SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ તૈજસ, કાર્મણ, મન, વચન અને આનપ્રાણ, આ શરીરમાં રહેલા જીવે તેજસ, કામણ, મન, વચન અને આનપ્રાણ રેગ્ય સમસ્ત યુગલ દ્રવ્યોને તૈજસ, કાર્મણ, મન, વચન અને આનપાણરૂપે ગૃહીત કર્યા છે, બદ્ધ કર્યા છે, પૃષ્ટ કર્યા છે, વિહિત કર્યા છે, પ્રસ્થાપિત કર્યા છે, નિવિષ્ટ કર્યા છે, અભિનિવિષ્ટ કર્યા છે, અસિમન્વાગત કર્યા છે, પરિત ગ્રહીત કર્યા છે, પરિણામિત કર્યા છે, નિર્ણ કર્યા છે, નિત કર્યા છે, નિઃસૃષ્ટ કર્યા છે, આદિ પૂર્વોક્ત સમસ્ત કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ. સૂ૦૩ દારિક પુદ્રગલપરાવર્તનના કાળની વક્તવ્યતા– “ગોઢિચવારિ i મતે ! ઈત્યાદિ– ટીકાઈ–આ સૂત્ર દ્વારા સૂત્રકારે દારિક પુદ્ગલપરિવતની નિર્વતનાના કાળની અને તેના અપબહુવની પ્રરૂપણ કરી છે– ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ઓસ્ટિચરો પરિચળ અંતે! ફાસ્ટ નિવરિx?” હે ભગવન્ ! દારિક પુદ્ગલ પરિવર્ત કેટલે કાળ વ્યતીત થયા બાદ નિષ્પાદિત કરાય છે? એટલે કે દારિક પુદ્ગલ પરિવર્તની નિષ્પત્તિ થવાને કાળ કેટલે કહ્યો છે? ઉત્તર-“જોય! હે ગૌતમ! “અહિં વરાળિગોવિહિ gazત્રણ નિરિકા” દારિક પુદ્ગલ પરિવર્ત અનંત ઉત્સર્પિણી કાળ વ્યતીત થયા બાદ નિષ્પાદિત કરાય છે. એટલે કે દારિક પુદ્ગલ પરિવર્તની નિષ્પત્તિ થવાને કાળ અનંત ઉત્સપિણ અવસર્પિણ કાળરૂપ હોય છે. આ કથનને ભાવાર્થ એ છે કે દારિકપુદ્ગલ પરિવર્તની નિષત્તિ અનંત ઉત્સર્પિણ અવસર્પિણ કાળમાં થાય છે. “gવં વેવિશાચ વિ” એજ પ્રમાણે વૈક્રિયપુદ્ગલ પરિવર્તની નિષ્પત્તિ પણ અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં થાય છે. “gવં જ્ઞાવ ગાવાનુ જોગાજર વિ” એજ પ્રમાણે તૈજસ, કાશ્મણ, મન વચન અને આનપ્રાણુ, આ પાંચ પ્રકારના યુગલ પરિવર્તની નિષ્પત્તિ પણ અનંત-અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં થાય છે. આ બધાની નિપત્તિ અનંત ઉત્સર્પિણ અવસર્પિણી કાળમાં થવાનું કારણે નીચે પ્રમાણે છે એક જીવ તેમને ગ્રાહક હોય છે અને પુદ્ગલે અનંત હોય છે. તથા પૂર્વગૃહીત પુદગલેને અહીં ગણતરીમાં લેવામાં આવતા નથી–અગૃહીત પુદ્ગલેને જ ગણતરીમાં લેવામાં આવે છે. તેથી અગૃહીત પુદ્ગલેને ગ્રહણ કરવામાં અનંત ઉત્સર્પિણ અવસર્પિણું એટલે કાળ થઈ જાય છે તે કારણે અહી પ્રત્યેકની નિષ્પત્તિને કાળ અનંત ઉત્સર્પિણ જેટલો કહેવામાં આવ્યો છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ચળે મંત! મોરાચિવોwાસ્ત્રપરિચનિવतणाकालस्स, वेउव्वियपोगालपरियट्टनिव्वत्तणाकालस्स जाव आणापाणु-पोग्गलपरियट्टनिव्वत्तणाकालस्स य कयरे कयरेहिंतो जाव विसेसाहिया वा?"3 ભગવદ્ ! આ દારિક પુદ્ગલ પરિવર્ત નિર્વતનાકાળ, વૈકિય પુદ્ગલપરિવર્ત નિર્વતનાકાળ, તેજસ પુદ્ગલ પરિવર્ત નિર્વતનાકાળ, કામણ પુદ્ગલ પરિવર્તન શ્રી ભગવતી સૂત્ર : ૧૦
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy