SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુનો ઉત્તર-બત્તરિય પ્રશ્નો ” હે ગૌતમ! નારકભવમાં વર્તમાન એવાં નારક જીવમાં ઔદારિક પુદ્ગલ પરિવર્તને સદ્ભાવ જ હતા નથી, કારણ કે નારક મવમાં ઔદારિક પુલના ગ્રહણને જ અભાવ રહે છે. ગૌતમ વામીને પ્રશ્ન-“દેazયા પુરેugહે ભગવન્! નારકભવમાં વર્તમાન નારક છમાં કેટલા ભવિષ્યકાલિક ઔદ્યારિક પુદ્ગલ પરિવર્તને સદુભાવ હોય છે મહાવીર પ્રભુને ઉત્તર-“ન0િ પ્રશ્નો વિ” હે ગૌતમ ! નારક જવામાં ઔદ રિક પુદ્ગલેને ગ્રહણ કરવાને જ અભાવ હોય છે. તેથી તેમનામાં ભવિષ્યકાલીન એક પણ દારિક પુદ્ગલ પરિવર્તનો અભાવ હોય છે. “gવં ગાવ થળિયકુમાર” પૂર્વોક્ત નારક ભવની જેમ અતીતકાળ અને અનાગતકાળ સંબંધી અસુરકુમાર ભવથી લઈને સ્વનિતકુમાર પર્યન્તના ભવોમાં પણ નારકમાં ઔદારિક પુદ્ગલેના ગ્રહણનો અભાવ હોય છે. તે કારણે ભૂતકાળ સંબંધી એક પણ દારિક પુદ્ગલ પરિવર્તને સદૂભાવ હે તે નથી અને ભવિષ્યકાળ સંબંધી એક પણ દારિક પુદ્ગલ પરિવર્તને સદ્ભાવ હેતે નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“gઢવિશારૂ પુરા” હે ભગવન ! નારકોના ભૂતકાલીન પૃથ્વીકાયિક ભવમાં કેટલા ઔદારિક પુદ્ગલ પરિવત થયા હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જોય! ગતા” હે ગૌતમ ! નારકોના ભૂતકાલીન પૃથ્વીકાયિક ભવમાં અનત ઔદારિક પુદ્ગલ પરિવર્તન થયા હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“દેવા પુરેજs1?” હે ભગવન નારકના ભવિષ્યકાળ સંબંધી પૃથ્વીકાયિક ભવમાં કેટલા દારિક પુદ્ગલ પરિવર્તન થશે? ઉત્તર-“અiતા” હે ગૌતમ ! નારકના ભવિષ્યકાળ સંબધી પૃથ્વી કાયિક ભવમાં અનંત ઔદારિકપુદ્ગલ પરિવર્તન થશે. “gવં જાવ મgay એજ પ્રમાણે નારકના ભૂતકાળ સંબંધી અપકવિક ભવમાં, તૈકાયિક ભવમાં, વાયુકાયિક ભવમાં, વનસપતિકાયિકભવમાં, વિકલેદ્રયભવમાં, પંચેન્દ્રિયતિર્યંચભવમાં અને મનુષ્યભવમાં અનંત કારિક પુદગલપરિવર્ત થયા છે. અને ભવિષ્યકાળ સંબંધી એ ભેમાં અનંત પુદ્ગલ પરિવર્ત થશે. વળવંતરકોરિયનાળિયેરે ગણા સેર ” નારકના ભૂતકાળ સંબંધી વાનગૅતર ભવમાં, તિષ્ક ભવમાં અને વૈમાનિક ભવમાં નારક ભવની જેમ એક પણ ઔદારિક પુદ્દગલપરિવતને અભાવ હોય છે એજ પ્રમાણે ભવિષ્યકાળ સંબંધી આ ભવમાં ઔદારિક પુદ્ગલ પરિવર્તોને પણ અભાવ જ હોય છે, કારણ કે આ ભવમાં દારિક શરીરને માટે ગ્ય પુદ્ગલેને ગ્રહણ કરવાને જ અભાવ હોય છે. “વાઘ નાળિયoi તેનાળચરે” શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૩૫.
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy