SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ દૂષણુ લગાડવામાં આવે છે તેનુ નામ દોષ છે તે ધજન્ય હાવાથી ક્રાધના કાય રૂપ ગણાય છે. અથવા અપ્રીતિનુ નામ દ્વેષ છે. અન્ય દ્વારા થયેલા અપરાધને સહન કરવાની અક્ષમતાનુ નામ અક્ષમા છે. ક્રાધથી વારવાર પ્રજવલિત થવુ. તેનું નામ સંજવલન છે. એક ખીજાની વચ્ચે ઉગ્ર વાગ્યુદ્ધ થવું તેનું નામ કલહ છે. તે કલહ પણ ધના કારણે જ ઉદ્ભવતા હાવાથી તેને પણ ક્રોધના એક કાય રૂપ ગણવામાં આવે છે. રૌદ્ર સ્વરૂપને ધારણ કરવુ' તેનુ નામ ચાંડિકય છે. આ ચાંડિકય પણ ક્રોધના એક કાય રૂપ છે, દડા આદિ વડે લડવું અથવા ગાલીપ્રદાનપૂર્વક બીજાના દોષાને પ્રકટ તેનું નામ લંડન છે. તે પણ ક્રોધના એક કાયમ રૂપ છે પરસ્પરના વિરાધને કારણે જે વચનાનું ઉચ્ચારણ થાય છે તેનું નામ વિવાદ છે. આ વિવાદ પણુ ક્રોધના જ એક કાય રૂપ છે. ગૌતમ સ્વામીના પ્રશ્નનેા ભાવાથ એવા છે કે ક્રોધાદિ પરિણામેા કેટલાં વર્ષોંવાળાં, કેટલા ગંધવાળાં, કેટલા રસવાળાં અને અને કેટલા સ્પર્ધા વાળાં છે? કરવા મહાવીર પ્રભુના ઉત્તર-‘ ગોયમા ! પંચળે, દુધે, પંચલે, ચારે વળશે ? હૈ ગૌતમ ! ક્રોધાદિ પિરણામજનક ક્રમાં પુદ્ગલરૂપ હોવાને કારણે, ને ક્રોધાદ્વિરૂપે પરિણત ક્રમ પુદ્ગલા પાંચ વીયાળાં, એ ગંધાવાળાં, પાંચ રસેવાળાં અને ચાર સ્પોવાળાં કહ્યાં છે. ગૌત્તમ સ્વામીના પ્રશ્ન- અદ્ મતે । માળે, મળે, હ્લે, થમે, ત્રે, અતુલે, પપરિયા, જોરે, આવોને, રળ, પન્નામે, હુન્નામે, ૨૨ સળ જરૂ પળે, જડ્ વે, ક્ રહે, રૂ જાસે વળશે ? ’હે લગવન્ ! માન, મદ, નૃપ, સ્તલ, ગ, આત્મત્કષ, પરપરિવાદ, ઉત્કષ, અપકર્ષ, ઉન્નય, ઉન્નામ અને દુર્નામ રૂપે પરિણત કર્મ પુદ્ગલે કેટલાં વધુ, કેટલા ગધ, કેટલા રસ અને કેટલા સ્પર્શથી યુક્ત હાય છે ? અભિમાન પદના સમાનાથી માનને ઉત્પન્ન કરનારા કર્મનું નામ માન છે અહીં માન સામાન્ય નામ રૂપે તથા મદ ાર્દિ તેના વિશેષનામે રૂપે પ્રયુક્ત થયાં છે, કારણ કે તેમની ઉત્પત્તિનું કારણુ માનપરિણામ જ છે. મત્તતાનું નામ મદ છે. દ્રુમતાનું નામ દપ છે, અનમ્રતાનું' નામ સ્તંભ–સ્તબ્ધતા છે, અહંકારનું નામ ગવ છે, અન્ય કરતાં પેાતાને ગુણાની અપેક્ષા એ ઉત્કૃષ્ટ કહેવા તેનું નામ આત્માત્ક છે, અન્યની નિન્દા કરવી અથવા અન્યમાં દાનુ આપણુ કરવું તેનું નામ પરપરિવાદ છે, માનને વશ થઈને અન્યની ક્રિયા કરતાં પેાતાની ક્રિયાને ઉત્કૃષ્ટ બતાવવી તેનુ નામ ઉત્કષ છે. અભિમાનને કારણે પેાતાના કરતાં અન્યમા હીનતા હોવાનુ કથન કરવું તેનું નામ અપકર્ષે છે. અભિમાનને કારણે પૂર્વ પ્રવૃત્ત નમનને। ત્યાગ કરવા, અથવા અભિમાનને લીધે નીતિના ત્યાગ કરવા તેનુ નામ ઉન્નત છે. નમસ્કાર કરનારને પણ નમસ્કાર ન કરવા, તેનું નામ ઉન્નાન છે. અભિમાનને કારણે દુષ્ટ રીતે નમન કરવું તેનુ નામ દુર્નામ છે, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૪૫
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy