચળ૧માર, एवं असंखेज्जवित्थडेसु वि तिन्नी गमगा આ પૂર્વોક્ત રીતે જ અહી’ ઉદ્ધત્તનાનું કથન પશુ કરવુ જોઈએ એટલે કે અધઃસપ્તમી પૃથ્વીના સખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસેામાંથી સભ્યષ્ટિ નારકે પણ ઉત્તના કરતા નથી, સભ્યગ્મિથ્યાદષ્ટિ નારકો પણ ઉદ્ધૃત્તના કરતા નથી, પરંતુ મિથ્યા દૃષ્ટિ નારા જ ઉદ્ધૃત્તના કરે છે. વિરહિત અને અવિરહિત વિષયક વક્તવ્યતા અહીં રત્નપ્રસા જેવી જ સમજવી, એટલે કે અધઃસપ્તમીના સખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસેા સભ્યદૃષ્ટિ નારકોથી અવિરહિત (યુક્ત) છે, મિથ્યાર્દષ્ટિ નારકોથી પણ યુક્ત છે, પરન્તુ તે નરકાવાસે સભ્યસ્મિથ્યાદષ્ટિ નારકેાથી યુકત પણ હોય છે અને રહિત પણ હેાય છે. કારણ કે તેઓનુ` કયારેક ત્યાં અસ્તિત્વ હાય છે અને કયારેક હેતુ નથી, તેથી નરકાવાસા તેમનાથી રહિત પશુ સરંભવી શકે છે. અધઃસપ્તમીના અસખ્યાત ચેાજનના નરકાવાસેામાં પશુ ઉત્પાદ, ઉદ્ઘત્તના અને વિદ્યમાનતા વિષયક ત્રણ આલાપી, સખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસે જેવાં જ સમજી લેવા. પ્રસૂ॰ા નારકોં કી લેશ્યા કા નિરૂપણ -નરકવક્તવ્યતા “ તે નૂળ અંતે ! હેમ્સે ' ઇત્યાદિ— ઢીકા-આ સૂત્ર દ્વારા સૂત્રકારે નારકેાની લેશ્યાઓના વિષયમાં પ્રરૂપણા કરી છે. શ્મા વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- તે મૂળ અંતે ! હેલેનીક્સે નાવ મુજેણે મંત્રિત્તા òલેતુ નેત્તુ સગવનંતિ ?” હે ભગવન્ ! શુ' જીવ કૃષ્ણવેશ્યાવાળા, નીલવેશ્યાવાળા, કાપેાતàશ્યાવાળા, તેોલેશ્યાવળા, પદ્મલેશ્યાવાળા અને શુકલલેફ્સાવાળા થઇને શુ' કૃષ્ણવેશ્યાવાળા નારકેામાં ઉત્પન્ન થઈ જાય છે ખરા ? મહાવીર પ્રભુને ઉત્તર-“ફ્તા, નોયમા ! હેલે નાય પત્રવTNT' હા, ગૌતમ ! કૃષ્ણુલેશ્યાવાળે, નીલકેશ્યાવાળે, કાપેતલેશ્યાવળા, તોલેશ્યાવાળે, પદ્મવેશ્યાવાળા અને શુકલેશ્યાવાળા થઈને જીવ કૃષ્ણુલેશ્યાવાળા નારકામાં ઉત્પન્ન થઈ જાય છે. 99 ગૌતમ સ્વામીના પ્રશ્ન- છે હેળઢેળ મતે ! પણં વુચ, ક્રૂઝેલ્લે ગાય उववज्जइ '' હે ભગવન્ ! આપ શા કારણે એવું કહેા છેા કે કુષ્ણુલેશ્યાવાળા, નીલેરયાવાળા, કાપે તલેશ્યાવાળે', તે કેશ્યાવળા, પદ્મલેશ્યાવાળે, અથવા શુકલલેશ્યાવાળા થઈને જીવ કૃષ્ણદ્યેશ્યાવાળા નારકામાં ઉત્પન્ન થઇ જાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર–“ શૌચમા !” હે ગૌતમ ! “ જેસટ્ટાળેલુ સંન્નિ लिस माणेसु संकिलिस्सा माणेसु कण्ड्लेस्सं परिणमइ, कण्हलेस्सं परिणमत्ता कन्ह "" શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૫૧ Page #165 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન-“તે ! ના ” હે ભગવન! આપ શા કારણે એવું કહે છે કે કૃષ્ણાદિ લેશ્યવાળ થઈને જીવ નીલ લેશ્યાવાળા નારકમાં ઉત્પન્ન થઈ જાય છે? મહાવીર પ્રભુને ઉત્તર -“જોય!” હે ગૌતમ ! “જેસાથે સંદિलिस्समाणेसु वा विसुज्झमाणेसु वा नीललेस्सं परिणमइ, नीललेस्सं परिणमइत्ता વીલેનેરા, વવજ્ઞ” જ્યારે કેશ્ય ભેદે (વેસ્થાસ્થાન) અવિશુદ્ધિ અથવા વિશુદ્ધિને પ્રાપ્ત કરતા રહે છે, એટલે કે જ્યારે પ્રશસ્ત લેશ્ય સ્થાને અવિશુદ્ધિને અને અપ્રશસ્ત લેશ્વાસ્થાને વિશુદ્ધિને પ્રાપ્ત કરતા રહે છે, ત્યારે જીવ નીલલેશ્યા પ્રાપ્ત કરે છે, અને નીલલેશ્યા પ્રાપ્ત કરીને જીવ નીલલેશ્યાવાળા નારકમાં ઉત્પન્ન થઈ જાય છે. તેની નોચમા ! સાવ વવવકા” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે કૃષ્ણાદિ લેશ્યાવાળો થઈને જીવ નીલેશ્યાવાળા નારકમાં ઉત્પન્ન થઈ જાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“તે જૂળ મં! હે નીર જ્ઞાન મલિ છેલ્લેણ રેરણ૩૨વા” હે ભગવન ! શું કૃષ્ણ, નીલ આદિ લેફ્સાવાળો થઈને જીવ કા પોતલેશ્યાવાળા નારમાં ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“gવં જET નીસ્ટેરણા તા જાહેર વિ માળિયા , સાવ છે તે જાણ કરવા” હા, ગૌતમ ! જેવું કથન નીલલેસ્થામાં કરવામાં આવ્યું છે, એવું જ કથન કાપતલેશ્યામાં પણ કરવું જોઈએ એટલે કે કાદિ લેશ્યાવાળો થઈને પણ જીવ કાતિલસ્પાવાળા નારકોમાં ઉત્પન્ન થાય છે. ગૌતમ સ્વામીનો પ્રશ્ન–હે ભગવન ! આપ શા કારણે એવું કહે છે કે કૃષ્ણાદિ લેફ્સાવાળા થઈને જીવ કાતિલેશ્યાવાળા નારકામાં ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભને ઉત્તર-હે ગૌતમ! જ્યારે લેશ્યાસ્થાન (લેસ્થાભેદ) અવિશુદ્ધિને અથવા વિશુદ્ધિને પ્રાપ્ત કરતા રહે છે, ત્યારે જીવ કાતિલેશ્યાને પ્રાપ્ત કરે છે, અને કાતિલેશ્યાને પ્રાપ્ત કરીને તે જીવ કાતિલેશ્યાવાળા નારકમાં ઉત્પન્ન થઈ જાય છે. ગૌતમ સ્વામી કહે છે કે–“રેવં મરે! લૅવૅ મંતે! રિ” હે ભગવન! આપે આ વિષયને અનુલક્ષીને જે પ્રતિપાદન કર્યું, તે સત્ય છે. હે ભગવન! આપની વાત સર્વથા સત્ય જ છે. સૂત્રકા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તેરમા શતકને પહેલે ઉદ્દેશ સમાપ્ત ૧૩-૧ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૫૨ Page #166 -------------------------------------------------------------------------- ________________ તેરહર્વે શતક કે દૂસરે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ તેરમા શતકનો પ્રારંભ ઉદ્દેશક બીજે તેરમાં શતકના બીજા ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે-દેના પ્રકારનું કથન, ભવનવાસી દેવોના પ્રકારનું કથન, અસુરકુમારાવાસમાંથી ઉદ્વર્તના (યવન)નું કથન, નાગકુમારાદિકેને આવાસની વક્તવ્યતા, વાતવ્યન્તર દેવના આવાસની વક્તવ્યતા, એક સમયમાં કેટલા વાનવ્યન્તર દેવને ઉત્પાદ થાય છે, તેનું કથન, તિષિક દેના વિમાનાવાસની વક્તવ્યતા, સૌધર્મદેવલોકના વિમાનાવાસની વક્તવ્યતા, એક સમયમાં સૌધર્મથી લઈને સહસ્ત્રાર પર્યન્તના કપમાં કેટલા દેવની ઉપત્તિ થાય છે, તેનું કથન આનતપ્રાણત દેવલેકના વિમાનાવાસની વક્તવ્યતા, રૈવેયક વિમાનાવાસની વક્તવ્યતા, અનુત્તર વિમાનાવાસવક્તવ્યતા, અનુત્તરવિમાનની વતવ્યતા, પાંચ અનુત્તર વિમાનમાં એક સમયમાં કેટલા દેને ઉત્પાદ આદિ થાય છે, તેની વક્તવ્યતા, અસુરકુમારાવાસમાં સમ્યગ્દષ્ટિ આદિ દેના સમુત્પાદની વક્તવ્યતા, “શું કૃષ્ણાદિ લેશ્યાવાળા થઈને જીવે કૃષ્ણાદિ લેફ્સાયુક્ત જેમાં ઉત્પન્ન થાય છે ખરાં?” ઈત્યાદિ પ્રશ્નોના ઉત્તર, દેવ વિશેષ કા નિરૂપણ –દેવેની વક્તવ્યતા“વિઘા મરેતેવા Gomત્તા” ઈત્યાદિ– ટીકાર્થ–પહેલા ઉદ્દેશામાં નારકેની પ્રરૂપણ કરવામાં આવી. ઔપપાતિકતાની સધર્મતાને કારણે હવે આ બીજા ઉદ્દેશામાં સૂત્રકાર દેવેની પ્રરૂપણા કરે છે-આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે#વિદ જો મરે ! તેવા પumત્તા?” હે ભગવન્! દેના કેટલા પ્રકાર કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા હે ગૌતમ ! “દિવા લેવા qvorત્તા” દેના ચાર પ્રકાર કહ્યા છે, “તૈના” જે નીચે પ્રમાણે છે મવાવાળી, વાળમંતરા, ગોવિચા, વેનિયા' (૧) ભવનવાસી, (૨) વાનબન્તર, (૩) જ્યોતિષિક, અને (૪) વૈમાનિક, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૫૩ Page #167 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન-“માનવાઢી મરે ! તેવા વિહાં પત્તા?” હે ભગવન્ભવનવાસી દે કેટલા પ્રકારના કહ્યા છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“રવિ પત્તતંaહા” હે ગૌતમ! ભવન. વાસી દેના નીચે પ્રમાણે દસ પ્રકાર કહ્યા છે–“અસુરકુરા દૂર્વ મેળો ના વિસિસ વુલા જાવ સરાણિયા સવૅસિદ્ધા” અસુરકુમાર આદિ ભેદનું જેવું કથન બીજા શતકના સાતમાં ઉદ્દેશામાં કરવામાં આવ્યું છે, એવું કથન અહીં ગ્રહણ કરવું જોઈએ ત્યાં ભવનપતિના દસ ભેદે આ પ્રમાણે કહ્યા છે(૧) અસુરકુમાર, (૨) નાગકુમાર, (૩) સુવર્ણકુમાર, (૪) અગ્નિકુમાર, (૫) વિધુત્યુમાર, (૬) ઉદધિકુમાર, (૭) દ્વીપકુમાર, (૮) વાયુકુમાર, (૯) દિશાકુમાર અને (૧૦) સ્વનિતકુમાર વાનવ્યક્તર દેવેના આઠ પ્રકાર અને જાતિષિકોના પાંચ પ્રકાર કહ્યા છે. વૈમાનિક દેવના સૌધર્મકલ્પવાસી આદિ ૧૨ પ્રકાર કહ્યા છે. યકવિમાને નવ પ્રકારના અને અનુત્તર વિમાને પાંચ પ્રકારના કહ્યા છે પાંચ અનુત્તર વિમાનોનાં નામ નીચે પ્રમાણે છે-વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વરૂયા મતે બહુમારાવાસણા પછાતા” હે ભગવન્ ! અસુરકુમારાવાસે કેટલા લાખ કહ્યા છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“જો !” હે ગૌતમ! “વોર્િમયુરકુમરાવાસણચH Gomત્તા ” અસુરકુમારોના ૬૪ લાખ આવાસે કહ્યા છે. ગૌતમ સ્વામીને પક્ષ-“તે જિં સંકથિ બજ્ઞવિરથયા?” હે ભગવન્! તે ૬૪ લાખ અસુરકુમારાવાસે શું સંખ્યાત એજનના વિસ્તારવાળા છે, કે અસંખ્યાત એજનના વિસ્તારવાળા છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“જોયા! હેલેકવિથ વિ, નવેક7વિઘા ” હે ગૌતમ ! તે અસુરકુમારાવાસો સખ્યાત જનના વિસ્તારવાળા પણ છે અને અસંખ્યાત એજનના વિસ્તારવાળા પણ છે. એજ વાત નીચેના સૂત્રપાઠ દ્વારા વ્યક્ત થાય છે–“નંદીવરમાં હજુ” ઈત્યાદિ– આ ગાથાને અર્થ—અસુરકુમાર દિકના જે નાનામાં નાનાં ભવને છે, તે જાંબુદ્વીપના જેવડા છે, મધ્યમ ભવને સંખ્યાત જનના વિસ્તારવાળાં છે, અને બાકીનાં ભવને અસંખ્યાત જનના વિસ્તારવાળાં છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ વોહરી મંતે! અgpમારાવાતાવરણ संखेज्जवित्थडे असुरकुमारावासेसु एगसमएणं केवइया असुर कुमारा उवज्जति?" હે ભગવન્ ૬૪ લાખ અસુરકુમારાવસેમાંના જે સંખ્યાત જનના વિસ્તારવાળા અસુરકુમારાવાસે છે, તેમાં એક સમયમાં કેટલા અસુરકુમારો ઉત્પન્ન થાય છે? “કાર રચા તેરાણા વવવનંતિ ?” કેટલા કૃષ્ણલેશ્યાવાળા, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૫૪ Page #168 -------------------------------------------------------------------------- ________________ કેટલા નીલેશ્યાવાળા, કેટલા કાતિલેશ્યાવાળા તથા કેટલા તેજલેશ્યાવાળા નારકે ત્યાં એક સમયમાં ઉત્પન્ન થાય છે? “વફા તૃણિયા વવવઅંતિ” તથા કેટલા પૂર્વોક્ત સ્વરૂપવાળા કૃષ્ણપાક્ષિક અસુરકુમારો ઉત્પન્ન થાય છે? “વ ગ્રહ રાણમાણ તહેવ પુછા” એ જ પ્રમાણે જેવાં પ્રશ્નો નારકેના વિષયમાં રત્નપ્રભા પૃથ્વીના સૂત્રમાં (પહેલા ઉદ્દેશાના પહેલા સૂત્રમાં) પૂછવામાં આવ્યા છે, એવાં જ પ્રશ્નો અહીં અસુરકુમારના વિષયમાં પણ પૂછવા જોઈએ, આ પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “તહેવ વાગર” હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના સંખ્યાત અને અસંખ્યાત જનના વિસ્તારવાળા નરકાવાસના નારકના વિષયમાં આ પ્રશ્નોના જેવા ઉત્તર આપવામાં આવ્યા છે એવા જ ઉત્તર અહીં અસુરકુમારના અસુરકુમારાવાસના વિષયમાં પણ સમજી લેવા. “નવ વોહિં વે િવવવવંતિ” પરંતુ નારકોના કથન કરતાં અસુરકુમારના કથનમાં એટલી જ વિશેષતા છે કે અસુરકુમારેમાં પુરુષવેદ અને સ્ત્રીવેદને જ સદ્દભાવ હોય છે. “નપુંધરાવે ૧૧ ત્તિ” અસુરકુમારાવાસમાં નપુંસકદવાળા અસુરકુમારે ઉત્પન્ન થતા નથી. “સંત” બાકીનું સમસ્ત કથન રત્નપ્રભા પૃથ્વીના નારકોના જેવું જ સમજવું. દવદંત વિ તવ, અણની ૩ વહૃતિ” ઉદ્વર્તના વિષયક કથન પણ રત્નપ્રભા નારકના કથન જેવું જ અહીં સમજવું પરંતુ અસુરકુમારોની ઉદ્વર્તના કથનમાં એટલી જ વિશેષતા છે કે અસુરકુમારથી અસંજ્ઞીઓ પણ ઉદ્વર્તન કરે છે, કારણ કે અસુરકુમારથી લઈને ઈશાનપર્યક્તના દેવ અસંગી પૃથ્વીકાય આદિમાં પણ ઉત્પન્ન થઈ જાય છે. “હિનાળી, ઓફિસળી ન ૩૪ તિ–સં સંવ” અવધિજ્ઞાની અને અવધિદર્શની જ અહી થી (અસરકમારાવાસમાંથી) ઉદ્વર્તન કરતા નથી, કારણ કે અસુરકુમારાદિમાંથી ઉદ્ધત્ત થયેલા (નીકળેલા) જીવોની તીર્થંકરાદિ રૂપે ઉત્પત્તિ થતી નથી અને અવવિજ્ઞાન અને અવધિદર્શનથી યુક્ત તીર્થકરોની જ ઉદ્વર્તન થાય છે. બાકીનું સમસ્ત કથન ઉદ્વર્તાના સંબંધી નારકોના પક્ત કથન પ્રમાણે જ સમજવું. “પછાત્તાપુ તહેવ, નવાં સાકર રૂરિયt guત્તા, પરં પુરિરેચા વિ, નપુરેચા નરિધ” પ્રજ્ઞસપપલક્ષિત આલાપકમાં અહીં પહેલા ઉદેશકના જેવું જ કથન થવું જોઈએ, પરંતુ તે કથન કરતાં અસુરકુમારના કથનમાં એટલી જ વિશેષતા છે કે--અહીં સ્ત્રીવેદક સંખ્યાત કહ્યા છે અને પુરુષવેદકે પણ સંખ્યાત કહ્યા છે. અહીં નપુંસકવેદકે હેતા નથી. “ો ક્ષાથી સિચ ાથિ, હિય નથિ થિ ગomળે પ્રશ્નો વા, તો જા, રિનિ વા, ડોળે ડિઝા ” અસુરકુમારાવાસમાં ક્રોધકષાયી અસુર કુમારે કયારેક હોય છે પણ ખરાં અને કયારેક નથી પણ હતા જે ત્યાં તેમને સદૂભાવ હોય છે, તે ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત ક્રોધકષાયીને સદૂભાવ હોય છે. “ga મા શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૫૫ Page #169 -------------------------------------------------------------------------- ________________ વાચી, માયા સાથી” એજ પ્રમાણે અસુરકુમારાવાસોમાં માનકષાયી અને માયાકષાયી અસુરકુમારે પણ કયારેક હોય છે અને કયારેક નથી હતા જે તેમને સદ્દભાવ હોય છે, તે ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણને અને વધારેમાં વધારે સંખ્યાતને સદ્ભાવ હોય છે. આ કથનથી એ વાતનું પ્રતિપાદન થાય છે કે દેવોમાં ક્રોધ, માન અને માયા કષાયના ઉદયવાળા જીવો કયારેક જ હોય છે. તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે “દયાનિત્ત, રચાત્ 7 નિત” પરંતુ ભકષાયવાળા જીને દેવામાં સદા સદુભાવ રહે છે, કારણ કે ભકષાયના ઉદયવાળા ઘણું દે હેઈ શકે છે, તેથી જ એ સૂત્રપાઠ આપવામાં આવ્યો છે કે “સંહે સોમથી પumત્તા” “દેવામાં ભકષાયી સંખ્યાત હોય છે. બાકીનું આ વિષયને લગતુ સમસ્ત કથન પૂર્વોક્ત કથન પ્રમાણે જ સમજવું. “ત્તિ વિ નમgણુ સંવેજેવું વારિ છેarગો માળચરવામ” સંખ્યાત ચીજનના વિસ્તૉરવાળા અસુરકુમારાવાસમાં જે ઉત્પાદ, ઉદ્વર્તન અને સત્તા (વિદ્યમાનતા) વિષયક આલાપકે કહ્યા છે, તેમાં કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાપોતલેશ્યા અને તેજલેશ્યા, આ ચાર લેસ્થાઓ કહેવી જોઈએ, કારણ કે અસુરકુમારદિકમાં ચાર લેશ્યાઓ જ સંભવી શકે છે. “gવું કવિત્વવિ, નવરં તિવિ જમણ અસંવેકના માળિયા, કાર સંજ્ઞા વરિમા guત્તા” એજ પ્રમાણેસંખ્યાત એજનના વિસ્તારવાળા અસુરકુમારાવાસની જેમ જ-અસંખ્યાત જનના વિસ્તારવાળા અસુરકુમારાવાસમાં પણ સમજવું પરંતુ અસંખ્યાત જિનના વિસ્તારવાળા અસુરકુમારાવાસમાં ઉત્પાદ, ઉદ્વર્તન અને સત્તા વિષયક ત્રણ આલાપમાં “સંખ્યાત” ને બદલે “અસંખ્યાત' પદ કહેવું જોઈએ જેમ કે-અસંખ્યાત જનના વિસ્તારવાળા અસુરકુમારાવાસમાં અસંખ્યાત અસુરકુમાર છે, અસંખ્યાત કૃષ્ણપાક્ષિક છે, અસંખ્યાત શુકલપાક્ષિક છે, અસંખ્યાત કૃષ્ણાદિ લેશ્યાવાળા છે, ઈત્યાદિ કથન ગ્રહણ થવું જોઈએ ત્યાં અસંખ્યાત અનાકારો પગવાળા અસુરકુમારે છે, ત્યાં સુધીનું સમસ્ત કથન અહીં સમજી લેવું જોઈએ. તથા અનન્તરપપન્નકથી લઈને ચરમ અને અચરમ સુધીના અસુરકુમારે પણ અસંખ્યાત છે, એમ સમજવું ગૌતમ સ્વામીને પ્રશ્ન-“a i મતે ! નાકુમારાવારસન્ન guત્તા ?” હે ભગવન્ ! નાગકુમારાવાસ કેટલા લાખ કહ્યા છે? “વં જ્ઞાવ ળિયન” એ જ પ્રમાણે હે ભગવન્! સુવર્ણકુમારોથી લઈને સ્તનતકુમાર પર્યન્તના ભવનપતિ દેના કેટકેટલા આવાસે કહ્યા છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“નવાં રથ ષત્તિવા અવળા” હે ગૌતમ! જે નિકાયમાં જેટલાં લાખ ભવન છે, તે નિકાયમાં એટલાં લાખ ભવન રૂપ આવાસ કહેવા જોઈએ નીચેની બે ગાથાઓમાં પ્રત્યેક ભવનપતિ નિકાયના શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૫ ૬ Page #170 -------------------------------------------------------------------------- ________________ દેના આવાસની સંખ્યા બતાવવામાં આવેલ છે. રદ્દી ગણા” ઈત્યાદિ આ ગાથાઓને અર્થ નીચે પ્રમાણે છે-અસુરકુમારના ૬૪ લાખ ભવન છે, અસુરકુમારને ૩૦ લાખ ભવન ઉત્તર દિશામાં છે અને ૩૪ લાખ ભવન દક્ષિણ દિશામાં છે. નાગકુમારોના ૪૦ લાખ ભવન ઉપર અને ૪૪ લાખ દક્ષિણ દિશામાં છે. આ રીતે તેમના કુલ ૮૪ લાખ ભવન છે. સુવર્ણકુમારના ઉત્તર દિશામાં ૩૪ લાખ અને દક્ષિણમાં ૩૮ લાખ ભવને મળીને કુલ ૭૨ લાખ ભવન છે, વાયુકુમારોના ઉત્તરમાં ૪૬ લાખ અને દક્ષિણમાં ૫૦ લાખ ભવને મળી કુલ ૯૬ લાખ ભવને છે દ્વિીપકુમાર, દિશાકુમાર, ઉદધિકુમાર, વિઘુકુમાર, અગ્નિકુમાર અને સ્વનિતકુમાર આ પ્રત્યેકના ઉત્તર દિશામાં ૩૬-૩૬ લાખ અને દક્ષિણ દિશામાં ૪૦-૪૦ લાખ ભવને મળી કુલ ૭૬-૭૬ લાખ ભવને છે ઉત્તર દિશાના ભવનોનો કુલ સરવાળે ૩૬૬૦૦૦૦૦ અને દક્ષિણ દિશાના ભવને કુલ સરવાળે ૪૦૦૦૦૦૦૦ થાય છે આ રીતે ભવનપતિઓના દસે નિકાયના દેવના ભવનેને કુલ સરવાળે ૭૭૨૦૦૦ ૦૦ થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“જફાળે મરે! વાત જાણ સહૃar guત્તા” હે ભગવન્! વાવ્યનર દેવેના કેટલા લાખ આવાસો કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર-જોયા! અલંડના વાળમંતરાવાચસાક્ષા gumત્તા હે ગૌતમ! વાનવ્યન્તરોના આવાસની સંખ્યા અસંખ્યાત લાખની કહી છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“તે મરે! જિં સંક્રાતિ સંવેકાવિહા” હે ભગવન! વાવ્યતરોને તે અસંખ્યાત લાખ ભવનાવસો શું સંખ્યાત જનના વિસ્તારવાળા છે?, કે અસંખ્યાત વૈજનના વિસ્તારવાળા છે? મહાવીર પ્રભુને ઉત્તર–“જો મા ! કાથડા, નો અર્ણવેવસ્થ” હે ગૌતમ ! વાનરયનરોના તે આવા સંખ્યાત એજનના વિસ્તારવાળા છે, અસંખ્યાત જનના વિસ્તારવાળા નથી કહ્યું પણ છે કે-“વહીવનના ર૪” ઈત્યાદિ તાત્પર્ય એ છે કે “વાન વ્યતરોના જે ક્ષદાવાઓ સૌથી નાના છે, તેઓભરત અરવત ક્ષેત્રના સમાન છે, મધ્યમ આવાસ મહાવિદેહ ક્ષેત્ર સમાન છે અને તેમનાં જે નગરે છે, તેઓ જંબુદ્વીપના સમાન છે.” ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સંવેજોતે ! વાળમંતરાવાસના ઘા શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૫૭ Page #171 -------------------------------------------------------------------------- ________________ સનg ળ જેવા વાળમંત વાવલંરિ?” હે ભગવન્! સંખ્યાત જનના વિસ્તાર વાળા વાનવ્યતરાવાસમાં એક સમયમાં કેટલા વાનવ્યતર દે ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“પૂર્વ નાં કહુકુમારાળે સંજવિહુ, તિજ જમના, તવ માળિયકવા, વાળનમંતરાણ વિ તિત્તિ મહે ગૌતમ! અસરકુમારોના સંખ્યાત એજનના વિસ્તારવાળા અસુરકુમારાવાસમાં ઉત્પાદ, ઉદ્વ ના અને સત્તવિષયક ત્રણ આલાપકે પહેલાં પ્રકટ કરવામાં આવ્યા છે, એ જ પ્રમાણે વાતવ્યન્તરોના પણ સંખ્યાત એજનના વિસ્તારવાળા વાનવ્યતરાવાસમાં પણ ઉત્પાદ, ઉદ્ધના અને સત્તાવિષયક ત્રણ આલાપક કહેવા જોઈએ. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વફા મંતે! ગોસિવિમાનવાહનચર દક્ષા પત્તા” હે ભગવદ્ ! તિષિક દેના કેટલા લાખ વિમાનાવાસ કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ોચના!” હે ગૌતમ! અસંગ કોવિવિમાનવાચા ઘouત્તા” તિષિક દેના વિમાનાવાસે અસં. ખ્યાત લાખ કહ્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-તે í મેતે ! સંવિધા, સંગવિસ્થા?” હે ભગવન્! તિષિકોના વિમાનાવાસે શું સંખ્યાત એજનના વિસ્તાર વાળા છે, કે અસંખ્યાત જનના વિસ્તારવાળા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“gવં કા વાળમંતર ત ગોવિચાળ હિ तिन्नि गमगा भाणियव्वा, नवरं एगा तेउलेस्सा, उववज्जति तेसु पण्णत्तेसु य असन्नी નથિ, વૈજં તેવ” હે ગૌતમ ! પહેલા વાનવ્યન્તરના ઉત્પાદ, ઉદ્ધત્તના અને સત્તાવિષયક જેવા ત્રણ આલાપકે કહ્યા છે, એવાં જ તિષિકેના ઉત્પાદ ઉદ્વર્તન અને સત્તાવિષયક ત્રણ આલાપકે કહેવા જોઈએ. તથા gmરિમi wાકન ગોર” ઈત્યાદિ કથન અનુસાર જ્યોતિષિકેના વિમાનાવાસ સંખ્યાત જનના વિસ્તારવાળા જ સમજવા વાનવ્યન્તરોના કથન કરતાં અહી એટલી જ વિશેષતા છે કે વાનવ્યન્તરોમાં ચાર વેશ્યાઓ હોય છે, પરંતુ તિષિકેમાં માત્ર તેજલેશ્યાને જ સદ્ભાવ હોય છે. વળી વાવ્યન્તરોમાં અસંજ્ઞી ઉત્પન્ન થાય છે, પરંતુ તિષિકેમાં અસં. જ્ઞીને ઉપાદ કહ્યો નથી બાકીનું સમસ્ત કથન વાનવ્યતરાના જેવું જ સમજવું. ગૌતમ સ્વામીનો પ્રશ્ન-બોક્સેળ મરે! જે વિદ્યા વિમળાવાસશુલ્લા પાત્તા”હે ભગવન ! સાધમ દેવલોકમાં કેટલા લાખ વિમાનાવાસ કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા ! ai વિમાનવાહક સંજ્જા પUMT” ગૌતમ ! સૌધર્મ કપમાં ૩૨ લાખ વિમાનાવાસ કહ્યા છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૫૮ Page #172 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન-બતે મેસે! જિં સંવિથા, કલેકવા?” હે ભગવન્! સૌધર્મકલ્પના ૩૨ લાખ વિમાનવાસે શું સંખ્યાત જનના વિસ્તારવાળા છે, કે અસંખ્યાત યોજનાના વિસ્તારવાળા છે? ઉત્તર-બોચના!” હે ગૌતમ! “વિથ પિલવસ્થ વિ.” સંખ્યાત એજનના વિસ્તારવાળા પણ છે અને અસંખ્યાત એજનના વિસ્તારવાળા પણ છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-બસો મેળ મરે! વધે ઘણણ વિભાળવારાसहस्सेसु संखेज्जवित्थडेसु विमाणे एगसमएणं केवइया सोहम्मा देवा उववज्जति" ભગવન્! સૌધર્મ કલ્પના ૩૨ લાખ વિમાનાવાસમાંના જે સંખ્યાત જનના વિસ્તારવાળા વિમાનાવાસો છે, તેમાં એક સમયમાં કેટલા સૌધર્મ દેવે ઉત્પન્ન થાય છે? “વફા તેરસેરણા રવાન્નતિ કેટલા તેજેશ્યાવાળા ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-પૂર્વ ના ગોરિયાળે તિગ્નિ માં દેવ ત્તિનિ જમના માળિયાવા” હે ગૌતમ ! જ્યોતિષિકોના ઉત્પાદ, ઉદ્વર્તના અને સત્તાવિષયક જેવાં ત્રણ આલાપકે કહેવામાં આવ્યા છે, એવાં જ ત્રણ આલાપકો અહીં પણ કહેવા જોઈએ. “નવરં રિલ લંડન માળિયદના, શોણિતાળ, ગોવિંળી , વવવેચવા, તે તંવ” જ્યોતિષિકેના ત્રણ આલાપકો કરતાં આ ત્રણ આલાપકેમાં એટલી જ વિશેષતા છે કે ત્યાં ત્રણે આલાપમાં “સંખ્યાત પદ વપરાયું છે, તેને બદલે અહીં “અસંખ્યાત” પદ મૂકવું જોઈએ. જેમ કે....સંખ્યાત છે ત્યાં સૌધર્મ દેવ રૂપે ઉત્પન્ન થાય છે, સંખ્યાત સૌધર્મ દે ત્યાંથી ઉદ્વર્તન કરે છે અને ત્યાં સંખ્યાત સૌધર્મદેવ વિદ્યમાન છે. સૌધર્મ કલ્પમાંથી અવધિજ્ઞાની છે ત્યાંથી ચુત થાય છે, કારણ કે સૌધર્માદિ કપમાંથી યુત થયેલા છો તીથ કરાદિક થાય છે. બાકીનું સમસ્ત કથન જ્યોતિષિના કથન જેવું જ સમજવું " असंखेज्जवित्थडेसु एवं चेत्र तिन्नि गमगा, नवरं तिसु वि गमएसु असंखेज्जा માળવવામાં અસંખ્યાત જનના વિસ્તારવાળા જે સૌધર્મક૯૫ના વિમા. નાવાસો છે, તેમાં સંખ્યાત એજનના વિસ્તારવાળા વિમાનાવાસોના જેવાં જ ઉત્પાદ, ઉદ્ધના અને સત્તાવિષયક આલાપક કહેવા જોઈએ, પરંતુ આ આલાપકમાં સંખ્યાત પદને બદલે અસંખ્યાત પદને પ્રયોગ કરે જઈએ અવધિજ્ઞાની અને અવધિદર્શની અહીથી (અસંખ્યાત એજનના વિસ્તારવાળા સૌધર્મવિમાનાવાસમાંથી) અસંખ્યાતની માત્રામાં ચુત થતા નથી. પણ સંખ્યાતની માત્રામાં જ ટ્યુત થાય છે, કારણ કે જે છે ત્યાંથી ચ્યવીને તીર્થંકરાદિ રૂપે ઉત્પન થાય છે, તેમની સંખ્યા સંખ્યાત જ છે, અસંખ્યાત નથી બાકીનું સમસ્ત કથન પૂર્વોક્ત કથન અનુસાર જ સમજવું શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૫૯ Page #173 -------------------------------------------------------------------------- ________________ 66 99 एवं जहा सोहम्मे वत्तव्वया भणिया, तहा ईम्राणे वि छ तमगा भाणियत्रा " જેવી રીતે સખ્યાત અને અસખ્યાત ચેાજનના વિસ્તારવાળા સૌધમ'વિમાનાવાસેામાં ઉત્પાદ, ઉદ્ધત્તના અને સત્તા વિષયક ત્રણ ત્રણ આલપકા કહેવામાં આવ્યા છે, એવાં જ ત્રણ ત્રણ આલાપક-કુલ છ આલાપક-ઈશાનકલ્પના સખ્યાત અને અસખ્યાત ચેાજનના વિસ્તારવાળા વિમાનાવાસેામાં ઉત્પાદ, ઉદ્ધત્તના અને સત્તાના વિષયમાં પશુ કહેવા જોઈએ “ સળંકુમારે Ë Àવ ” સનકુમાર કલ્પના સખ્યાત અને અસખ્યાત યાજનના વિસ્તારવાળા વિમાનાવાસેામાં ઉત્પાદ, ઉદ્ઘત્તના અને સત્ત વિષયક ત્રણ ત્રણ આલાપક -કુલ છ આલાપકે-પણ એજ પ્રમાણે કહેવા જોઈએ. “ નર થીવેચના 7 વર્ષાંતિ' પરન્તુ સૌધમ અને ઈશાનના દેવાવાસેા કરતાં અહી વિશેષતા એટલી જ છે કે અહીં (સનત્કુમાર કલ્પમાં) સ્રીવેદી ઉત્પન્ન થતાં નથી, એટલે કે ઢવીએ ઉત્પન્ન થતી નથી કારણ કે સૌધર્મ અને ઈશાન, આ એ દેવલેાકમાં જ દેવીઓને ઉત્પાદ કહ્યો છે ત્યાર પછીના સનત્કુમારાદિ દેવલેફેમાં દેવીઆના ઉત્પાદ કહ્યો નથી. આ રીતે સનકુમાર દેવલેાકમાં દેવીએની ઉત્પત્તિ જ થતી ન હેાવાથી, ' વળત્તેમુ ય ન મળત્તિ ” પ્રજ્ઞપ્તપદોપલક્ષિત સત્તાવિષયક આલાપકામાં પણ સ્રીવેદીના અભાવ જ કહ્યો છે, કારણ કે સનત્કુમારાદિક દેવલાકામાં દેવીએની વિદ્યમાનતાના જ અભાવ કહ્યો છે. સનત્કુમારાક્રિકામાં જે દેવીઓ આવે છે, તે અધસ્તન (નીચેના) દેવલેાકમાંથી જ આવે છે. તેથી ત્યાં કયારેક દેવીએની ઉદ્દત્તના થાય છે, તેથી અહીંયા દેવીઓની ઉત્તનાના નિષેધ કહ્યો નથી. “ લક્ષ્મી ત્રિપુષિ ગમ ન મળત્તિ, લેસ સંચેલ ” સનકુમારાવસેના ત્રણે આલાપકામાં અસ'ની જીવાનુ કથન કરવુ જોઈએ નહી', કારણ કે ત્યાં અસંજ્ઞી જીવા ઉત્પન્ન થતા નથી, ત્યાંથી અસ'ની જીવાની ઉદ્ધૃત્તના થતી નથી અને ત્યાં અસ'ની જીવા હતા પણ નથી, કારણ કે સનત્કુમારાદિ દેવાના ઉત્પાદ સંજ્ઞી જીવામાંથી જ થાય છે અને ત્યાંથી ચ્યવીને તે સંજ્ઞી જીવામાં જ ઉત્પન્ન થાય છે. તેથી ત્રણે આલાપકામાં અસંજ્ઞી જીવાના સદ્ભાવ કહ્યો નથી. “તું ગાય સવારે ” એજ પ્રકારનું કથન માહેન્દ્ર, બ્રાલેાક, લાન્તક, મહાશુક્ર અને સહસ્રાર સુધીના કલ્પેમાં પણ સમજવુ. આ કલ્પામાં તિય ચૈાનિક જીવાના ઉત્પાદ ઢાવાથી અસખ્યાત ચેાજનના વિસ્તારવાળા આ આવાસેામાં ત્રણે આલાપકામાં-ઉત્પાદ, ઉદ્ભત્તના અને સત્તાવિષયક આલાપકૅમાં અસ`ખ્યાત તિયાનિકના સદ્ભાવ હ્યો છે. “ નાળÄ વિમાળેવુ છેલ્લાપુ ચ, રેલ સંચેવ ” પૂર્વકથન કરતાં આ કથનમાં વિમાનેા અને લૈશ્યાએના કથનમાં જ ભિન્નતા છે. તે નીચે પ્રમાણે છે-પહેલા કલ્પમાં ૩૨ લાખ વિમાનાવાસ છે, ખીજામાં ૨૮ લાખ, ત્રીજામાં ૧૨ લાખ, ચેાથામાં આઠ લાખ, પાંચમાંમાં ૪ લાખ, છઠ્ઠામાં ૫૦ હેજાર, સાતમાંમાં ૪૦ હજાર, અઠમાંમાં ૬ હજાર, નવમાં અને દસમામાં ૪૦૦ ,, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૬ ૦ Page #174 -------------------------------------------------------------------------- ________________ અને અગિયારમાં અને બારમાં દેવકમાં ૩૦૦ વિમાનાવાસ છે. નવેય. કેના પહેલા ત્રિકમાં ૧૧૦, બીજા ત્રિકમાં ૧૦૭ અને ત્રીજા ત્રિકમાં ૧૦૧ વિમાને છે. આ સિવાય અનુત્તર વિમાન પાંચ કહ્યા છે. આ રીતે સૌધ. થી લઈને અનુત્તર વિમાને પર્વતના કુલ વિમાનાવાસ ૮૪૯૭૦૨૩ થાય છે. હવે લેશ્યાઓની અપેક્ષાએ ભિન્નતા પ્રકટ કરવામાં આવે છે–પહેલા અને બીજા કલ્પમાં તેજલેશ્યાને, ત્રીજા, ચોથા અને પાંચમાં ક૯૫માં પદ્મશ્યાને, અને ત્યાર પછીનાં બધાં કપેમાં શુકલેશ્યાને સદ્ભાવ હોય છે. બાકીનું સમસ્ત કથન પૂર્વોક્ત કથન જેવું જ સમજવું. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“બાળ વાયુ % મતે ! વેણુ વાયા વિનાનાજાણવા જઇત્તા?” હે ભગવન્! આનતપ્રાણત કપમાં કેટલાં સો વિમાને કહ્યાં છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! જરારિ વિમાનાવાયા gujત્તા” હે ગૌતમ! આનતાણુત કપમાં ૪૦૦ વિમાનાવાસ કહ્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“તે of મરે! વિ સંવેકવિ@g, રસકવિWer?” હે ભગવન્! તે ૪૦૦ વિમાનાવાસ સંખ્યાત જનના વિસ્તારવાળા છે, કે અસંખ્યાત જનના વિસ્તારવાળા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ મા ! લે વિસ્થાપિ, સંકગવિસ્થાવિ” હે ગૌતમ ! તેઓ સંખ્યાત જનના વિસ્તારવાળા પણ છે અને અસંખ્યાત જનના વિરતારવાળા પણ છે. “gવં સંવિહેતુ વિનિ गमगा, जहा सहस्सारे, असंखेज्जवित्थडेसु उववज्जतेसु य चयंतेसु य एवंचेव શા માળિથવા, પુણે, અવજ્ઞા” આગળ સહસ્ત્રાર ક૯૫ના સંખ્યાત જનના વિસ્તારવાળા વિમાનવામાં દેના ઉત્પાદ, ઉદ્વર્તન (ચ્યવન) અને સત્તા વિષયક જેવા ત્રણ આલાપકે કહ્યું છે એવાં જ ત્રણ આલાપ અહીં પણ કહેવા જોઈએ તથા અસંખ્યાત જનના વિસ્તારવાળા આનતપ્રાણુતના વિમાનાવાસોમાં ઉત્પાદ અને ઉદ્વર્તાના વિષયક આલાપકમાં “સંખ્યાત” પદનું જ ઉચ્ચારણ થવું જોઈએ પરંતુ સત્તાવિષયક આલાપકમાં અસંખ્યાત” પદનું ઉચ્ચારણ થવું જોઈએ જેમ કે...આનતાણતના સંખ્યાત યાજનના વિસ્તારવાળા વિમાનાવાસમાં સંખ્યાત દેવે ઉત્પન્ન થાય છે, તેમાંથી સંખ્યાત દેવોનું વન થાય છે અને ત્યાં સંખ્યાત આનતપ્રાશુત દેવે વિદ્ય માન હોય છે. આનત પ્રાણુતના અસંખ્યાત જનના વિસ્તાર વાળા વિમાનાવાસમાં એક સમયમાં સંખ્યાત દેને ઉત્પાદ થાય છે, કારણ કે ગર્ભજ મનુષ્યમાંથી આવીને ત્યાં જ ઉત્પન્ન થાય છે અને તેમની સંખ્યા સંખ્યાત પ્રમાણ જ હોય છે. સંખ્યાત એજનના વિસ્તારવાળા શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૬૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ તે વિમાનાવાસે માંથી એક સમયમાં સખ્યાત દેવાનું જ ચ્યવન થાય છે, કારણ કે ત્યાંથી સખ્યાત દેવા જ ચ્યવન પામીને ગલ જ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તેથી ત્યાં એક સમયમાં સખ્યાત વાના ઉત્પાદ કહ્યો છે અને ત્યાંથી એક સમયમાં સખ્યાત જીવેાનું ચ્યવન કહ્યું છે. પરન્તુ આનતપ્રાણત પેાના અસંખ્યાત યાજનનાં વિસ્તારવાળા વિમાનાવાસે.માં અસખ્યાત દેવા વિદ્યમાન હાય છે, કારણ કે તેમનું આયુષ્ય અસખ્યાત વનું હેાય છે. તેથી તેમના જીવનકાળમાં ત્યાં અસખ્યાત દેવા ઉત્પન્ન થાય છે, તેથી સત્તા (વિદ્યમાનતા) વિષયક આલાપકમાં અહી' અસખ્યાત દેવેની પ્રરૂપણા કરવામાં આવી છે. “નવર નોોિવત્તા બનંતોષવન્તા, જંતરોત્રનાઢના, (નંતરાાरंगा, अनंतर पज्जत्तगा य एएसिं जहण्णेणं एक्को वा, दोवा, तिन्नि वा, उक्कोसेणं સંલેજ્ઞા પળત્તા, ચૈન્ના અલવેના માળિયત્રા'' પરન્તુ પહેલ'ના કથન કરતાં અહી વિશેષતા એટલી જ છે કે માનતપ્રાણતના વિમાનાવાસેામાં મનાયુક્ત, અનન્તરાપપન્નક, અનન્તરાવગાઢ, અનન્તરાહારક અને અનન્તર પર્યાપ્ત જીવા ઓછામાં ઓછા એક, એ અથવા ત્રણુ કહ્યા છે અને વધારેમાં વધારે સખ્યાત કહ્યા છે. તે સિવાયના ખયાં અસંખ્યાત કહ્યા છે. જેમ કે....કેવળ ના ઇન્દ્રિ ચેપયુક્ત આદિ પાંચ પદેામાં સખ્યાત જ ઉત્પન્ન થાય છે, કારણ કે તેમના ઉત્પાદના અવસરમાં જ સદૂભાવ રહે છે. અને ઉત્પત્તિ સંખ્યાતાની જ થાય છે. “ બારા જુથ્થુ વ ચેવ ના બાળચાળજી, નાળાં વિમાળેપુ, યં ોનેપન્ના વિ ” જેવું કથન આનતપ્રાણતના વિષે કરવામાં આવ્યું છે, એવુ' જ કથન આરણુ અને અચ્યુત વિષે પણ કરવુ જોઇએ પણ વિમાનાની સખ્યામાં જ ભિન્નતા છે. આ બન્ને કામાં ૩૦૦ વિમાના છે, ત્યારે આનતપ્રાજીતમાં ૪૦૦ વિમાને છે. ત્રૈવેયકમાં વિમાનાની સંખ્યા ૩૧૮ ની છે. બાકીનું કથન આનતપ્રાણુતના પ્રમાણે સમજવુ, << ગૌતમ સ્વામીના પ્રશ્ન- ફ્ળ મંà! અનુત્તનિમાળા ૧૦ળત્તા ?' હું ભગવન્ ! અનુત્તર વિમાના કેટલાં કહ્યાં છે? મહાવીર પ્રભુના ઉત્તર-“પંચાણુત્તનિમાળા વળત્તા” હું ગૌતમ ! અનુત્તર વિમાના પાંચ કહ્યાં છે? ** ગૌતમ સ્વામીને પ્રશ્ન- તેનૢ મને! સંલેજ્ઞવિસ્થા, અતવ જ્ઞવિ ત્યા ?'' હે ભગવન્ ! તે પાંચ અનુત્તર વિમાના સખ્યાત ચાજનના વિસ્તાર વાળાં છે, કે અસ'ખ્યાત ચેાજનના વિસ્તારવાળાં છે ? य મહ વીર પ્રભુને ઉત્તર-‘‘ગોચમા ! સંઘે વિથો ય, असंखेज्ज वित्थडा ” હૈ ગૌતમ! પાંચ અનુત્તર વિમાનેામાંનુ એક અનુત્તર વિમાન સખ્યાત ૨ાજનના વિસ્તારવાળું છે અને ખાકીના ચાર અસખ્યાત ચેાજનના વિસ્તાર વાળાં છે. એટલે કે તેમાં જે મધ્યમ વિમાન છે તે એક લાખ ચાજનના વિસ્તારવાળુ' હાવાથી તેને સખ્યાત ચેાજનના વિસ્તારવાળું કહ્યું છે, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૬ ૨ Page #176 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન-“પંરતુ નં મંતે! જુત્તાવિમળતુ સં વરે વિશે સમgi દેવાયા અનુત્તરોવવાફા લેવા વવકનંતિ » હે ભગવન ! પાંચ અનુત્તર વિમાનમાંના સંખ્યાત વૈજનના વિસ્તારવાળા અનુત્તર વિમાન નમાં એક સમયમાં કેટલા અનુત્તરૌપપાતિક દેવે ઉત્પન્ન થાય છે? “વફા સુતા સવવનંતિ? પુરા તહેવ” તેમાં એક સમયમાં કેટલા શુકલેશ્યાવાળા દેવે ઉતપન્ન થાય છે ? ઈત્યાદિ પૂર્વોક્ત પ્રશ્નો અહીં પણ સમજી લેવાના છે. મહાવીર પ્રભુને ઉત્તર–“ોચના ! પંg અનુત્તવિમળતુ સંવિस्थडे अणुत्तरविमाणे एगसमएणं जहण्णेणं एक्को वा, दो वा, तिन्नि वा, उक्कोसेणं સંજ્ઞા અનુત્તરો વાયા દેવ વવવ વંતિ” હે ગૌતમ! પાંચ અનુત્તર વિમાનેમાંના સખ્યાત જનના વિસ્તારવાળા મધ્યમ વિમાનમાં એક સમયમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત અનુત્તરપપાતિક દેવે ઉત્પન્ન થાય છે. “ઘર્ષ કહા ને ગરિમાળસંગ વિદે” પહેલાં જેવું કથન સંખ્યાત જનના વિસ્તારવાળાં રૈવેયક વિમાનના દેના વિષે કરવામાં આવ્યું છે, એવું જ કથન સંખ્યાત જ. નના વિસ્તારવાળા અનુત્તર વિમાનના દેવ વિષે પણ સમજવું “નવરં uિgपक्खिया, अभवसिद्धिया, तिसु अन्नाणेसु एए न उववज्जति, न चयंति न पण्णत्तेसु માળિયar” પરંતુ નવરૈવેયકેના કથન કરતાં અહી એટલી જ વિશેષતા છે કે સંખ્યાત એજનના વિસ્તારવાળા અનુત્તર વિમાનમાં કૃષ્ણપાક્ષિક, અભવસિદ્ધિક અને મતિજ્ઞાન, કૃતઅજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાન, આ ત્રણ અજ્ઞાનોથી યુક્ત જીવની ઉત્પત્તિ થતી નથી, વન પણ થતું નથી અને એવાં છે ત્યાં વિદ્યમાન પણ હોતા નથી. આ રીતે સંખ્યાત જનના વિસ્તારવાળા અનુત્તર વિમાનમાં સમ્યગ્દષ્ટિ જેને જ ઉત્પાદ, થાય છે તે કારણે ત્રણ અજ્ઞાનવાળા કૃષ્ણપાક્ષિક, અને અભાવસિદ્ધિક અને ઉત્પાદ, ચ્યવન અને અસ્તિત્વ વિષયક ત્રણ આલાપકોમાં નિષેધ કરવામાં આવ્યો છે, એમ સમજવું. “મરિમા લિ શોહિવંતિ, સંજ્ઞા વરિમા પumત્તા, તે Ra” ત્યાં અચરમ અને ઉપાદ થતો નથી, કારણ કે આ મધ્યમ અનુત્તર વિમાનમાં ચરમ જીવોને જ ઉત્પાદ થાય છે. આ કથનનો ભાવાર્થ એ છે કે-જેમને અનુત્તર વિમાનમાં ઉત્પત્તિ રૂપે ભવ ચરમ (અન્તિમ) છે, એવા ઝવેને જ ત્યાં ઉપાડ થાય છે. જેને તે ભવ અન્તિમ નથી, એવા જીવને અચરમ કહે છે. એવા અચરમ જીવોનો ત્યાં ઉત્પાદ થતા નથી જે છે ત્યાંથી ચ્યવીને મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરવાના છે, એવા જીવોને અને સંખ્યાત ચરમભવવાળા જીવોને સદ્ભાવ કહ્યો છે. બાકીનું સમસ્ત કથન પૂર્વોક્ત કથન પ્રમાણે જ સમજવું. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૬ ૩ Page #177 -------------------------------------------------------------------------- ________________ “અiાવિહેણ ફિ gg મસિ” અસંખ્યાત એજનના વિસ્તાર વાળાં ચાર અનુત્તર વિમાનેમાં પણ પૂર્વોક્ત કૃષ્ણપાક્ષિક આદિ જીને ઉત્પાદ થતા નથી, ત્યાંથી એવાં નું વન પણ થતું નથી અને ત્યાં એવાં જીવેનું અસ્તિત્વ પણ હેતું નથી. “નવ અરિમા અરિજ, જે સદા નેવે મુ વિથ કુ લાવ કરંજ્ઞા વરિમા ઇત્તા” સંખ્યાત જનના વિસ્તારવાળા અનુત્તર વિમાનના કથન કરતાં અસંખ્યાત એજનના વિસ્તારવાળા વિમાનના કથનમાં એટલી જ વિશેષતા છે કે અહીં અચરિમે (અચરમ ભવવાળા જીવો) પણ ઉત્પન્ન થાય છે, તેથી અહીં તેમને સદ્ભાવ કહ્યો છે. આ પ્રકારે જેવું કથન અસંખ્યાત જનના વિસ્તારવાળા રૈવેયક વિમાનમાં કરવામાં આવ્યું છે, એવું જ બાકીનું સમસ્ત કથન અહી પણ કરવું જોઈએ જેમ કે અસંખ્યાત યાજનના વિસ્તારવાળાં ચાર અનુત્તર વિમાનમાં અસંખ્યાત શકલપ.ક્ષિક આદિ જી. અસંખ્યાત ચરમભવવાળા છે અને અસંખ્યાત અયરમભવવાળા જી, હોય છે, ત્યાં સુધીનું કથન થવું જોઈએ, ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વોટ્ટીગં અંતે! બહુમારાવાસણચાસે, संखेजवित्थडेसु असुरकुमारावासेसु किं सम्म हिट्ठी असुरकुमारा उबवज्जति, મિચ્છારિરી” હે ભગવન્! ૬૪ લાખ અસુરકુમારાવાસમાંના જે સંખ્યાત જનના વિસ્તારવાળા અસુરકુમારાવાસો છે તેમાં શું સમ્યગ્દષ્ટિ અસુરકુમાર ઉત્પન્ન થાય છે ? કે મિથ્યાષ્ટિ અસરકુમારો ઉત્પન્ન થાય છે? કે સમ્યમિ. ધ્યાદેષ્ટિ અસુરકુમારો ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“gવં રચqમા તિમિ શાસ્ત્રાવ મળવા, તહા, માળિજવા” હે ગૌતમ! આ વિષયને અનુલક્ષીને જેવાં ત્રણ આલાપક રત્નપ્રભા પૃથ્વીમાં કહેવામાં આવ્યા છે, એવાં જ ત્રણ આલાપક અહીં પણ કહેવા જોઈએ એટલે કે રત્નપ્રભા પ્રવીમાં સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યગૃમિથ્યાષ્ટિના ઉત્પાદ, ઉદ્વર્તન અને સત્તાવિષયક જેવાં ત્રણ પ્રશ્નોત્તર રૂપ આલાપકે કહ્યા છે, એવાં જ અહી પણ કહેવા જઈએ “gવં સંa. વિસ્થ ,વિ, તિઝિમ” એજ પ્રમાણે અસંખ્યાત યાજનના વિરતાવાળા અસુરકમારાવાસમાં સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ અને સમગ્ર મિથ્યાષ્ટિઓના ઉત્પાદ, ઉદ્વર્તન અને સત્તા વિષયક ત્રણ આલ પકે પ્રશ્રનેત્તરરૂપે કહેવા જોઈએ. “પર્વ લાવ વેગવાળg f” એ જ પ્રમાણે નાગકુમારાદિ ભવનપતિઓમાં, વાન ચન્તરમાં, તિષિકમાં, સૌધર્મ આદિ વૈમાનિકના વિમાનાવામાં અને નવરૈવેયક વિમાનાવાસોમાં, સંખ્યાત અને અસંખ્યાત એજનના વિસ્તારવાળા આવાસ અથવા વિમાનાવાસમાં, પ્રશ્નોત્તર રૂપે સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિના ઉપાદ આદિ વિષયક ત્રણ આલાપક કહેવા જોઈએ. “આશુત્તરવિનાળg gવું જેવ” અનુત્તર વિમાનમાં પણ એજ પ્રકારના ત્રણ આલાપક પ્રશ્નોત્તર રૂપે કહેવા જોઈએ. “નવ તિ, ઉર શાસ્ત્રાવાયુ મિરઝાહિદ્દી, તHIબિછવિકી ચ ર મતિ, તેલં તં” પરન્તુ સંખ્યાત અને અસંખ્યાત જનના વિસ્તારવાળાં અનુત્તર વિમાનમાં ઉત્પાદ, ચ્યવન અને સત્તાવિષય શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૬૪ Page #178 -------------------------------------------------------------------------- ________________ લાપકામાં મિથ્યાદષ્ટિએ અને સભ્યગ્મિથ્યાદ્રષ્ટિએનુ' કથન કરવુ જોઈએ નહીં, કારણ કે તે ખન્નેને ત્યાં ઉત્પાદ પણ થતા નથી, તેમનું ત્યાંથી ચ્યવન પણ થતું નથી અને ત્યાં તેમનું અસ્તિત્વ પણ હેતું નથી અનુત્તર વિમાનામાં તે ગૃહીત સમ્યગ્ દર્શોનવાળા જીવેા જ ઉત્પન્ન થાય છે, તેથી તેમના સ'ખ'ધમાં જ ઉત્પાતાદિ વિષયક ત્રણ આલાપક કહેવામાં આવ્યા છે. બાકીનું સમસ્ત કથન પૂર્વકત કથન અનુસાર જ સમજવું, ગૌતમ સ્વામીના પ્રશ્ન– તે જૂથં મંતે ! હેલેનીજી જ્ઞાત્ર સુલે મવિત્તા હેહ્લેવુ વતુ ગયજ્ઞરૂ ?'' હે ભગવન્ ! કૃલેશ્યાવાળા જીવ, નીલલેશ્ય વાળા, કાપાતલેશ્યાવાળે, તેોલેશ્વાવાળા, પદ્મહેશ્યાવાળે અને શુલલેસ્યાવાળા થઈ ને શુ' કૃષ્ણુલેસ્યાવાળા દેવામાં ઉત્પન્ન થઈ જાય છે મહાવીર પ્રભુના ઉત્તર-‘તાળોચના | વં નહે નેવુ પઢમે ઉર્દૂચપ સદેવ માળિયન્ત્ર ” ડે ગૌતમ ! તેરમાં શતકના પહેલા ઉદ્દેશામાં નારકાના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યુ છે, એવુ' જ કથન અહી‘ પણુ કરવુ' જોઈએ જેમ કે-જીવ કૃષ્ણથી લઈને શુકલપ તનીલેશ્યાઓવાળા થઈને કુષ્ણુલેસ્યાવાળા દેવામાં ઉત્પન્ન થાય છે. “નીઝહેરઘાણ વિ નહેવ ને થાળ ” જેવું કથન નીવેશ્યાવાળા નારકાના વિષયમાં કરવામાં આવ્યુ છે, એવું જ કથન નીલેશ્યાવાળા દેવાના વિષયમાં પણ કરવું જોઈએ. જેમ કે કૃષ્ણàથ્થાવાળા, નીલલેશ્યાવાળા, કાપેાતકેયાવાળા, તેોલેફ્સાવાળા, પદ્મલેશ્યાવાળા અને શુકલલેસ્થાવાળા થઈ ને પણ નીલેશ્યવાળા દેવેશમાં જીવે ઉત્પન્ન થાય છે. ‘‘ત્ત્વ જ્ઞાનીRsઢેલ્લા ય લાવ પહેલેપુ સુ છેલ્લેયુ વ' જેવ'' જેવુ... નીલલેયાવાળાના વિષયમાં કહ્યુ એવુ... જ કાપાતલેશ્યાવાળાઓમાં, તેજો લેશ્યાવાળાએ માં, પદ્મàયાવાળાઓમાં અને શુકલલેશ્યાવાળા એમાં પ્રતિપાદન કરવુ જોઈએ જેમ કે કૃષ્ણુવેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપે તલેશ્યાવાળા, તેોલેશ્યવાળા, પદ્મલેશ્યાવાળા અને શુકલલેશ્યાવાળા થઈને કાપેાતલેશ્યા વાળા દેવામાં ઉત્પન્ન થાય છે. કૃષ્ણવૈયાવાળા, નીલવેશ્યાવાળા, કાપેાતલે. શ્યાવાળા, તોલેશ્યાવાળા, પદ્મલેશ્યાવાળા, શુકલલ્લેશ્યાવાળા થઈને તેજલેશ્યાવાળા દેવામાં ઉત્પન થાય છે. કૃષ્ણુલેશ્યાવાળા, નીલઢેશ્યાવાળા, કાપાતલેશ્યાવાળા, તેોલેસ્યાવાળા, પદ્મવેશ્યાવાળા શુકલલેસ્યાવાળા થઈને પદ્મલેશ્યા. વાળા દેવેશમાં ઉત્પન્ન થાય છે. જીવ કૃષ્ણથી લઈને શુકલપયતની વેશ્યાવાળે! થઇને શુક્લકેશ્યાવાળા દેવામાં ઉત્પન્ન થાય છે. હવે તેમાં વિશેષતા દર્શાવવા માટે સૂત્રકાર કહે છે કે-“નવર છેક્ષટાળેતુ વિમુજ્ઞમાળેપુર સુક્ષ્મलेस्सं परिणमंति, सुकलेस्सं परिणमइसा सुफलेरसेसु देवेसु उबवज्जंति " हे ગૌતમ ! નારકા કરતાં દેશમાં એવી વિશેષતા છે કે કૃષ્ણાક્લેશ્યા પ્રકાશમાં વધારેને વધારે વિશુદ્ધતા થતાં થતાં જ્યારે જીવા શુકલલેશ્યાની પ્રાપ્તિ કરી શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૬૫ Page #179 -------------------------------------------------------------------------- ________________ લે છે, ત્યારે તેને પ્રાપ્ત કરીને તેઓ શુકલલેશ્યાવાળા દેવોમાં ઉત્પન્ન થઈ જાય છે. તે તેનાં જાર વવનંતિ” હે ગૌતમ! તે કારણ મેં એવું કહ્યું છે કે કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપતલેશ્યાવાળા, તેજે. લેશ્યાવાળા, પદ્મવેશ્યાવાળા અને શુકલવેશ્યાવાળા થઈને શુકલક્ષ્યાવાળા દેમાં ઉત્પન્ન થઈ જાય છે. “સેવં કંસે : સેવં મને ! ઉત્ત” “હે ભગવન ! આપે જે કહ્યું તે સત્ય છે. તે ભગવન! આપની વાત સર્વથા સત્ય જ છે. ” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને બેસી ગયા. સૂ૦૧૫ જૈનાચાર્ય જે ધર્મદિવાકર પૂજ્યશ્રી ઘસીલાલજી મહારાજ કૃત “ભગવતી સૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તેરમાં શતકને બીજો ઉદ્દેશક સમાપ્તા૧૩-૨ તીસરે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ –પરિચારણા વક્તવ્યતા– “ચાળે મરે ! શviાફા” ઈત્યાદિ ટીકાર્થ–બીજા ઉદ્દેશકમાં દેવની વક્તવ્યતાની પ્રરૂપણ કરવામાં આવી છે. દેવે સામાન્ય રીતે પરિચારણાવાળા હોય છે. (શબ્દાદિ વિષયને ઉપયોગ કરે તેનું નામ પરિચારણું છે) આ સૂત્ર દ્વારા સૂત્રકારે એજ પરિચારણાની પ્રરૂપણ કરી છે પરિચારણ કા કથન ગૌતમ સ્વામીને પ્રશ્ન-“નેચા મતે ! બળતરાણા, તો નિરવત્તા ” હે ભગવન ! નારકે શું ઉત્પાત ક્ષેત્રની પ્રાપ્તિ કરતાં જ પ્રથમ સમયમાં આહાર કરવા લાગે છે ? અને શું ત્યાર બાદ તેમના શરીરની નિષ્પત્તિ (રચના) થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ોય ! વં” હા, ગૌતમ ! એવું જ બને છે. અહીં “વિચારણા કરવાં માળિચર્થ” પરિચારણા પદ (પ્રજ્ઞાપનાનું ૩૪મું પદ, પૂરેપૂરું કહેવું જોઈએ. સેવં મંતે! તેવું મને ! ત્તિ” હે ભગવન ! આપે જે કહ્યું તે સત્ય છે. હે ભગવન્! આપની વાત સર્વથા સત્ય જ છે, આ પ્રમાણે કહીને વંદણ નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને બેસી ગયા. સૂ૦૧ કે તેરમાં શતકને ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ૧૩-૩ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૬૬ Page #180 -------------------------------------------------------------------------- ________________ ચૌથે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ ચોથા ઉદેશાનો પ્રારંભ તેરમાં શતકના ચેથા ઉદ્દેશમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છે-(૧) નરક પૃથ્વીની પ્રરૂપણા–નરયિકઢાર નિરૂપણ (૨) સ્પર્શ દ્વારની પ્રરૂપણું (૩) પ્રણિધિદ્વારની પ્રરૂપણા (૪) નિયનદ્વાર નિરૂપણ (૫) લેકમધ્યદ્વારની પ્રરૂપણા (૬) અલેકમધ્યદ્વારની પ્રરૂપણા, (૭) ઉદર્વક મધ્યદ્વારની પ્રરૂપણું, (૮) તિર્યંગ્લેક મધ્યદ્વારની પ્રરૂપણા (૯) દિગવિદિગ પ્રવહદ્વારની પ્રરૂપણ, (૧૦) અન્દીદિશાનિર્ગમ વકતવ્યતા, (૧૧) આગ્નેયાદિ દિશાઓના નિગમની વક્તવ્યતા (૧૨) લેકપરૂપણ, (૧૩) અસ્તિકાયપ્રવનદ્વાર પ્રરૂપણ. વળી આ ઉદ્દેશકમાં નીચેના વિષયનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે—ધર્માસ્તિકાય આદિ દ્વારા જીવનમાં પ્રવર્તનની પ્રરૂપણું, અસ્તિકાય પ્રદેશ સ્પર્શના દ્વાર વક્તવ્યતા, ધર્માસ્તિકાયને એક પ્રદેશ, ધર્માસ્તિકાય આદિ દ્રવ્યના કેટલા પ્રદેશો વડે સ્પર્શિત થાય છે, અ. વિષયનું નિરૂપણ એજ પ્રમાણે અધર્માસ્તિકાય આદિની સ્પર્શનાની પણ પ્રરૂપણ, પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશ, ત્રણ પ્રદેશ, ચાર પ્રદેશ આદિથી લઈને સંખ્યાત, અસંખ્યાત અને અનંત પર્યન્તના પ્રદેશને કેટલાં ધર્માસ્તિકાયાદિ પ્રદેશે દ્વારા સ્પર્શ થાય છે? ઈત્યાદિ વિષયની પ્રરૂપણું ત્યાર બાદ કાળના એક સમયની પ્રરૂપણા, ધર્માસ્તિકાયદ્રવ્યની વક્તવ્યતા, અધર્માસ્તિકાયદ્રવ્યની વક્તવ્યતા, અવગાઢદ્વારની વક્તવ્યતા, જ્યાં ધર્માસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ થાય છે, ત્યાં ધર્માસ્તિકાયના બીજા કેટલા પ્રદેશે અવગાઢ થાય છે? ઈત્યાદિ પ્રશ્નો અને તેમના ઉત્તરે એ જ પ્રમાણે અધર્માસ્તિકાય આદિના વિષયમાં પણ અવગાઢસૂત્રની પ્રરૂપણ, એકાદ્ધાસમયની પ્રરૂપણ, એક ધમસ્તિકાયની પ્રરૂપણ, એક અધર્માસ્તિકાયની પ્રરૂપણ પૃથ્વીકાયિકની પ્રરૂપણું, અપૂકાયિકની પ્રરૂપણું, અસ્તિકામાં નિષદન (બેસવાની ક્રિયા) દ્વાર વકતવ્યતા, ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યોમાં ઉપવેશન માટે શું સમર્થ છે? ઈત્યાદિ પ્રરૂપણ બહુસમયદ્વારવક્તવ્યતા, લેકવકભાગવકતવ્યતા, અને સંસ્થાન દ્વારા વક્તવ્યતા. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૬ ૭ Page #181 -------------------------------------------------------------------------- ________________ ચોથે ઉદેશે કીસંગ્રહાર્થ ગાથા દ્વારગાથા–“ રેચર, જાવર ઈત્યાદિ “બથી વાસકુણાઈત્યાદિ – આ ઉદેશકમાં નીચે પ્રમાણે ૧૩ દ્વાર કહ્યાં છે-(૧) નરયિક, (૨) સ્પર્શ, (૩) પ્રણિધિ, (૪) નિરયાત, (૫) લેકમધ્ય, (૬) દિશાવિદિશા પ્રવાહ, (ઈ અસ્તિકાયપ્રવર્તન, (૮) અસ્તિકાય પ્રદેશ સ્પર્શના, (૯) અવગાહના, (૧૦) જીરાવ ગાઢ, (૧૧) અસ્તિકાયનિષદન, (૧૨) બહુસમ, (૧૩) લેક સંસ્થાન. ટીકાર્થ–ાથા ઉદ્દેશકમાં કયા કયા વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે આ ગાથામાં બતાવવામાં આવેલ છે. પહેલા નરયિક દ્વારમાં નર અને નારક જીની પ્રરૂપણ કરવામાં આવી છેબીજા પશદ્વારમાં સ્પર્શના સ્વરૂપનુ નિરૂપણ કરવામાં આવ્યું છે ત્રીજા પ્રણિધિદ્વારમાં પ્રણિધિની પ્રરૂપણા કરવામાં આવી છે. નિરયાતસ્વરૂપની પ્રરૂપણ કરનારું ચોથું નિરયાતદ્વાર છે. લેકમધ્યના સ્વરૂપનું નિરૂપણ પાંચમાં લેકમથદ્વારમાં કરવામાં આવ્યું છે. છો દિશાવિદિશા પ્રવાહદ્વારમાં દિશાવિદિશાના પ્રવહસ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સાતમાં અસ્તિકાયપ્રવર્તનદ્વારમાં અસ્તિકાયના પ્રવર્તનની પ્રરૂપણા કરવામાં આવી છે. આઠમાં અસ્તિકાયપ્રદેશસ્પર્શના દ્વારમાં અસ્તિકાય પ્રદેશ સ્પર્શનું નિરૂપણ કરવામાં આવ્યું છે નવમાં અવગાહના દ્વારમાં અવગાહનાનું અને દસમાં જીવાવ ગાઢદ્વારમાં જીવાત્રગાઢનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અસ્તિકાયનિષદનની પ્રરૂપણા અગિયારમાં અસ્તિકાયનિષદનદ્વારમાં કરી છે. બારમાં બહુ સમદ્વારમાં બસમવક્તવ્યતાની અને તેરમાં લકસંસ્થાન દ્વારમાં લેક સંસ્થાનના સ્વરૂપની પ્રરૂપણ કરવામાં આવી છે. નારક પૃથ્વી સંબંધી કથન -નારકપૃથ્વીવક્તવ્યતા“વાઇ મંતે ! પુઢવી” ઈત્યાદિ ટીકાઈ–ત્રીજા ઉદ્દેશામાં શબ્દાદિ વિષપભેગરૂપ પરિચારણાનું કથન કરવામાં આવ્યું છે. તેને લીધે કમેને બંધ થાય છે તેથી છાનું નરકાદિ ગતિમાં ગમન થાય છે. તે કારણે સૂત્રકારે આ ચેથા ઉદ્દેશકમાં સૌથી પહેલાં નરકદ્વારનું નિરૂપણ કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-“ અરે કુવી Humત્તાવો » હે ભગવદ્ ! પૃથ્વીએ કેટલી કહી છે? શ્રી ભગવતી સૂત્રઃ ૧૦ ૧૬૮ Page #182 -------------------------------------------------------------------------- ________________ (6 તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“ nોંચમા !” હું ગૌતમ ! સત્ત પુઢીયો પળત્તો ” પૃથ્વીએ (નરકે!) સાત કહી છે. “ સંજ્ઞા ” તેમનાં નામ નીચે પ્રમાણે છે-“ ચળવમા ગાય અદ્દે પુત્તમા ” રત્નપ્રભા, શકરાપ્રભા, વાલુકાપ્રભા, પકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા, અધઃસપ્તમી (તમસ્તમઃપ્રભા.) ગૌતમ સ્વામીના પ્રશ્ન- અદ્દે સત્તમાર્ળ પુઢવીર પંચ અનુત્તરા મતિમાયા નાય અવઢ્ઢાળે” હે ભગવન્! જે સાતમી અધઃસપ્તમી નરક છે તેમાં પાંચ અનુત્તર, મહાવિશાળ કાળ, મહાકાળ, રૌરવ, મહારૌરવ, અને અપ્રતિછાન, આ પાંચ નરકાવાસેા કહ્યા છે ખરા ? મહાવીર પ્રભુના ઉત્તર-હા, ગૌતમ ! ત્યાં તે પાંચ નરકાવાસ આવેલા છે. તે નરકાવાસા છઠ્ઠી તુમ પ્રભા નરકના નરકાવાસે કરતાં લખાઈ અને પહેાળાઇની અપેક્ષાએ ઘણાં જ વધારે વિસ્તારવાળા છે. તે નરકાવાસેમાં નારકાને રહેવાને માટેનું ક્ષેત્ર વિશાળ છે. તેથી તેએ મહાવકાશતર (છઠ્ઠી નરકના નરકવાસેા કરતાં વધારે અવકાશવાળા) છે, પરંતુ તે નરકાવાસમાં છઠ્ઠી નરકના નરકાવાસેા જેટલા અધિક જીવે નથી, તેથી તેએ મહાપ્રતિરિક્તતર-શૂન્ય-છે. “ નો સમાવેસળસારેવ” છઠ્ઠી નરકના નરકાવાસમાં જેવી રીતે અન્ય ગતિમાંથી આવતાં જીવાનેા પ્રવેશ ચાલુ જ રહ્યા કરે છે, એવી રીતે અહી' તેમના પ્રવેશ ચાલુ રહેતા નથી, કારણ કે છઠ્ઠી નરક કરતાં સાતમી નરકમાંનારકાની સખ્યા અસખ્યાત ગણી ઓછી છે. તે કારણે અધ:સપ્તમીના નરકાવાસેા નારકા વડે અત્યન્ત આકીણુ તર–સંકીણુ રહેતા નથી. તે નરકાવાસેા નારકે વડે અત્યન્ત વ્યાપ્ત પણ રહેતા નથી. તે કારણે ત્યાં નારકોમાં એક બીજા સાથે સંઘટ્ટન થતુ' નથી ભીડને કારણે ત્યાં ધક્કામુક્કી પણ થતી નથી આ પ્રકારની ધક્કામુક્કીને નેાદન કહે છે. ત્યાં આ પ્રકારનું નાદન થવાની શકયતા જ રહેતી નથી કારણ કે ત્યાં નારકોની સખ્યા અધિક નથી. “ તેવુ ળ ના તેરા છટ્રીપ્સમા પુથ્વીર્ ને દિતો महाकम्मतराचेव १, महाकिरियतराचेवर, महासवतराचेव३, महावेयणतराचेव४ " સાતમી નરકના નરકાવાસેાના નારકે। છઠ્ઠી તમ:પ્રભા પૃથ્વીના નારકા કરતાં મહાકેમ તરવાળા હોય છે કારણ કે છઠ્ઠી પૃથ્વીના નારકા કરતાં તે નાકેાના જ્ઞાનાવરણીય આદિ ક વધારે પ્રમાણમાં બધાયેલાં હાય છે. એજ પ્રમાણે તેઓ મહાક્રિયાવાળા પણ હાય છે, કારણ કે તેમની જે કાયિકી આદિ ક્રિયાએ છે તે મહાન્ હાય છે. ત્યાં શરીરની અવગાહના (ઉંચાઇ) ૫૦૦ ચૈાજનની ડાય છે, તેથી ત્યાં કાયની મહાનતા છે અને આગલા ભવમાં તે મહારમ્ભુ, મહાપગ્રિહ આદિવાળા હોય છે, તેથી તેમને મદ્યાક્રિયાવાળા કહ્યા શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૬ ૯ Page #183 -------------------------------------------------------------------------- ________________ છે. એજ કારણે છઠ્ઠી નરકના નારકો કરતાં તેમને મહા આસ્ત્રવવાળા કહ્યા છે. છઠ્ઠી નરક કરતાં સાતમી નરકમાં અધિક વેદનાનો અનુભવ કરવો પડે છે. કઈ પણ નવો જીવ જ્યારે ત્યાં ઉ વન્ન થાય છે ત્યારે ત્યાંની વેદનાને કારણે પહેલી વખત તો તે ૫૦૦ જન સુધી ઊંચે ઉછળે છે. આટલી બધી વેદના ત્યાં વેઠવી પડે છે. પરંતુ “નો ત ગ મત ” છઠ્ઠી નરકના નારકાના જેવાં અલ્પતર કર્મવાળા તેઓ લેતા નથી, “નો ધ્વવિદિ ” વળી તેઓ છઠ્ઠી નરકના નારકેના જેવાં અ૫તર કાયાદિ કિયાવાળા હોતા નથી. “નો ઝMાવવત્તાવારૂ ગcવેચાતાવ” તેઓ અપત૨ આસ્ત્રવવાળા પણ કહેતા નથી અને અલપતર વેદનાવાળા પણ હોતા નથી. “cવઢિયતા , અવગુરૂતરાવ” છઠ્ઠી નરકના નારકો કરતાં સાતમી નરકના નારકે અલ્પઝદ્ધિવાળા અને અલ્પદીતિવાળા હોય છે સાતમી નારકના નારકની અવધિ આદિ અદ્ધિ છઠ્ઠી નરકના નારકની અવધિ આદિ સદ્ધિ કરતાં ન્યૂન હોય છે. છઠ્ઠી નરકના નારકેના શરીરની દીપ્તિકરતાં સાતમી નરકના નારકની દીપ્તિ ઓછી હોય છે. તેથી જ તેમને અલપતર અદ્ધિવાળા અને અલ્પતર દીતિવાળા કહ્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન – હે ભગવન્ તમ પ્રભા નામની છઠ્ઠી નરકમાં કેટલા નરકાવાસો કહ્યા છે ત્યાં નારકોની હાલત કેવી છે? મહાવીર પ્રભુનો ઉત્તર-“છઠ્ઠીવનં સમાઇ પુરવાર ઘરે વંથૂળ રિચાવારરચનારણે ઘom” હે ગૌતમ ! છઠ્ઠી તમપ્રભા નરકમાં એક લાખ કરતાં પાંચ ન્યન (૯૯૯૫) નરકવાસે છે. “તેણે નાથા સત્તા પુવીu नरएहितो नो तहा महंततराचेव, महावित्थिन्नतराचेवर, महावगासतराचेव३, મહાપરિશરણાઈ દી નરકના નરકાવાસો અધઃસપ્તમીના નરકાવાસ કરતાં મોટા નથી, તે નરકાવાસે અધાસપ્તમીના નરકાવાસો જેટલા મહાવિસ્તારવાળા પણ નથી, મહાવકાશવાળ પણ નથી અને મહાપ્રતિરિકતતર (શૂન્ય) પણ નથી. “મgramતાવ, મારૂતરોવેવ, કાઢતાવ, ગોચરાવ સાતમી નરકના નરકાવાસ કરતાં તે નરકાવાસે મહાપ્રવેશનતર, આકીર્ણતર, આકુલર અને પ્રેરણતત્પર છે. એટલે કે તે નરકાવામાં વધારે નારકોને પ્રવેશ થયા કરે છે, ત્યાં સંકડાશ રહે છે, ધક મુકકી ચાલે છે અને નારકનાં શરીરનું સંઘઠ્ઠન થયા કરે છે. “તેણુ of નાયુ નેરા મહે સત્તમાઘ શુક્રવીણ नेरइएहितो अप्पकम्मतराचेव१, अप्पकिरियतराचेवर, अप्पासवतराचेव३, अप्पवेચાર” છઠ્ઠી પૃથ્વીના નાકે સાતમી પૃથ્વીના નારકે કરતાં અલ્પકર્મતર, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૭૦ Page #184 -------------------------------------------------------------------------- ________________ અપક્રિયાતર, અપ અ સતર, અને અલ્પવેદનાતર હોય છે. “જો તer માતર, મહાશરિયતા, મહાવતારરૂ, માનવાઝ તેઓ અધસપ્તમીના નારકે જેટલા મહાકર્માતર, મહાફિયાતર, મહાઅવતર અને મહાવેદનતર નથી. “બ્રિગતરોવર, મહાગુવતરા ૨ નો સહ પ્રક્રિયા , વકgશતાવર” આ છઠ્ઠી નરકના નારકો સાતમી નરકના નારકે કરતાં અધિક ત્રાદ્ધિવાળા અને અધિક શુતિવાળા હોય છે, પરંતુ તેઓ સાતમી નરકના નારકે કરતાં અલ્પ ઋદ્ધિવાળા અને અલ્પ યુતિવાળા હેતા નથી. “છઠ્ઠીe of તરાણ પુત્રવધુ ના પ્રમાણ ધૂમgમાર પુત્રવીણ नेरइएहितो महत्तराचे १, महावित्थिन्नतराचेवर, महावगासतराचेव३, महापइ. વિનરાવક” છઠ્ઠી નરકના નરકાવાસે પાંચમી ધૂમપ્રભાના નરકાવા કરતાં વધારે મોટા, વધારે વિસ્તારવાળા, વધારે અવકાશવાળા અને વધારે પ્રતિરિકત (શૂન્ય) છે. “નો સT મguસાતાવ, મારૂછાતાવ, આવતાવ, ગળોથળતરાવ ” પરતુ છઠ્ઠી નરકના નરકાવાસે પાંચમી નરકના નરકાવાસે જેટલાં મહાપ્રવેશાન્તર (વધારે નારકોના પ્રવેશવાળા), આકીર્ણતર (સંકડાશવાળા), આકુલતર, અને નેદનતર (ધક્કોમુક્કીવાળા) નથી પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના નારકાવાસો છઠ્ઠી પૃથ્વીના નરકાવાસે કરતાં મહાપ્રવેશનતર, આકીર્ણતર, આકુલતર અને નેદનતર હોય છે. " तेसु णं नरएसु नेरइया पंचमाए धूमप्पभाए पुढवीए नेरइएहितो महाकम्मतराવિ૨, મહાિિરચતરાવર, મહાવતરા વરૂ, માનતા ” પાંચમી પૃથ્વીના નારકે કરતાં છઠ્ઠી પૃથ્વીના નારકે મહાકમતર, મહા ક્રિયાતર, મહાસંવતર, અને મહાવેદનતર હોય છે. “નો તદ્દા બgવકૂતરાવ, અશ્વિરિયાવ૨, અવાવરાવ, ચળવઝ” પાંચમી પૃથ્વીના નારકે જેટલાં અલપતર કર્મવાળા, અલપતર ક્રિયાવાળા, અલપતર આસ્રવવાળા અને અ૫તર વેદનાવાળા હોય છે, એટલાં અલ્પતર કર્મવાળા, અલપતર કિયાવાળા, અપતર આસ્ત્રવવાળા અને અલપતર વેદનાવાળા છઠ્ઠી નરકના નારકે હોતા નથી. “જqહૂરતા ?, અcuઝુરૂતરાત્રેવર, તો ત માવિતાવ, મહsgયતરાર” છઠ્ઠી પૃથ્વીના નારકે અલ્પ ઋદ્ધિવાળા અને અપધતિવાળા હોય છે. પાંચમી નરકના નારકે જેટલી મહાકદ્ધિ અને મહાઘતિવાળા તેઓ હોતા નથી. “પંરમાણ ધૂમ જુમા ગુઢવી સિન્નિ રિયાવાલાચઠ્ઠલા પત્તા” પાંચમી ધૂમપ્રભા નરકનું વર્ણન કરતા મહાવીર પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! પાંચમી નરકમાં ત્રણ લાખ નરકાવાસ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૭૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ કહ્ય! છે. “વં ના છઠ્ઠા મળિયા, વં સત્તા વિપુત્રીો પરોવ્ર માંતિ, જ્ઞાવ ચળમંત્તિ, નાવ નો મચિતરાવે, અવ=નુચત્તરાધેવ '' જે પ્રકારે છઠ્ઠી પૃથ્વીના નરકાવાસાદિના વિષયમાં કથન કરવામાં આવ્યુ છે, એજ પ્રમાણે સાતે પૃથ્વીઓમાં પણ નરકાવાસાદિના વિષયમાં પરસ્પરને લગતુ એવુ જ કથન કરવુ જોઈએ એટલે કે ચેથી પંકપ્રભ!, ત્રીજી વાલુકાપ્રભા, બીજી શરાપ્રભા અને પહેન્રી રત્નપ્રભાનુ' પણ એવું જ કથન સમજી લેવું. જેમ કે પાંચમી ધૂમપ્રભાના નરકવાસેા ચેાથી પકપ્રભાના નરકાવાસે કરતાં મહત્તર, મહાવિસ્તીણુ તર, મહ વકાતર, મહાપ્રતિક્તિતર છે. ધૂમપ્રભાના નરકાવાસેા પ'કપ્રભાના નરકાવાસા જેવાં મહાપ્રવેશનતર, આકીણું તર, આકુલતર અને નેાદનતર નથી કારણ કે ચેાથી પકપ્રમા નરકના નારા પાંચમી ધૂમપ્રભાના નારકા કરતાં મહાપ્રવેશનતર, આકીણુ તર, આકુલતર અને નેાનતર કહ્યા છે. એજ પ્રમાણે ચેાથી પૃથ્વીના નારકા કરતાં પાંચમી પૃથ્વીના નારકા મહાકમાઁતર, મહાક્રિયાતર, મહાસ્રવતર અને મહાવેદનતર છે. તેએ ચેાથી પકપ્ર ભાના નારકા જેટલા અલ્પકમ તર, અપક્રિયાવાળા, અલ્પસવવાળા અને અલ્પવેદનાવાળા નથી. એજ પ્રમાણે પાંચમી પૃથ્વીના નારકા જેવી અલ્પઋદ્ધિવાળા અને અને અલ્પદ્યુતિવાળા છે, એવી અલ્પઋદ્ધિ અને અલ્પવ્રુતિવાળા ચેાથી પૃથ્વીના નારા નથી ચેાથી પ'કપ્રભાના નારકે પાંચમી ધૂમપ્રભાના નારકા કરતાં મહાઋદ્ધિવાળા અને મહાદ્યુતિવાળા છે. એજ પ્રમાણે ચાથી પ ́કપ્રભાપૃથ્વીના નરકાવાસાદિના વિષયમાં, ત્રીજી વાલુકાપ્રભાના નરકાવાસાદિના વિષયમાં, ખીજી શર્કરાપ્રભાના નરકાવાસાદિના વિષયમાં અને પહેલી રત્નપ્રભાના નરકાવાસાદિના વિષયમાં પણ કથન પોતાની જાતે જ સમજી લેવુ. હવે છેલ્લા અભિલાપ પ્રકટ કરવામાં આવે છે-“ શર્કરાપ્રભા પૃથ્વીના નારકા રત્નપ્રભા પૃથ્વીના નારા જેટલી મહાઋદ્ધિવાળા અને મહાદ્યુતિવાળા હાતા નથી. તેએ રત્નપ્રભાના નારકા કરતાં અલ્પઋદ્ધિવાળા અને અલ્પતિવાળા હાય છે. I|સૢ૦૧૫ ।। પ્રથમ નૈરયિકદ્વાર સમાપ્ત | શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૭૨ Page #186 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શદ્વાર કાકથન (નરકોં મેં બાદર અપ્રકાયિક સ્પર્શ ભી દેવકૃત હી સમજના ચાહિયે) –સ્પર્શદ્વારવક્તવ્યતા– Tvમા પુ િને વાળ મરે!” ઈત્યાદિ– ટીકર્થ–સૂત્રકારે આ સૂત્રમાં સ્પર્શદ્વારનું પ્રતિપાદન કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે" रयणप्पभा पुढवि नेरइयाणं भंते ! केरिसयं पुढविफासं पञ्चणुब्भवमाणा विहદરિ?” હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના નારકે પૃથ્વી સંબંધી કેવા પ્રકારના સ્પર્શને અનુભવ કરે છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“જોયા” હે ગૌતમ ! “નિ નવ ઉજનणाम, एवं जाव अहे सत्तम पुढवि नेरइया, एवं आउफ सं, एवं जाव वणस्सइ. વારં” રત્નપ્રભા પૃથ્વીના નારકે અનિષ્ટ (સમસ્ત જીને અરુચિકર હોવાને કારણે અવાંછનીય), અકાન્ત (અણગમો પ્રેરે તેવા), અપ્રિય ( ત્પાદક હોવાને કારણે અવિય), અમનેઝ (સતત દુઃખજનક હોવાને કારણ અમનેz, અને અમનેમ (મનને પ્રતિકૂળ હોવાને કારણે અમનોમ) એવાં પૃથ્વી સંબંધી સ્પર્શનો અનુભવ કરે છે. વળી અહીં અનિષ્ટ આદિ પદેની સાથે “તર-તમ” પ્રત્યય લગાડવા જોઈએ એટલે કે તેઓ પૃથ્વી સંબંધી અનિષ્ટતર, અનિષ્ટતમ આદિ સ્પર્શોને પણ અનુભવ કરે છે. એ જ પ્રમાણે શરામભા પૃથ્વીના નારકે, વાલુકાપ્રભાના નારકે, પંકપ્રભાના નારકે, ધૂમપ્રભાના નારકે, તમઃપ્રભાના નારકે અને અધઃ સપ્તમી પૃથ્વીના નારકે પણ અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનેશ, અને અમનેમ આદિ રૂપે પૃથ્વીકાયિક સ્પશને અનુભવ કરે છે. એ જ પ્રમાણે રત્નપ્રભાર્થી લઈને અધઃસપ્તમી પર્યન્તની સાત નરકના નારકે અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનેશ અને અમનેમ આદિ રૂપે અપૂકાયિક સંબંધી સ્પર્શ, વાયુકાયિક સંબંધી સ્પર્શને, તેજરકાયિક સંબંધી સ્પશને અને વનસ્પતિકાયિક સંબંધી સ્પર્શને પણ અનુભવ કરે છે. અહીં આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે બાદર તેજસ્કાયિક જીને સદભાવ માત્ર સમયક્ષેત્રમાં જ છે, બીજે નથી. સૂમ તેજરકાયિક જીવને સદ્ભાવ સર્વત્ર છે. તેથી નરકમાં પણ સૂમ તેજસ્કાયિક જીને સદૂભાવ હોય છે આ પ્રકારે નરકોમાં તેમને સદ્ભાવ હોવા છતાં પણ સ્પર્શેન્દ્રિય દ્વારા તેમના સ્પર્શનું ગ્રહણ થઈ શકતું નથી, કારણ કે સૂક્ષમ એકેન્દ્રિય જ કઈ પણ ઈન્દ્રિય દ્વારા ગૃહીત થઈ શકતા નથી એવું સિદ્ધાન્તનું કથન છે. તેથી નારક છે તેમના સ્પર્શને અનિષ્ટાદિ રૂપે અનુભવ કરે છે, આ પ્રકારનું કથન અશકય બની જાય છે. તેથી એવું જ કથન યુકિતયુક્ત લાગે છે કે સાતે પૃથ્વીના નારકો તેજસ્કાયિક સ્પર્શ સિવાયના પુણ્વીકાયિકાદિના સ્પર્શનો જ અનિષ્ટાદિ રૂપે અનુભવ કરે છે. તેથી અહીં “યાવત્ ” પદ દ્વારા જે તેજસ્કાયિકના સ્પર્શનું ગ્રહણ કરવામાં આવ્યું છે તે યોગ્ય લાગતું નથી છતાં પણ અહીં “યાવત” પદ દ્વારા ગૃહીત તેજસ્કાયિક સ્પશદ્વારા તેજસ્કાયિકના જેવી ઉષ્ણવસ્તુ કે જે અગ્નિ જેવી હોય છે અને જેનું પરમાધા શ્રી ભગવતી સૂત્રઃ ૧૦ ૧૭૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ મિક દેવા દ્વારા નિર્માણ થાય છે, તેને ગ્રહણ કરવામાં આવે તા કાઈ પણુ ઢાષના અવકાશ રહેતા નથી. ।।સૢ૦૨ રત્નપ્રભાદિપ્રણિધિ (અપેક્ષા) દ્વારકા નિરૂપણ -રત્નપ્રભાદિ પ્રણિધિદ્વાર વકતવ્યતા 66 રૂમાળ મંતે! ચળવ્વમાં પુઢી ” ઈત્યાદિ~~ ટીકા-આ સૂત્ર દ્વારા સૂત્રકારે ત્રીજા પ્રણિધિદ્વારનું કથન કર્યુ છે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- ર્માળું મંતે ! ચળ प्पभा पुढवी दोच्चं सकरपभ पुढत्रिं पणिहाय सव्वमहंतिया बाहल्लेणं, सव्वक्खु ક્રિયા જીવંતમુ’હે ભગવન્ ! રત્નપ્રભા નામની પહેલી પૃથ્વી શુ... શકરાપ્રભા નામની ખીજી પૃથ્વી કરતાં પરિધિની (સ્થૂલતાની) અપેક્ષાએ માટી છે, અને પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર દિગ્બાગેામાં લખાઇ અને પહોળાઈની અપેક્ષાએ નાની છે ખરી? મહાવીર પ્રભુના ઉત્તર-‘વૅનાનીવામિત્રને નિતીચે નૈદ્ય ઉદ્વેષણ્ ” હા, ગૌતમ! એવુ જ છે. રત્નપ્રભા પૃથ્વીની સ્થૂલતા આસપાસ જે પૃથ્વીકાયિક, શર્કરાપ્રભા પૃથ્વી કરતાં અધિક છે અને તે ચારે દિશાઓમાં તેની લખાઈ અને પહેાળાઈની અપેક્ષાએ શર્કરાપ્રભા પૃથ્વી કરતાં નાની છે, કારણુ કે રત્નપ્રભાના આયામવિષ્ણુંભ (લંબાઈ પહેાળાઈ) એક રજૂ પ્રમાણ છે અને શાપ્રભાના તેના કરતાં અધિક છે. જીવાભિગમ સૂત્રના બીજા નૈયિક ઉદ્દેશકમાં આ વિષયને અનુલક્ષીને જે કથન કરવામાં આવ્યુ છે, તે અહીં ગ્રહણ કરવાનુ છે. રત્નપ્રભાની સ્થૂલતા એક લાખ એસી હજાર ચૈાજનની છે. તેથી તે સ્થૂલતાની અપેક્ષાએ સાતે પૃથ્વીએમાં માટી છે શર્કરાપ્રભાની સ્થૂલતા એક લાખ ખત્રીસ હજાર ચાજનની છે. તેથી તે સ્થૂલતામાં રત્નપ્રભા કરતાં નાની છે. રત્નપ્રભાની લ’માઇપહેાળાઈ તેનાં કરતાં અધિક છે આ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૭૪ Page #188 -------------------------------------------------------------------------- ________________ વિષયને અનુલક્ષીને જીવાભિગમ સૂત્રના બીજા ઉદ્દેશામાં આ પ્રકારને સૂત્રપાઠ આપે છે. “હંતા, નવમા ! ફૂમાળ યાદવના પુત્રી હોવું પુáવિ વહાર जाव सबखुड्डिया सव्वंतेसु, एवं एएसु अभिलावेणं जाव छट्टिया पुढवी अहे હત્તમં પૂઢ Gળહાથ કાવ સવરપુરિયા સવંતે, રિ” હા, ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વી બીજી રત્નપ્રભા પૂરી કરતાં સ્થૂલતામાં મોટી છે અને લંબાઈ પહોળાઈની અપેક્ષાએ સતેમાં (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ વિભાગમાં) નાની છે. રત્નપ્રભા પૃથ્વી સ્કૂલતાની અપેક્ષાએ સાતે પૃથ્વીઓમાં સૌથી મોટી છે, પરંતુ લંબાઈ પહોળાઈની અપેક્ષાએ સૌથી નાની છે. આ પ્રકારનું કથન સાતમી પૃથ્વી પર્વતની પૃથ્વીના વિષયમાં પણ સમજી લેવું છે અભિલાપ આ પ્રકારને બનશે-છઠ્ઠી પૃથ્વીની સ્કૂલતા અાસપ્તમી પૃથ્વી કરતાં વધારે છે, પરંતુ આયામવિષ્ક્રભની અપેક્ષાએ સાતમી પૃથ્વી છઠ્ઠી પૃથ્વી કરતાં મેટી છે અને સાતે પૃવીએમાં મોટી છે. સૂત્રકા | રનપ્રભાદિ પ્રસિધિદ્વાર વક્તવ્યતા સમાપ્ત છે નિરયાન દ્વારકા નિરૂપણ –નિયાન્તદ્વારવક્તવ્યતા– ફુમીરે અને ! રચનcqમાણ પુરવી” ઈત્યાદિ– ટીકાથ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા ચેથા નિરયન્ત દ્વારની પ્રરૂપણ કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે छ 3-" इमीसे णं भंते ! रयणप्पभाए पुढबीए णियरपरिसामंतेसु जे पुढविक्काइया." હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં જે નરકાવાસો છે, તે નરકાવાસોની અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવે છે તેઓ શું મહાકર્મવાળા, મહાકિયાવાળા, મહાઆસવવાળા અને મહાદનાવાળા છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “ga Tહા નેરા વણ નાવ સત્તમાહે ગૌતમ! આ વિષયને અનુલક્ષીને જીવાભિગમ સૂત્રના બીજા નૈરયિક ઉદ્દેશમાં જે કથન કરવામાં આવ્યું છે, તે કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ છભિગમમાં એવું કહેવામાં આવ્યું છે કે“આયા , તેવફા, વાયરૂચા, વાસણરૂચા તે લીલા મહાબરાજે? દંતા, શોચમા !” ઈત્યાદિ હે ગૌતમ! રત્નપ્રભા, શકરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃ પ્રભા અને અધઃપ્તમી પૃથ્વીના નરકાવાસની આસપાસ જે અચ્છાયિક આદિ જીવે છે, તેઓ મહાકવાળા, મહાકિયાવાળા, મહાઆસ્ત્રવવાળા અને મહાદનાવાળા છે. સૂત્રકા | નિરયાન્તદ્વાર વક્તવ્યતા સંપૂર્ણ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૭૫ Page #189 -------------------------------------------------------------------------- ________________ લોક મધ્યદ્વાર કા નિરૂપણ -લાકમધ્યદ્વારવકતવ્યતા “ દ્દિન મતે ! સ્રોપ આયામમો જળત્તે ” ઈત્યાદિ— ટીકા-આ સૂત્રમાં સૂત્રકારે લેાકદ્વારની પ્રરૂપા કરી છે આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-“ વૃદ્દિગં મતે ! હોળસ્ત્ર આયામમન્ત્ર્ત્તે ?” હું ભગવન્ ! લેાકની લંબાઈના મધ્યભાગ કઈ જગ્યાએ કહ્યો છે ? મહાવીર પ્રભુના ઉત્તર- ગોયમા ! મીલેળ રચનઘ્યમાણ્ પુથ્વીશ્વાસ तररस असंखेज्जइभागं ओगाहेत्ता एत्थ णं लोगस्स आयाममज्झे पण्णत्ते " ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીનું જે માકાશાન્તર (આકાશખડ) છે તે આકાશાન્તરના અસંખ્યાતમાં ભાગનુ ઓળંગન કરતા જે સ્થાન આવે છે, તે સ્થાન જ લાકની લખાઇને મધ્યભાગ છે. એટલે કે રત્નપ્રભા પૃથ્વીના આકાશખડના અસખ્યાતમાં ભાગનું ઉલ્લંઘન કર્યાં બાદ જે સ્થાન આવે છે, તે સ્થાન જ લાકની લખાઈના મધ્યભાગ છે, ગૌતમ સ્વામીને પ્રશ્ન-‘ જળિ મંતે ! અદ્દેજોનલ આચામમો પણ્ત્તે ” હે ભગવન્ ! અધેલેકની લંબાઈના મધ્યભાગ કઇ જગ્યાએ કહ્યો છે? મહાવીર પ્રભુના ઉત્તર- ́ નોયમા ! ” હે ગૌતમ! ૨૩થીત્ વંદqમાણ पुढवीए, उवासंतरस्स सातिरेकं अर्द्ध ओगाहित्ता एत्थणं अहे लोगस्स आयामમન્ને પાસે ” પકપ્રભા નામની ચેાથી પૃથ્વીના આકાશખડના અધ ભાગ કરતાં સહેજ વધુ ભાગને એળંગવાથી જે પ્રદેશ આવે છે, તે પ્રદેશને જ અધે લેકની લંબાઇના મધ્યભાગ કહ્યો છે. એટલે કે મેરુની મધ્યમાં જે રુચકપ્રદેશ છે તે રુચક પ્રદેશની નીચે ૯૦૦ ચૈાજનનુ અંતર એળ ગવાથી આધાલેક આવે છે. તેને વિસ્તાર સાત રાજૂ પ્રમાણથી અધિક છે. તેના મધ્યભાગ કર્યાં છે? ચેથી અને પાંચમી પૃથ્વીની મધ્યનું જે અવકાશાન્તર છે, તે અવકાશાન્તરના અર્ધા કરતા સહેજ વધારે ભાગને આળગવાથી અપેાલાના મધ્યભાગ આવે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન—“ હે ળૅ મતે ! છ જોગણ આચામમો પાસે’ હે ભગવન્ ! ઉલાકની લંબાઈના મધ્યભાગ કયાં કહ્યો છે ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “ નોચમા ! કવિ સબંદુમામાનિ પ્લાન हेट्ठि बंभलोए कप्पे रिट्ठविमाणे पत्थडे, एत्थ र्ण उड्लोगस्स आयाममध्झे पण्णत्ते " હૈ ગૌતમ ! સનત્યુમાર અને માહેન્દ્ર નામનાં કલ્પાની ઉપર અને બ્રાલેક કલ્પની નીચે રિૠવિમાન નામનુ પ્રતર છે. તેમાં જ વલાકની લંબાઈના મધ્યભાગ છે. આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે-મેરુની મધ્યના પ્રદેશથી ૯૦૦ ચેાજન ઊંચે વલાક આવેલા છે. તેના વિસ્તાર સાત રાજૂ રુચક શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૭૬ Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ કરતાં થોડો ઓછા છે. તેને મધ્યભાગ સનસ્કુમાર અને મહેન્દ્ર કલ્પની ઉપર અને બ્રહ્મલોક કલપની નીચે રિષ્ટિવિમાન પ્રતરની સમીપમાં છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“હિ અંતે! સિરિઝોયા આયામ ?” હે ભગવન ! તિય લોકની લંબાઈને ભાગ કયાં કહ્યો છે? મહાવીર પ્રભુને ઉત્તર-“શેરમા ! હે ગૌતમ! “ગુરી વીવે મન્નरस्स पब्वयस्स बहुमज्झदेसभाए इमीसे रयणप्पभाए पुढवीए उवरिमहेदिल्लेसु વૃાાથg, 0 of fસરિયો મ અપરિપ ચ પળજો” જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતના સમમધ્યભાગમાં આ રત્નપ્રભા પૃથ્વીની ઉપર નીચેના બે ક્ષુદ્રક પ્રતરાની સમીપમાં તિયના મધ્યભાગ રૂપ આણપ્રદેશિક ચક્ર આવેલ છે. આ અષ્ટપ્રદેશિક સુચક જ તિર્યશ્લેકની લંબાઈને મધ્યભાગ છે. લેકનું સંસ્થાન વજીના મધ્યભાગ જેવું છે–રત્નપ્રભાના રત્નકાંડમાં સર્વશુદ્રક બે પ્રતર છે. આ બન્ને પ્રતમાંનું જે ઉપરનું પ્રતર છે ત્યાંથી લઈને લેકની ઉપર મુખાવૃદ્ધિ થાય છે, અને નીચેનું જે પ્રતર છે ત્યાંથી લઈને લેકના અમુખા વૃદ્ધિ થાય છે. તે ઉપરિતન–અધસ્તન બને પ્રતની પાસે અષ્ટપ્રદેશિક સૂચક છે. તે રુચક જ તિર્યશ્લેકના મધ્યભાગ રૂપ છે. તે રુચક કેવું છે ? આ પ્રશ્નનો જવાબ એ છે કે–આ અષ્ટપ્રદેશિક રુચકમાંથી “રૂમ રસ ફિણાવા પતિ, તંજ્ઞા-પુથિમા, કુથિમાવાહિના, gવું = રમણા નામધેન્નતિ આ દસ દિશાઓ નીકળી છે–પૂર્વદિશા, પૂર્વ અને દક્ષિણ દિશા વચ્ચેની આગ્નેયી વિદિશા (અગ્નિકેણ, દક્ષિણદિશા, દક્ષિણ અને પૂર્વ વચ્ચેની નિત્ય વિદિશા, પશ્ચિમદિશા, પશ્ચિમ અને ઉત્તર વચ્ચેની વાયવ્ય વિદિશા, ઉત્તરદિશા, ઉત્તરદિશા, ઉત્તર અને પૂર્વની વચ્ચેની ઈશાન વિદિશા, ઉર્વદિશા અને અધોદિશા. આ પ્રમાણે દેશમાં શતકના પહેલા ઉદ્દેશામાં દિશાઓનું વર્ણન કરવામાં આવેલું છે. સૂપ છે લેકમધ્યદ્વાર વકતવ્યતા સંપૂર્ણ દિગૂ વિદિ પ્રવાહ દ્વારકા નિરૂપણ –દિગ્વિદિફ પ્રવહકાર વક્તવ્યતા– “રંવા ! વિના મારૂચા” ઈત્યાદિ ટીકાર્થ–સૂત્રકારે આ સૂત્રમાં દિક વિદિક પ્રવહદ્વારનું નિરૂપણ કર્યું છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “i મતે ! રિક્ષા ઉનાવા ” હે ભગવન્! એન્દીદિશા (પૂર્વ દિશા) શું આદિવાળી છે? એટલે શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૭૭ Page #191 -------------------------------------------------------------------------- ________________ કે તેની પહેલાં શું છે? આદિણાનુ` કથન ઉલ્ટારૂપે થઈ શકે છે. તે માટે જ પૂછવામાં આવ્યુ છે કે (ત્રિ વદ્દા) તેના નિગમનુ મૂળ કયાં છે એટલે કે કયાંથી તેના આરંભ થાય છે? (ર્ફે પન્નાઢ્યા) તેની આદિમાં કેટલા પ્રદેશેા છે ? (ૐ વઘુત્તા) તેની ઉત્તરમાં (વૃદ્ધિમાં) કેટલા પ્રદેશે છે ? (૬ પત્તિયા) તે કેટલા પ્રદેશેાવાળી છે? ( પાવલિયા) તેના અન્ત કયાં છે ? (સિઝિયા પળત્તા) તેના આકાર કેવા કહ્યો છે? મહાવીર પ્રભુના ઉત્તર-દ્ધ નોચમા ! '' હે ગૌતમ ! “ કુંવાળું વિન્ના જયगाइया ” અન્દ્રી દિશા (પૂર્વ દિશા)ના પ્રારભ રુચકથી થાય છે એટલે કે તેની પહેલાં રુચક છે. (ચાળવા દુબ ળા, ટુવસુત્તા, ડો. નવુર ગર્લ્સલેન્ગવલિયા, ગજોરા વપુષ નૈસલિયા) તે રુચકમાંથી નીકળી છે એટલે કે તેનુ મૂળ નિગ મદ્રાર રુચક છે. તેની સ્માદિમાં એ પ્રદેશ છે અને તે દ્વિપ્રદેશેાત્તર છે, એટલે કે તે બે પ્રદેશેાની વૃદ્ધિવાળી છે. લેાકની અપેક્ષાએ તે અસખ્યાત પ્રદેશાવાળી છે, અલાકની અપેક્ષાએ તે અનંત પ્રદેશાવાળી છે. તથા લેાકની અપેક્ષાએ તે આદિસહિત છે અને અવસાનસહિત છે. અલાકની અપેક્ષાએ તે સાહિ સપયવસિત છે. લેાકની અપેક્ષાએ તેના આકાર મૃગના જેવા છે. લેક પરિમડલાકાર હાવાથી દિશામાં મૃદંગાકારતા સંભવી શકે છે, તેથી જ તેના આકાર મૃ′ગના આકાર જેવા કહ્યો છે. ટેકની અપેક્ષાએ તે શકટૌધિ આકારવાળી છે. એટલે કે ગાડાની આગળ જે લાકડાના લાંખા લાંખા ભાગ હાય છે તેને “ શકટૌધિ ” કહે છે. પૂ`દિશાને આકાર આ શકટૌધિ જેવા છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-‘ છોચીળ મતે ! વિશ્વા મિાના, પિવા, कइपएसाइया, कइपएसवित्थिन्ना, कइ पएसिया, किं पज्जवनिया, किं संठिया વળત્તા ?” હે ભગવન્ ! આગ્નેયી વિદિશા (અગ્નિકાણુ) કયા આદિવાળી છે? તેનું નિગમસ્થાન-મૂળ-કયાં છે ? તે કેટલા પ્રદેશમાં વસ્તી છે ? તે કેટલા પ્રદેશેાવાળી છે? તે કયા અન્તવાળી છે ? તેના આકાર કેવા છે ? મહાવીર પ્રભુના ઉત્તર- પોયમાં ! હે ગૌતમ ! અજ્ઞેયીનું વિન્ના ચगाइया, रुगप्पवा, एगपएसाइया, एगपएसवित्थिन्ना, अणुत्तरा, लोगं पडुच्च असंखेज्जपएसिया, अलोगं पडुच्च अनंतपएसिया, लोगं पडुच्च साइया, प ज्जबसिया अलोगं पडुच्च साइया अपज्जवसिया छिण्णमुत्तावली संठिया पण्णत्ता અગ્નિવિદિશા રુચક આદિ વાળી છે, એટલે કે રુચક્રથી શરૂ ܕܕ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૭૮ Page #192 -------------------------------------------------------------------------- ________________ થાય છે–તેની પહેલાં સૂચક છે, તેનું નિગમસ્થાન પણ સૂચક છે, એક પ્રદેશ તેને આદિ છે, તેનો એક પ્રદેશ વિસ્તૃત છે કારણ કે તે અનુત્તરા (વૃદ્ધિરહિત) છે. લેકની અપેક્ષાએ તે અસંખ્યાત પ્રદેશવાળી છે, અને અલેકની અપેક્ષાએ અનંતપ્રદેશેવાળી છે લેકની અપેક્ષાએ તે આદિ (આદિસહિત) અને સપર્યવસિત (અન્તવાળી) છે અને અલેકની અપેક્ષાએ તે સાદિ અને અન્તરહિત છે, તથા તેને આકાર વિકીર્ણ મુક્તાવલીના જે છે. “જમાં જ ચૂં, નેર 1 કોથી, વઘં કા ફૂલા તા રિક્ષા વાર, કા શોથી તણાં ઘારિ ઉર વિવિઘારો” પૂર્વદિશાના જેવું જ કથન દક્ષિણ દિશાનું સમજવું અગ્નિ વિદિશાના જેવું જ કથન નિત્ય દિશા વિષે સમજવું આ પ્રકારે જેવું કથન પૂર્વ દિશા વિષે કરવામાં આવ્યું છે, એવું જ કથન બાકીની દિશાઓ –દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશા વિષે સમજવું અગ્નિવિદિશા વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન બાકીની વિદિશાઓ-નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન-વિષે સમજવું. ગૌતમ સ્વામીને પ્રશ્ન-વિમઢાળ મં! વિલા વિરાટ પુછા-નહીં જેથી” હે ભગવન્! વિમલા દિશા (ઉર્વ દિશા) ક્યા આદિ વાળી છે? તેના નિર્ગમનું મૂળ કયાં છે? તેની આદિમાં કેટલા પ્રદેશ છે? વૃદ્ધિમાં કેટલા પ્રદેશ છે? તે પોતે કેટલા પ્રદેશવાળી છે? તેને અત્ત ક્યાં છે? તેને આકાર કે છે? આ પ્રકારે જેવા પ્રશ્નને અગ્નિવિદિશા વિશે પૂછવામાં આવ્યા છે, એવા જ પ્રશ્નો ઉર્વ દિશા વિષે પણ પૂછવામાં આવ્યા છે. મહાવીર પ્રભુને ઉત્તર–“જો મા !” હે ગૌતમ! “વિમા પિતા रुयगाइया, रुयगप्पवहा, चउप्पएसाइया, 'घउप्पएसवित्थिन्ना, अणुत्तरा, लोगं વપુર ઘેર રહ્યા અનેચી” વિમલા દિશા (ઉર્વદિશા સૂચક રૂપ આદિવાળી છે, તેના નિર્ગમનું મૂળસ્થાન સૂચક છે. ઉર્વ દિશા આદિમાં ચાર પ્રદેશવાળી છે, તેના ચાર પ્રદેશ વિસ્તીર્ણ છે, તે વૃદ્ધિથી રહિત છે લેકની અપેક્ષાએ તે અસંખ્યાત પ્રદેશેવાળી છે અને અલેકની અપેક્ષાએ અનંત પ્રદેશેવાળી છે. લેકની અપેક્ષાએ તે આદિસહિત અને અન્તસાહિત છે, અલેકની અપેક્ષાએ તે સાદિ (આદિ સહિત) અને અનન્ત છે. પૂર્વ કથન કરતાં આ કથનમાં એટલી જ વિશેષતા છે કે આ દિશાને આકાર ચકના જે છે, છિન્ન મુક્તાવલીના જેવું નથી. ઉર્વ દિશાના જેવું જ કથન તમે દિશા (અદિશા) વિષે પણ સમજવું એટલે કે અર્ધ દિશા પણ સૂચક ૨૫ આદિવાળી છે, તે ચક રૂપ નિગમસ્થાનવાળી છે, તે ચાર પ્રદેશરૂપ આદિવાળી છે, તેના ચાર પ્રદેશ વિસ્તીર્ણ છે, તે વૃદ્ધિ રહિત છે, લેકની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશેવાળી અને અલકની અપેક્ષાએ અનંત પ્રદેશેવાળી છે. કાન્તની અપેક્ષાએ તે સાદિ અને સાન્ત છે, પણ અલેકની અપેક્ષાએ તે સાદિ અનન્ત છે, તથા તેને આકાર રુચક જેવું છે. સૂદા દિમૂવિદિ પ્રવહદ્વાર સંપૂર્ણ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૭૯ Page #193 -------------------------------------------------------------------------- ________________ પરિવર્તન દ્વાર કા નિરૂપણમ્ -પ્રવર્ત્તનદ્વારવક્તવ્યતા— » ઈત્યાદિ पवुच्चइ છે. જિનચં મતે ! હોત્તિ ટીકા –સૂત્રકારે આ સૂત્રમાં સાતમાં પ્રવર્ત્તન દ્વારનું કથન કર્યુ આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવે પ્રશ્ન પૂછે છે કે મિર્ચ મળે ! लोए त्ति શબ્દના વાગ્યા શેા છે ? વવુચર ?” હું ભગવન્ ! લેક ,, મહાવીર પ્રભુના ઉત્તર-“ શૌચમા ! ” હે ગૌતમ ! “ પંચસ્થિયાત્રા સ ન एवइए लोए त्ति पवुच्चइ ” આ લાક પંચાસ્તિકાય રૂપ છે. એટલે કે જે પાંચ અસ્તિકાય છે, તે જ લેાકરૂપ છે. “ સંજ્ઞા ” તે પાંચ અસ્તિકાચે નીચે પ્રમાણે છે-“ ધમયિા, બ્રહ્મસ્જિાય, જ્ઞવ જોયિાત્ ' (૧) ધર્મોસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય અને (૫) પુદ્ગલાસ્તિકાય. ગૌતમ રામીના પ્રશ્ન- ધમ્મથિાપ્નું મંતે ! નીવાળું પિન્મત્ત હું ભગવન્ ! ધર્માસ્તિકાય જીવેની પ્રવૃત્તિમાં કેવી રીતે મદદ રૂપ બને છે ? મહાવીર પ્રભુના ઉત્તર-“ ગોયમા ! ધન્નાસ્થાન નીવાળું આગમનમળभासुम्मेस मणजोगा, वइजोगा, कायजोगा, जे यावन्ने तहपगारा चला भावा सम्बे તે ધાર્થિવ પવત્તુતિ ” હૈ ગૌતમ ! ધર્માસ્તિકાયના અસ્તિત્વને લીધે જ જીવા ગમનાગમન (અવરજવર) કરી શકે છે. કેાઈ જગ્યાએથી આવવાનું અને કઈ જગ્યાએ જવાનુ` કા` ધર્માસ્તિકાયના સદ્ભાવ હાય તેા જ થઈ શકે છે. એજ પ્રમાણે ભાષા (વચન ખેલવાની ક્રિયા), ઉન્મેષ (નેત્ર ઉઘાડવાની ક્રિયા), મનેયાગ, વાગ્યેાગ, કાયયેાગ તથા એજ પ્રકારની મીજી પણુ જે ચલસ્વભાવરૂપ ભ્રમણ આદિ પર્યાય છે, તે સઘળી ક્રિયાઓ પણ ધર્માસ્તિક્રાય હાય તા જ થઈ શકે છે, “ જીવળેળધમ્મચિજાણ્” ધર્માસ્તિકાયના સ્વભાવ ગતિરૂપ છે-તેને લીધે જ ગતિ સભવી શકે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન- ગર્ભાસ્થાર્ ળ નીવાનં વિત્તર્ ?” ભગવન્ ! અધર્માસ્તિકાયની મદદથી જીવા કેવી પ્રવૃત્તિ કરી શકે છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘ગોચમાં મચિાપન નીવાળ ઢાળનિસીયનतुयट्टणमणस्स य एगत्तीभावकरणया जे यावन्ने तहप्पगारा थिरा भावा, सव्वे ते અમ્મરિયા જ્ઞત્તિ ”હે ગૌતમ ! અધર્માસ્તિકાયના સદ્ભાવ હાવાને કારણે જ ઊભા રહેવારૂપ, એસવારૂપ, પડખુ નહી' બદલવારૂપ, મનને એકાગ્ર શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૮૦ Page #194 -------------------------------------------------------------------------- ________________ કરવા રૂપ, તથા એજ પ્રકારના ખીજા પણ સ્થિર ભાવે અધર્માસ્તિકાયના સદ્ભાવને લીધે જ સ ́ભવી શકે છે, કારણ કે “જાળવવો નં અમ્મત્યિ काए આ ધર્માસ્તિકાયને સ્થાન (સ્થિતિ) લક્ષણવાળું કહ્યું છે. "" ગૌતમ સ્વામીના પ્રશ્ન- વાઘસ્થિવાળ અંતે ! સ્રીવાળ અનીવાન ચ વિત્તક્ ?” હે ભગવન્! આકાશાસ્તિકાય જીવા અને અજીવાની પ્રવૃત્તિમાં કેવી રીતે મદદરૂપ બને છે ? ,, મહાવીર પ્રભુના ઉત્તર-‘ બાળા ત્યિાળ ની વાન ચ બત્તીય યુવાન य भायणभूर ” હે ગૌતમ ! આકાશાસ્તિકાય જીવદ્રબ્યા તથા અજીવદ્રવ્યેાના ભાજન (આશ્રયસ્થાન) રૂપ બને છે. “ોળ વિલે પુન્ને, રોહિઁ વિ પુન્ને અવિ माज्जे, कोडिसएण वि पुन्ने कोडिसहस्संपि माएज्जा કારણ કે જીવાદિક દ્રવ્યાને અવગાહ દેવાને તેને સ્વભાવ છે. આકાશના જે એક પ્રદેશમાં એક જ પરમાણુ આદિ અવગાહિત થાય છે (રહે છે), એજ આકાશના એક પ્રદેશમાં એ પુદ્ઘપરમાણુ પણ અવગાહિત થઈ જાય છે, સેા પુદ્ગલપરમાણુ પણ અવગાહિત થઈ જાય છે, તથા તે એક જ પ્રદેશમાં કેશિત અને કાટિ સહસ્ર પુદ્ગલપરમાણુ પણ સમાઇ જાય છે. જેવી રીતે એરડાના આકાશમાં (અવકાશમાં) એક દીપકના પ્રકાશ પણ સમાઈ જાય છે, એ દીપકના પ્રકાશ પણ સમાઇ જાય છે અને સેા દીપકના પ્રકાશ પણ સમાઈ જાય છે, તથા ઔષધિવિશેષ દ્વારા સ'પાદિત પરિણામના પ્રભાવથી એક તાલા પારામાં સે તાલા સાનાને સમાવેશ થઇ જાય છે અને તે સેાનું પારાના વજનમાં આવી જાય છે તથા પારાનું વજન પણ ઔષધિના પ્રભાવથી ૧૦૦ તાલા ખરાખર થઈ જાય છે, એજ પ્રકારે પુદ્ગલપરિણામની પણ કાઈ એવી જ વિચિત્રતા છે એવું કેમ બને છે? આ પ્રશ્નના ઉત્તર એ છે કે “ અવનાવાળા બા સ્થિા 2 આ આકાશ અવગાહનાલક્ષણવાળુ છે. એટલે કે આકાશાસ્તિકાયના સ્વભાવ જ એવા છે કે તે જીવાદિક કબ્યાને પેાતાની અંદર રહેવા માટે સ્થાન આપે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન- લવસ્થિજાણુ ાં મતે ! નીવાળું પિવત્તરૢ ?” ભગવન્ ! જીવાસ્તિકાય જીવેાની પ્રવૃત્તિમાં કેવી રીતે મદદરૂપ બને છે ? મહાવીર પ્રભુના ઉત્તર-“ પોયમા ! નીવસ્થિાપ્નું લીવે અનંતાનં आभिणिबोहियनाणपज्जवाणं, अनंताणं सुयनाणपज्जवाणं एवं जहा बितियसए અસ્થિચષણ ના યોમાં પથ્થર્ ” હું ગૌતમ ! જીવાસ્તિકાયના સદ્ભાવમાં જ જીવે અનંત મતિજ્ઞાનની પર્યાયાના, અનંત શ્રુતજ્ઞાનની પર્યાયેના, "" શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૮૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ તથા ખીજા શતકના અસ્તિકાય ઉદ્દેશકમાં વધુ વેલી અવધિજ્ઞાન આદિ જ્ઞાનેાની પાંચાના, જ્ઞાનદર્શનના ઉપયાગને પ્રાપ્ત કરે છે કારણ કે “ વસ્ત્રો, લળે મૈં નીવે” આ જીવાસ્તિકાય ઉપયાગલક્ષણવાળુ' છે. એટલે કે જીવાસ્તિકાયને ઉપયાગ સ્વભાવવાળું કહ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન—‹ ìપરુથિંદાવન દુષ્કા પુદ્ગલાસ્તિકાય જીવાની પ્રવૃત્તિમાં કેવી રીતે મદદરૂપ બને છે? મહાવીર પ્રભુના ઉત્તર-‘પોયમા ! ો ચિાણ 'લીવાળ' ઓરાહિયasore आहारए तेयाकम्मए, सोइंदिय, चखिदिय, घाणिदिय, जिब्भिदिय, फासि दिय, मणजोग, वयजोगकायजोग आणापाणूण च गहण पवत्तइ ગૌતમ ! પુદ્ગલાસ્તિકાયના સદૂભાવ હૈાવાને લીધે જ જીવા ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાણુના ગ્રહણમાં તથા શ્રેત્રેન્દ્રિય, નેત્રન્દ્રિય, કાણું. ન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, મનાયાગ, વચનચેાગ અને કાયયેાગના ગ્રહણમાં પ્રવૃત્ત થાય છે, કારણ કે “ નળ વળેળ' વોમ્પરુચિકા'' પુદ્ગલાસ્તિકાયના સ્વભાવ ગ્રહણ કરવાના છે. એટલે કે ઔદારિક આદિને ગ્રહણુ કરવાને પુદ્ગલાસ્તિકાયના સ્વભાવ છે તે ઔદારિક આદિ પુદ્ગલમય છે. ાસૂ૦૭ાા ૫ પ્રવત્તનદ્વાર વક્તવ્યતા સ ́પૂર્ણા 66 સ્પર્શના દ્વાર કા નિરૂપણ ” હે ભગવન્ ! ~એકાસ્તિકાયપ્રદેશ સ્પર્શદ્વાર વક્તવ્યતા— શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ܕܕ “ ને મને ! ધમ્મત્યિજાયપÈ » ઇત્યાદિ ટીકા-સૂત્રકારે આ સૂત્રમાં આઠમાં આકાશાસ્તિકાયાદિ પ્રદેશદ્વારનુ નિરૂપણ કર્યુ છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- તે મને ! ધર્મચિાચવણે ગદ્દે ધર્મથિજાય ડ્સે પુટ્ટે ?” હે ભગવન્ ! ધર્માસ્તિકાયના એક પ્રદેશ ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ વડે પૃષ્ટ થાય છે ? આ પ્રશ્નના ભાવાર્થ એ છે કે ધર્માસ્તિકાયમાં અસખ્યાત પ્રદેશ કહ્યા છે. અહી એવેા પ્રશ્ન પૂછાયેા છે કે ધર્માસ્તિકાયના એક પ્રદેશ તેના જ કેટલા પ્રદેશેા દ્વારા પૃષ્ટ થયેલા હાય છે ? ૧૮૨ Page #196 -------------------------------------------------------------------------- ________________ , મહાવીર પ્રભુના ઉત્તર-‘ગોયમા ! નન્નષદ્ ત્તિહિં, उक्को सपए छहि હૈ ગૌતમ ! જઘન્યપદની અપેક્ષાએ તે એક ધર્માસ્તિકાય પ્રદેશ ત્રણ ધર્મોસ્તિકાય પ્રદેશ દ્વારા પૃષ્ટ થાય છે. અહી જઘન્યપદ દ્વારા લેાકાન્તકાણુ ગ્રહણ કરવા જોઈએ ત્યાં ધર્માસ્તિકાયના અમુક એક પ્રદેશ ઉપરના એક પ્રદેશ દ્વારા અને આસપાસના એ પ્રદેશ દ્વારા પૃષ્ટ થાય છે. આ રીતે અતિસ્તાક અન્ય પ્રદેશેા વડે તેની સ્પર્શના થવાનું કહેવામાં આવ્યુ છે. આ લેાકાન્તકાણુ ભૂમિની પાસેના કાઠાના પ્રૂથાના પ્રદેશ જેવા સમજવા જોઇએ. ઉત્કૃષ્ટની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તેા ધર્માસ્તિકાયના એક પ્રદેશ પેાતાની ચારે દિશાએના ધર્માસ્તિકાય પ્રદેશા દ્વારા અને ઉપર નીચેના એ પ્રદેશા દ્વારા પૃષ્ટ થાય છે. આ રીતે ચાર દિશાઓના ચાર પ્રદેશ વડે, ઉપરના એક અને નીચેના એક, એમ છ પ્રદેશે! વડે તેની સ્પર્શીના થાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન–“ વર' અમસ્થિવાચવÈહિ. પુત્રું ?' હું ભગવન્ ! ધર્માસ્તિકાયના એક પ્રદેશ અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશે વા પૃષ્ટ થાય છે ? આ પ્રશ્ન પૂછવાનું કારણ એ છે કે જેમ તલમાં તેલ રહેલુ હાય છે એમ લેાકાકાશમાં ધર્માસ્તિકાય આદિ દ્રષ્ય સર્વત્ર વ્યાસ હાય છે. તેથી જ્યાં ધર્માસ્તિકાય હાય છે, ત્યાં અધર્માસ્તિકાય આદિ અન્ય અસ્તિકાય પણ રહેલા હાય છે, તેથી જ એને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે ધર્મોસ્તિકાયના એક પ્રદેશ અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ વડે પૃષ્ટ થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર-“ ગોયમા ! બન્નેપક્ચર', જાલપા ધ્રુત્તદ્િ’ હું ગૌતમ ! ધર્માસ્તિકાયના એક પ્રદેશ અધર્માસ્તિકાયના આછામાં આછા ચાર પ્રદેશ વડે અને વધારેમાં વધારે સાત પ્રદેશ વડે પૃષ્ટ થાય છે. ઓછામાં ઓછા ચાર પ્રદેશ વડે નીચે પ્રમાણે પૃષ્ટ થાય છે-ધર્માસ્તિકાયને તે એક પ્રદેશ અધર્માસ્તિકાયના એક ઉપરના પ્રદેશ વડે, આસપાસના એ પ્રદેશે! વડે તથા ધર્માસ્તિકાયના પ્રદેશના સ્થાન પર રહેલા એક પ્રદેશ વડે પૃષ્ટ થાય છે. વધારેમાં વધારે સાત પ્રદેશ વડે આ પ્રકારે તેની સ્પના સમજવી–ધર્માસ્તિકાયના તે એક પ્રદેશની છ દિશાઓના છ પ્રદેશે। વડે અને ધર્માસ્તિકાયના પ્રદેશના સ્થાન પર રહેલા એક અધર્માસ્તિકાયના પ્રદેશ વડે સ્પના થાય છે. આ રીતે ધર્માસ્તિકાયના એક પ્રદેશની અધર્માસ્તિકાયના વધારેમાં વધારે સાત પ્રદેશ વડે સ્પર્શના થાય છે. રા ગૌતમ સ્વામીના પ્રશ્ન- ક્ષેત્રપદ્િ' ભગવન્ ! ધર્માસ્તિકાયના એક પ્રદેશની વર્લ્ડ સ્પના થાય છે? ગાના સ્ત્યિાચàપુટ્ટે ?” & આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશે મહાવીર પ્રભુના ઉત્તર-“ ગોયમા ! ” હું ગૌતમ ! ધર્માસ્તિકાયના એક પ્રદેશ આકાશાસ્તિકાયના સાત પ્રદેશ વડે પૃષ્ટ થાય છે, કારણુ કે લેાકાન્તમાં પણ અલાકાકાશના પ્રદેશાના સદ્ભાવ છે. (૩) ગૌતમ સ્વામીને પ્રશ્ન- વફળદુ' નીથિાયવોદ્દ' પુદ્ધે ?” હે ભગવન્ ! ધર્માસ્તિકાયના એક પ્રદેશ જીવાસ્તિકાયના કેટલા પ્રદેશે। વડે પૃષ્ટ થાય છે ? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૮૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર-જો મા ! સર્દિ” હે ગૌતમ! ધમસ્તિકાયને એક પ્રદેશ જીવાસ્તિકાયના અનંતપ્રદેશ વડે સ્પષ્ટ થાય છે. આ કથનનો ભાવાર્થ એ છે કે ધર્માદિક દ્રવ્યોની જેમ જીવ દ્રવ્ય એક નથી તે તે અનંત દ્રવ્યરૂપ છે. તેથી એક ધર્માસ્તિકાયના પ્રદેશ પર અને તેની આસપાસ અનંત જીવના અનંત પ્રદેશ વિદ્યમાન રહે છે. તેથી અહીં ઉપર મુજબનું કથન કરવામાં આવ્યું છે. જો ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વહિં પોસ્ટસ્થિવા પહિં પુ?” હે ભગવદ્ ! ધર્માસ્તિકાયને એક પ્રદેશ પુલાસ્તિકાયના કેટલા પ્રદેશ વડે સ્કૃષ્ટ થાય છે? મહાવીર પ્રભુનો ઉત્તર-“અહિં ” હે ગૌતમ! ધર્માસ્તિકાયને એક પ્રદેશ પુલાસ્તિકાયના અનંત પ્રદેશે વડે સ્પષ્ટ થાય છે. કારણ કે અનંત પદ્રલના અનંત પ્રદેશોને ધર્માસ્તિકાયના એક પ્રદેશ પર અને તેની પાસે દિવયાદિમાં સદૂભાવ રહે છે. પિા ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વફરું કામ પુ?” હે ભગવન ! ધમસ્તિકાયને પ્રદેશ કેટલા અદ્ધાસમ વડે પૃષ્ટ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-બતર ઉદ્દે, સિવ નો ” હે ગૌતમ ! ધર્માસ્તિકાયને એક પ્રદેશ કયારેક અદ્ધાસમ વડે પૃષ્ટ થાય છે અને કયારેક થતું નથી આ કથનને ભાવાર્થ એ છે કે-અદ્ધાસમય સમયક્ષેત્રઅઢી દ્વીપમાં જ છે, તેની બહાર નથી. તેથી સમયક્ષેત્રની અપેક્ષાએ એવું કથન કરવામાં આવ્યું છે કે ધર્માસ્તિકાયને એક પ્રદેશ અદ્ધાસમ વડે સ્પષ્ટ થાય છે, પરંતુ તેની બહારના ક્ષેત્રની અપેક્ષાએ તે સ્પષ્ટ થતો નથી એવું કથન કરવામાં આવ્યું છે. “કરૂં પુ નિયમ અહિં ” જે તે સમય ક્ષેત્રની અપેક્ષાએ અદ્ધાસમય વડે સ્પષ્ટ થાય છે, તે નિયમથી જ તે અનંત અદ્ધા સમયે વડે પૃષ્ટ થાય છે, કારણ કે અદ્ધાસમય અનાદિ અને અનંત હોય છે. અથવા-વર્તમાન સમય વિશિષ્ટ અનંત દ્રવ્ય અનંત સમય રૂપ જ છે, આ રીતે પણ તેને અનંત સમયે વડે પૃષ્ટ કહ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ઇને મરે ! અમરિવચારે વેર િષષ્મસ્થિહિં પુ?” હે ભગવન્ ! અધર્માસ્તિકાયને એક પ્રદેશ ધર્માણિતકાયના કેટલા પ્રદેશ વડે પૃષ્ટ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ોચમા ! ત્રણ દિં, કરજણ સત્તર્દિ” હે ગૌતમ ! એક અધમસ્તિકાયને પ્રદેશ ઓછામાં ઓછા ચાર અને વધારેમાં વધારે સાત ધર્માસ્તિકાયના પ્રદેશ વડે સ્પષ્ટ થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-3 અતિ ચાહું પુ?” હે ભગવન્! એક અધમસ્તિકાય પ્રદેશ કેટલા અધર્માસ્તિકાય પ્રદેશો વડે પૃષ્ટ થાય છે? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ १८४ Page #198 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુના ઉત્તર-‘બન્ન ્તહિ', 'ોષપર ઇર્ડિ, સેવં નહા પસ્થિત્રાયણ ’હું ગૌતમ! અધર્માસ્તિકાયના એક પ્રદેશ એછામાં ઓછા ત્રણ અને વધારેમાં વધારે છ અધર્માસ્તિકાય પ્રદેશેા વડે પૃષ્ટ થાય છે ખાકીનુ' સમસ્ત કથન ધર્માસ્તિકાયના વિષયમાં ઉપર કરેલા કથન અનુસાર સમજવું એટલે કે અધર્માસ્તિયકાયના એક પ્રદેશના આકાશાસ્તિકાય આદિના પ્રદેશેા દ્વારા સ્પર્શી પૂર્વોક્ત એક ધર્માસ્તિકાય પ્રદેશના સ્પશ અનુસાર જ સમજવા જોઈ એ. ાદા ગૌતમ સ્વામીને પ્રશ્ન- ત્યે મને ! બાપ થિાપàવજ્ઞ ધનચિાયપણેવિટ્ટે ” હૈ ભગવન્! આકાશાસ્તિકાયના એક પ્રદેશ ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશા વડે પૃષ્ટ થાય છે મહાવીર પ્રભુને ઉત્તર-“ નોયમા ! વિચ પુદ્દે, બ્રિચ નો પુરૢ ” હું ગૌતમ ! આકાશાસ્તિકાયના એક પ્રદેશ કયારેક લેાકને આશ્રિત કરીને—ધાંસ્તિકાય પ્રદેશ વડે પ્રુષ્ટ થાય છે, અને કયારેક–અલાકને આશ્રિત કરીનેધર્માસ્તિકાય પ્રદેશે વડે પૃષ્ટ થતા નથી. ‘નર પુò, નાવણ્ ધોળ વા હોર્દૂ યા, હિં વા, વર્ષા ના, શેવપર સત્તફ્િ ' જ્યારે તે ધર્માસ્તિકાય પ્રદેશા વડે પૃષ્ટ થાય છે, ત્યારે આછામાં ઓછા એક અથવા બે અથવા ત્રણ અથવા ચાર અને વધારેમાં વધારે સાત ધર્માસ્તિકાયપ્રદેશે વડે પૃષ્ટ થાય છે. આકાશાસ્તિકાયના એક પ્રદેશ ધર્માસ્તિકાયના એક પ્રદેશ વડે પૃષ્ટ થવાને ભાવાથ આ પ્રમાણે છે—જઘન્યરૂપે ધર્માસ્તિકાયના બાકીના પ્રદેશેામાંથી નિગત થયેલા એવા જે લેાકાન્તમાં રહેલા એક ધર્માસ્તિકાય પ્રદેશ છે તેના દ્વારા અલેાકાકાશના અગ્રભાગમાં રહેલા એવા લેાકાકાશના એક પ્રદેશ સૃષ્ટ થાય છે. વક્રગત આકાશપ્રદેશ ધર્માસ્તિકાયના એ પ્રદેશ દ્વારા પૃષ્ટ થાય છે. તથા જે લેાકાકાશ પ્રદેશની આગળ, નીચે અને ઉપર ધર્માસ્તિકાયપ્રદેશે છે, તે લેાકાકાશપ્રદેશ ત્રણ ધર્માસ્તિકાયપ્રદેશ વડે પૃષ્ટ થાય છે. તથા લેાકાન્તમાં ખૂણામાં રહેલા જે આકાશપ્રદેશ છે તે ત્યાં રહેલા એક ધર્માસ્તિકાયપ્રદેશ વડે, તથા ઉપર અને નીચેની બે દિશાઓમાં રહેલા એ પ્રદેશમાના કોઈ એક પ્રદેશ દ્વારા, તથા અાસપાસની બે દિશાઓમાં રહેલા ધર્માસ્તિકાયના બે પ્રદેશ વડે પૃષ્ટ થાય છે. આ રીતે ધર્માસ્તિકાયના ચાર પ્રદેશે। વડે તે આકાશાસ્તિકાયના એક પ્રદેશ સ્પષ્ટ થાય છે. જે આકાશના પ્રદેશ ઉપર નીચેના ધર્માસ્તિકાયના એ પ્રદેશ દ્વારા, આસપાસની બે દિશાએમાં રહેલા એ ધર્માસ્તિકાયપ્રદેશેા દ્વારા અને એજ આકાશપ્રદેશ પર રહેલા એક ધર્મોસ્તિકાયપ્રદેશ દ્વારા પૃષ્ટ થાય છે, તે આકાશપ્રદેશને ધર્માસ્તિકાયના પાંચ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૮૫ Page #199 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશ દ્વારા પૃષ્ટ થયેલું ગણાય છે. જે આકાશપ્રદેશ ઉપર નીચે રહેલા બે ધર્માસ્તિકાયપ્રદેશે વડે, તથા ત્રણ દિશામાં રહેલા ત્રણ ધર્માસ્તિકાયપ્રદેશ વડે અને ત્યાંજ રહેલા એક ધર્માસ્તિકાયપ્રદેશ વડે પૃષ્ટ થાય છે, તે આકાશાસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાયના છ પ્રદેશ વડે ઋષ્ટ થયેલો માનવામાં આવે છે. તથા જે આકાશાસ્તિકાયને એક પ્રદેશ ઉપર નીચેના બે ધર્માસ્તિકાયના પ્રદેશો વડે, તથા ચાર દિશામાં રહેલા ચાર ધર્માસ્તિકાયના પ્રદેશ વડે, તથા ત્યજ રહેલા એક ધર્માસ્તિકાયના પ્રદેશ વડે પૃષ્ટ થાય છે, તેને સાત ધર્માસ્તિકાયપ્રદેશે વડે પૃષ્ટ થયેલે માનવામાં આવે છે. “gવં મહરિઘવાયાવહિં કિ” એજ પ્રમાણે આકાશાસ્તિકાયને એક પ્રદેશ ક્યારેક અધર્માસ્તિકાયના પ્રદેશે વડે સ્પષ્ટ થાય છે અને કયારેક થતો નથી. જે તે આકાશાસ્તિકાયને એક પ્રદેશ અધર્માસ્તિકાયના પ્રદેશ વડે સ્પષ્ટ થાય છે, તે ઓછામાં ઓછા એક પ્રદેશ વડે અથવા બે પ્રદેશ વડે અથવા ત્રણ પ્રદેશે વડે અથવા ચાર પ્રદેશ વડે અને વધારેમાં વધારે સાત પ્રદેશ વડે સ્પષ્ટ થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“હું કાસ્થિહિં પુતૂટે?” હે ભગવન! આકાશાસ્તિકાયને એક પ્રદેશ કેટલા આકાશાસ્તિકાયપ્રદેશ વડે પૂષ્ટ થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“હિં” આકાશાસ્તિકાયને એક પ્રદેશ છે આકાશાસ્તિકાયપ્રદેશે વડે સ્પષ્ટ થાય છે, કારણ કે એક કાકાશને પ્રદેશ અથવા અલકાકાશને પ્રદેશ છ દિશાઓમાં રહેલા જ આકાશાસ્તિકાયપ્રદેશ દ્વારા પૃષ્ટ થાય છે. તેથી જ છ પ્રદેશે વડે તેની સ્પર્શના કહી છે. ગૌતમસ્વામીને પ્રશ્ન-“દેવર્દિ નીવરિયાપારેહિં પુ” હે ભગવન! આકાશાસ્તિકાયને એક પ્રદેશ જીવાસ્તિકાયના કેટલા પ્રદેશ વડે સ્પષ્ટ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ પુ, વિર નો પુટ્ટ, કરૂ છુ નિયન અહિં ” હે ગૌતમ ! એક આકાશાસ્તિકાયને પ્રદેશ ક્યારેક જીવાસ્તિકાયના પ્રદેશ વડે પૃષ્ટ થાય છે અને કયારેક પૃષ્ટ થતા નથી જે તે તેમના દ્વારા સ્પષ્ટ થાય છે તે નિયમથી જ જીવાસ્તિકાયના અનંત પ્રદેશ દ્વારા સ્પષ્ટ થાય છે. આ કથનને ભાવાર્થ એ છે કે જ્યારે કાકાશપ્રદેશ વિવક્ષિત થાય છે, ત્યારે તે તેમના દ્વારા પૃષ્ટ થાય છે, પરંતુ જ્યારે અલેકાકાશ. પ્રદેશવિશેષ વિવક્ષિત થાય છે, ત્યારે તે તેમના દ્વારા પૃષ્ટ થતું નથી, કારણ કે ત્યાં જીવન સદભાવ જ હોતું નથી અલકાકાશમાં આકાશ સિવાય બીજા કેઈ દ્રવ્યને સદૂભાવ જ હેતે નથી. “gવું જોmથિયggar વિ, ગદ્વાર વિ” એજ પ્રમાણે આકાશાસ્તિકાયને એક પ્રદેશ પદ્મલાસ્તિકાય પ્રદેશ દ્વારા કયારેક પૃષ્ટ થાય છે અને કયારેક પૃષ્ટ થતું નથી. જે તે તેમના દ્વારા પૃષ્ટ થાય છે તે નિયમથી જ અનંત પુલાસ્તિકાય. પ્રદેશ વડે પૃષ્ટ થાય છે. એ જ પ્રમાણે આકાશાસ્તિકાયને એક પ્રદેશ કયારેક શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૮૬ Page #200 -------------------------------------------------------------------------- ________________ અદ્ધાસમયે વડે પૃષ્ટ થાય છે અને કયારેક તેમના વડે પૃષ્ટ થતા નથી. જો તેમની સાથે પૃષ્ટ થાય તે નિયમથી જ અનત અહ્વાસમા વડે પૃષ્ટ થાય છે. આ પ્રકારના કથનનુ કારણ એ છે કે અદ્ધાસમયના સદ્ભાવ અઢીદ્વીપમાં જ હાય છે, તેની બહારના ક્ષેત્રામાં હાતા નથી. “ આકાશસ્તિકાયને પ્રદેશ કયારેક અદ્ધાસમયે વડે પૃષ્ટ થાય છે. '' આ કથન સમયક્ષેત્રની અપેક્ષાએ કરવામાં આવ્યુ છે. “ આકાશાસ્તિકાયના એક પ્રદેશ કયારેક અદ્ધાસમયે વડે પૃષ્ટ થતેા નથી, ’’ આ કથન સમયક્ષેત્ર (અઢી દ્વીપ)ની ખડારના ક્ષેત્રની અપેક્ષાએ કરવામાં આવ્યુ· છે. ઃઃ ગૌતમ સ્વાર્માના પ્રશ્ન—‹ ì મતે ! નીવચિત્રાયણે જૈન ધર્મચિન્હાયપણે િવુદ્દે પુચ્છા ” હે ભગવન્ ! જીવાસ્તિકાયના એક પ્રદેશ કેટલા ધર્માસ્તિકાયપ્રદેશ દ્વારા પૃષ્ટ થાય છે ? ,, મહાવીર પ્રભુના ઉત્તર-‘ હ્રાવણ વહ્નિ', જોસપ સહ્નિ'' હું ગૌતમ ! જીવાસ્તિકાયના એક પ્રદેશ એછામાં ઓછા ચાર અને વધારેમાં વધારે સાત ધર્માસ્તિકાય પ્રદેશેા દ્વારા પૃષ્ટ થાય છે. શ ક શંકા-લેાકાન્તખૂણામાં-એછામાં ઓછા પ્રદેશેાની અપેક્ષાએ પ્રદેશેાની સર્વોપતા હૈાય છે. છતાં આપ શા કારણે એવું કહેા છે કે એક જીવાસ્તિકાયપ્રદેશ એછામાં ઓછા ચાર ધર્માસ્તિકાય પ્રદેશ વડે પૃષ્ટ થાય છે? સમાધાન—ઉપર અથવા નીચેના એક પ્રદેશ વડે, આસપાસની એ દિશાઓના એ પ્રદેશ વડે, અને એક તે પ્રદેશ વડે કે જ્યાં તે અવગાઢ (રહેલા) હાય છે, આ પ્રકારે આછામાં ઓછા ચાર પ્રદેશ વડે તે પૃષ્ટ થતા ગણાય છે. 66 एकः जीवास्तिकाय प्रदेशः એવુ' જે કહેવામાં આવ્યુ છે તે કેલિસમુદ્ધાતની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, કારણ કે કેલિસમુદ્ધાતવાળા જીવના જ એક આકાશપ્રદેશાદિમાં એક પ્રદેશ ડાઈ શકે છે, મધિાચલેક્િ' વિ ' એજ પ્રમાણે જીવાસ્તિકાયના એક પ્રદેશ ઓછામાં એાછા ચાર અને વધારેમાં વધારે સાત અધર્માસ્તિકાયપ્રદેશે વડે પૃષ્ટ થાય છે. ૮ વં "" ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ જેવદ્િબા સ્થિાચવËરૂં પુત્રે ?’’ ભગવન્ ! જીવાસ્તિકાયના એક પ્રદેશ આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશે વર્ડ પૃષ્ટ થાય છે ? મહાવીર પ્રભુનેા ઉત્તર-“ તેમ નવા ધમથિાયÆ ” હે ગૌતમ ! જેવુ કથન ધર્માસ્તિકાયના વિષયમાં કરવામાં આવ્યુ છે, એજ પ્રમાણે માકીનુ જીવાસ્તિકાયના વિષયમાં થવું જોઈએ એટલે કે જેમ એક ધર્માસ્તિકાયનેા પ્રદેશ અન ́ત જીવાસ્તિકાયપ્રદેશા દ્વારા પૃષ્ટ થાય છે, એજ પ્રમાણે એક જીવાસ્તિકાયપ્રદેશ પણ અનંત જીવાસ્તિકાયપ્રદેશેા વડે સ્પષ્ટ થાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ ને મને ! પોથિાયપણે વૈવદિ ધર્મ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૮૭ Page #201 -------------------------------------------------------------------------- ________________ સ્થિÉિ પુ?” હે ભગવન્! પુલાસ્તિકાયને એક પ્રદેશ ધર્માસ્તિ કાયના કેટલા પ્રદેશ વડે પૃષ્ટ થાય છે? એજ પ્રમાણે તે કેટલા અધમસ્તિકાયાદિકના પ્રદેશ વડે સ્પષ્ટ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“gવં કહેવ કીરિથwાચરણ” હે ગૌતમ! આ વિષયને અનુલક્ષીને જેવું જીવાસ્તિકાયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે પુતલાસ્તિકાયનું પણ પ્રતિપાદન કરવું જોઈએ. જેમ કે-પુદ્ગલાસ્તિકાયને એક પ્રદેશ ધર્માસ્તિકાયના ઓછામાં ઓછા ચાર પ્રદેશ વડે (ઉપર નીચેના ધર્માસ્તિકાય પ્રદેશમાંના કેઈ એક પ્રદેશ વડે, આસપાસની બે દિશાઓના ધર્માસ્તિકાયના બે પ્રદેશ વડે, અને જ્યાં તે અવગાઢ છે ત્યાંના એક ધમસ્તિકાય પ્રદેશ વડે) પૃષ્ટ થાય છે. અહીં ઉપરિ અભાગની વિવક્ષા કરવામાં આવી નથી. ઉત્કૃષ્ટની અપેક્ષાએ પુલાસ્તિકાયને એક પ્રદેશ ધર્માસ્તિકાયના સાત પ્રદેશ વડે પૃષ્ટ થાય છે. એ જ પ્રમાણે તે પદ્રલાસ્તિકાયને એક પ્રદેશ અધર્માસ્તિકાયના પ્રદેશો વડે પણ સ્પષ્ટ થાય છે. તે સાત આકાશાસ્તિકાય પ્રદેશ વડે સ્પષ્ટ થાય છે, અનંત જીવાસ્તિકાયપ્રદેશો વડે પૃષ્ટ થાય છે અને અનંત પુલાસ્તિકાય પ્રદેશે વડે પણ સ્પષ્ટ થાય છે. સૂ૦૮ એકાસ્તિકાયપ્રદેશસ્પર્શનાદ્વારવક્તવ્યતા સંપૂર્ણ દ્વિપદેશાદિ પુદ્ગલાસ્તિકાયસ્પર્શના દ્વારકા નિરૂપણ – આદિ પ્રદેશેવાળ પદ્ધલાસ્તિકાય સ્પર્શદ્વાર વક્તવ્યતા– “તો મરે! મારા રૂદ્દેિ ધમરિથ#ાચાર” ઇત્યાદિ ટીકાથ–પૂર્વ સૂત્રમાં ધર્માસ્તિકાયાદિક ચાર અસ્તિકાયના અને પદ્રલાસ્તિકાયના એક પ્રદેશની સ્પર્શનાનું કથન કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર આ સૂત્ર દ્વારા પુલાસ્તિકાયના બે આદિ પ્રદેશવાળા સોની પ્રરૂપણ કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “ મંતે! વારિથાના વહિં પરિઘવાયvહહિં પુ” હે ભગવન્ ! પદ્મલાસ્તિકાયના બે પ્રદેશે ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ વડે પૃષ્ટ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“નવા જી૬િ, ૩ોલવણ ઘાર ” હે ગૌતમ! પુલાસ્તિકાયના બે પ્રદેશે ઓછામાં ઓછા છે અને વધારેમાં વધારે બાર ધમસ્તિકાયપ્રદેશે વડે પૃષ્ટ થાય છે. તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે શ્રી ભગવતી સૂત્ર : ૧૦ १८८ Page #202 -------------------------------------------------------------------------- ________________ લેાકાન્તમાં દ્વિપ્રદેશિક સ્કંધ તેના એક પ્રદેશને અવગાહિત કરીને રહે છે અને એજ લેાકાન્તના એક પ્રદેશમાં ધર્માસ્તિકાયાક્રિક દ્રવ્યાના પ્રદેશ પણ અવગાહિત થઈને રહે છે, આ રીતે તે લેાકાન્તના એક પ્રદેશ એક હાવા છતાં પણ પ્રતિદ્રવ્ય દ્વારા અવગાહી હેાવાને કારણે ભિન્ન જ માનવા પડશે, એવી એક નયની માન્યતા છે. આ મત અનુસાર એક હાવા છતાં પશુ તે અવગાહ પ્રદેશ ભિન્ન હેાવાને કારણે પુદ્દલના તે બે પ્રદેશેા દ્વારા પૃષ્ટ થાય છે. તથા જે તેમની ઉપરના અથવા નીચેના પ્રદેશ છે તે પણ પુદ્ગલના એ પ્રદેશેા વડે પૃષ્ટ હાવાને કારણે નયમતાનુસાર ભિન્ન છે. તથા પાંસેના એ પ્રદેશ એક એક પરમાણુના પરસ્પરના વ્યવધાનથી સ્પર્શ કરે છે. આ રીતે છ ધર્માસ્તિકાય પ્રદેશા વડે બે અણુવાળા સ્કંધની સ્પર્શના થાય છે. તથાપૂર્વોક્ત નયમતના જે આધાર ન લેવામાં આવે, તે ઓછામાં ઓછા ચાર જ ધર્માસ્તિકાય પ્રદેશેા દ્વારા એ અણુવાળા સ્કંધની સ્પર્શના થાય છે. તે સ્પનાનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-ઉપર નીચેના બે પ્રદેશેા વડે અને આસપાસના એ પ્રદેશેા વડે, આ પ્રકારે ચાર ધર્માસ્તિકાય પ્રદેશે વડે તે સ્પના થાય છે. અથવા-અહી જે એ બિંદુએ છે, તેમને એ પરમાણુ માની લે, તેમાંના એક તરફના પરમાણુ એક તરફના ધર્માસ્તિકાય પ્રદેશેા દ્વારા પૃષ્ઠ થાય છે, અને બીજી તરફના પરમાણુ ખીજી તરફના ધર્માસ્તિકાયપ્રદેશદ્વારા પૃષ્ટ થાય છે તથા જે એ પ્રદેશેાની વચ્ચે એ પરમાણુને સ્થાપિત કરવામાં આવ્યા છે તે ગ્રેતન એ પ્રદેશેા દ્વારા પૃષ્ટ થાય છે-પહેલા પ્રદેશ વડે પહેલે અને ખીજા પ્રદેશ વડે ખીજે, આ રીતે ચાર પ્રદેશ થઈ જાય છે અને જ્યાં તે એ પરમાણુ અવગાઢ છે, ત્યાંના એ પ્રદેશેાની સ્પર્શના-આ પ્રકારે છ પ્રદેશેાની જઘન્ય (ઓછામાં ઓછી) સ્પશના થાય છે. એછામાં ઓછા દ્ સ્પક પ્રદેશે। દ્વારા થતા સ્પની આકૃતિ યત્રના પેજમાં ન'. ૧ ની જોઇ લેવી. પુત્લાસ્તિકાયના એ પ્રદેશેાની ધર્માસ્તિકાયના વધારેમાં વધારે ૧૨ પ્રદેશે વડે સ્પર્શના થાય છે, આ ખાખતનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે એ પરમાણુ દ્વારા અવગાહિત થયેલા સ્થાનના બે પ્રદેશ, નીચેના બે પ્રદેશ અને ઉપરના એ પ્રદેશ, પૂર્વપશ્ચિમ તરફના અબ્બે પ્રદેશ, તથા દક્ષિણઉત્તર તરફના એક એક પ્રદેશ આ રીતે ધર્માસ્તિકાયના વધારેમાં વધારે ખાર પ્રદેશે વડે સ્પના થાય છે વધારેમાં વધારે ૧૨ સ્પશકપ્રદેશા દ્વારા સ્પનાની આકૃતિ યંત્રપેજમાં નં. ૨ એ ની જોઇ લેવી. ' “ વમસ્થિદાચÄદ્ધિ વિ” એજ પ્રમાણે પુદ્ગલાસ્તિકાયના એ પ્રદેશ ઓછામાં ઓછા ૬ અને વધારેમાં વધારે ૧૨ અધર્માસ્તિકાયપ્રદેશે વડે પૃષ્ટ થાય છે. આ વિષયનું સ્પષ્ટીકરણ ઉપરના સ્પષ્ટીકરણ પ્રમાણે જ સમજવુ'. ” હૈ ગૌતમ સ્વામીના પ્રશ્ન- વદિ આશાસથિાચપàફિ' પુટ્ટા ભગવન્ ! પુદ્ગલાસ્તિકાયના એ પ્રદેશે। આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશ વર્ડ પૃષ્ટ થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘“ બાલદિ’, તેનું ના ધર્માર્થાન ” હું શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૮૯ Page #203 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ ! ૧૨ આકાશાસ્તિકાય પ્રદેશ દ્વારા બે પુતલાસ્તિકાયપ્રદેશે સ્પષ્ટ થાય છે. અહીં જઘન્ય પદને અભાવ સમજ, કારણ કે લોકાન્તમાં પણ આકાશપ્રદેશનો સદુભાવ છે. તેથી જ અહીં કેવળ ૧૨ પ્રદેશ વડે જ પર્શના કહેવામાં આવી છે. બાકીનું ધર્માસ્તિકાયને અનુલક્ષીને જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ સમજવું જેમ કે આ પ્રકારને અભિલાપક્રમ આગળ સમજવે-“હે ભગવન્! બે પુદ્ગલાસ્તિકાયપ્રદેશે કેટલા જીવાસ્તિકાયપ્રદેશે વડે પૃષ્ટ થાય છે ?” “હે ગૌતમ! બે પુલ સ્તિકાયપ્રદેશ અનંત જીવાસ્તિકાયપ્રદેશ વડે સ્પષ્ટ થાય છે.” એજ પ્રમાણે બે પુદ્ગલાસ્તિકાયપ્રદેશે અનંત પુલાસ્તિકાયપ્રદેશે વડે પૂર્ણ થાય છેઅદ્ધાસમ દ્વારા તેઓ કયારેક પૃષ્ટ થાય છે અને કયારેક પૃષ્ઠ થતા નથી. જે પુલાસ્તિકાયને બે પ્રદેશ અદ્ધા સમચો વડે પૃષ્ટ થાય છે તે નિયમથી જ અનંત અદ્ધાસમ વડે પૃષ્ટ થાય છે. સમયક્ષેત્રમાં (અઢીદ્વીપમાં જ તેઓ અદ્ધાસમ વડે પૃષ્ટ થાય છે, સમયક્ષેત્રની બહારના ક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તેઓ અદ્ધાસમ વડે પૃષ્ટ થતા નથી, કારણ કે ત્યાં અદ્ધાસમયને અભાવ છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સિન્નિ મતે ! વાથિયારના જેવફા દરિયાપદં પુ” હે ભગવન ! jલાસ્તિકાયના ત્રણ પ્રદેશ ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશે વડે પૃષ્ટ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“કન્નરૂપ બહિં, રોપણ સત્તાહિં, પર્વ અgmરિઘકાચઘરે ફિ” હે ગૌતમ! પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ ધર્માસ્તિકાયના ઓછામાં ઓછા આઠ પ્રદેશ વડે અને વધારેમાં વધારે ૧૭ પ્રદેશ વડેસ્કૃષ્ટ થાય છે. એ જ પ્રમાણે પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ અધર્માસ્તિકાયના ઓછામાં ઓછા આઠ પ્રદેશે વડે અને વધારેમાં વધારે ૧૭ પ્રદેશ વડે પૃષ્ટ થાય છે. આ વિષયમાં નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે. જો કે પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ જઘન્ય રૂપે એક પ્રદેશમાં જ અવગાઢ હોય છે, પરંતુ પૂર્વોક્ત નયની માન્યતા અનુસાર તેમને ત્રણ પ્રદેશમાં અવગાઢ થયેલા મનાય છે. આ રીતે ત્રણ પરમાણુઓ દ્વારા અવગાહપ્રદેશ ત્રણ પ્રકારના માની લેવામાં આવે છે અને તેમની નીચેના અથવા ઉપરના ત્રણ પ્રદેશ, અને બે તેમની આજુબાજુના પ્રદેશ, આ પ્રકારે ધર્માસ્તિકાયના આઠ પ્રદેશ દ્વારા પુલાસ્તિકાયના ત્રણ પ્રદેશની સ્પર્શન થાય છે. આ જઘન્ય સ્પર્શના સમજવી તેની આકૃતિ ચંદ્રપૃષ્ઠમાં ન. ૩ અને ૪ માં જોઈ લેવી. વધારેમાં વધારે ૧૭ ધર્માસ્તિકાય પ્રદેશ દ્વારા ત્રણ પુદ્ગલાસ્તિકાય પ્રદેશોની સ્પર્શનાનું સ્પષ્ટીકરણ–જ્યાં પુલાસ્તિકાયના ત્રણ પ્રદેશ અવગાહિત થઈ રહેલા છે, તે ત્રણ પ્રદેશ તેમના દ્વારા સ્પષ્ટ છે. ત્રણ પ્રદેશ ઉપરના અને ત્રણ પ્રદેશ નીચેના તેમના દ્વારા પૃષ્ટ છે. તથા પૂર્વ પશ્ચિમ ભાગના ત્રણ ત્રણ પ્રદેશ અને ઉત્તરદક્ષિણ ભાગને એક એક પ્રદેશ પ્રુષ્ટ થાય છે. આ રીતે ધર્માસ્તિકાયના વધારેમાં વધાર ૧૭ પ્રદેશ દ્વારા પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશની સ્પશન થાય છે તેની આકૃતિ યંત્રપૂઠમાં નં. ૧ માં જોઈ લેવી. શ્રી ભગવતી સૂત્ર: ૧૦ ૧૯૦ Page #204 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રમાણે અધર્માસ્તિકાયના એછામાં ઓછા આઠ અને વધારેમાં વધારે ૧૭ પ્રદેશ વર્ડ પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશેાની સ્પના થાય છે, એમ સમજવું. ગૌતમ સ્વામીના પ્રશ્ન- ક્ષેત્રફ્દ્ગાથિાયવä' પુટ્ટા'' હું ભગવન્ ! કેટલા આકાશાસ્તિકાયના પ્રદેશેા વડે પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશેાની સ્પના થાય છે? મહાવીર પ્રભુના ઉત્તર-દ્ધ સત્તરદ્િ` ” હૈ ગૌતમ ! આકાશાસ્તિકાયના સત્તર પ્રદેશેા વડે પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશેાની સ્પર્શના થાય છે. અહી પણ જઘન્યપદના અભાવ જ સમજવા, કારણ કે લેાકાન્તમાં આકાશપ્રદેશને સદૂભાવ રહે છે. “ સેસંજ્ઞા ધર્માર્થાચરણ ૧૨ ત્યાર પછીનું કથન જીવ, પુદ્ગલ અને અદ્ધાવિષયક કથન ધર્માસ્તિકાયના પૂર્વોક્ત કથન પ્રમાણે જ સમજવું જેમ કે તેમના વિષે આ પ્રકારના પ્રશ્નાત્તરા બનશે– પ્રશ્ન-પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશે! જીવાસ્તિકાયના કેટલા પ્રદેશે વડે પૃષ્ટ થાય છે? શ ઉત્તર-હૈ ગૌતમ ! પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશા જીવાસ્તિકાયના અન'ત પ્રદેશા વડે પ્રુષ્ટ થાય છે. એજ પ્રમાણે તે અનંત પુદ્ગલાસ્તિકાયપ્રદેશે વડે પૃષ્ટ થાય છે અદ્ધાસમયે વડે તે કયારેક પૃષ્ટ થાય છે અને કયારેક પૃષ્ટ થતા નથી જે તેમ અદ્ધાસમયે વડે પૃષ્ટ થાય છે તે નિયમથી જ અનંત અદ્ધાસમયેા વડે પૃષ્ટ થાય છે સમયક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તા તેઓ અનત અહ્વાસમા વડે પૃષ્ટ થાય છે, પરન્તુ સમયક્ષેત્રની બહારના ક્ષેત્રમાં તેઓ તેમના દ્વારા પૃષ્ટ થતા નથી, એમ સમજવું. ‘· Ë गमेण भाणियव्वं जाव दस, नवरं जहन्नपदे दोन्नि पक्खिवेयन्वा, उक्कोसपए पंच " એજ પ્રકાર-પૂર્વોક્ત પ્રશ્નોત્તરા દ્વારા ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ સુધીના પુદ્ગલાસ્તિકાયના પ્રદેશેાની ધર્માસ્તિકાયાદિના પ્રદેશ વડે નાનું કથન કરવું જોઈએ પરન્તુ વિશેષતા એટલી જ છે કે પ્રત્યેક જધન્યપદમાં ઉત્તરાત્તર એ પ્રદેશેાની અને ઉત્કૃષ્ટ પદમાં પાંચની વૃદ્ધિ કરતા જવુ જોઈ એ. તથા એક, બે, ત્રણ આદિ પરમાણુએના જઘન્ય પદમાં અને ઉત્કૃષ્ટ પદમાં પ્રત્યેકના કેટલા કેટલા સ્પનાપ્રદેશ હાય છે તે આ પ્રકારે પણ ગણી શકાય છે—જધન્યપદમાં સ્પ કપ્રદેશાની સખ્યા નક્કી કરવા માટે પરમાણુની જેટલી સખ્યા આપી હાય તેના બમણાં કરી એ ઉમેરવા જેમકે એક પુરમાણુના અમણા કરવાથી બે આવે અને તેમાં બે ઉમેરવાથી ચાર આવે આ રીતે ઓછામાં ઓછા ચાર પશક પ્રદેશે। આવે છે, એજ પ્રમાણે મેથી લઈને દસ પર્યન્તના પરમાણુએના જઘન્ય સ્પર્શક પ્રદેશા પણ ગણી શકાય છે. ઉત્કૃષ્ટ સ્પશકાની સંખ્યા નક્કી કરવા માટે પરમાણુના પાંચ ગણુાં કરી એ ઉમેરવા જેમ કે એક પરમાણુને પાંચ વડે ગુણવાથી પાંચ પરમાણુ થાય છે. તેમાં એ ઉમેરવાથી સાત સ્પશક પ્રદેશેા આવે છે એજ પ્રમાણે મેથી શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૯૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ લઈને દસ પર્યન્તના પરમાણુઓને વધારેમાં વધારે સ્પર્શક પ્રદેશે પણ નક્કી કરી શકાય છે. આ વાત યંત્રના પેજમાં આપેલ નં. ૬ ની આકૃતિથી સ્પષ્ટ થાય છે સ્પષ્ટીકરણ-જઘન્ય પદમાં એક પરમાણુના (પ્રદેશના) જે સ્પર્શના પ્રદેશ હોય છે તેમાં બે ઉમેરવાથી બે પરમાણુઓના જ ઘન્યપદમાં સ્પર્શના પ્રદેશ આવી જાય છે એ જ પ્રમાણે પ્રત્યેક આગળના જઘન્ય સ્પર્શના પ્રદેશમાં ઉત્તરોત્તર બન્ને પ્રદેશ ઉમેરવાથી ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ, પરમાણુઓના જઘન્ય સ્પર્શના પ્રદેશ અનુક્રમે ૮, ૧૦, ૧૨, ૧૪, ૧૬, ૧૮, ૨૦ અને ૨૨ આવશે એજ પ્રમાણે વધારેમાં વધારે પશેક પ્રદેશે જાણવાની પદ્ધતિ બતાવવામાં આવે છે એક પરમાણુના વધારેમાં વધારે સ્પર્શક પ્રદેશ ૭ છે. તેમાં પાંચ ઉમેરવાથી બે પરમાણુઓના સ્પર્શક પ્રદેશ ૧૨ આવે છે એ જ પ્રમાણે પાંચ પાંચની ઉત્તરોત્તર વૃદ્ધિ કરતા જવાથી ત્રણથી લઈને દસ સુધીના પરમાણુઓના ઉત્કૃષ્ટ સ્પર્શને પ્રદેશ અનુક્રમે ૧૭, ૨૨, ૨૭, ૩૨, ૩૭, ૪૨, ૪૭ અને ૫૨ આવશે આ કથનનો સારાંશ એ છે કે જઘન્ય પદ્યમાં જેટલા પરમાણુ સ્પર્શની સંખ્યા જાણવી હોય તેટલા પરમાણુના બમણું કરી બે ઉમેરવાથી ઓછામાં ઓછા કેટલા સ્પર્શ હશે, તે જાણી શકાશે પરમાણુઓના પાંચ ગણું કરી બે ઉમેરવાથી તે પરમાસુઓના ઉત્કૃષ્ટ સ્પર્શકાની સંખ્યા જાણી શકાશે આ વાત જઘન્યપદમાં દશ પ્રદેશાત્મક કોઇક યંત્રપૃષ્ઠમાં નં. ૭ માં કઠાની મદદથી પણ સમજી શકાય તેમ છે. હવે સૂત્રકાર આ વાત વિસ્તારપૂર્વક સમજાવે છે ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વત્તારિ પગથિયાણના વાર્દિ ઘHતિથwાપહિં પુદ્રા ?” હે ભગવન્ ! મુદ્રશારિતકાયના ચાર પ્રદેશે કેટલા ધર્માસ્તિકાયપ્રદેશો વડે સ્પષ્ટ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ પણ હું રોપા વાવીરાણ છે ગૌતમ ! એાછામાં ઓછા દસ અને વધારેમાં વધારે બાવીશ ધર્માસ્તિકાય. પ્રદેશ વડે ચાર પુદ્ગલાસ્તિકાયપ્રદેશ પૃષ્ટ થાય છે, ઓછામાં ઓછા દસ ધર્માસ્તિકાયપ્રદેશ વડે ચાર પુદ્ગલાસ્તિકાયપ્રદેશની સ્પર્શના કેઠે યંત્રપેજમાં સાતમા નંબરને છે તે કોઠે જઈને સમજી લે. ધર્માસ્તિકાયના વધારેમાં વધારે ૨૨ પ્રદેશે. વડે પુદ્ગલાસ્તિકાયના ચાર પ્રદેશની સ્પર્શના થાય છે આ વાત સ્પષ્ટ કરતે કેકે યંત્રપેજમાં નં. ૮ માં જોઈને સમજી લે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વંર વારિથા પરના વહિં પરિણ વાયguસેgિ gp?” હે ભગવન્! પાંચ પુદ્ગલાસ્તિકાયપ્રદેશે કેટલા ધમસ્તિકાયપ્રદેશ વડે પૃષ્ટ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-બાહુન્નપણ ના હિં', ઉન્નત પણ સત્તાવીસ” ગૌતમ! પુદગલ સ્તિકાયના પાંચ પ્રદેશ ધર્માસ્તિકાયના ઓછામાં ઓછા ૧૨ પ્રદેશે વડે અને વધારેમાં વધારે ૨૭ પ્રદેશ વડે સ્પષ્ટ થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #206 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ જીવો સ્થિ ચપદ્મા॰” હું ભગવન્! પુદ્ગલાસ્તિકાયના છ પ્રદેશેા ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશે વર્ડ પૃષ્ટ થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર- ́ ગાર્ચોહિ, કયોષ મત્તીમ્રાટ્ ’’ હે ગૌતમ ! પુદ્ગલાસ્તિકાયના છ પ્રદેશ ધર્માસ્તિકાયના એછામાં ઓછા ૧૪ પ્રદેશે! વડે અને વધારેમાં વધારે ૩૨ પ્રદેશા વડે પૃષ્ટ થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ મુન્નો હસ્થિાચવા જેવ પતિ ધર્મસ્થિकसे ?” હે ભગવન્ ! સાત પુદ્ગલાસ્તિકાય પ્રદેશેા કેટલા ધર્મોસ્તિકાયપ્રદેશ વડે પૃષ્ટ થાય છે મહાવીર પ્રભુના ઉત્તર-‘નો સોહાઁ', કોનેળ સત્તતીવ્રાર્ ’ હું ગૌતમ ! પુદ્ગલાસ્તિકાયના સાત પ્રદેશે! ધર્માસ્તિકાયના એાછામાં ઓછા ૧૬ પ્રદેશે વડે અને વધારેમાં વધારે ૩૭ પ્રદેશે! વડે પૃષ્ટ થાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન– अट्ठ पोग्गलत्थकायपपसा केवइएहि धम्मस्थिયજ્ઞે'િ છુટ્ટા ?” હે ભગવન્ ! પુગલાસ્તિકાયના આઠ પ્રદેશે ધર્માસ્તિકાચના કેટલા પ્રદેશ વડે પૃષ્ટ થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘ નળેળ અનુરદ્દિ, જોનેળ યાચારોદ્વાર * હે ગૌતમ ! પુદ્ગલાસ્તિકાયના આઠ પ્રદેશા ધર્માસ્તિકાયના ઓછામાં ઓછા ૧૮ પ્રદેશે! વર્ડ અને વધારેમાં વધારે ૪૨ પ્રદેશે વડે પૃષ્ટ થાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-‘નવ નો ચિાચવવા દેવદ્િધમ્મણિ ડાયÎક્િત વુડ્ડા ?” હે ભગવન્ ! પુદૂંગલાસ્તિકાયના નવ પ્રદેશે! ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ વડે પૃષ્ટ થાય છે? મહાવીર પ્રભુના ઉત્તર-‘ફળેળ મીત્તાપ, જોતેનું સીચાઢીઘાટ્ ’ હૈ ગૌતમ! પુદ્ગલાસ્તિકાયના નવ પ્રદેશેા ધર્માસ્તિકાયના એછામાં આછા ૨૦ પ્રદેશ વડે અને વધારેમાં વધારે ૪૭ પ્રદેશ વડે પૃષ્ટ થાય છે, ગૌતમ સ્વામીના પ્રશ્ન- નોમહથિાયવસા ૢિ ધર્મચિ कापसेहिं पुट्ठा ?'' હે ભગવન્ ! પુદ્ગલાસ્તિકાયના દસ પ્રદેશે! ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશેા વડે સ્પષ્ટ થાય છે ? 66 आगा મહાવીર પ્રભુના ઉત્તર- કાળેળવાયોલાલ, જોસેળ વાયસ્રાવ ગૌતમ ! પુદ્ગલાસ્તિકાયના દસ પ્રદેશ ધર્માસ્તિક યના એછામાં એ છા ૨૨ પ્રદેશે! વર્ડ અને વધારેમાં વધારે પર પ્રદેશેા વડે પૃષ્ટ થાય છે. સચિન્દ્રાચલ સદસ્ય ગુજ્રોલનું મળિયż'' આકાશાસ્તિકાયનું ઉત્કૃષ્ટ પદ જ સત્ર-એક પ્રદેશિકથી લઈને અસખ્યાત પ્રદેશિક સુધીમાં કહેવું જોઇએજઘન્ય પદનું કથન કરવુ જોઇએ નહી', કારણ કે તેને સર્વત્ર સદ્ભાવ રહે છે, અને તે સખ્યાત પ્રદેશવાળુ' છે, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ܨ ܐ ૧૯૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન-સંજ્ઞા મંતે ! વોnઢચિવાણા વાર્ષિ બન્નચિકાશvgહિં જુદા ?” હે ભગવન્! પુદ્ગલાસ્તિકાયના સંખ્યાત પ્રદેશ ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ વડે પૃષ્ટ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ગન્નાસેવ સંકળ (દુહવા, વોરપા તેવ પંજાળot સુકવણvi ” ગૌતમ ! પુદગલાસ્તિકાયના સંખ્યાત પ્રદેશ ધર્માસ્તિકાયના ઓછામાં ઓછા તે સંખ્યાતના બમણા કરતાં બે અધિક પ્રદેશ વડે પૃષ્ટ થાય છે અને વધારેમાં વધારે તે સંખ્યાતના પાંચ ગણા કરતાં બે અધિક પ્રદેશે વડે સ્પષ્ટ થાય છે. આ કથનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે કરી શકાય-ધારો કે વીસ પ્રદેશિક એક સ્કંધ લોકાન્તમાં એક પ્રદેશમાં રહેલું છે. પૂર્વોક્ત નિયમતાનુસાર એવું માનવું જોઈએ કે તે લેકના ૨૦ પ્રદેશમાં અવગાઢ (રહેલે) છે તેથી જ્યાં તે રહેલે છે ત્યાંના તે ૨૦ પ્રદેશ દ્વારા, તથા એજ નયમતાનુસાર પિતાના ઉપરિતન અથવા અધસ્તન ૨૦ પ્રદેશ દ્વારા અને આજુબાજુના બે પ્રદેશ દ્વારા, આ રીતે ધર્માસ્તિકાયના ઓછામાં ઓછા ૪૨ પ્રદેશો વડે પુદ્ગલાસ્તિકાયના સંખ્યાત પ્રદેશે જઘન્યપદમાં પૃષ્ટ થાય છે. તે વાત તે પહેલાં સ્પષ્ટ કરવામાં આવી છે કે જઘન્યપદમાં આવેલા પ્રદેશોના બમણું કરીને ગુણાકારમાં બે ઉમેરવાથી સ્પર્શકના પ્રદેશે જાણી શકાય છે. અહીં પુસ્લાસ્તિકાયના સંખ્યાત પ્રદેશ–૨૦ પ્રદેશ-જઘન્ય પદ્યમાં લેવામાં આવ્યા છે. તેના બમણું કરવાથી ૪૦ આવે છે. પછી ૪૦ માં બે ઉમેરવાથી ૪૨ આવે છે. એટલે કે ૨૦ પ્રદેશેવાળે કંધ ધર્માસ્તિકાયના ઓછામાં ઓછા ૪૨ પ્રદેશો વડે સ્પષ્ટ થાય છે. સંખ્યાત પ્રદેશવાળા સ્કંધ-ધારે કે ૨૦ પ્રદેશવાળા સ્કંધ ધર્માસ્તિકાયના વધારેમાં વધારે ૧૦૨ પ્રદેશે વડે પૃષ્ટ થાય છે. આ કથનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-પુદ્ગલાસ્તિકાયના પ્રદેશના પાંચ ગણો કરી ગુણાકારમાં બે ઉમેરવાથી વધારેમાં વધારે પૃષ્ટ પ્રદેશોની સંખ્યા આવે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે-ઉત્કૃષ્ટ પદમાં ૨૦ સંખ્યા પ્રમાણ સંપાત પરમાણુવાળ પગલાસ્તિકાયરૂપ ધ સ્વાભાવિક ૨૦ અવગાઢ પ્રદેશે દ્વારા, ૨૦ નીચેના પ્રદેશ દ્વારા, ૨૦ ઉપરના પ્રદેશ દ્વારા, અને ૨૦-૨૦ પપશ્ચિમની પાસેના પ્રદેશ દ્વારા અને દક્ષિણઉત્તર તરફના બે પ્રદેશ દ્વારા પૃષ્ટ થાય છે. ગૌતમ સ્વામીનો પ્રશ્ન– વહિં કરિયાપાર્દિ ?” હે ભગવન ! કેટલા અધર્માસ્તિકાય પ્રદેશ વડે સંખ્યાત પુદ્ગલાસ્તિકાય પ્રદેશ પ્રુષ્ટ થાય છે? મહાવીર પ્રભને ઉત્તર-“ઘર્ષ વેર” હે ગૌતમ ! પૂર્વોક્ત ધર્માસ્તિકાય પ્રદેશોની જેમ જ ઓછા માં ઓછા તે સંખ્યાત કરતાં બે અધિક અધર્મા. સ્તિકાયપ્રદેશ વડે તથા વધારેમાં વધારે તે સંખ્યાત કરતાં પાંચ ગણું કરતાં બે અધિક અધર્માસ્તિકાય પ્રદેશ વડે તે સંખ્યાત પ્રદેશવાળું પુદ્ગલાસ્તિકાય પૂર્ણ થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૯૪ Page #208 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વ સTIષ0િ%ાય હિંgg? હું ભગવન! સંખ્યાત પુલાસ્તિકાય પ્રદેશ કેટલા આકાશાસ્તિકાયપ્રદેશો વડે પૃષ્ટ થાય છે? મહાવીર પ્રભને ઉત્તર–“સેક સંજ્ઞાળે હવાહિgoi” હે ગૌતમ ! સંખ્યાત પ્રદેશાવાળો જે પુદ્ગલકધ છે તે પાંચ ગણાં સંખ્યાત કરતાં બે અધિક આકાશાસ્તિકાય પ્રદેશે વડે પૃષ્ટ થાય છે. આ કથન ઉત્કૃષ્ટ પદની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વફufé વOિાથvપહિં પુp?” હે ભગવની સંખ્યાત પ્રદેશેવાળ જે પુદ્ગલન્કંધ છે તે કેટલા જીવાસ્તિકાયપ્રદેશ વડે સ્પષ્ટ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર- “લviટે€િ” હે ગૌતમ ! સંખ્યાત પદ્ગલાસ્તિ કાયપ્રદેશ અનંત જીવાસ્તિકાયપ્રદેશ વડે પૃષ્ટ થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વરૂfહું વાચિાચવણહિં પુટ્ટા?” હે ભગવદ્ ! કેટલા પુદ્ગલાસ્તિકાય પ્રદેશ દ્વારા સંખ્યાત પુદ્ગલાસ્તિકાયપ્રદેશ સ્કૃષ્ટ થાય છે? ઉત્તર-“અહિં” હે ગૌતમ! અનંત પુદ્ગલાસ્તિકાયપ્રદેશો વડે સંખ્યાત પુદ્ગલાસ્તિકાય પ્રદેશ સ્પષ્ટ થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“જેવા દ્વારાણહિં પુ ” હે ભગવન! કેટલા અદ્ધાસમ વડે સંખ્યાત પુદ્ગલાસ્તિકાય પ્રદેશ પ્રુષ્ટ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“સિય પુરે, નો કાર સહિ?” હે ગૌતમ! સંખ્યાત પુદ્ગલાસ્તિકાયપ્રદેશ કયારેક અદ્ધાસમ વડે સૃષ્ટ થાય છે અને ક્યારેક પૃષ્ટ થતા નથી. “ક્યારેક પૃષ્ટ થાય છે. એવું જે કથન કરવામાં આવ્યું છે તે સમયક્ષેત્રની અપેક્ષાએ કરવામાં અાવ્યું છે, કારણ કે સમયક્ષેત્રમાં જ અદ્ધાસમયને સદૂભાવ છે, સમયક્ષેત્રની બહાર અદ્ધાસમયને સદ્ભાવ હતા નથી તેથી ત્યાં તેઓ અદ્ધા સમયે વડે સ્પષ્ટ થતા નથી. જ્યારે સમય ક્ષેત્રમાં તેઓ અદ્ધાસમ વડે પૃટ થાય છે, ત્યારે નિયમથી જ અનંત અદ્ધાસમ વડે જ સ્પષ્ટ થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ઝવેકા મતે ! mianતાંઘણા વહિં ઘ-સ્થિwયાર્દિ પુp?” હે ભગવન્! અસંખ્યાત પગલાસ્તિકાય પ્રદેશ કેટલા ધર્માસ્તિકાયપ્રદેશો વડે પૃષ્ટ થાય છે ? મહાવીર પ્રભુનો ઉત્તર–“Ungg સેવ અસંsqi દુnોળ દવાहिएणं, उक्कोसपए वेणेव असंखेज्जएणं पंचगुणेणं दुरूवाहिएणं, सेसा जहा સંssi વાર રિચમં 3ળસે”િ હે ગૌતમ! અસંખ્યાતના બમણ કરીને પછી બે ઉમેરવાથી જેટલી સંખ્યા આવે એટલા ઓછામાં ઓછા ધમસ્તિ, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૯૫ Page #209 -------------------------------------------------------------------------- ________________ કાય પ્રદેશ વડે, અને અસંખ્યાતના પાંચ ગણું કરીને પછી બે ઉમેરવાથી જેટલી સંખ્યા આવે એટલા વધારેમાં વધારે ધર્માસ્તિકાયપ્રદેશ વડે અસં. ખ્યાત પુદગલાસ્તિકાયપ્રદેશ પૃષ્ટ થાય છે બાકીનું સમસ્ત કથન પુદ્ગલા, સ્તિકાયના સંખ્યાત પ્રદેશને સંબઘમાં જે પ્રમાણે કરવામાં આવ્યું છે એજ પ્રમાણે અહીં સમજવું વિશેષતા એટલી જ છે કે અહીં પ્રત્યેક અભિલાપમાં સંખ્યાતને બદલે અસંખ્યાત પદને પ્રગ કર જોઈએ આ કથનને ભાવાર્થ એ છે કે-અસંખ્યાત પુરાલાસ્તિકાની ઓછામાં ઓછા અસંખ્યાતના બમણાં કરતાં બે અધિક અધર્માસિસકાયપ્રદેશ વડે અને વધારેમાં વધારે અસંખ્યાતના પાંચ ગણા કરતાં બે અધિક અધર્માસ્તિકાય પ્રદેશો વડે સ્પર્શના થાય છે, તથા અસંખ્યાતના પાંચ ગણુાં કરતાં બે અધિક આકાશાસ્તિકાય. પ્રદેશો વડે અસંખ્યાત પુદ્ગલાસ્તિકાયપ્રદેશે પૃષ્ટ થાય છે. અનંત જીવાતિકાયપ્રદેશે દ્વારા, અનંત પુદ્ગલા સ્તકાયપ્રદેશ દ્વારા અને જ્યારે અદ્ધા સમયે દ્વારા સ્પર્શના થાય ત્યારે નિયમતઃ અનંત અદ્ધાસમા દ્વારા અસંખ્યાત પુદ્ગલાસ્તિકાય પ્રદેશની પર્ણના થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ xviતા મતે ! પોળસ્થિપણા દેવ મૂર્થિાવહિં પુ?” હે ભગવન્! પુગલસ્તિકાયના અનંત પ્રદેશે અર્ધાસ્તિકાયના કેટલા પ્રદેશ વડે પૃષ્ટ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-પૂર્વ = અકા તા થતા કિ નિવસં” હે ગૌતમ! પહેલાં જે પ્રકારનું અસંખ્યાત પુદ્ગલાસ્તિકાયપ્રદેશનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રકારે પગલાસ્તિકાયના સમસ્ત અનંત પ્રદેશનું કથન પણ સમજવું પરંતુ અહીં એવી વિશેષતા છે કે–જેવી રીતે અહીં જઘન્ય પદમાં નીચેના અથવા ઉપરના અવગાહ પ્રદેશ ઔપચારિક હોય છે, એજ પ્રમાણે ઉત્કૃષ્ટ પદમાં પણ નીચેના અથવા ઉપરના તે અવગાહપ્રદેશે ઔપચારિક હોય છે, કારણ કે અવગાહની અપેક્ષાએ આકાશપ્રદેશ-લે કાકાશપ્રદેશ–ઔપચારિક્તા વિના અનંત હેતા નથી, કારણ કે લેક કાશના પ્રદેશ સિદ્ધાન્તકારોએ અસંખ્યાત જ કહ્યા છે. તેથી અવગાહની અપેક્ષાએ આક શપ્રદેશ વાસ્તવિક રૂપે અનંત હોતા નથી. એજ વાત આ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત થઈ છે-“ઘારૂપરે”િ ઈત્યાદિ, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૯ ૬ Page #210 -------------------------------------------------------------------------- ________________ ગૈતમ સ્વામીના પ્રશ્ન- છ્હે મંત્તે ! અદ્યાભ્રમદ્ વહ્નિ ધમ્મરિયાચવલે'િ પુદ્દે ?'' હે ભગવન્! એક અદ્ધાસમય કેટલા ધર્માસ્તિકાયપ્રદેશ વડે પૃષ્ટ થાય છે ? kk મહાવીર પ્રભુના ઉત્તર-દ્ધ સ ્* ' હું ગૌતમ ! સાત ધર્માસ્તિકાય પ્રદેશે દ્વારા એક અદ્ધાસમય પૃષ્ટ થાય છે. અહી अद्धा समय ’' આ પદ વ માન સમયવિશિષ્ટ, સમયક્ષેત્રમધ્યવર્તી (અઢી દ્વીપના) પરમાણુ જ ગૃહીત કરવા જોઇએ, નહીં તા અટ્ઠાસમયની સાત ધર્માસ્તિકાય પ્રદેશેા વડે સ્પર્શના સભવી શકતી નથી અહીં જઘન્ય પદના અભાવ સમજવે, કારણ કે અદ્ધાસમયના મનુષ્યક્ષેત્રમાં જ સદૂભાવ છે, જઘન્ય પદના સદ્ભાવ તે લેાકાન્તમાં જ છે. સાત ધર્માસ્તિકાય. પ્રદેશ દ્વારા અઢાસમયની પશના આ પ્રકારે થાય છે-અહાસમયવિશિષ્ટ પરમાણુર્વ્ય ધર્માસ્તિકાયના એક પ્રદેશમાં અવગાઢ છે, ધર્માસ્તિકાયના ખીજા ૬ પ્રદેશે તેની છ દિશાઓમાં છે, આ રીતે સાત ધર્માસ્તિકાયપ્રદેશેા વડે પશના થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન -“ દેવદ્િ ગમ્મથિાચવÀ ્િ પુટ્ટે ?” હું ભગવન્ ! એક અદ્ધાસમય કેટલા અધર્માસ્તિકાયના પ્રદેશે વડે પૃષ્ટ થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર- ત્રં ચૈત્ર ” હે ગૌતમ ! સાત અધર્માસ્તિકાયના પ્રદેશ વડે એક અદ્ધાસમય પ્રુષ્ટ થાય છે. તેનું સ્પષ્ટીકરણ પણ ઉપર મુજમ જ સમજવું', “ Ë પ્રવાસથિાયવદ્િવ ” એજ પ્રમાણે સાત આકાશાસ્તિકાયપ્રદેશેા વડે એક અદ્ધાસમય સૃષ્ટ થાય છે. : એક ગૌતમ સ્વામીના પ્રશ્ન-‘ યેત્રŕ' નૌસ્થિજાચવલ્સેન્દ્િપુરૢ ?” હે ભગ વન્! એક અદ્ધાસમય કેટલા જીન્નાસ્તિકાયપ્રદેશ વડે પૃષ્ટ થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર--‘iàહિં, Ëનાવ બન્નાસમદ્િ’' શ્રદ્ધાસમય અનંત જીવાસ્તિકાયપ્રદેશે વડે પૃષ્ટ થાય છે, એજ પ્રમાણે અન'ત પુદ્ગલાસ્તિકાથપ્રદેશેા વડે એક અદ્ધાસમય પૃષ્ટ થાય છે અને અનંત અહ્વાસમા વડે એક અદ્ધાસમય સૃષ્ટ થાય છે. અદ્ધાસમય વિશિષ્ટ પરમાણુદ્રવ્ય રૂપ એક અદ્ધાસમય અનત જીવાસ્તિકાયપ્રદેશ વડે પૃષ્ટ થાય કારણ કે તેઓ એક પ્રદેશમાં પણ અનત હોય છે. એજ પ્રમાણે અન તપુદ્ગલાસ્તિકાય પ્રદેશેા વડે એક અદ્ધાસમય પૃષ્ટ થાય છે, કારણ કે એક દ્રવ્યના સ્થાનમાં તથા તેની આજૂબાજૂમાં અનંત પુદ્ગલાને સદૂભાવ રહે છે. અનત અદ્ધાસમા વડે એક અદ્ધાસમય પૃષ્ટ થાય છે તેનુ સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે–અદ્ધાસમય-વિશિષ્ટ અનંત પુદ્ગલપરમાણુ દ્રવ્ય અહ્વાસમય રૂપે કથિત થયેલ છે. તેથી તે અદ્ધ સમય રૂપે વિવક્ષિત પરમાણુ તેના સ્થાનમાં તથા તેની આસપાસમાં અનત રહે છે આ રીતે ધર્માસ્તિ કાયાક્રિકાના પ્રદેશની અપેક્ષાએ સ્પનાનુ' કથન કરીને હવે દ્રવ્યની અપેક્ષાએ તેમની પનાનું કથન કરવામાં આવે છે~~ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૯૭ Page #211 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ વામીને પ્રશ્ન-“જે કાળાણિઝાયાણહિં કુદે છે ભગવદ્ ! ધર્માસ્તિકાય દ્રવ્ય કેટલા આકાશાસ્તિકાય પ્રદેશ વડે પૃષ્ટ થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-અimહિં” હે ગૌતમ! અસંખ્યાત આકાશાસ્તિકાયપ્રદેશો વડે પમસ્તિકાયદ્રવ્ય પૃષ્ટ થાય છે, કારણ કે ધર્માસ્તિકાય અસંખ્યાત પ્રદેશ રૂપ કાકાશ બરાબર કહ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વરુપહિં જીવ0િાચવણહિં પુરું?” હે ભગ વન્ ! ધમસ્તિકાય દ્રવ્ય કેટલા જીવાસ્તિકાયપ્રદેશ વડે પૃષ્ટ થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“અ ” અનંત જીવાસ્તિકાય પ્રદેશ વડે ધર્માસ્તિકાય દ્રવ્ય પૃષ્ટ થાય છે, કારણ કે જીવાસ્તિકાયના પ્રદેશને વ્યાપ્ત કરીને જ ધર્માસ્તિકાય દ્રવ્ય રહેલું છે. જીવારિતકાયને અનંત કહ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સફર' માાથિજાયાદિ ઉદે?” હે ભગવન ધર્માસ્તિકાય દ્રવ્ય કેટલા આકાશાસ્તિકાય પ્રદેશો વડે પૃષ્ટ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ અ હિં ” હે ગૌતમ! અસંખ્યાત આકાશાસ્તિકાયપ્રદેશ વડે ધર્માસ્તિકાયદ્રવ્ય પૃષ્ટ થાય છે, કારણ કે ધર્માસ્તિકાય અસંખ્યાત પ્રદેશ રૂપ લેકાકાશ બરાબર કહ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વરુપહિં જીવ0િાચવણહિં પુટ્ટ?હે ભગ વન ! ધર્માસ્તિકાય દ્રવ્ય કેટલા જીવાસ્તિકાયપ્રદેશ વડે સ્પષ્ટ થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“અહિં” અનંત જીવાસ્તિકાય પ્રદેશો વડે ધર્માસ્તિકાય દ્રવ્ય પૃષ્ટ થાય છે, કારણ કે જીવાસ્તિકાયના પ્રદેશને વ્યાસ કરીને જ ધર્માસ્તિકાય દ્રવ્ય રહેલું છે. જીવારિતકાયને અનંત કહ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વફા જાનમહિં g?” હે ભગવન્! કેટલા અદ્ધા સમયે દ્વારા ધર્માસ્તિકાય દ્રવ્ય પૃષ્ટ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-વિચ પુ, વિર નો ઉદ્દે, હું જુદું નિરમા અહિ” હે ગૌતમ ! ધર્માસ્તિકાયદ્રવ્ય અદ્ધાસમ દ્વારા ક્યારેક પૃષ્ટ થાય છે અને કયારેક પૃષ્ટ થતું નથી. સમય ક્ષેત્રની અપેક્ષાએ પૃષ્ટ અને સમયક્ષેત્રની બહારના ક્ષેત્રની અપેક્ષાએ અસ્પષ્ટ કહ્યું છે. જ્યારે તે અદ્ધા સમયે વડે પૃષ્ટ થાય છે ત્યારે નિયમથી જ અનંત અદ્ધાસમ વડે પૃષ્ટ થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-બાબરિયાવાળ મરેવથિ. જાણે િપુ?હે ભગવદ્ ! અધર્માસ્તિકાય દ્રવ્ય ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ વડે પૃષ્ટ થાય છે ? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૯૮ Page #212 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર-“મ ”િ હે ગૌતમ! ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ વડે અધર્માસ્તિકાય પૃષ્ટ થાય છે, ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વફાઉં અદમ્પરિચાર્દિ પુ?” હે ભગવન્! અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશે વડે અધર્માસ્તિકાય પૃષ્ટ થાય છે? મહાવીર પ્રભુનો ઉત્તર-“0િ pm tવ, વૈકું ના પરિવારણ હે ગૌતમ! અધર્માસ્તિકાયદ્રવ્ય અધર્માસ્તિકાયના એક પણ પ્રદેશ ઉડે પૃષ્ટ થતું નથી, કારણ કે સંપૂર્ણ અધર્માસ્તિકાયને અનુલક્ષીને અહીં પ્રશ્ન પૂછવામાં આવ્યું છે. તેથી તેનાથી ભિન્ન એવા અન્ય અધર્માસ્તિકાય પ્રદેશનું સ્વતંત્ર અસ્તિત્વ સંભવી શકતું નથી. બાકીનું સમસ્ત કથન ધર્માસ્તિકાયના કથન અનુસાર જ સમજવું જેમ કે-આકાશાસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ વડે અધર્માસ્તિકાય પૃષ્ટ થાય છે, અનંત છાસ્તિકાય પ્રદેશ દ્વારા અધમ. સ્તિકાય પૃષ્ટ થાય છે, અનંત પુણલાસ્તિકાય પ્રદેશ દ્વારા અધમસ્તિકાય પૃષ્ટ થાય છે, તથા અદ્ધાસમ વડે કયારેક તે પૃષ્ટ થાય છે અને કયારેક પૃષ્ટ થતું નથી જે તે તેમના દ્વારા પૃષ્ટ થતું હોય, તે નિયમથી જ અનંત અદ્ધાસમ વડે પૃષ્ટ થાય છે. ___“एवं एएणं गमएणं सव्वे वि सट्टाणए नस्थि एक्केण वि पुढा, परढाणए आदिल्लएहि तिहि असंखेज्जेहि भाणियव्वं पच्छिल्लएसु तिसु अणंता भाणियव्वा, ના અદ્ધારમચો રિએજ પ્રકારે પૂર્વોકત પદ્ધતિ અનુસાર આકાશસ્તિ કાયના ૬, જીવાસ્તિકાયના ૬, પગલાસ્તિકાયના ૬, અને અદ્ધાસમયના ૬ અભિલાપ (પ્રનેત્તરે) કહેવા જોઈએ જ્યાં કેવળ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યને તેમના પ્રદેશોની સાથે સ્પર્શનનો વિચાર થાય છે, તે સ્થાનનું નામ સ્વસ્થાનક છે, તથા અન્ય દ્રવ્યના પ્રદેશની સાથે સ્પર્શના વિચાર થત હોય, તે સ્થાનકનું નામ પરસ્થાનક છે. સમસ્ત ધર્માસ્તિકાયાદિક દ્રવ્ય “સ્વસથાનકમાં એક પણ પ્રદેશ વડે પૃટ થતું નથી.” એ પત્યુત્તર સમાજ જોઈએ પરસ્થાનમાં પહેલાં ત્રણમાં-ધર્માસ્તિકાય આદિ ત્રણમાં અસંખ્યાત પ્રદેશ વડે પૃષ્ઠ છે, એવું કથન કરવું જોઈએ, કારણ કે ધર્માસ્તિકાય અને અધ પ્રતિકાય અસખ્યાત પ્રદેશેવાળાં છે, તથા તેમના દ્વારા સંપૂર્ણ આકાશ પણ અસંખ્યાત પ્રદેશોવ છું છે. છેલ્લા ત્રણ અભિશાપમાં–જીવાસ્તિકાય, પગલાસ્તિકાય અને અદ્ધાસમયના અભિલા પે.માં-અનંત પ્રદેશ વડે સ્પષ્ટ કહેવું જોઈએ કારણ કે જીવાસ્તિકાયાદિક અનન્ત પ્રદેશવાળાં છે. અહીં આકાશાસ્તિકાયના અભિલાષમાં એવી વિશેષતા છે કે આકાશ સ્તિકાય ધર્માસ્તિકાયના પ્રદેશ દ્વારા સ્પષ્ટ પણ છે અને અસ્કૃષ્ટ પણ છે જે આકાશાસ્તિકાય સ્પષ્ટ છે તે ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ દ્વારા પૃષ્ટ હોય છે તથા જીવાસ્તિકાય આદિ ત્રણના અનંત પ્રદેશ દ્વારા પૃષ્ટ હોય છે. આ રીતે અઢાસમયના ગમક પયતના ધર્માસ્તિકાયાદિક છ ગમકનું કથન કરવું શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૯૯ Page #213 -------------------------------------------------------------------------- ________________ જોઈએ છેલ્લા અદ્ધ સમય વિષયક પ્રશ્નોત્તરે આ પ્રમાણે સમજવા-અદ્ધાસમય કેટલા ધર્માસ્તિકાયાદિકના પ્રદેશેા દ્વારા પૃષ્ટ થાય છે ? આ પ્રકારે છએ પ્રશ્નો જાતે મનાવી લેવાં, અદ્ધાસમય કેટલા અહ્વાસમયે વડે પૃષ્ટ થાય છે ? આ સ્વસ્થાન વિષયક પ્રશ્નના ઉત્તર આ પ્રમાણે છે‘ સ્થિ ળ વિ ” હે ગૌતમ ! અદ્ધાસમય એક પણ અદ્ધાસમય વડે પૃષ્ટ થતા નથી, ધર્માસ્તિકાયના, અધર્મીસ્તિકાયના અને આકાશાસ્તિકાયના અસખ્યાત પ્રદેશ વડે અને છેલ્લા એ અસ્તિકાયાના (જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશ વડે અદ્ધાસમય પૃષ્ટ થાય છે. નિરૂપતિ અદ્ધાસમય એક જ હાય છે કારણે તેની સમયાન્તરની સાથે સ્પના થતી નથી, કારણ કે અતીત (ભૂત) અને અનાત (ભવિષ્ય) સમયનુ. વિનષ્ટ અને અનુત્પન્ન હાવાને કારણે અસ્તિત્વ જ માનવામાં આવ્યું નથી )સૂ૯ ૫ દ્વિપ્રદેશિકાદિ પુદ્દલાસ્તિકાય સ્પન્દ્વાર વક્તવ્યતા સ ́પૂર્ણ ર અવગાહના દ્વાર કા નિરૂપણ --અવગા દ્વાર વક્તવ્યતા— 66 जत्थ ના મતે ! ો ધર્મષિજાચવણે’’ ઇત્યાદિ--- ટીકા-સૂત્રકારે આ સૂત્ર દ્વારા નવમાં અવગાહદ્વારનું નિરૂપણુ *યુ' છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે 3 - " जत्थ णं भंते ! एगे धम्मत्थिकायपएसे ओगाढे, तत्थ केवइया धम्मत्थिकायપસા ગોળાના ?'' હે ભગવન્ ! જે સ્થાન પર ધર્માસ્તિકાયને એક પ્રદેશ અવગાહિત હાય છે-એટલે કે આકાશના જે પ્રદેશમાં ધર્માસ્તિકાયના એક પ્રદેશ રહેલા હોય છે-ત્યાં ધર્માસ્તિકાયના બીજા ફૅટલા પ્રદેશા અવગાઢ (રહેલા) હાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર- રસ્થિ કોવિ’હે ગૌતમ ! જે પ્રદેશમાં ધર્માસ્તિકાયના એક પ્રદેશ અવગાહિત હાય છે, તે પ્રદેશમાં ધર્માસ્તિકાયના બીજો એક પણ પ્રદેશ અવગાહિત હાતા નથી, કારણ કે તે ત્યાં અવિદ્યમાન રહે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન- વા મસ્થિાચપડ્યા ગોઢા ?” હે ભગવન્ ! જે સ્થાન પર ધર્માસ્તિકાયના એક પ્રદેશ અવગાહિત (સ્થિત) છે, તે સ્થાન પર અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશેા અવગાહિત હોય છે ? મહાવીર પ્રભુના ઉત્તર- જો ” હે ગૌતમ ! જે સ્થાન "" પર ધર્મા. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૨૦૦ Page #214 -------------------------------------------------------------------------- ________________ સ્તિકાયને એક પ્રદેશ અવગાહિત હોય છે, ત્યાં એક ધર્માસ્તિકાય પ્રદેશની અવગાહના સ્થાન પર અધર્માસ્તિકાયને એક પ્રદેશ અવગાહિત હોય છે, કારણ કે ધર્માસ્તિકાય પ્રદેશના સ્થાન પર અધર્માસ્તિકાયને એક પ્રદેશ વિદ્યમાન રહે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“શેરથા શાળrણથિ દાચcggણા શોનાવા?” હે ભગવાન ! એક ધર્માસ્તિકાયપ્રદેશના અવગાહના સ્થાનમાં આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશે અવગાહિત હોય છે? ઉત્તર–“gaો” તે સ્થાન પર આકાશાસ્તિકાયને એક જ પ્રદેશ અવગાહિત હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વફા નધિચcq, mar?” હે ભગવન! એક ધર્માસ્તિકાય પ્રદેશના અવગાહના સ્થાનમાં જીવાસ્તિકાયના કેટલા પ્રદેશે અવગાહિત હોય છે ? ઉત્તર-“મળતા” હે ગૌતમ! ત્યાં જવાસ્તિકાયના અનંત પ્રદેશો અવગાહિત હોય છે. ગૌતમ સવામીને પ્રશ્ન-“વફા Twાથિજાવ@ા?” હે ભગવન્ ! એક ધર્માસ્તિકાયપ્રદેશના અવગાહના સ્થાનમાં પગલાસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાહિત હોય છે ? ઉત્તર-બતા” હે ગૌતમ ! ત્યાં પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશો અવગાઢ હોય છે. જીવાસ્તિકાય અને પગલાસ્તિકાયના અનંત પ્રદેશનો એક એક ધર્માસ્તિકાય પ્રદેશના સ્થાનમાં સદ્ભાવ હોય છે તેથી તે પ્રત્યેકના અનંત પ્રદેશે તે ધર્મારતકાયના પ્રદેશને વ્યાપ્ત કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ ચા માલમા ?” હે ભગવન ! જે સ્થાનમાં ધર્માસ્તિકાયનો એકપ્રદેશ અવગાહિત હોય છે, તે સ્થાનમાં કેટલા અદ્ધાસમય અવગાહિત (સ્થિત) હોય છે? મહાવીર પ્રભુનો ઉત્તર-“ણિય શાહ, લિચ નો , જાતા કળતા” હે ગૌતમ ! તે સ્થાન પર ક્યારેક અદ્ધા સમય અવગાહિત હોય છે અને ક્યારેક અવગાહિત હતા નથી જે તેઓ તે સ્થાન પર અવગાહિત હોય, તે અનંત અઢાસમયે જ ત્યાં અવગાહિત હોય છે. કારણ કે મનુષ્યલેકમાં જ અદ્ધાસમાને સદુભાવ હોય છે, મનુષ્યલોકની બહાર તેમને સદ્ભાવ નથી તે કારણે ધર્માસ્તિકાય પ્રદેશના સ્થાનમાં તેમની અવગાહના હોય છે પણ ખરી અને નથી પણ હતી જ્યાં હોય છે ત્યાં અનંત રૂપે જ તેમને સદુભાવ રહે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-બાથ મરે! ઘરે જન્ન0િ $ાગveણે મોઢે, તથ વાયા ધતિથ#ાણા મોઢા?” હે ભગવન ! જે સ્થાન પર એક અધર્માસ્તિકાયપ્રદેશ અવગાઢ (સ્થિત) હોય છે, ત્યાં કેટલા ધર્માસ્તિકાય પ્રદેશ અવગાઢ હેય છે? મહાવીર પ્રભુને ઉત્તર- ” હે ગૌતમ ! ત્યાં એક ધર્માસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય છે તેનું સ્પષ્ટીકરણ પહેલાં થઈ ચુકયું છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૨ ૦૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૌતમ સ્વામીને પ્રશ્ન-“શરૂચ બથિruguતા ઉana” હે. ભગવન! જ્યાં એક અવર્માસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય છે, તે સ્થાન પર કેટલા અધર્માસ્તિકાયના બીજા પ્રદેશ અવગાઢ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“રસ્થિ gો વિ” હે ગૌતમ! તે સ્થાન પર બીજો એક પણ અપમતિ કાયપ્રદેશ અવગાઢ હેતે નથી, કારણ કે પિતાના જ અવગાહથાનમાં પોતાના જ અન્ય પ્રદેશની અવગાહના થવાનો અભાવ રહે છે. તે ગહ પરિધtપાણ” જેવું ધમસ્તિકાયના પ્રકરણમાં આકાશસ્તિકાચના પ્રદેશના અલગ હાવિનું કથન કરવામાં આવ્યું છે, એવું જ બાકીનું કથન અહીં અધર્માસ્તિકાયના વિષયમાં પણ સમજવું એટલે કે જ્યાં અધમસ્તિકાયને એક પ્રદેશ અવગાઢ છે, ત્યાં આકાશસ્તિકાયનો પણ એક પ્રદેશ અવગાઢ હોય છે. જ્યાં અધર્માસ્તિકાયને એક પ્રદેશ અવગાઢ છે. ત્યાં જીવાસ્તિકાયના પણ અનંત પ્રદેશ અવગાઢ છે, જ્યાં અધમરિતકાયને એક પ્રદેશ અવગાઢ છે ત્યાં પુદ્ગલાસ્તિકાયના પણ અનંત પ્રદેશે અવગાઢ છે, જ્યાં અધર્માસ્તિકાયને એક પ્રદેશ અવગાઢ છે, ત્યાં અદ્ધાસમ કયારેક અવગાઢ હોય છે અને ક્યારે અગાઢ હોતા નથી જે તેઓ તે સ્થાન પર અવગાઢ હોય છે તે અનંત રૂપે જ હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ત્તરથ ગાથિજાયugણે કોm, સરળ જરૂચા ધરિવાજugણા મોનાા?” હે ભગવન્! જ્યાં એક આકાશાસ્તિકાયપ્રદેશ અવગાઢ હોય છે, તે પ્રદેશ પર કેટલા ધર્માસ્તિકાય. પ્રદેશે અવગાઢ હોય છે ? મહાવીર પ્રભનો ઉત્તર-“તિય શોભાઢા, હિર નો ગોrial, a na gો” હે ગૌતમ! આકાશાસ્તિકાય પ્રદેશના અવગાહના સ્થાન પર કયારેક ધર્માસ્તિકાયના પ્રદેશ અવગાઢ હોય છે અને કયારેક અવગઢ હેતા નથી જે અવગાઢ હોય છે તે ધર્માસ્તિકાયને એક જ પ્રદેશ ત્યાં અવગાઢ હોય છે. કારણ કે કલેક રૂપ આકાશ હોય છે અને ધર્માસ્તિકાયને અવગાઢ લકાકાશમાં જ છે-અલકાકાશમાં નથી કારણ કે અલકાકાશમાં ધર્માસ્તિકાયને અભાવ છે. “પાં કાસ્થિરાયઘણા વિ” ધર્માસ્તિકાય પ્રદેશના અવગાહની જેમ જ અધર્માસ્તિકાયના પ્રદેશ પણ કયારેક ત્યાં અવગાઢ હોય છે અને કયારેક અવગાઢ હતા નથી જે તેઓ ત્યાં અવગાઢ હોય છે તે એક જ અધમસ્તિકાયને પ્રદેશ ત્યાં અવગાઢ હોય છે તેનું સ્પષ્ટીકરણ પણ ઉપર મુજબ સમજવું. ગૌતમ સ્વામીને પ્રશ્ન-જરૂચ બારાક્ષfથાપલા ગાઢ ?” હે. ભગવન! જ્યાં આકાશારિતક યનો એક પ્રદેશ અવગાઢ છે, ત્યાં આકાશાસ્તિકાયના બીજા કેટલા પ્રદેશ અવગાઢ તિ) હેાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“નહિ g fa” હે ગૌતમ ! જયાં આકાશાસ્તિકાયને એક પ્રદેશ અવગાઢ છે, ત્યાં આકાશ તિકાયને બીજો એક પણ પ્રદેશ અવગાઢ હેત નથી, કારણ કે પોતાના જ સ્થાનમાં પોતાના જ અન્ય પ્રદેશની અવગાહના અસંભવિત છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૨૦૨ Page #216 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ જેવા લીસ્થિહાચવતા ઓગઢા” હું ભગવન્! જ્યાં આકાશાસ્તિકાયના એક પ્રદેશ અગાઢ (રહેલે) છે, ત્યાં જીવાસ્તિકાયના કેટલા પ્રદેશે। અવગાહિત હાય છે? મહાવીર પ્રભુના ઉત્તર-‘સિયોાઢા, લિય નો ગાઢા, નર્ોવાઢા ઊગતા ’હું ગૌતમ ! ત્યાં જીવાસ્તિકાયના પ્રદેશ કયારેક અત્રગાઢ હોય છે અને કયારેક અવગાઢ હાતા નથી. જો તેઓ ત્યાં અવગાઢ હૈાય છે તે અનત માત્રામાં જ અવગાઢ હોય છે, કારણ કે આકાશાસ્તિકાય લેાકાલેક રૂપ હોય છે. જીવાસ્તિકાયને સદ્ભાવ લેાકમાં જ હોય છે અલાકમાં તેને અભાવ છે. 4 ‘હર્ષ ગાથાસમયા” એજ પ્રમાણે માકાશાસ્તિકાયસ્થાનમાં પુદ્ગલાસ્તિક્રાય પ્રદેશને અવગાઢ કારક હોય છે પણ ખરે અને કયારેક નથી પણ હાતા, જો તેઓ ત્યાં અવગાઢ હાય છે, તેા અનંતમાત્રામાં જ હાય છે એજ પ્રમાણે ત્યાં અદ્ધાસમય પ્રણ કયારેક અવગાઢ હાય છે અને કયારેક અવગાઢ હોતા નથી જો તેઓ ત્યાં અવગાઢ હાય છે, તેા અનંત માત્રામાં જ અવગાઢ હોય છે તેનુ કારણ એ છે કે સમયના સદ્ભાવ મનુષ્યક્ષેત્રામાં જ હાય છે, મનુષ્યક્ષેત્રની બહારના ક્ષેત્રામાં તેના સદ્ભાવ કહ્યો નથી. પ્રદેશના અવગાઢ ગૌતમ સ્વામીને પ્રશ્ન- ́ નથ ના મતે ! ને નૌજિાય, ઓઢે તત્વ જેવા ધર્મચિાચવસાગોળ.ઢા ?” હે ભગવન્ ! જ્યાં જીવાસ્તિકાયના એક પ્રદેશ અવગાઢ હૈ!ય છે, ત્યાં કેટલા ધર્માસ્તિકાયપ્રદેશે અવગાઢ હોય છે? મહાવીર પ્રભુના ઉત્તર-‘વજ્રોત્રં મચિાયજ્ઞા, ત્રંબાસધ્ધિશાચવત્તા વિ” હું. ગૌતમ! ત્યાં એક ધર્માસ્તિકાયપ્રદેશ એક અધર્મીસ્તિકાય પ્રદેશ અને એક આકાશાસ્તિકાયપ્રદેશ અવગાઢ ડાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-‘- વચા ની થાયજ્ઞાોવાઢા ? ” હૈ ભગવન્! તે જીવાસ્તિકાયપ્રદેશના અવગાહના સ્થાનમાં જીવાસ્તિકાયના અન્ય કેટલા પ્રદેશે અવગાઢ હાય છે ? મહુાવીર પ્રભુને ઉત્તર- બળતા, તેસંજ્ઞા મચિાચાસ 'હું ગૌતમ ! ત્યાં અનંત જીવાસ્તિકાયપ્રદેશા અવગાઢ હાય છે માકીનું કથન, ધર્માસ્તિકાયના જેવુ જ આ છત્રાસ્તિકાયના વિષયમાં પણ સમજવું. ગૌતમ સ્વામીનેા પ્રશ્ન-‘નથ મંતે!ોોળથિાયપણે બોઢે, સહ્ય ક્ષેત્ર ચા ધમ્મરિયાયપદ્યા॰ ” હે ભગવન્ ! જ્યાં એક પુદ્ગલાસ્તિકાયપ્રદેશ અલગ ઢ હાય છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશે! અવગાઢ હોય છે? મહાવીર પ્રભુના ઉત્તર-‘ડ્વજ્ઞાનીયિાચવર્ણ તહેન નિલેસ ’ હૈ ગૌતમ ! પહેલાં જીવાસ્તિકાયપદેશના વિષયમાં જેવુ‘ કથન કરવામાં આવ્યુ. છે, એજ પ્રમાણે પુદ્ગલાસ્તિકાયનું પણ પૂર્ણ રૂપે કથન કરવુ જોઇએ, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૨૦૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન-“નથi iડે ! પોn૪ાિચા ગાઢ, તરથ જેનાથી ધરિયા પuસા” હે ભગવન્! જ્યાં પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશ અવગાઢ છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશે અવગાઢ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ણિય શો, સિવ વોન્નિ, પર્વ મહમ્મર્થિપણ વિ, શાકાતરિયાવરણ વિ, રેવં કા ધતિહાસ” હે ગૌતમ! જ્યાં પુણલાસ્તિકાયના બે પ્રદેશ અવગઢ હેય છે, ત્યાં કયારેક ધર્મોસ્ત. કાયને એક પ્રદેશ પણ અવગાઢ હોય છે અને કયારેક ધર્માસ્તિકાયના બે પ્રદેશે પણ અવગાઢ હોય છે. આ કથનને ભાવાર્થ એ છે કે-જ્યારે એક આકાશપ્રદેશમાં બે આશુવાળ સ્કંધ અવગ હ હોય છે, ત્યારે ત્યાં એક જ ધર્માસ્તિકાયપ્રદેશ અવગાઢ હોય છે, અને જ્યારે બે આકાશપ્રદેશમાં બે અણુવાળે સકંધ અવગાઢ હોય છે, ત્યારે ત્યાં બે ધર્માસ્તિકાયપ્રદેશ અવગાઢ હોય છે એ જ પ્રમાણે ત્યાં ક્યારેક અધર્માસ્તિકાયને પણ એક પ્રદેશ અવગાઢ હોય છે અને કયારેક બે પ્રદેશ અવગાઢ હોય છે. આકાશાસ્તિકાયના અવગાઢના વિષય માં પણ એવું જ કથન છે આ કથન સિવાયનું બાકીનું જે કથન છે, એટલે કે છાસ્તિકાય, પુદ્ગલા હિતકાય અને અદ્ધા સમય વિષયક જે કથન છે, તે ધર્માસ્તિકાયપ્રદેશની વક્તવ્યતામાં કરેલા કથન અનુસાર સમજવું એટલે કે આ ત્રણેના વિષયમાં પુદગલ તિકાયના બે પ્રદેશેની વક્તવ્યતા ધર્માસ્તિકાયના પ્રદેશની પૂર્વોક્ત વક્તવ્યતા અનુસાર સમજવી એટલે કે પગલસ્તિકાયના બે પ્રદેશે જ્યાં અવગાઢ હોય છે, ત્યાં આ ત્રણેના અનંત પ્રદેશે અવગાઢ હોય છે. - ગૌતમ સ્વામીનો પ્રશ્ન-“શરથ મતે! સિગ્ન પારિભદાયggar બોmra, તથ દેવફઘા પરિવાયત્તતા મોઢા ?” હે ભગવન્! જ્યાં પગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રાશે અવગાઢ હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“ઉત્તર પ્રશ્નો, શિર ઝિ, ચિ તિન્ન” હે ગૌતમ ! ત્યાં ક્યારેક એક ધમરિતકાય પ્રદેશ અવગાઢ હોય છે, ક્યારેક બે ધમસ્તિકાયપ્રદેશ અવગાઢ હોય છે અને કયારેક ત્રણ ધર્માસ્તિકાયપ્રદેશ અવગઢ હોય છે આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે-જ્યારે ત્રણ પરમાણુ એકજ આકાશ પ્રદેશમાં અવગાઢ હોય છે, ત્યારે ત્યાં એક ધર્માસ્તિકાયપ્રદેશ અવગાઢ હોય છે જ્યારે બે આકાશપ્રદેશમાં ત્રણ પરમાણુ અવગાઢ હોય છે, ત્યારે ત્યાં બે ધર્માસ્તિકાય પ્રદેશે અવગાઢ હોય છે જ્યારે ત્રણ આકાશપ્રદેશમાં ત્રણ પુદ્ગલપરમાણુ અવગાઢ હોય છે, ત્યારે ત્યાં ત્રણ ધર્માસ્તિકાયપ્રદેશો અવગાઢ હોય છે, “યં ગામરિયા , વં ચાનાસરથા ચરણ વિ સં Rા રો” ધર્માસ્તિકાયની જેમ જ અધર્માસ્તિકાયને પણ કયારેક એક પ્રદેશ, કયારેક બે પ્રદેશ અને કયારેક ત્રણ પ્રદેશ ત્યાં અવગાઢ હોય છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ २०४ Page #218 -------------------------------------------------------------------------- ________________ આકાશાસ્તિકાયના પ્રદેશની ત્યાં અવગાહના વિષે પણ એવું જ કથન સમજવું જીવાસ્તિકાય, પુગલરિતકાય અને અદ્ધાસમય, આ ત્રણેના પ્રદેશની ત્યાં અવગાહનાના વિષયમાં બે પુદ્ગલાસ્તિકાયપ્રદેશની અવગાહનાના વક્તવ્યમાં કહ્યા પ્રમાણે જ કથન સમજવું એટલે કે પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ જ્યાં અવગઢ હોય છે, ત્યાં અનત જીવાસ્તિકાયપ્રદેશે, અનંત પુદ્ગલાસ્તિકાયપ્રદેશ અને અનન્ત અદ્ધાસમ અવગાઢ હોય છે અઢાસમમાં જે અનંતતા કહી છે, તે સમયક્ષેત્રની અપેક્ષાએ કડી છે. “સ્વયં જો af यव्यो पएसो आइल्लएहिं तिहि अत्थिाएहि, सेसं जहेव दोण्हं, जाव दसहं, પ્રિય પ્રશ્નો, સર રોઝિ, રિય સિન્નિ, નાર સિય ” આ રીતે પૂર્વોક્ત પદ્ધતિ અનુસાર આદિના ત્ર અસ્તિકાના - ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાયના-એક એક પ્રદેશની વૃદ્ધિ કરવી જોઈએ જેવી રીતે પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશોની અવગાહનાના કથનમાં ધમસ્તિકાયાદિ ત્રણના એક એક પ્રદેશની વૃદ્ધિ કરવાનું કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે પુત્ર લાસ્તિકાયને ચાર પ્રદેશની અવગાહનાની વક્તવ્યતામાં પણ તેમના એક એક પ્રદેશની વૃદ્ધિ કરવી જોઈએ જેમ કે પ્રશ્ન–હે ભગવન! જ્યાં પગલાસ્તિકાયના ચાર પ્રદેશ અવગાઢ હાય છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-હે ગૌતમ ! ત્યાં કયારેક એક, કયારેક બે, કયારેક ત્રણ અને કયારેક ચાર ધર્માસ્તિકાયપ્રદેશે અવગાઢ હોય છે એવું કથન અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પ્રદેશની ત્યાં અવગાહના વિષે સમજવું જીવ, પુદ્ગલ અને અદ્ધાસમય વિષયક જે અભિલાપ છે. તે પુદ્ગાસ્તિકાયના બે પ્રદેશોના સંબંધમાં પ્રકટ કરેલા અભિલા પ પ્રમાણે જ સમજવા એજ પ્રમાણે પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ પુ.લાસ્તિકા યના પ્રદેશોના વિષયમાં પશુ કથન કરવું જોઈએ પુદ્ગલાસ્તિકાયને દસ પ્રદેશેના વિષયમાં નીચે પ્રમાણે પ્રશ્નોત્તર બનશે-“હે ભગવન ! જ્યાં પુદ્ગલાસ્તિકાયના દસ પ્રદેશે અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશે અવગાઢ હોય છે ?” ઉત્તર- હે ગૌતમ! ત્યાં કયારેક ધર્માસ્તિકાયને એક પ્રશ. કયારેક બે પ્રદેશ, કયારેક ત્રણ પ્રદેશ, કયારેક ચાર પ્રદેશ કયારેક પાંચ પ્રદેશ, કયારેક છ પ્રદેશ, ક્યારેક સાત પ્રદેશ, ક્યારેક આઠ પ્રદેશ કયારેક નવ પ્રદેશ અને કયારેક દસ પ્રદેશ અવગાઢ હોય છે. લંકા ઉત્તર પ્રશ્નો, વિઘ 7િ, sta હિર વણ, fસર સંજ્ઞાઓ જ્યાં પુદ્ગલાસ્તિકાયના સંખ્યાત પ્રદેશ અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયનો એક પ્રદેશ ક્યારેક અવગાઢ હોય છે, કયારેક બે પ્રદેશ, કયારેક ત્રણ પ્રદેશ, કયારેક ચાર, કયારેક પાંચ, કયારેક છે, કયારેક સાત, કયારેક આઠ કયારેક નવ, કયારેક દસ અને કયારેક શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૨૦૫ Page #219 -------------------------------------------------------------------------- ________________ સંખ્યાત પ્રદેશે અવગાઢ હોય છે. “ગર જ્ઞાનં ઉત્તર પ્રશ્નો, ગાવ સિય કરંજ, કહા સંજ્ઞા વં મળતા ર” જયાં પુદ્ગલાસ્તિકાયના અસંખ્યાત પ્રદેશે અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયને કયારેક એક પ્રદેશ ક્યારેક બે પ્રદેશ એજ પ્રમાણે દસ સુધીના પ્રદેશે, કયારેક સંખ્યાત પ્રદેશ અને કયારેક અસંખ્યાત પ્રદેશ અવગાઢ હોય છે જે પ્રકારે અસંખ્યાત પુદ્ગ. લાસ્તિકાય પ્રદેશનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અનંત પુદ્ગલાસ્તિકાયનું કથન પણ કરવું જોઈએ જેમ કે આ પ્રકારના પ્રશ્નોત્તરે-“હે ભગવાન ! જ્યાં પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશે અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? - ઉત્તર-હે ગૌતમ ! ત્યાં કયારેક ધર્માસ્તિકાયને એક પ્રદેશ, કયારેક બે પ્રદેશ, કયારેક ત્રણ પ્રદેશ એજ પ્રમાણે કયારેક અસખ્યાત પર્યન્તના પ્રદેશે પણ અવગાઢ હોય છે આ પ્રકારે આ કથનમાં ધર્માસ્તિકાયના અસં ખ્યાત પર્યન્તના પ્રદેશની ત્યાં અવગાહના સમજવી જોઈએ કારણ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાકાશના અસંખ્યાત પ્રદેશે જ સિદ્ધાંત. કરેએ કહ્યાા છે-અનંત પ્રદેશો કહ્યા નથી તેથી જ ત્યાં ધર્માસ્તિકાયના અનંત પ્રદેશ કયારેક અવગાઢ હોય છે, એવું કથન કરવામાં આવ્યું નથી જીવ, પુદ્ગલ અને અઢાસમય, આ ત્રણમાં અનંત પ્રદેશ હોય છે, કારણ કે તેઓ અનંત હોય છે. હવે સૂત્રકાર અન્ય પ્રકારે અવગાહના દ્વારની પ્રરૂપણ કરે છે– ૌતમ સ્વામીનો પ્રશ્ન-“ગર નં મંતે! દ્ધારમg iઢે, તથ નાયા વસ્થિgણા બાવા” હે ભગવન્! જ્યાં એક અદ્ધાસમય અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશે અવગાઢ હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-gો” હે ગૌતમ! ત્યાં ધર્માસ્તિકાયને એક પ્રદેશ અવગાઢ હોય છે. - ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વફા સાથિાપત્તા થોઢા?” હે ભગવન! જ્યાં એક અદ્ધ સમય અવગાઢ હોય છે, ત્યાં અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશે અવગાઢ હોય છે? મહાવીર પ્રભુનો ઉત્તર-“હો” હે ગૌતમ! ત્યાં અધમસ્તિકાયને એક પ્રદેશ અવગાઢ હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન- દેવા મા નથિરાયguતા ગોવા” હે ભગવન્! જ્યાં એક અદ્ધા સમય અવગાઢ હોય છે, ત્યાં આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશે અવગાઢ હોય છે? - ઉત્તર-“gો ” હે ગૌતમ! ત્યાં આક શાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ફયા કીથિયા ઘણા નાar ?” હે ભગવદ્ ! જ્યાં એક અદ્ધાસમય અવગાઢ હોય છે, ત્યાં જીવાસ્તિકાયના કેટલા પ્રદેશે. અગઢ હોય છે? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૨૦ ૬ Page #220 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-“મા” હે ગૌતમ ! ત્યાં જીવાસ્તિકાયના અનંત પ્રદેશ અવગાઢ હોય છે. “gવં જાવ અઢારમા ” એજ પ્રમાણે ત્યાં અનંત પગલાસ્તિકાયપ્રદેશે અવગાઢ હાય છે પરંતુ જ્યાં એક અદ્ધા સમય અવગાઢ છે, ત્યાં એક પણ અન્ય અદ્ધા સમય અવગાઢ હતા નથી કારણ કે સ્વસ્થા. નમાં અવગાહનાને સદ્ભાવ કહ્યો નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ગંધ જે મરે ! પશ્નચિત્ત માટે સરળ વિદ્યા ધારિથgણા મોઢા” હે ભગવન્! જ્યાં ધર્માસ્તિકાય અવગાઢ છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશે અવગાઢ હે ય છે ? મહાવીર પ્રભુને ઉત્તર થિ જ વિ” હે ગૌતમ ! ત્યાં ધમસ્તિકાયનો એક પણ પ્રદેશ અવગ ઢ તે નથી, કારણ કે ધર્માસિસકાય ત્યાં પિતાના સમસ્ત પ્રદેશને સંગ્રહ કરીને અવગાઢ થયેલું હોય છે. તેથી તેને અન્ય કોઈ એવે પ્રદેશ નથી કે જે ત્યાં અલગ રૂપે અવગાઢ હાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વફા #g વિવાથપપ્પા મારાઢા” હે ભગવદ્ ! ત્યાં અધમસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે ? મહાવીર ઉભુને ઉત્તર-“શiઝા” હે ગૌતમ ! ત્યાં અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ અવગાઢ હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-દેવા માઘાથિજાજuસા કોણ?” હે ભગવદ્ ! ત્યાં આકાશસ્તિકાયના કેટલા પ્રદેશે અવગાઢ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ગન્ના ” હે ગૌતમ ! ત્યાં આકાશસ્તિકાયના અસંખ્યાત પ્રદેશે અવગાઢ હોય છે કારણ કે ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને લેકાકાશના અસંખ્યાત પ્રદેશ હોય છે. ગૌતમ સ્વામીનો પ્રશ્ન-“જા નીવરિજાચવા આnia ?” હે ભગવદ્ ! ત્યાં જસ્તિકાયના કેટલા પ્રદેશે અવગાઢ હોય છે? તેનો ઉત્તર આપતાં મહાવીર પ્રભુ કહે છે-“માતા પર્વ જાવ બદ્રાસમા” હે ગૌતમ! છાસ્તિકાય અનંત પ્રદેશવાળું છે એ જ પ્રમાણે ત્યાં પુદ્ગલાસ્તિકાયના પણ અનંત પ્રદેશ હોય છે એ જ પ્રમાણે ત્યાં અનંત અદ્ધાસમ અવગાઢ હેય છે, કારણ કે અદ્ધાસમા પણ અનંત હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“! ગwfથા માટે, તત્વ જેના ઘર પાસા રોrrઢા” હે ભગવન ! જ્યાં અધર્માસ્તિકાય અવગાઢ છે, ત્યાં ધમસ્તિકાયના કેટલા પ્રદેશે અવગાઢ હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-બાના ” હે ગૌતમ ! ત્યાં ધમસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ અલગ ઢ હેય છે, કારણ કે ધમનિકાયના પ્રદેશ અસંખ્યાત છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વફા સન્મલ્ટિાચઘણા લોઢા?” હે. ભગવન! ત્યાં અધમસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ Page #221 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુનો ઉત્તર–“નરિઘ પર કિ '' હે ગૌતમ! ત્યાં અધમંતિકાયને એક પણ પ્રદેશ અવગાઢ હોતો નથી કારણ કે “અધમસ્તિકાય” આ પદ દ્વારા તેના સમસ્ત પ્રદેશને સંગ્રહ થઈ જાય છે તેથી અલમ અધમસ્તિકાય પ્રદેશ સંભવી શકતું નથી “સેવં જEા યમથિજાય” બાકીના આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધા સમય વિષયક પ્રશ્નોત્તરે, ધર્માસ્તિકાયના વિષયમાં જેવા પ્રશ્નોત્તર આપ્યા છે, એવા જ સમજવા. " एवं सब्जे सदाणे नथि एक्को वि भाणियध्वं, परट्राणे आदिल्लगा तिनि असंखेज्जगा भाणि गब्बा, पच्छिल्लगा सिन्नि अणंता भाणियव्वा, जाव अद्धासमयो ત્તિ નાવ જેવા અદ્દામવા બોલા, નહિ gો વિ” એજ પ્રમાણે પૂર્વોક્ત પદ્ધતિ પ્રમાણે ધર્માસ્તિકાયથી લઈને અદ્ધાસમય પર્યન્તના દ્રવ્યનું કથન થવું જોઈએ આ વિષયનું સ્પષ્ટીકરણ પહેલા થઈ ચુકયું છે. પરસ્થાનમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય રૂપ પહેલાં ત્રણના અસંખ્યાત પ્રદેશ અવગાઢ હોય છે, તેમ કહેવું જોઈએ અને છેલ્લા ત્રણ દ્રવ્ય જીવાસ્તિકાય, પુગલાસ્તિકાય અને અદ્ધાસમયને અનંત કહેવા જોઈએ અદ્ધા સમય સુધી એવું કથન થવું જોઈએ એટલે કે “ જ્યાં અદ્ધાસમ અવગાઢ હોય છે, ત્યાં અન્ય એક પણ અદ્ધાસમય અવગાઢ હેતો નથી.” આ છેલા પ્રશ્નનો ઉત્તર છે. અહી “ગાય” પદ એ સૂચિત કરે છે કે અદ્ધા સમયના અભિલા પકમાં છ પદ છે જેમ કે જ્યાં અદ્ધાસમય અવગાઢ હોય છે ત્યાં આ સંખ્યાત ધર્માસ્તિકાય, અસંખ્યાત અધર્માસ્તિકાય, અને અસંખ્યાત આકાશાસ્તિકાયના પ્રદેશે અવગાઢ હોય છે અને અદ્ધાસમય દ્વારા અવગાહિત સ્થાનમાં અનંત જીવાસ્તિકાય પ્રદેશ અને અનંત પુદ્ગલાસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય છે, પરંતુ સ્વાસ્થાનમાં અવગહનાને અસદ્દભાવ હોવાને લીધે અદ્ધાસમય જ્યાં અવગાઢ હોય છે, ત્યાં એક પણ અન્ય અદ્ધા સમયની અવગાહના થતી નથી, કારણ કે નિરૂપચરિત રૂપે અદ્ધાસમય એક જ કહ્યો છે. સૂ૦૧૦ છે અવગાહના દ્વાર વક્તવ્યતા સંપૂર્ણ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૨ ૦૮ Page #222 -------------------------------------------------------------------------- ________________ જીવાવગાહટ દ્વારકા નિરૂપણ –જીવાવગાઢ દ્વાર વક્તવ્યતા– નાથ í મતે ! ઘરે પુત્રવીરૂર શો ” ઈત્યાદિ– ટીકાઈ–આ સૂત્ર દ્વારા સૂત્રકારે દસમાં જીવાવગાઢ દ્વારનું નિરૂપણ કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“નાથ i મંતે જે પુઢવિવારૂ ગાઢ, તથoi દેવજ્ઞ પુરવાયા સોઢા ?” હે ભગવન્! જે સ્થાન પર એક પૃથ્વીકાયિક જીવ અવગાઢ (સ્થિત) હોય છે, ત્યાં કેટલા પૃથ્વીકાયિક જી અવગાઢ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ જ્ઞા” હે ગૌતમ ! જ્યાં એક પૃથ્વીકાયિક જીવ અવગાઢ હોય છે. તે અવગાહના સ્થાનમાં અસંખ્યાત સૂક્ષ્મ પૃથિવીકાયિક જી અવગાઢ હોય છે. કહ્યું પણ છે કે-“કઈ u a નિરમા અજ્ઞા ” “જ્યાં એક હોય છે, ત્યાં નિયમથી જ અસંખ્યાત હોય છે.” ગૌતમ સ્વામીને પ્રશ્ન-જવર ગાવાયા મોઢા ?” હે ભગવન્ ! જે સ્થાન પર એક પૃથ્વીકાયિક જીવ અવગાઢ હોય છે, તે અવગાહના સ્થાનમાં કેટલા અપકાયિક છે અવગાઢ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“કસંજ્ઞા” હે ગૌતમ! જ્યાં એક પૃથ્વીકાયિક જીવ અવગાઢ હોય છે, તે સ્થાન પર અસંખ્યાત સૂક્ષમ અપ્રકાયિક જી અવગાઢ હોય છે તેનું સ્પષ્ટીકરણ પહેલાના સ્પષ્ટીકરણ અનુસાર જ સમજવું. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“શે રૂચા તેરાયા બોઢા” હે ભગવન્! જ્યાં એક પૃથ્વીકાયિક જીવ અવગાઢ હોય છે, ત્યાં કેટલા તેજસકાયિક જીવે અવગાઢ હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“અક્ષરજ્ઞા” હે ગૌતમ ! જ્યાં એક પૃથ્વીકાયિક અવગાઢ હોય છે, ત્યાં અસંખ્યાત સૂક્ષમતેજકાયિક અવગાઢ હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વફા જાડાપા ગોman” હે ભગવન્ ! શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૨૦૯ Page #223 -------------------------------------------------------------------------- ________________ જે સ્થાન પર એક પ્રકાયિક જીવ અવગાઢ હોય છે, તે અવગાહના સ્થાન પર કેટલા વાયુકાયિક જીવ અવગાઢ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“અસંજ્ઞા” હે ગૌતમ ! જે સ્થાન પર એક પૃથ્વીકાવિક જીવ અવગાઢ હોય છે, તે સ્થાન પર અસંખ્યાત સૂક્ષ્મ વાયુકાવિક અવગાઢ હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રૂચ નગરફિયા એજ?” હે ભગવન ! એક પૃથ્વીકાયિક જીવ જ્યાં અવગાઢ હોય છે, ત્યાં કેટલા વનસ્પતિકાયિક જીવે અવગાઢ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર- ગવંતા” હે ગૌતમ ! જ્યાં એક પૃથ્વીકાયિક જીવ અવગાઢ હોય છે, ત્યાં અનંત વનસ્પતિકાયિક જીવો અવગાઢ હોય છે, કારણ કે વનસ્પતિકાયિક જીવ અનંત કહ્યા છે. આ કથનને ભાવાર્થ એ છે કે એક પૃવીકાયિક જીવના અવગાહના સ્થાનમાં અસંખ્યાત સૂયમ પૃથ્વીકાયિક છે, અસંખ્યાત સૂમિ અપ્રકાયિક જી, અસખ્યાત સૂક્ષ્મ તેજસ્કાયિક છ, અસંખ્યાત સૂમ વાયુકાયિક છે અને અનંત વનસ્પતિકાયિક જીવો અવગાઢ (સ્થિત) હોય છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- “સ્થળે મંતે ! ગાવા ગોઢે” હે ભગવન્ ! જે સ્થાન પર એક અઠાયિક જીવ અવગાઢ હોય છે, તે અવગાહના સ્થાન પર “રેવા પુત્રવિજાણવા મોઢા” કેટલા પૃથ્વીકાયિક છે અવગાઢ હોય છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“અસત્તા ” હે ગૌતમ જ્યાં એક અપૂકાયિક જીવ અવગાઢ હોય છે, ત્યાં અસંખ્યાત પૃવીકાયિક જીવો અવગાઢ હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“જેવફા =ારૂ ના ?’ હે ભગવન ! એક અપ્રકાયિક જીવના અવગાહના સ્થાનમાં કેટલા અપ્રકાયિક અવગાઢ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“વાસંsઝા” હે ગૌતમ ! ત્યાં અસંખ્યાત અપૂકાયિક જીવ અવગાઢ હોય છે. “gવું કહેવા પુરીફા વદવા દેવ સ૩ રિાવણે માળિયદi” પહેલાં જેવી વક્તવ્યતા પૃથ્વીકાયિક જીવની કહી છે, એ જ પ્રકારની વક્તવ્યતા સંપૂર્ણ રૂપે અકાયિકાદિ ચાર પ્રકારના જ વિષે કહેવી જોઈએ એજ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર “જાવ વળાફાંફાળું, નાવ છેવફા વનણરૂજારૂચા વાઢા ગતા” આ સૂત્રને પ્રશ્રનેત્તર રૂપે પ્રકટ કરે છે–તેમાં તેઓ કહે છે કે અપૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકની વકતવ્યતા પૃથ્વીકાયિક જીવની વકતવ્યતા જેવી જ છે, તે વાત જાતે જ સમજી લેવી તે પ્રત્યેકના પાંચ પાંચ પ્રશ્નોત્તરો પૃથ્વીકાયિકના પ્રશ્નોત્તરો જેવાં જ સમજી લેવા છેલ્લે અભિલા૫ આ પ્રકારને છે – પ્રશ્ન- હે ભગવન્! જે સ્થાન પર એક વનસ્પતિકાયિક જીવ અવગાઢ હોય છે, તે સ્થાન પર કેટલા વનસ્પતિકાયિક જી અવગાઢ હોય છે ? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૨૧ ૦ Page #224 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર- ગૌતમ ! તે સ્થાન પર અનંત વનસ્પતિકાયિક જીવે અવગાઢ હાય છે, ૫ સૂ૦૧૧) ।। જીવાવગાઢદ્વાર વક્તવ્યતા સમાપ્ત !! અસ્તિકાય પ્રદેશ નિષદન દ્વાર કા નિરૂપણ —અસ્તિકાય પ્રદેશ નિષદન દ્વાર વક્તબ્ધતા — યંતિ ગે અંતે ! ધમઘ્ધિાચત્તિ ' ઇત્યાદિ ટીકા – સૂત્રકારે આ સૂત્ર દ્વારા અગિયારમાં અસ્તિકાયપ્રદેશનિષદન દ્વારનું કથન કર્યું છે—આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-“ ચિ ંમતે ! ધર્મથિજાતિ, અસ્થિજ્ઞાતિ, आगासत्धिकायंसि चक्किया केई आसइत्तएवा, निसीइत्तएवा, तुयट्ठित्तएवा ,, ભગવન્ ! આ ધર્માસ્તિકાયમાં, અધર્માસ્તિકાયમાં અને આકાશાસ્તિકાયમાં, શુ કેાઈ પુરુષ બેસવાને, ઉઠવાને, નીચે બેસવાને અથવા પડખું બદલવાને-સૂવાને “ વરિયા ” સમથ હેાઇ શકે છે ખરા ? ( “ મિયા” ગામઠી શબ્દ છે.) "" મહાવીર પ્રભુના ઉત્તર-‘‘ નો કે સમઢે '' હે ગૌતમ ! એવું ખની શકતુ નથી એટલે કે ધર્માસ્તિકાયાદિકમાં કોઇ પણ પુરુષ બેસવા, ઉડવાસ્ક્રિ ક્રિયાઓ કરવાને સમર્થ નથી, કારણ કે ધર્માસ્તિકાયાદિકદ્ર ચે। અમૂર્ત છે. પરન્તુ ‘ગળતા પુળ તથ નૌકા ઓઢા ' અનંત જીવે ત્યાં અવગાઢ (સ્થિત) હાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન- ‘ લે àટ્રેળ મંતે ! વં વુચરૂ, જ્યંતિ નં ધસ્થિकार्यंसि जाव आगासत्थिकार्यसि णो चक्किया केई आसइत्तए वा जाव ओगाढा " હે ભગવન્ ! આપ શા કારણે એવુ' કહે છે કે ધર્માસ્તિકાયાદિક ત્રણમાં કોઈ પણ પુરુષ ઉપવેશન આદિ ક્રિયાએ કરવાને સમથ નથી પરન્તુ અનંત જીવા ત્યાં અવગાઢ છે? મહાવીર પ્રભુના ઉત્તર-‘ ગોયમા ! છે ના નામÇ કારસાના વિચા’’ હે ગૌતમ ! ધારા કે કાઇ એક પર્વતના શિખર જેવા આકારની ફૂટાગારશાલા છે. અહીં “ નામ” આ પદે વાકયાલ કારમાં વપરાયું છે. 'दुहओ लित्ता, गुत्ता, गुत्तदुवारा, जहा राय पसेणइज्जे जाब दुवारवयणाई पिइ " ગૌતમ ! તે ફૂટાગારશાલા અંદર અને બહાર છાણુ આદિ વડે લીપેલી છે, ચારે દિશાઓમાં આચ્છાદિત છે, તેના ગવાક્ષ, દરવાજા આદિ બંધ છે. આ વિષયને અનુલક્ષીને જેવું કથન રાજપ્રશ્નીય સૂત્રમાં કરવામાં આવ્યુ' છે, એવુ' જ તેનું વન અહી' પણ કરવુ જોઈએ. આ વિશેષણાવાળી કૂટાગારશાલાનું પ્રવેશદ્વાર કાઇ વ્યકિત અધ કરી દે, पिहित्ता तीसे कूडागारसालाए बहुमज्झनिभाए जहनेणं एको वा, दोबा, तिनि बा, उक्कोसेणं पदीवस हरसं શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૨૧૧ Page #225 -------------------------------------------------------------------------- ________________ से વજ્રીવેલા ’’ અંધકરીને, તે તેની અંદર મધ્યભાગમાં એાછામાં ઓછા એક, એ અથવા ત્રણ દીપક અને વધારેમાં વધારે એક હજાર દીપક પ્રકટાવે णूणं गोयमा ! ताओ पदीपलेस्साओ अन्नमन्नं संबद्धाओ अन्नमन्न पुट्ठाओ जाव અન્નમન વઇસાપ વિકૃતિ ” તે હૈં ગૌતમ ! હવે વિચાર કરે શું તે હજાર દ્વીપકેાની પ્રભા પરસ્પરમાં સંસકત થઇને, પરસ્પરની પ્રભાને સ્પર્શીને, અને એક બીજીમાં સ`ખદ્ધ-પૃષ્ટ થઈ ને પરસ્પરમાં એક રૂપ થઈને રહે છે કે નહીં ? ગૌતમ સ્વામીના ઉત્તર- દંતા, ચિટુંત્તિ ’'હા, ભગવન્ ! એવું જ ત્યાં ખને છે. તે દીપકાની પ્રભા એક ખીજા સાથે એક રૂપ થઈને જ રહે છે, મહાવીર પ્રભુના પ્રશ્ન- રવિયા ળ હોયમા ! જેઠું. સાસુ પરીવરેસ્સાલુ સત્તવ્વા ગાય તુટ્રિશપવા'' હે ગૌતમ ! તે પ્રદીપપ્રભાની ઉપર શુ કાઈ વ્યકિત એસવ ને, ઊભા રહેવાને, નીચે બેસવાને અથવા પેાતાનુ` પડખુ બદલવાને સમર્થ હાય છે ખરી ? 66 • ગૌતમ સ્વામીના ઉત્તર- ́ મળયં ! નો રૂળ લમટ્ટે '' હે ભગવન્ ! એવુ સભવી શકતુ નથી, ત્યારે મહાવીર પ્રભુ કહે છે-‘ અ ંતાપુળ તત્ત્વ બોગાઢા ’ પરન્તુ ત્યાં અનંત જીવા અવગાઢ હાય છે. “ તે તેળરૃનું શોથમા ! તું वुच्चइ जाब ओगाढा ” હે ગૌતમ ! તે કારણે મેં એવુ કહ્યુ છે કે આ ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રચેમાં કઇ પણ પુરુષ બેસી શકતા નથી ઊઠી શકતા નથી, ઊભે રહી શકતા નથી અને પડખુ' ખદલી શકતે નથી કારણ કે તે ત્રણે દ્રવ્યે અમૃત છે એવું હોવા છતાં પણુ અનત જીવે તેમાં અવગાઢ (સ્થિત) છે. /સૂ૦૧૨) 66 બહુસમદ્રાર કા નિરૂપણ ળિ અંતે ! હોમકુમે '' ઇત્યાદિ— ટીકા-સૂત્રકારે આ સૂત્ર દ્વારા લેાકના મહુસમદ્વારનું નિરૂપણ કર્યું" છે-ગૌતમ સ્વામી હાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- તિળ મતે ! જો કહુલમે,હિમંતે ! છોક્સવિહિ વળત્ત ?'' હે ભગવન્! કયા સ્થાના લેાક અત્યન્ત સમભાગવાળે કહ્યો છે ? એટલે કે લેકની કોઇ સ્થાને વૃદ્ધિ થઈ છે, કેાઈ સ્થાને હાનિ થઇ છે, પરન્તુ તે ખન્નેથી રહિત–પ્રદેશની હાનિવૃદ્ધિથી રહિત એવા બહુસમભાગયુકત લેફ કયા સ્થાનમાં કહ્યો છે ? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ -મહુસમદ્રાર વક્તવ્યતા—— ૨૧૨ Page #226 -------------------------------------------------------------------------- ________________ તથા હે ભગવાન! કયા સ્થાને લેક સર્વવિગ્રહિક છે? જેમાં વિગ્રહ (વક્રતા) છે તેનું નામ વિગ્રહિક છે જે તદ્દન વિહિક હોય છે તેને સર્વવિગ્રહિક કહે છે. તેનો અર્થ સર્વથા સંક્ષિપ્ત એટલે કે અત્યંત સંકીર્ણ થાય છે. એ અત્યંત સંકીર્ણ લેકભાગ કયા સ્થાને છે? મહાવીર પ્રભુને ઉત્તર-“નોથમા ” હે ગૌતમ! “મીરે કથાપ્નમાં पुढवीए उपरिमहेडिल्लेसु खुड्डागपयरेसु. एत्थ णं लोए बहुसमे, एत्थ णं लोए सव्वવિહિg gumત્તે ” આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરિમ (ઉપરના) અધતન (નીચેના) પ્રતરે કે જે બાકીના પ્રત કરતાં લઘુતર છે, જેમની પહોળાઈ એક રાજપ્રમાણ છે અને જે તિર્યકનો મધ્યવર્તી ભાગ છે, તથા જે ઉપરિમ લઘુતર પ્રદેશથી લઈને ઉર્ધ્વમાં પ્રતરવૃદ્ધિ થાય છે અને અધતન પ્રતરથી લઈને અધ ભાગમાં પ્રતરવૃદ્ધિ થાય છે, તે લઘુતર ઉપરિમ, અધસ્તન પ્રતમાં લેકને અત્યત સમભાગ કહ્યો છે. તથા તેમની અંદર જ લેકને સર્વવિગ્રહિક–અત્યંત સંકલેકભાગ કહ્યો છે, ગૌતમ સ્વામીને પ્રશ્ન-“જિં મતે વિરાવળછિ au guત્તે ?” હે ભગવન્ ! લેક રૂપ શરીરનો વતાયુકત ભાગ કયા સ્થાને કહ્યો છે ? ‘વિગ્રહ પદ વકના અર્થ માં પણ વપરાય છે અને શરીરના અર્થમાં પણ વપરાય છે. વક્રતાયુકત છે વિગ્રહ જેનો તેને વિગ્રહવિગ્રહિક કહે છે. મહાવીર પ્રભને ઉત્તર–“ોચના” હે ગૌતમ ! વિવેકg-gg i કિamsangg સોu goળત્તિઓ વિગ્રહ (વક) જે કંડક છે–તેને વિગ્રહકંડક કહે છે એટલે કે વિગ્રહરૂપ જે કંડક છે તેને વિગ્રડકડક કહે છે તે વિગ્રહકંડકમાં-બ્રહ્મદેવલેકમાં (તે બ્રહ્મદેવલેક લેક રૂપ શરીરની કોણી જે ભાગ છે અહીં પ્રદેશની હાનિ અને વૃદ્ધિથી વક અવયવ થાય છે) વિગ્રહવિગ્રહિક લોક કહ્યો છે. આ વિગ્રહકંડક પ્રાયઃ લોકાન્તમાં છે. એટલે કે જ્યાં વિગ્રહકંડક છે, ત્યાં લેકરૂપ શરીર વક્રતાયુક્ત છે. સૂ૦૧૩ લોક સંસ્થાન દ્વારકા નિરૂપણ –લેકર્સરથાનદ્વાર વક્તવ્યતાજિં સંકિg i મને સોu gum” ઈત્યાદિ– ટીકાથ-સૂત્રકારે આ સૂત્ર દ્વારા તેરમાં લોકસંરથાન દ્વારની પ્રરૂપણા કરી છે તેને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “ સંકિg i aોણ પજો” હે ભગવન્! લેકને આકાર કે કહ્યું છે? મહાવીર પ્રભુને ઉત્તર–“રોચ !” હે ગૌતમ ! “સુરૂચિલgિ as શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૨૧ ૩ Page #227 -------------------------------------------------------------------------- ________________ gu” લેકને આકાર સુપ્રતિષ્ઠિકના આકાર જેવું છે. ઊંધા રાખેલા એક શકેરા પર બીજા શકરાને ઉર્ધ્વમુખ રાખીને ગઠવવાથી જેવો આકાર થાય છે, તેવા આકારને સુપ્રતિષ્ઠિક કહે છે એ જ લેકને આકાર કહ્યો છે. દેરા વિસ્થિ, મ = સત્તાના પઢgણે કાર ચંd #તિ” આ આકાર આ પ્રકાર છે-નીચે લોક વિસ્તીર્ણ છે, મયમાં સંક્ષિપ્ત છે, ઈત્યાદિ જેવું કથન સાતમાં શતકના પહેલા ઉદ્દેશામાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે અહીં પણ તેનું પ્રતિપાદન થવું જોઈએ તે પ્રતિપાદન કયાં સુધી કરવું જોઈએ તે હવે પ્રકટ કરવામાં આવે છે-“કાવ સંતં તિ” આ સૂત્રપાઠ પર્વતના કથનનું અહીં પ્રતિપાદન કરવું જોઈએ અહીં “યાવત્ ” પદ વડે “લરિત, ગુદાન્ત, ગુયન્સ, સર્વદુઃણાના” આ પદોને સંગ્રહ કરવામાં આવ્યા છે. હવે અલ્પમહત્વના વિષયમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“gયાળ મંતે! જોજપ્ત, તિરિયાદ, ૩. ચોરસ એ હિંતો વાવ વિવાહિયા?” હે ભગવન્ ! પૂર્વોક્ત અલેક, તિય લેક અને ઉર્વિલેકમાં કયો લેક ક્યા લેક કરતાં નાનો છે ? કચે લેક કયા લેક કરતાં મોટે છે? કયે લેક કયા લેકની બરાબર છે? અને કો લેક કયા લેકથી વિશેષાધિક છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ચમા !” હે ગૌતમ! “સદગોરે તિથિહોવ, વકૃત્ત અ૪rળે, જો વિસાgિ” તિર્થક સૌથી નાને છે, કારણ કે તેને આયામ (લંબાઈ) અઢાર સે જનની છે. તેના કરતાં ઉદર્વલક અસંખ્યાત ગણે માટે છે, કારણ કે તેની ઉંચાઈ સાત રાજુ કરતાં થોડી ઓછી છે. ઉર્વલક કરતાં અલક વધુ મટે છે, કારણ કે તેની ઉંચાઈ સાત રાજૂપ્રમાણ કરતાં અધિક છે. મહાવીર પ્રભુના વચનને પ્રમાણભૂત ગણીને ગૌતમ સ્વામી કહે છે“રેવ મંતે ! તે મંતે! રિ” હે ભગવન્! આપનું આ કથન સર્વથા સત્ય છે. હે ભગવન્ ! આપનું આ કથન યથાર્થ જ છે. સૂ૦૧૪u. !લોકસંસ્થાનદ્વાર વકતવ્યતા સમાપ્ત છે જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતી સૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તેરમા શતકને ચોથો ઉદ્દેશકસમાપ્ત ૧૩-જા શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૨૧૪ Page #228 -------------------------------------------------------------------------- ________________ નરયિકોંકે આહાર કા નિરૂપણ પાંચમા ઉદ્દેશાનો પ્રારંભ– તેરમાં શતકના પાંચમાં ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં અ.વ્યું છે, તે વિષયનું સંક્ષિપ્ત વિવેચન-“શું નારકે સચિત્તાહારી હોય છે? કે અચિત્તાહારી હોય છે? કે મિશ્રાહારી હોય છે?” " નારકે સચિત્તાહારી પણ નથી, મિશ્રાહારી પણ નથી, પરંતુ અચિત્તાહારી છે. એ જ પ્રમાણે અસુરકુમારાદિના વિષયમાં પણ સમજવું. -નારકની વકતવ્યતા– ને વાળ મરે! જિં વિત્તાફ્રા અવિજ્ઞાણા” ઈત્યાદિટીકાથ-થા ઉદ્દેશામાં લેકના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું. લેકમાં જ નારકાદિનો સભાવ હોય છે. આ પ્રકારના પહેલાના ઉદ્દેશક સાથેના સંબંધને લીધે હવે સૂત્રકાર નારકાદિના આહારનું કથન કરે છે ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રેરાશ મતે ! સચિત્ત હૃાા, વિજ્ઞાન, ના ?" હે ભગવન! નારકે સચિત્ત આહારવાળી છે? કે અચિત્ત આહારવાળા છે ? કે મિશ્ર આહારવાળા છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“ મા નો વિજ્ઞાાા , જિત્તાણા, ને મીerrerહે ગૌતમ! નારકો સચિત્તાહારી પણ નથી, મિશ્રાહારી પણ નથી, પરંતુ અચિત્તાવારી જ છે. “પુર્વ કુરકુમાર, પઢમો નૈરૂચ વન નિરવનો માનિચો” એજ પ્રમાણે અસુરકુમારે પણ સચિત્તાહારી નથી, મિશ્રાહારી નથી, પરંતુ અચિત્તાહારી છે. નારકાદિના સચિત્ત હાર આદિના વિષયમાં પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ નૈરયિક ઉદ્દેશકનું ૨૮મું આહાર પદ અહીં સંપૂર્ણ રૂપે કહેવું જોઈએ પ્રજ્ઞાપનામાં ત્યાં એવું જ કહ્યું છે કે “ને of મ! 6 જિરાણા, ક્રિાણા, મીનrati?” મા ! “નો રિરાહા, વિરાટ્ટારા, રો મીસાહારઇત્યાદિ ગૌતમ સ્વામી મહાવીર પ્રભુના વચનને પ્રમાણભૂત ગણીને કહે છે“સેવં મંતે! તેવું મને ! " હે ભગવદ્ ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું છે તે સર્વથા સાય છે હે ભગવન ! આપની વાત સર્વથા સત્ય જ છે. સૂ૦ના | તેરમાં શતકને પાંચમે ઉદ્દેશક સમાસ ૧૩-પા || સમાસ | શ્રી ભગવતી સૂત્ર : 10 215.