________________
મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા ! લંચ વિદે ના હો તહેવ” છે ગૌતમ! માનાદિ પરિણત કર્મ પુદ્ગલે પાંચ વર્ણોવાળાં હોય છે કોઇપરિણતપગલેના વિષયમાં જેવું કથન પહેલાં કરવામાં આવ્યું છે, એવું જ કથન માનાદિ પરિણત પુદગલે વિષે પણ સમજવું એટલે કે તે પુદ્ગલે બે ગધવાળાં, પાંચ રસવાળાં અને ચાર સ્પશેવાળાં હોય છે, એવું કથન સમજી લેવું જોઈએ.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ગદ અંતે ! મારા, વહી, નિરકી થશે, જાણે, मे कके, कुरुए, जिम्हे, किविसे, आयरणया, गूणया, पंचगया. पलिउंचणया, सातिजोगे य १५, एस णं कई वण्णे, कई गंधे, कइ रसे, कइ फासे पण्णते?"
માયા-કપટ, અજ્ઞાન-અવિદ્યા, આ સામાન્ય નામ છે અને માયાને કારણે જ ઉત્પન્ન થતાં ઉપધિ આદિ ભાવે માયાના જ વિશેષ ભેદ રૂપ છે. જેના દ્વારા જીવને દુગતિમાં લઈ જવામાં આવે છે તે ભાવનું નામ ઉપાધિ છે. અથવા પ્રતારય ઠગવાને ગ્ય) મનુષ્યની પાસે જવાના કારણે ભૂત ભાવનું નામ ઉપાધિ છે. આદર દ્વારા અન્યને છેતરવા તેનું નામ નિકૃતિ છે જે ભાવને વશવતી થઈને જીવ વલયના સમાન વક્રતા યુક્ત ચેષ્ટા કરે છે તેનું નામ વલય છે. અન્યને ઠગવાને માટે તેઓ સમજી ન શકે એવી વચન જાળની રચના કરવી તેનું નામ “ગહન છે. અન્યને ઠગવાને માટે નીચતાને અથવા નીચા સ્થાન-બિલકુલ ગુપ્તસ્થાનને આધાર લે તેનું નામ “નમ' છે. જીવવધાદિ રૂપ પાપનું નામ કક છે. તે નિમિત્ત ઠગવાને જે અનિપ્રાય છે તેને પણ કઈક કહેવામાં આવે છે. નિંદિત રીતે કોઈને ઠગવાની જે પવૃત્તિ થાય છે તેનું નામ કુરૂપ છે, જેમ કે ભાંડ આદિ જે ક્રિયાઓ કરે છે તે પણ એક માયાવિશેષ રૂપ જ હોય છે કારણ કે તેમાં નિંદિત રીતે મેહત્પાદન કરવામાં આવતું હોય છે. બીજાને ઠગવાના જે ભાવને વાવતી થઈને મનુષ્ય પોતાની ક્રિયાઓમાં કટિલતા લાવે છે, તે લાવનું નામ “જૈાથભાવ છે. જે માયાવિશેષ વડે જીવ (વ્યકિત) આ જન્મમાં શિબિષક જે થઈ જાય છે, તે માયાવિશેષને જ કિબિષ કહે છે માયાવિ. શેષ રૂપ ભાવપૂર્વક કઈ પણ વસ્તુને આદર કર-વીકાર કરે, તેનું નામ આદરણું છે. અથવા-અન્યને ઠગવાને માટે અનેક પ્રકારની જે ક્રિયાઓ કરવામાં આવે છે, તેનું નામ “ આચરણતા ' છે, આચરણને “તા” પ્રત્યય લાગવાથી આ પદ બન્યું છે. પોતાના સ્વરૂપને છુપાવવું તેનું નામ ગૃહનતા છે. અન્યને ઠગવા તેનું નામ વંચાતા છે. સરલતાપૂર્વક કહેવામાં આવેલી વાતનું પણ ખંડન કરવું તેનું નામ પ્રતિકંચનતા છે સારી વસ્તુમાં હલકી જાતીની વસ્તુનું મિશ્રણ કરવું તેનું નામ સાતિયેાગ છે. ઉપધિ આદિ સાતિયોગ પર્યરતના આ ૧૨ નામ માયાકષાયને માટે જ અહી’ વપરાય છે. તેમને અનુલક્ષીને ગૌતમસ્વામીને આ પ્રકારને પ્રશ્ન છે- હે ભગવન્!
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૪ ૬