________________
પૌંવાળાં કહ્યા છે. કારણ કે કામણશરીર સૂક્ષમપરિણામવાળાં પુલ રૂપ હોય છે તે કારણે તેમાં ચાર સ્પર્શોને જ સદૂભાવ સમજ. પરન્ત “જીવં પર અવળા જાવ છarણા પત્તા” જીવની અપેક્ષાએ નારકમાં વર્ણાદિમત્તાને વિચાર કરવામાં આવે, તે તે વર્ણવિનાના, ગંધવિનાના, રસવિનાના અને સ્પર્શ વિનાના છે, કારણ કે જીવ અમૂર્ત હોય છે. તે કારણે તેને પિલિક વર્ણાદિ ગુણેથી રહિત માનવામાં આવેલ છે. તે દષ્ટિએ વિચાર કરવામાં આવે, તે નારકમાં પણ વર્ણાદિ રહિતતા સમજવી જોઈએ. “ કાવ થળિયકુમાર” અસુરકુમારોથી લઈને સ્વનિતકુમાર પર્યન્તના ભવનપતિ દેવેન વર્ષાદિના વિષયમાં નારકેના જેવું જ કથન થવું જોઈએ એટલે કે વિક્રિય અને તેજસ શરીરની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે તેઓ પાંચ વર્ણવાળાં, બે ગંધવાળાં, પાંચ રસવાળાં અને આઠ સ્પર્શીવાળાં હોય છે, પરંતુ કાશ્મણ શરીરના પુલેની અપેક્ષાએ વિચારવામાં આવે, તે તેઓ પાંચ વર્ણાદિવાળાં અને ચાર સ્પર્શીવાળાં હોય છે જીવની અપેક્ષાએ વિચારવામાં આવે, તે વિના વર્ણના, વિના ગંધના, વિના રસના અને સ્પર્શ વિનાના હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“પુરિવાર પુછા” હે ભગવન્! પૃથ્વીકાયિક કેટલા વર્ણવાળાકેટલા ગંધવાળા, કેટલા રસવાળા અને કેટલા સ્પર્શવાળા હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા હે ગૌતમ! “રાઝિરેથનારું જૂહુર પંડ્યાના કવ અwાસા પvળ” ઔદારિક અને તેજસ શરીરોનાં પલેની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે પૃથ્વીકાયિકે પાંચ વર્ણોવાળા, બે ગધેવાળા, પાંચ રસવાળા અને આઠ સ્પર્શીવાળા હોય છે. “જન્મ પફુર ના નેફા” કામણ શરીરનાં પુલની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે પૃથ્વીકાયિકો નારકોની જેમ પાંચ વણવાળા, બે ગધવાળા, પાંચ રસેવાળા અને ચાર સ્પશેવાળા હોય છે. “જીવં પુરજ તહેવ” અવની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે નારકોની જેમ પૃથ્વીકાયિક છ વર્ણરહિત. રસરહિત અને શરહિત હોય છે. “પર્વ નાવ ચરિંવિરા'' એજ પ્રમાણે અપકાયિક, તેજસ્કાયિક, વનસ્પતિકાયિક તથા શ્રીનિદ્રય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જી, ઔદારિક અને તેજસ શરીરનાં મુદ્રની અપેક્ષાએ પાંચ વવાળા, બે ગધેવાળા, પાંચ રસવાળા અને આઠ સ્પર્શીવાળા હોય છે, તથા કામણ શરીરની અપેક્ષાએ તેઓ પાંચ વર્ણવાળા, બે ગધવાળા, પાંચ રસેવાળા અને ચાર સ્પર્શીવાળા હોય છે. “ જીવં પદુદરઅને જીવની આશાએ તેઓ વર્ણરહિત, ગંધરહિત, રસરહિત અને સ્પર્શરહિત હોય છે. " नवरं वाउकाइया ओरालिययेउव्वियतेयगाई पडुच्च पंचवण्णा जाव अदफासा
mત્તા. ૨૪ નેપાળું” પૃથ્વીકાયિકોના વર્ણાદિને કથન કરતાં વાયુકારિકન વર્ષાદિના કથનમાં એવી વિશેષતા છે કે વાયુકાયિક છ ઔદા
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૫૩