________________
માયાદિ રૂપે પરિણત થયેલાં કર્મ પુદ્ગલે કેટલાં વર્ણવાળાં, કેટલા ગંધવાળા, કેટલા રસવાળાં અને કેટલા સ્પર્શીવાળાં હોય છે.
મહાવીર પ્રભુને ઉત્તર-“જોયા! ” હે ગૌતમ ! “પંચ નદેવ છે” કોઇપરિણત પુદ્ગલની જેમ માયાદિ રૂપે પરિણમિત કર્મયુદ્દગલે પણ પાંચ વર્ણોવાળાં, બે ગધવાળાં, પાંચ રસવાળાં અને ચાર સ્પર્શીવાળાં હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“હા મેતે ! ઢોકે, રૂછા, કુછr, et mણી સ, મિક્ષા, અમિશા, અસારવા, સ્થળા, રાજીવજયા, જામજા, મોવાસા, जीवियासा, मरणासा, नंदीरागे १६ एसणं कइवण्णे, कइ गंधे, का रसे, कई વારે પv?હે ભગવન્! લેભ, ઈચ્છા, મૂછ, કાંક્ષા, ગૃદ્ધિ, તૃષ્ણ, ભિધ્યા, અભિધ્યા, આશંસના, પ્રાર્થના, લાલપનતા, કામાશા, ભેગાશા, કવિતાશા, મરણાશા અને નંદિરાગ આ ૧૬ ભાવ રૂપે પરિણત કર્મ પલે કેટલાં પણુંવાળાં, કેટલા ગંધવાળાં, કેટલા રસવાળાં અને કેટલા સ્પર્શીવાળાં હોય છે ?
લભ અથવા લિસા સામાન્ય નામ છે, અને ઈરછા આદિ ભાવો તેના વિશેષના રૂપ છે. અભિલાષાને ઈચ્છા કહે છે પ્રાપ્ત પદાર્થના સંરક્ષણને માટે નિરંતર અભિલાષા રાખ્યા કરવી તેનું નામ મૂછ છે. અપ્રાપ્ત પદાથની ઈચ્છા કરવી તેનું નામ કાંક્ષા છે. પ્રાપ્ત પદાર્થોમાં વધારે પડતી આસક્તિ રાખવી તેનું નામ ગુદ્ધિ છે. પ્રાપ્ત પદાર્થોને અન્યને દેવા રૂપ ઉપયોગના અભાવનું નામ તૃણું છે. વિષયોને સંગ્રહ કરવામાં જ નિરતર લીન રહેવું તેનું નામ “ભિધ્યા” છે. અદૃઢ આગ્રહ અથવા ચિત્તની ચલાયમાન સ્થિતિનું નામ “અભિધ્યા” છે. અથવા દૃઢ અભિનિવેશનું નામ ભિયા છે-આ ભિપ્યા દયાન રૂપ હોય છે અને અભિપ્યા અદૃઢ અભિનિવેશ રૂપ હોય છે. અભિધ્યાને ચલાયમાન સ્થિતિવાળી કહી છે. ધ્યાન અને ચિત્ત વચ્ચે આ પ્રકારને તફાવત છે-“ થિર મકવાળું તં જ્ઞાળ, લં જ રચં વિત્ત” સ્થિર અથવસાયનું નામ યાન છે અને અસ્થિર મનેભાવનું નામ ચિત્ત છે મને મારા પુત્રને, મારા શિષ્યાદિને અમુક ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થઈ જાય, આ પ્રકારે ઈષ્ટ પદાર્થને પ્રાપ્ત કરવાની ઈચ્છાનું નામ આશંસના છે બીજાની પાસેથી ઈષ્ટ પદાર્થો મેળવવાની યાચના કરવી તેનું નામ પ્રાર્થના છે. કઈ પણ ઈષ્ટ વસ્તુની અન્યની પાસેથી પ્રાપ્તિ કરવા માટે વારંવાર આગ્રહપૂર્વક પ્રાર્થના કરવી તેનું નામ “લાલપનતા છે. ઈષ્ટ રૂપ અને ઈષ્ટ શબ્દને પ્રાપ્ત કરવાની ચાહનાનું નામ કામાશા છે, ઈષ્ટ રસ, ગંધ અને સ્પર્શને પ્રાપ્ત કરવાની ચાહના કરવી તેનું નામ ભેગાશા છે. અધિક જીવવાની આશા રાખવી તેનું નામ મરણશા છે. નદિ એટલે સમૃદ્ધિ સમૃદ્ધિ પ્રાપ્ત થવાથી જે હર્ષ થાય છે તેનું નામ નન્દિરાગ છે ગૌતમ સ્વામીના આ પ્રશ્નને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે-હે ગૌતમ! લેના ઉપર્યુક્ત ૧૬ રૂપે પરિણમિત
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
४७