________________
રૂપે તેમને પરિણમિત કર્યા છે, તેમને પ્રસ્થાપિત (સ્થિર) ક્યાં છે, તેમને નિવિષ્ટ કરાવ્યા છે-સ્થિર કરેલ હોવાને કારણે જીવે પોતે તેમને પ્રવેશ કરાવ્યું છે, અભિનિવિષ્ટ કરાવ્યા છે–પ્રવેશ કરાવીને આત્માની સાથે સંપૂર્ણ રૂપે સંલગ્ન કરાવ્યા છે, અભિસમન્વાગત કર્યા છે-જીવની સાથે અથવા જીવમાં
જ્યારે તેઓ સંપૂર્ણરૂપે સંલગ્ન થઈ ચુક્યા હોય છે ત્યારે જ જીવે તેમને રસાનતિની અપેક્ષાએ પ્રાપ્ત કર્યા છે–એટલે કે દારિક શરીરને યોગ્ય એવાં તે સંલગ્ન પુદ્ગલ દ્રવ્યોને રસાનુભવ કર્યો છે, પરિણાચારું, પરિણામિથાવું નિકિનારું, નિલિરિયા, નિરિદ્રારું મવંતિ” રસાનુભવ પણ એવો કર્યો છે કે એક પણ અવયવ રસપ્રદાન વિનાનું રહી ન જાય એ રીતે જીવે તે પુદ્ગલેને ગ્રહણ કર્યા છે, તેમને અન્ય પરિણામ રૂપે પરિણમિત કરાવવામાં આવેલ છે, નિજીર્ણ (ક્ષીણરસવાળાં) કરાયેલ છે, નિગત (જીવપ્રદેશમાંથી અલગ) કરવામાં આવેલ છે આ સૂત્રમાં પહેલાં ચાર વિશેષણે દારિક પુદગલેને ગ્રહણ કરવા વિષે છે. ત્યાર બાદના પાંચ વિશેષણે સ્થિતિના વિષયમાં છે, અને છેલ્લા ચાર વિશેષણે તેમના ત્યાગના વિષયમાં છે. “से तेणट्रेणं गोयमा! एवं वुच्चइ, ओरालियपोग्गलपरियट्टे, ओरालियपोग्गल. f તે કારણે, હે ગૌતમ ! એવું કહેવામાં આવે છે કે “આ દા. રિક પુદગલ પરિવર્તે છે.” પૂર્વ વેવિયવોરારિ વિ” જે પ્રકારે પૂર્વોક્ત ઔકારિક પુદ્ગલ પરિવર્તનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવ્યું છે, એ જ પ્રકારે વૈક્રિય પુદ્ગલ પરિવર્તનું સ્વરૂપ પણ સમજવું જોઈએ. “નવ વસિયશારે માળે વેરવિવાર નવાઝોડું તેવું વેવ સબ્યઔકારિક પુલ પરિવર્તના સ્વરૂપના કથન કરતાં વૈક્રિય પુદ્ગલ પરિવર્તન સ્વરૂપના કથનમાં એટલી જ વિશેષતા છે કે–કિય શરીરમાં રહેલા જીવે વક્રિયશરીરનું નિર્માણ કરવાગ્ય પુદ્ગલ દ્રવ્યોને વૈક્રિય શરીર રૂપે ગ્રહણ કર્યા છે, બદ્ધ કર્યા છે, પૃષ્ટ કર્યા છે, વિહિત કર્યા છે, પ્રસ્થાપિત કર્યા છે, નિવિષ્ટ કર્યા છે, અભિનિવિષ્ટ કર્યા છે, અભિસમન્વાગત કર્યા છે, પરિત ગૃહીત કર્યા છે, પરિણામિત કર્યા છે, નિજીર્ણ કર્યો છે, નિઃસૃત કર્યા છે, નિ:સુષ્ટ કર્યા છે. હે ગૌતમ! તે કારણે “વક્રિય પુદ્ગલ પરિવર્ત” આ શબ્દ વડે પ્રતિ પદ્યમાન આ વિકિય પુદ્ગલ પરિવર્તનું ઉપર દર્શાવ્યા પ્રમાણેનું સ્વરૂપ સમજવાનું છે. “શેણં જોવા ” આ સૂત્રપાઠ દ્વારા સૂચિત થતી વાતનું સ્પષ્ટીકરણ ઉપર કરવામાં આવ્યું છે. “gવં કાર માનવજુવોસ્ટર” એજ પ્રમાણે તેજસપુદ્ગલ પરિવર્ત, કામણપુદ્ગલ પરિવર્ત, મનઃપુદ્ગલ પરિવર્ત, વચપુ ગલપરિવર્ત અને આનપ્રાણપુદ્ગલ પરિવર્તનું સ્વરૂપ પણ સમજવું જોઈએ તેમના સ્વરૂપના કથનમાં એવું કહેવું જોઈએ કે–
શ્રી ભગવતી સૂત્ર : ૧૦