________________
થયેલાં કમ પુદ્ગલા પાંચ વર્ષાવાળાં, એ ગધાવાળાં, પાંચ રસાવાળાં અને ચાર સ્પર્શવાળાં ડાય છે.
66
ગૌતમ સ્વામીના પ્રશ્ન- આ મંત્તે ! બૅન્ગે, શેરે, જ નાવ મિચ્છાदंसणसले पसणं कइ वण्णे, कइ गंधे, कइ रसे, कइ फासे पण्णत्ते ?" है ભગવન્ ! પુત્રપુત્રી આદિ વિષયક જે સ્નેહ હાય છે તે સ્નેહરૂપે પરિણત કમ પુદ્ગલા, તથા દ્વેષ, કલડુ અને મિથ્યાદર્શનશલ્યપયન્તના ભાવે રૂપે પરિણત ક પુદ્ગલા કેટલા વજુ વાળાં, કેટલા ગધાવાળાં, કેટલા રસેાવાળાં અને કેટલા સ્પર્શવાળાં હોય છે? અપ્રીતિને દ્વેષ કહે છે પ્રણય અને હાસ્ય આદિને કારણે અરસપરસની વચ્ચે અણબનાવ થાય છે તેનુ' નામ કલહ છે. સૂત્રમાં કલહ પદ પછી જે ‘ યાવત્' પદ વપરાયું છે તેના દ્વારા મ વાળે, મુશે, ગાફે માયામોરે '' આ પાંચ પદેને સમાવેશ થયે છે જે દાષાના સદ્ભાવ ન હોય તે દેશનુ` કોઈ વ્યકિતમાં આરોપણ કરવું, તેને અભ્યાખ્યાન કહે છે. ચાડી કરવી તેનું નામ મૈથુન્ય છે. ધર્મ પ્રત્યે અરુચિ અને વિષયા પ્રત્યે રુચિ રાખવી તેનુ નામ અરતિતિ છે. અન્યની નિન્દા કરવી તેનું નામ પરપરિવાદ છે. કપટપૂર્વક મિથ્યા ભાષણ કરવું તેનું નામ માયામૃષાવાદ છે કુદેવ, કુગુરુ અને ધમમાં શ્રદ્ધા રાખવી તેનું નામ મિથ્યાદર્શન શલ્ય છે.
મહાવીર પ્રભુના ઉત્તર-“નદેવ જોઢે સવ ચાલે ' હું ગોતમ ! સ્નેહાદ રૂપે પરિશુમિત થયેલાં કમ પુદ્ગલે, પણ કોધ રૂપે પરિણત ક પુદ્ ગલાની જેમ પાંચ વાંવાળાં, એ ગન્ધાવાળાં, પાંચ રસેવાળાં અને ચાર સ્પર્શીવાળાં હાય છે રાસ્ના
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૪૮