SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ભવનપતિભવમાં, વાનન્ય તરભવમાં, જયાતિષ્ઠભવમાં અને વૈમાનિકલવમાં યથાયેાગ્ય રૂપે ભૂત અને ભવિષ્યકાળ સબંધી વૈક્રિય પુદ્ગલપરિવત વાચકે પાતાની જાતે જ સમજી લેવા જોઇએ. ર " तेया पोगलपरियट्टा, कम्मापोसालपरियट्टा य सम्वत्थ एकोत्तरिया માળિચવા ” નારકાદિ ૨૪ દડકાના સમસ્ત જીવામાં તૈજસપુદ્દગલપરિવર્ત અને કામ પુદ્ગલપરિવત જઘન્ય એક, ખે અથવા ત્રણ સુધી અને અધિકમાં અધિક સખ્યાત, અસખ્યાત અથવા અનંત સુધી સંભવી શકે છે, કારણ કે તેજસ અને કાણુ પુદ્ગલેાના સમસ્ત જીવામાં સદ્ભાવ હાય છે. ‘ મળો હવ ચિટ્ટા સળેલુ પારિભુ શોન્નરિયા ” મનુષ્ય આદિ સમસ્ત પૉંચેન્દ્રિય જીવેામાં જ મનઃપુદ્ગલપરિવતના સદ્ભાવ હોય છે. તે જીવામાં આછામાં ઓછા એક, એ અથવા ત્રણ અને વધારેમાં વધારે સખ્યાત, અસખ્યાત અથવા અનંત મનઃ પુત્ત્તવપરિત સભવી શકે છે. વિસિન્નુિ ચિ’” પૃથ્વીકાયક આદિ એકેન્દ્રિય જીવામાં તથા દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયરૂપ વિકલેન્દ્રિય જીવેામાં અને અસન્ની પૉંચેન્દ્રિય જીવેામાં મનઃપુદ્ગલપિરવત ના અભાવ હાય છે. એકેન્દ્રિય જીવેામાં પણ ઇન્દ્રિયાની અસ પૂર્ણંતા અને મનેાવૃત્તિને અભાવ હૈ।વાથી મનઃપુદ્ગલ પરિવત ના સદ્ભાવ હોતા નથી. (1 64 * વરૂપોમા®પચિટ્ટાનાં ચેવ'' સમસ્ત નારકાદિ જીવેામાં તૈજસ પુર્દૂગ૩પરિવર્તીની જેમ વચઃપુદ્ગલપિરવતના પણ સદ્ભાવ સમજવા જોઇએ. પરન્તુ “નવર નિવિષ્ણુનધિ માળિયવન ” એકેન્દ્રિય જીવેામાં વાગૂત્રના અભાવ હોય છે, તે કારણે તે જીવામાં વચઃપુદ્ગલપિરવતના પણ અભાવ જ કહેવા જોઇએ. “ आणापाणुयोग्गल परियट्टा सव्वत्थ एकोत्तरिया जाव वेमा - બિયરલ ચેમાળિયો'' નારાદિ ચેવીશ ડંકના જીવામાં ઓનપ્રાણ પુદ્ગલપરિવત આછામાં આછે એક, બે અથવા ત્રણ સુધી અને વધારેમાં વધારે સખ્યાત, અસખ્યાત અથવા અનત સુધી સભવી શકે છે પ્રત્યેક નારકના, અસુરકુમરાદિ ભવનપતિના, પૃથ્વીકાયકથી લઈને ચતુરિન્દ્રિયના, મનુષ્યના, પચેન્દ્રિયતિય ચના; વાનન્યતરના, જ્યાતિષ્ઠના અને વૈમાનિકના અનુક્રમે પાતપાતા કરતાં ભિન્ન એવાં ભવિષ્યકાળક બધી નારકભવમાં, ભવનપતિ ભવમાં, વિકલેન્દ્રિયસવમાં, મનુષ્યભવમાં, પંચેન્દ્રિયતિય ચભવમાં, વાનન'તરભવમાં, જયેાતિભવમાં અને વૈમાનિકભવમાં આનપ્રાણ પુદ્ગલપરિવત થવાના છે, તથા ભૂતકાલિક આનપ્રાણ પુદ્ગરપરિવત અનત છે. "" હવે અનેક જીવાની અપેક્ષા એ પુદ્ગલપરિવતનું નિરૂપણ કરવામાં આવે છે ગૌતમ સ્વામીને પ્રશ્ન- રેફ્યાનું મંતે! નેચત્તે મેગા બોહિય તેજયિટ્ટા ગયા?” હે ભગવન્! નારકના ભત્રમાં રહેલા નારકાના ભૂતકાળ ક્ષ'ખ'ધી ઔદ્યારિક પુદ્ગલપવિત કેટલા વ્યતીત થઈ ચુકયા હૈાય છે ? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૩૪
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy