________________
પશુ ઔપચારિક રીતે અબ્રા-મૈથુન જ કડે છે ધનાદિ વસ્તુએને ગ્રહણ કરવી તેનુ' નામ પરિગ્રહ છે. અથવા મૂર્છાભાવનુ નામ પરિગ્રહ છે તેના દ્વારા જન્ય ક્રમને પરિગ્રહ કહે છે અથવા તેનુ જનક જે કર્યું છે. તેને પ ઔપચારિક રીતે પરિગ્રહ જ કહે છે. તે કર્મમાં પુદ્ગલરૂપતા હાય છે, તે કારણે અહીં એવે! પ્રશ્ન પૂછવામાં આવ્યે છે કે “ ભગવન્ ! પ્રાણાતિપાત આદિને કેટલાં વર્ણવાળાં, કેટલી ગધેાવાળાં, કેટલા રસેાવાળા અને કેટલા સ્પર્શીવાળા કહ્યા છે? '
હે
આ પ્રશ્નના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“ તેમા !” હું ગૌતમ ! “ પંચવળે, સુખે, પંપસે, પાસે, વનત્તે ” પ્રાણાતિપાત આદિને પાચ વર્ણીવાળાં, એ ગ ધાવાળાં, પાચ રસાવાળાં અને ચાર સ્પર્શાવાળાં કહ્યાં છે. આ પ્રમાણે કથન કરવાનું કારણ એ છે કે પ્રાણાતિપાત આદિ ક્રમ પુ ગલા રૂપ છે ક્રૂષ્ણુ, નીલ, આદિના ભેદથી વધુ પાંચ પ્રકારના કહ્યા છે ગંધના સુરભિગ'ધ અને દુરભિગધ રૂપ એ પ્રકાર છે. તીખા, કડવા આદિ પાંચ પ્રકારના રસા કહ્યા છે. કશ આદિના ભેદથી સ્પર્શના આાઠ પ્રકાર કહ્યા છે. આ આઠ સ્પર્ઘામાંથી કાઇ પણ ચાર સ્પર્ધાના પ્રાણાતિપાત આદિ ક પુદ્ગલેમાં સદ્ભાવ હાય છે. એજ વાત નીચેની ગાથા દ્વારા પ્રકટ કરવામાં આવી છે. ‘પંચરલ પંચદ્િવચિતુનિષષષ્ઠાä તુવિ ચમનસવÄ સિદ્ધહિં ગળતનુળદ્દીન ૧૫ અનત પ્રદેશેાવાળું દ્રવ્ય પાંચ રસેવાળું, પાંચ વર્તાવાળું, એ ગધેાવાળું અને ચાર સ્પર્શાવાળુ હાય છે.
ળે
ગૌતમ સ્વામીના પ્રશ્ન- ગદ્ અંતે ! જોદું, જોવેર, ગેલેર, ફોલેટ, ગામે, સંગ, ફેડ, અંતિć, મંડળ, વિવારે૨૦, સળં બાય ડુ જાણે વળશે ? '' ષપરિણામ જનક કેમનુ નામ ક્રોધ છે અને ક્રોધના ઉદયને કારણે પેાતાના નિજ સ્વભાવથી વિચલિત થવું તેનું નામ કાપ છે, આ બધાં નામામાં ક્રાય સામાન્ય નામ છે અને કાપાદિક તેના વિશેષ નામ છે, કારણ કે કાપાદિકની ઉત્પત્તિ કાધમાંથી થાય છે. કાપની જે પરમ્પરા ચાલે છે, તેનું નામ રાષ છે, પાતાના ઉપર કે અન્યના ઉપર
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૪૪