SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા ! વોરા વેરવિચપરાસ્ટવરિચટ્ટા” વક્રિયપુલ પરિવત બધાં પુલ પરિવર્તે કરતાં અલ્પપ્રમાણવાળું હોય છે. તેનું કારણ એ છે કે તે ઘણું જ અધિક કાળમાં નિષ્પન્ન થાય છે. ઝારિયા અigrrવેદિયપુદ્ગલ પરિવર્ત કરતાં વચનપુદુંલપરિવર્ત અનંતગણું કહ્યાં છે, કારણ કે અહપતર કાળમાં તેમનું નિર્માણ થાય છે. “મોમારુચિ અનંતકુળ” વચા પુદ્ગલ પરિવર્ત કરતાં મનપુદ્ર પરિવર્ત અનંતગણુ છે. “આળાTIgોસ્ટરિયા અનંતનુ” મન પુલપરિવર્ત કરતાં આનપ્રાણપુદ્ગલ પરિવર્તન અનતગણ છે. “ગોરાઝિયો જાચિઠ્ઠી મળarળા” આનપ્રાણપુલ પરિવર્તન કરતાં ઔદારિક પુલપરિ વર્ત અનંતગણુ છે. “તેવા પોચા બળતા” ઔદારિકપુલપરિ વર્ત કરતાં તેજસપુદ્ગલપરિવર્તન અનંતગણું છે. “મોમારુરિયા ગતTri” તેજસપુદ્ગલ પરિવર્ત કરતાં કાર્મણપુલ પરિવર્ત અનંતગણ છે. ભગવાનના વચનને પ્રમાણભૂત ગણીને ગૌતમસ્વામી કહે છે કે રેવં મને ! સેવં મંતે ! જ મળવું વાવ વિરૂ” “હે ભગવન! આપે જે કહ્યું તે સત્ય જ છે. હે ભગવન ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ જ છે.” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને, તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા ભગવાન ગૌતમ પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા. માસૂ૦૫) Iબારમાં શતકને એ ઉદ્દેશક સમાપ્તા૧૨-૪ પાંચ ઉદેશ કા સંક્ષિપ્ત વિષય વિવરણ પાંચમા ઉદેશાને પ્રારંભ– બારમાં શતકના આ પાંચમાં ઉદ્દેશામાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે-પ્રાણાતિપાત આદિ કેટલાં વદિવાળાં છે? ધાદિક કેટલાં વદિવાળાં છે? માન, માયા, લોભ, રાગ, દ્વેષ આદિ કેટલાં વર્ણન દિવાળાં છે? પ્રાણાતિપાત વિરમણ આદિ કેટલાં વર્ણાતિવાળાં છે? ઈત્યાદિ પ્રશ્નો અને તેમના ઉત્તર ઔત્પત્તિકી આદિ ચાર પ્રકારની બુદ્ધિઓનું વર્ણન અવગ્રહ આદિ કેટલાં વર્ણદિવાળાં છે? ઉથાન આદિ કેટલાં વદિવાળાં છે? સાતમી પૃથ્વીના અવકાશાન્તરનું કથન સાતમી પૃથ્વીનું તનુવાતવલય કેટલાં વદિવાળું છે? નારકાદિકના વર્ણાદિકેની પ્રરૂપણ, પૃથ્વીકાયિકાદિના શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૪ ૨
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy