________________
'मणपोग्गल रियट्टनिव्त्रत्तणाकाले अणतगुणे "
આનપ્રાણ
kr
મનઃ
અધિક રહ્યો છે. પુદ્ગલપરિવત'ના નિતનાકાળ કરતાં મનઃ પુદ્ગલ પરિવત ના નિના કાળ અનતગણા અધિક છે. તેનુ' કારણ નીચે પ્રમાણે છે-એકેન્દ્રિયાદિની કાયસ્થિતિની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે મનની ઉપલબ્ધિ ચિર કાળે થાય છે તેથી મન:પુદ્ગલ અધિક કાળમાં સાધ્ય હોવાને કારણે મન:પુદ્ગલપરિવના નિવતનાકાળ આનપ્રાણ પુદ્ગલપરિવર્તના નિવના કાળ કરતાં અનંત ગણા અધિક કહ્યો છે. वइपोगल परियनिव्वत्तणाकाले अनंतगुणे પુાલપરિવનિત ના કાળ કરતાં વચન પુદ્ગલ પરિવતના નિવ'ના કાળ અનંત ગણેા અધિક છે. તેનુ કારણ એ છે કે મન: દ્રવ્યેા કરતાં ભાષાદ્રવ્યે અતિસ્થૂલ હાય છે, તે કારણે તેમનું ગ્રહણ એક સમયમાં અલ્પ રૂપે જ થાય છે. વેકયિોતસપસ્થિતૃનિત્તળાજાઢે અલગુળ * " પુદ્ગલપરિવત'ના નિ' ના કાળ કરતાં વૈક્રિય પુદૂગલપરિવતના નિવતના કાળ અનત ગણેા વધારે છે. તેનુ કારણુ એ છે કે વૈક્રિયશરીર ઘણા અધિક કાળેલત્ય હાયછે. !!સૢ૪)
,, વચઃ
''
પુદ્ગલ પરાવર્ત કે અલ્પ બહુત્વ કા નિરૂપણ
—પુદ્ગલપરિવતની અલ્પબહુત્વવક્તવ્યતા— ચિટ્ટાનું ' ઇત્યાદિ
ܕܙ
“ વૃત્તિ ન મળે ! ઓલિયો
आणापाणु
ટીકા –સૂત્રકારે આ સૂત્ર દ્વારા પુદ્ગલપરિવર્તોના અપમહુવનુ નિરૂપણ કર્યુ” छे- " एएसि णं ओरालियोग्गलपरियट्टाणं जाव પોઋચિઢ્ઢાળ ચ જ્યરે રેહતો જ્ઞાત્ર વિલેસાયિાત્રા” ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્ ! ઔદારિક પુદ્ગલપરિવત, વૈક્રિય પુદ્ગલપરિવત, તેજસપુદ્ગલપરિવત, કામણુ પુદ્ગલપરિવત', મન: પુદ્ગલપરિવત, વચઃ પુદ્ગલપરિવત', અને આનપ્રાણ પુદ્ગલપરિવત, આ સાતે પુદ્ગલ પરિવર્તામાં કયાં કયાં પુદ્ગલપરિવર્ત કર્યાં કર્યા પુદ્ગલપરિવર્તી કરતાં અલ્પ છે ? કાં પુદ્ગલપરિવર્તી કયાં પુદ્દલપરિવર્તી કરતાં અધિક છે ? કયાં પુકૂલપરિવા ક્યાં પુકૂલપરિવર્તોની ખરાબર છે અને કયાં પુદ્ગલપરિવર્તો કયાં પુદ્ગલપરિવા કરતાં વિશેષાધિક છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૪૧