SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ણાદિની પ્રરૂપણા, મનુષ્યના વર્ણાદિની પ્રરૂપણા, વાનભ્યન્તર આદિ કેટલાં વદિવાળાં છે, તેનું નિરૂપણુ, ધર્માસ્તિકાય આદિ કેટલાં વદિવાળાં છે, તેનું નિરૂપણુ, જ્ઞાનાવરણીય આદિ કર્માં કેટલાં વદિવાળાં હોય છે, તેનું નિરૂપણું કૃષ્ણુલેસ્યા આદિના વર્ણાદિનું કથન સમ્યગ્દૃષ્ટિ, મિથ્યાષ્ટિ, અને તનુયાષ્ટિ, શ્યા ત્રણે વર્ણાદિથી રહિત છે એવું કથન ઔદારિક શરીર આદિમાં વક્રિનું કથન સાકાર ઉપયાગ અને નિરાકાર ઉપયેગ, આ બન્ને વર્ણાદિથી રહિત છે એવુ કથન સમસ્ત દ્રવ્યેવદિવાળાં છે, તેનુ કથન ગભ'માં ઉત્પન્ન થતાં જીવના વર્ણાદિનું કથન જીવ અને જીવસમૂહ રૂપ જગતનું ક્રમ વશ વિવિધ સ્વરૂપે પરિણમન થવાનું કથન. કર્મ પુદ્ગલોં કે સ્વરૂપ કા નિરૂપણ 66 ચતિ, લાવ યં ચચાસી " ઈત્યાદિ ટીકા-આગલા ઉદ્દેશામાં પુન્નલપરિવાઁનુ' નિરૂપણ કરવામાં આવ્યુ હવે સૂત્રકારે કમ પુદ્ગલાના સ્વરૂપનું નિરૂપણ કરે છે “ રાશિદ્દે નાવ વં ચાલી ” રાજગૃહે નગરમાં મહાવીર પ્રભુ પધાર્યાં ધમ કથા સાંભળવાને માટે પરિષદ નીકળી, અને ધમ કથા સાંભળીને પરિષદ વિસર્જિત થઈ, ઈત્યાદિ પૂક્તિ કથન અહી ગ્રહણ કરવુ જોઇએ ત્યાર ખાદ ધમ તત્ત્વનું શ્રેત્રણ કરવાની અભિલાષાવાળા ગૌતમસ્વામીએ બન્ને હાથ નૅડીને વિનયપૂર્વક મહાવીર પ્રભુને આ પ્રકારનેા પ્રશ્ન પૂછયે-“ ગદ્ અંતે ! પાળાવાવ, મુસાવા, કાન્નિવાળે મેળે, રિાદે, ણનું ફાવશે, બંધે, અવુ તે કફ હાલે પળ ? '' હે ભગવન્ ! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પાંરગ્રહના કેટલાં વર્ષોં છે? કેટલા ગધેા છે? કેટલા રસે છે ? અને કેટલા સ્પર્શે છે ?આ પ્રશ્નના ભાવાથ નીચે પ્રમાણે છે-પ્રાણાતિપાત પદ અહી' પ્રાણત્યપરાપણુના (પાણેાના વિચેાગ કરવાથી) જનિત કમના અર્થમાં અથવા પ્રાણન્યપરાપણુજનક એવા ચારિત્રમાહનીય ક્રમના અમાં પ્રયુક્ત થયુ છે, કારણ કે તે ચિત્રમાહનીયકમ પુદ્ગલરૂપ હાય છે. તેથી તેમાં વર્ણાદિના સદ્ભાવ રહે છે તે કારણે જ આ પ્રશ્ન પૂછવામાં આવેલ છે . એજ પ્રમાણે મૃષાવાદના જનક કને ગ્રહણ કરવામાં આવ્યું છે અથવા મૃષાવાદ વડે જન્ય કર્મોને પણ ઔપચારિક રીતે મૃષાવાદ જ કહે છે. અદત્ત વસ્તુનુ આદાન (ગ્રહણ) કરવું તેનુ નામ અદત્તાદાન છે આ અદત્તાદાન દ્વારા જન્ય કર્મોને અથવા અત્તાદાનનુ' જનક જે કમ છે તેને પણ ઔપચારિક રીતે અદત્તાદાન જ કહે છે. અબ્રહ્મચય'નું નામ મૈથુન છે આ મૈથુનજન્ય કમને અથવા મૈથુનજનક કને શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૪૩
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy