________________
નિત નાકાળ, મનઃપુદ્ગલપરિવત નિ ત નાકાળ, વચનપુદ્ગલપરિવત`નિવ તનાકાળ અને આનપ્રાણ પુદ્ગલપરિવતનિ ત નાકાળ, આ સાતે નિવ``ના કાળામાંથી કયા નિત નાકાળ ખધાં નિ નાકાળેા કરતાં ન્યૂનપ્રમાણુ છે ? કયા નિનાકાળ કયા નિત ના કાળથી અધિક પ્રમાણુ છે? કયા નિત નાકાળ કયા કયા નિત ના કાળાની ખરાખર છે? અને કયા નિના કાળ કયા નિના કાળ કરતાં વિશેષાધિક છે ?
66
મહાવીર પ્રભુના ઉત્તર-“ોચમા ! હૈ ગૌતમ ! " सव्वत्योवे करमगપોઢવચિદ્રનિઘ્યાનાશાહે ” કાર્માંશુ પુદ્ગલપરિવર્તના નિતના કાળ બધાં નિવૃતના કાળ કરતાં અલ્પપ્રમાણ છે. કારણ કે કામણપુદ્ગલા સૂક્ષ્મ ઢાય છે, અને તેઓ બહુતમ પરમાણુએ વડે નિષ્પન્ન થાયછે, તે કારણે તે બધાં પુદ્ગલાનુ... એક વારમાં પશુ ગ્રહણ થઈ જાય છે. આ કથનને ભાવા એ છે કે નારકાદિ સમસ્ત પર્યાયામાં વતમાન જીવદ્વારા પ્રત્યેક સમયે કામ શુ પુદ્ગલાનું સમત રૂપે ગ્રહણ થતું રહે છે. તેથી તેના નિત નાકાળ સૌથી ન્યૂન કહ્યો છે. તેવા પોચિટ્ટનિદૃળા છે. અનંતમુળે '' કાણુ પુદ્ગલપરિવર્તના નિ ત નાકાળ કરતાં તૈજસપુર્દૂગલપરિવર્તીના નિવનાકાળ અન ́તગણા અધિક કહ્યો છે, કારણ કે તૈજસપુદ્ગલે સ્થૂલ હોય છે, તેથી એક સમયમાં ચેડાં તૈજસ પુટ્ટુગલનુ' જ ગ્રહુશુ થાય છે. આ રીતે થેડા પ્રમાણમાં ગ્રહણ થવાથી તે અલ્પ પ્રદેશ વડે જ તે સમયે નિષ્પન્ન થાય છે. તેથી અપ રૂપે જ તૈજસ પરમાણુઓનું ગ્રહણ થતું રહે છે. તેથી તેના નિ”નાકાળ કાણુ પુદ્ગલપરિવતના નિવČના કાળ કરતાં અનતગણે અધિક કહ્યો છે. બોઝિયો હરિયવૃત્તિવાળાળાછે. અળતળુળે ” તૈજસ પુત્રલપરિવતના નના કાળ કરતાં ઔદારિક પુગલપરિવત ના નિ ત નાકાળ અનંતગણુા અધિક છે. તેનું કારણ નીચે પ્રમાણે છે-ઔહારિકપુર્વાંગલે અતિ સ્થૂલ હોય છે અને તેઓ અતિ સ્થૂલ હાવાને કારણે એક સમયમાં અપ્ રૂપે જ ગ્રહણ થાય છે અલ્પ રૂપે ગ્રહણ થવાને કારણે અલ્પતર પ્રદેશેાવાળાં હાય છે. તેથી જ્યારે તેમને ગ્રહણ કરવામાં આવે છે ત્યારે એક સમયમાં અલ્પ પરમાણુએનું જ ગ્રહણ થાય છે તૈજસ અને કા`ણ પુદ્ગલાની જેમ તેમનુ સમસ્ત પદોમાં અર્થાત્ સ દડકામાં ગ્રહણ થતું નથી, કારણ કે ઔદારિક શરીરવાળા જીવા જ તેમને મહેણુ કરે છે તે કારણે અધિક કાળે જ તેમનું ગ્રહણ થાય છે.
''
“
tt
આાળાવાળુવો,ચિદૈનિતળાયાછે. અનંતમુળે '' ઔદારિક પુદ્ગલપરિવતના નિવના કાળ કરતાં આનપ્રાણ પુદ્ગલપવિતના નિત નાકાળ અનંતગણા અધિક છે તેનુ કારણ નીચે પ્રમાણે છે-અપર્યાપ્તાવસ્થામાં આનપ્રાણ પુદ્ગલા ગ્રહણ કરાતાં નથી પર્યાપ્તાવસ્થામાં પણ ઔદ્યારિક શરીર પુદ્ગલ કરતાં અલ્પ પ્રમાણમાં તેમનું ગ્રહણુ થાય છે. તે કારણે શીવ્રતાથી આનપ્રાણા પુદ્દગલાનું ગ્રહણ થતું નથી આ રીતે ઔદારિક પુદ્ગલપરિવત નિવૃતના કાળ કરતાં આનષાણુ પુદ્ગલપરિવત નિ ના કાળ અનંતગણા
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૪૦