SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સમસ્ત જીમાં વચપુહૂગલ પરિવર્તને સદ્દભાવ રહે છે તેથી શ્રીન્દ્રિયાદિક સમસ્ત જીવમાં ભૂત અને ભવિષ્યકાલીન વચઃ પુદ્ગલ પરિવર્તનું કથન કરવું જોઈએ એજ વાતને સૂચિત કરવા માટે સૂત્રકારે નીચેના પ્રશ્નોત્તર આપ્યા છે___ " जाव येमाणियाण वेमाणियत्ते केवइया आणापाणुपोग्गलपरियट्टा अईया?" નારકેથી લઈને વૈમાનિક પર્યન્તના ભવવાળા છ કેટલા આપણુ પુદુગલ પરિવર્ત કરી ચુક્યા છે? ઉત્તર-નારક ભવથી લઈને વૈમાનિક પર્યરતના ભવવાળા સમસ્ત જીવે અનંત આનપ્રાણ પુદ્ગલ પરિવર્તન કરી ચુક્યા છે. યા gaણ?” હે ભગવન! નારકાદિ ભવિષ્યમાં કેટલા આનપ્રાણ પુદ્ગલ પરિવર્ત કરશે? ઉત્તર-“અiા” સમરત જ ભવિષ્યમાં અનંત આનપ્રાણ પુદ્ગલ પરિવર્તકરશે. સૂરા ઔદારિક પુદ્ગલ પરિવર્તે કી નિવર્નના કાલકા નિરૂપણ –ઔદારિક પુદગલ પરિવતની નિર્વનાકાળવક્તવ્યતા જેમાં મને ! પર્વ ગુદા” ઈત્યાદિ– ટીકાર્થ–સૂત્રકારે આ સૂત્રમાં પૂર્વોક્ત ઔદારિકાદિ પુદ્ગલપરાવર્તાના સ્વરૂપની જ પ્રરૂપણ કરી છે. ગૌતમસ્વામી આ વિષયને અનુલક્ષીને એવો પ્રશ્ન પૂછે છે કે-“ ળળ મંતે ! ઘઉં યુદ-શોrfજોહાનિદે, મોરાઝિ-સ્ટાર” હે ભગવન્! આપ શા કારણે એવું કહે છે કે છે આ દારિક પુદગલપરિવર્ત છે આ દારિક પગલપરિવર્ત છે?” એટલે કે ઔદારિકપુદ્ગલપરિવર્તનું સ્વરૂપ કેવું છે? મહાવીર પ્રભુને ઉત્તર-૪ નીવેvi ગોર્જિયારે વદૃમાળેvi ગોરાજિયારાગોrinડું દવાખુંકારણે દારિક શરીરમાં રહેલા આ જીવે દારિક શરીરના નિર્માણને ચાગ્ય પગલદ્રવ્યાને “વોઢિચીરતા નહિ જાડું, વારું, જુઠ્ઠાણું, હારું, પવિચારું, નિવિદ્ગારું, અમિનિવિદ્રા, અમિણમન્નાશાકું દારિક શરીર રૂપે ગ્રહણ કર્યા છે, તેમને જીવપ્રદેશની સાથે બાંધ્યાં છે. શરીરમાં ધૂળની જેમ પહેલાં તેમને સ્પર્શ કર્યો છે, અથવા અન્ય અન્ય ગ્રહણ રૂપે તેમને પિષિત કર્યા છે, કૃત-પૂર્વ પરિણામમાંથી અન્ય પરિણામ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ३७
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy