SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ '' હવે ગૌતમ સ્વામી જીવના સ્વરૂપવિશેષને અનુલક્ષીને મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- અર્ મંતે ! ઉત્તિયા, વેળા, જમ્નિયા, પારિમિયા, સળ વ્ યના ?” હે ભગવન્ ! ઔપત્તિકી, વૈયિકી, કાર્મિકી અને પારિણામિડી, આ ચાર જે બુદ્ધિ છે, તે કેટલા વણુ વાળી, કેટલી ગધવાળી, કેટલા રસવાળી અને કેટલા સ્પશ વાળી કહી છે ? આ બુદ્ધિનું સ્વરૂપ આ પ્રકારનુ છે–ઉત્પત્તિ એજ જેનું પ્રયાજન છે, પરન્તુ જેને શાસ્ત્ર, કમ અને અભ્યાસ આદિની અપેક્ષા રહેતી નથી, એવી બુદ્ધિનું નામ ઔપત્તિકી બુદ્ધિ છે. આ બુદ્ધિ સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન થાય છે. જો કે જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયપશમ રૂપ પ્રયેાજન તા સ બુદ્ધિએમાં સાપેક્ષ હાય છે, પરન્તુ અહીં તેની વાત કરી નથી. જે ખુદ્ધિની પ્રાપ્તિમાં ગુરુવિનય-ગુરુની સેવા, શાસ્ત્રાભ્યાસ આદિ કારણભૂત હાય છે, તે બુદ્ધિને વૈનયિકી બુદ્ધિ કરું છે, ક-અનાચાર્યાંક અથવા સાચાક શિલ્પરૂપ ક-દ્વારા જે બુદ્ધિની ઉત્પત્તિ થાય છે, તે બુદ્ધિને કાર્મિકી બુદ્ધિ કહે છે, ચિર કાળ પર્યંત પૂર્વાપર અર્થના અવલેાકન પરિશીલન વડે ઉત્પન્ન થયેલી જે બુદ્ધિ છે, તેને પારિણ મિકી બુદ્ધિ કહે છે ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે“ સંચેય જ્ઞાત્ર બાસા ૧ત્તા '' 'હું ગૌતમ! પૂર્વોક્ત પ્રાણાતિપાતવિરમણુ આદિની જેમ ઔત્પત્તિકી આદિ બુદ્ધિએ પણ વણુરહિત, ગધરદ્ધિત, રસરર્હિત અને સ્પ રહિત કહી છે, કારણ કે તેઓ જીવના સ્વભાવ રૂપ હેાવાને કારણે અમૂત હાય છે, તે કારણે તેમનામાં ત્રણ, ગધ, રસ અને સ્પ રૂપ પૌદ્ગલિક ગુણ્ણા હાતા નથી, હવે ગૌતમ સ્વામી અવગ્રહ આદિ રૂપ જીવધ વિષે મહાવીર પ્રભુને આ પ્રકારના પ્રશ્ન પૂછે છે-“ અહ મતે ! snè, કુંદા, અવાયે, ધાળા, પણ ળ ફ વળ્યા ? '' હે ભગવન્ ! અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા રૂપ મતિજ્ઞાનના જે ચાર ભેદો છે, તેમનામાં કેટલાં વર્ષોં, કેટલા ગધા, કેટલા રસા અને કેટલા સ્પર્માંના સદ્ભાવ હોય છે ? (સામાન્ય જ્ઞાનનું નામ અથવા અત્યન્ત સૂક્ષ્મ જ્ઞાનનું નામ અવગ્રહમાન છે, અવગ્રહજ્ઞાન થયા ખાદ નિણ્યની તરફ ઝૂકતા એટલે કે નિશ્યની આછી પ્રાપ્તિ કરાવતા જ્ઞાનનુ નામ ઈહા છે જે જ્ઞાનમાં નિશ્ચય થઈ જાય છે તે જ્ઞાનનુ' નામ અવાય છે, અને કાળાન્તરે પણુ વિસ્મરણુ ન થવુ સ્મરણુ પટલ પર અંકીત થઈ જવું' તેનુ' નામ ધારણા છે.) મહાવીર પ્રભુના ઉત્તર-‘ડ્યું એવું નામ ગારા વાત્તા ” હું ગોતમ ! મતિજ્ઞાનના અવગ્રહથી લઈને ધારણા પન્તના ભેદને પણ પૂર્વોક્ત પ્રકારે વણુ રહિત, ગધરહિત, રસરહિત અને સ્પરહિત કહ્યા છે. કારણ કે અવગ્રહ આદિ પણ જીવના (આત્માના) ધમ હેાવાને કારણે અમૂત છે. તે કારણે તેમનામાં વધુ, ગંધ, રસ અને સ્પર્શી રૂપ પૌદ્ગલિક ગુણ્ણા સંભવી શકતા નથી. ગૌતમ સ્વામીના પ્રશ્ન- ઋદ્દુ મંત્તે ! છઠ્ઠાળે, મે, થ, વારિ, પુરિસવવમે, સળ ળે ? ” હે ભગવન્ ! ઉત્થાન, કર્મ, ખલ, વીય શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૫૦
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy