________________
કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે સાતમાં ઘનવાત, સાતમા ઘનેદધિ અને સાતમી નરક પૃથ્વીને પણ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શીવાળા સમજવા. “ટ્ટે સવારે અવળે ” જે છ અવકાશાન્તર-(આકાશમંડાત્મક ખાલી સ્થાન) છે, તે પણું અમૂર્ત હોવાને કારણે વર્ણરહિત, ગંધરહિત, સરહિત અને સ્પર્શરહિત છે. “તપુરાણ જાવ છટ્રી gઢવી, પ્રચાહું અદ્ર ETણારૂં” છઠું તનુવાત, છઠ્ઠ ઘનવાત, છઠ્ઠો ઘને દધિ અને છઠ્ઠી પૃથ્વી આ ચારે પૌલિક હોવાને કારણે મૂર્ત છે, તે કારણે તેમને પાંચ વર્ણ, બે ગધ, પાંચ રસ અને આઠ સ્પર્શોથી યુક્ત સમજવા જોઈએ. “પુર્વ કા વરમાણ પુત્રવીણ રાઠવા મળિયા, તા રાવ ઢમર પુત્રવીણ માળિયવં” વર્ણાદિના વિષયમાં જેવી વક્તવ્યતા સાતમી પૃથ્વી વિષે કરવામાં આવી છે, એવી જ વક્તવ્યતા પાંચમી, ચાથી, ત્રીજ, બી જી અને પહેલી પૃથ્વીના વિષયમાં પણ થવી જોઈએ એટલે કે આ નરક પુસ્ત્રીઓને પણ પાંચ વર્ણવાળી, બે ગધેવાળી, પાંચ રસવાળી અને આઠ સ્પર્શીવાળી કહેવી જોઈએ. “સંપુટ્ટી લીવે, નાવ ચંગુરમ રજુ सोहम्मे कप्पे जाव ईसिपब्भारा पुढवी, नेरइयावासा जाव वेमाणियावासा, gયાન ઘવાળ જાજિજેબૂદ્વીપ નામને દ્વીપ, લવણસમુદ્ર આદિ સમુદ્ર, ધાતકીખંડ, સ્વયંભૂરમણ સમુદ્ર, સૌધર્મ ક૯૫, ઈશાનસનકુમાર મહેન્દ્ર-બ્રહ્મલેક-લાત-મહાશુક-સહસ્ત્રાર–આનત-પ્રાણત-આરણ અને અશ્રુત, આ બાર કપ, નવ રૈવેયકવિમાને, વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ, આ પાંચ અનુત્તર વિમાન, ઈન્સ્ટાગ્લારા પૃથ્વી, નારકાવાસે, અસુરકુમારાદિ ભવનપતિ દેવાવાસ, તિષિકાવાસે, વૈમાનિકાવાસે, ઈત્યાદિ પૌલિક પદાર્થો પણ પાંચ વર્ણોપાળા, બે ગધવાળા, પાંચ રસવાળા અને આઠ સ્પર્શીવાળા છે.
ગૌતમસ્વામીને પ્રશ્ન-૩થાળ અંતે ! વળાં, નાવ શરૂાણા પvળા?” હે ભગવન્! નારકે કેટલાં વર્ણવાળાં, કેટલા ગંધવાળા, કેટલા રસવાળાં અને કેટલા પૌંવાળાં છે?
મહાવીર પ્રભુને ઉત્તર-નવમા ! હે ગૌતમ! “ન્નિયારું વદુર પંજવઝા, પંચ રણા, સુમધા, બાવા પાત્તા” તૈજસ અને વૈક્રિય પુલેની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે નારકને પાંચ વર્ણોવાળાં, બે ગધેવાળાં, પાંચ રસવાળાં અને આઠ સ્પર્શીવાળાં, કહ્યાં છે. કારણ કે વૈક્રિય અને તેજસ શરીર બાદર પરિણામવાળાં પુલે રૂપ હોય છે તે બન્નેની બાદરતાને કારણે નારકમાં આઠ સ્પર્શીને સદ્ભાવ કહ્યો છે. પરંતુ “વમાં પદુર વંરવન્ના, દુધા, વંચાતા ૩ના વઇત્તા” કામણુશરીર રૂપ પુદ્ગલની અપેક્ષાએ નારકેને પાંચ વર્ણોવાળાં, બે ગધેવાળાં, પાંચ રસોવાળાં અને ચાર
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૫૨