________________
પૂર્વોકત બહુવચનાન્ત નારકની જેમ અસુરકુમારાદિ ભવનપતિઓના, પૃથ્વીકાયિકાદિ એકેન્દ્રિયાના, વિકલેન્દ્રિયેના, પંચેન્દ્રિયતિયાના, મનુષ્યના, વાનગૅતરોના, તિષિકેના અને વૈમાનિકના યથાયોગ્ય પોતપોતાનાથી ભિન્ન એવા અતીત (ભૂત)કાળ સંબંધી અને ભવિષ્ય કાળસંબંધી નિરયિક ભવમાં ભવનપતિ ભવમાં, પૃથ્વીકાયિક આદિ ભવમાં, વિકલેન્દ્રિય ભવમાં,
ચેન્દ્રિયતિર્યંચ ભવમાં, મનુષ્ય ભવમાં, વાનગૅતર લવમાં, તિષિક ભવમાં અને વૈમાનિક ભવમાં, ભૂત અને ભવિષ્યકાલીન ઔદારિક પુદગલપરિ વત, જ્યાં જેટલા હોય એટલા જાતે જ સમજી લેવા જોઈએ. “સ્વયં સર રિ રોમાચિઠ્ઠ માનવા” એજ પ્રમાણે પૂર્વોક્ત પદ્ધતિ અનુસાર અતીત અને અનાગતકાળ સંબંધી સાતે પ્રકારના (ઔદારિક, વક્રિય, તૈજસ, કામણ, મન, વચઃ અને આનપ્રાણુ) પુદ્ગલ પરિવર્તેનું યથાગ્ય રૂપે કથન થવું જોઈએ. “થ અસ્થિ, તરણ ચા વિ, પુરવઠા વિ બળતા માળિચડr” જ્યાં
દારિક આદિ પુદ્ગલ પરિવર્તને સદ્ભાવ છે, તે પૃથ્વીકાયિક આદિ ભામાં ભૂત અને ભવિષ્યકાલીન ઔદારિક આદિ પુગલ પરિવર્ત અનંત કહેવા જોઈએ. “ રથ નથિ તરથ રો વિ નધિ માળિચરવાનારકાદિ જે ભમાં ઔદારિક પુદ્ગલ પરિવર્તને અભાવ છે, ત્યાં ભૂતકાલીન અને ભવિષ્યકાલીન
દારિક પુદ્ગલપરિવર્તને અભાવ કહેવું જોઈએ. જેમ કે-નારક ભવમાં, ભવનપતિ ભવમાં, વાનયંતર ભવમાં, જતિષ્ક ભવમાં અને વૈમાનિક ભવમાં નારકાદિ છે દારિક શરીરને માટે ગ્ય હેય એવાં પુદ્ગલેને ગ્રહણ કરતા નથી તેઓ વૈકિય શરીરને માટે ગ્યા હોય એવાં પુદ્ગલેને જ ગ્રહણ કરે છે. તેથી તે જીવેમાં ભૂત અને ભવિષ્યમાળ સંબંધી ઔદારિક પુગલ પરિવર્તને અભાવ હોય છે. એ જ પ્રમાણે વાયુકામાં, મનુષ્યમાં, પંચેન્દ્રિયતિર્યમાં , અને નારકાદિકમાં વૈક્રિય શરીરને સભાવ હોય છે, તે કારણે વૈક્રિય પુદ્ગલ પરિવર્તને પણ સદ્ભાવ હોય છે તેથી આ બધાં જીવોમાં અતીત અનાગત બને કાળસંબંધી વૈકિય પુગલ પરિવર્તનું કથન કરવું જોઈએ પૃથ્વીકાધિક અપકાયિક, તેજસ્કાયિક, વનસ્પતિકાયિક અને વિકલેન્દ્રિય, આ ભવમાં વૈક્રિય શરીરને અભાવ હોય છે, તેથી વૈક્રિયશરીર યોગ્ય પુદ્ગલેના ગ્રહણનો પણ ત્યાં અભાવ હોય છે. તેથી તે ભમાં અતીત અને અનાગત કાળ સંબંધી વિક્રિય પુદ્ગલપરિવર્તને અભાવ કહે જઈએ સમસ્ત જીવોમાં તેજસ અને કામણ પુદ્ગલેને અભાવ હોય છે. તેથી એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય પર્યન્તના સમસ્ત જીવમાં અતીત અનાગત કાળસંબંધી તૈજસ અને કાશ્મણ પુદ્ગલપરિવર્તને સદ્દભાવ સમજવો જોઈએ પંચેન્દ્રિય જીવમાં જ મન પુદ્ગલને સદ્ભાવ હોય છે, તેથી પંચેન્દ્રિમાં જ અતીત અને અનાગત કાળ સંબંધી મન પુદ્ગલ પરિવર્તને સદ્ભાવ સમજ અને એકેન્દ્રિયાદિકે માં અભાવ સમજ. એકેન્દ્રિય સિવાયના
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૩૬