________________
પ્રાણાતિપાતાદિ વિમરણ કા નિરૂપણ
પ્રાણાતિપાતાદિ વિરમણવક્તવ્યતા—
,,
“ ગળે અંતે ! વાળાવાચવે મળે ” ઇત્યાદિ
ટીકા-પૂ સૂત્રમાં પ્રાણાતિપાત આદિ ૧૮ પાપાનાં વાંદિનુ કથન કરવામાં આવ્યું, હવે પ્રાણાતિપાત વિરમણુ આદિના વર્ણાદિની સૂત્રકાર પ્રરૂપણા કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન- અહુ અંતે ! નાળાવાયનેમળે જ્ઞાત્ર પરિ मणे, कोह विवेगे जाव मिच्छादंसणसल्लत्रिवेगे, एसणं कइ कण्णे जाव कइ फासे વળત્તે ? ” હે ભગવન્ ! પ્રાણાતિપાતવિરમણુ, મૃષાવાદવિરમણુ, અદત્તાદાનવિરમણુ, મૈથુનવિરમણ, પરિગ્રઢવિરમણુ, ક્રોધવિરમણ, માન-માયા-લેાભ-રાગ દ્વેષ,-કલડુ-અભ્યાખ્યાન-શૈશુન્ય-પરપરિવાદ–અને માયામૃષાવાદવિરમણુ, તથા મિથ્યાદર્શનશલ્યવિરમણુ, આ પ્રકારના પ્રાણાતિપાત વિરમણથી લઈને મિથ્યાદર્શનશલ્યવિરમણુ પર્યન્તના ૧૮ પ્રકારના પાપના વિરમણુ (ત્યાગ) રૂપ જે ભાવે છે, તે કેટલાં વર્ણોવાળાં, કેટલા ગધાવાળાં, કેટલા રસેવાળાં અને કેટલા સ્પર્શવાળાં હાય છે?
આ પ્રશ્નના ભાવાર્થ એ છે કે ૧૮ પાપસ્થાનેાના ત્યાગ રૂપ જે આત્માનું પરિણામ છે, તે કેટલાં વર્ણાદિકાવાળુ છે ?
""
મહાવીર પ્રભુને ઉત્તર- ́ નોચના ! ” હે ગૌતમ ! ' અવળે, વે, અણે, અજાણે વાત્તે '” પ્રાણાતિપાતવિરમણ આદિ આત્મપરિણામે વણુ વાળાં પશુ નથી, ગંધવાળાં પશુ નથી, રસવાળાં પણ નથી અને સ્પવાળાં પણ નથી. આ પ્રકારના કથનનું કારણ એ છે કે પ્રાણાતિપાતવિરમણ આદિ પરિ ણામે આત્માના ઉપયાગ રૂપ જ હાય છે, અને ઉપયાગ આત્માનું લક્ષણ છે, તેથી તેને અમૂત માનવામાં આવે છે. તેથી પ્રાણાતિપાતવિરમણ આદિને આત્માના ઉપયાગસ્વભાવ રૂપ માનવાને કારણે, આ અઢારે પાપસ્થાનાના ત્યાગ રૂપ પિરણામને અદ્ભૂત જ માનવામાં આવે છે, અમૂત હોવાને કારણે તે વણુ, ગંધ, રસ અને સ્પશ રૂપ પૌદ્ગલિક ગુણાવાળાં હતાં નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૪૯