SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ કિ, તૈજસ, અને વૈક્રિય શરીરનાં પુદ્દલાની અપેક્ષાએ પાંચ વર્ષોંવાળા, ખે ગધાવાળા, પાંચ સેાવાળા અને આઠ સ્પરીવાળા ડાય છે. ત્યાર પછીનું સમસ્ત કથન નારકેાના કથન પ્રમાણે જ સમજવું જેમ કે-વાયુકાયિક જીવ કામ શરીરના પુલ્લેની અપેક્ષાએ પાંચ વર્ષોંવાળા, એ ગંધાવાળા, પાંચ રસેાવાળા અને ચાર સ્પર્શવાળા હોય છે. “ લીવ દુર્” જીવની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે તેએ વધુ રહિત, ગધરહિત, રસરહિત અને પરહિત હાય છે. ચિયિતિરિક્ષનોળિયાના વાળા '' વાયુકાયિકાના જેવુ જ કથન પૉંચેન્દ્રિય તિય ચાના વર્ણાદિના વિષયમાં પણ સમજવું એટલે કે ઔદા રિક, વૈક્રિય અને તૈજસ શરીરના પુદ્ગલાની અપેક્ષાએ પંચેન્દ્રિયતિય ચાને પણ પાંચ વર્છાવાળા, એ ગંધાવાળા, પાંચ રસેાવાળા અને આઠ સ્પર્શવાળા et મહ કહ્યા છે. પરન્તુ કાણુશરીરના પુદ્ગલેાની અપેક્ષાએ તેમને પાંચ વર્ષોવાળા, એ અધાવાળા, પાંચ રસેટવાળા અને ચાર સ્પર્શાવાળા કહ્યા છે. જીવની અપે ક્ષાએ તેમને વણુ રહિત, ગધરહિત, રક્ષરહિત અને પરહિત કહ્યા છે, (6 मस्साणं पुच्छा “ હે ભગવન્ ! મનુષ્યા કેટલાં વણુવાળા, કેટલા ગધવાળા, કેટલા રસવાળા અને કેટલા સ્પર્શવાળા હાય છે? આ પ્રશ્નના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે ओरालिय- आहारग-तेयगाई पडुच्च पंच વળાડું નાવ અટુલ્લાલા ફળન્ના ” હે ગૌતમ! ઔદારિક, વૈક્રિય, આહારક, અને તેજસ શરીરનાં પુદ્ગલેાની અપેક્ષાએ મનુષ્યાને પાંચ વોવાળા, એ ગધાવાળા, પાંચ રસાવાળા અને આઠ સ્પીવાળા કહ્યા છે. “ માં ઝીય ૨ ડુંખ્શ ના ના’કામણુ શરીર અને જીવની અપેક્ષાએ તેમના વર્ણાદિનું કથન નારકાના વર્ણાદિના કથન જેવું જ સમજવું એટલે કે કામણુ શરીરના પુàાની અપેક્ષાએ મનુષ્યને પાંચ વર્ણીવાળા, એ ગંધાવાળા, પાંચ રસાવાળા અને ચાર સ્પૉંવાળા કહ્યા છે, અને જીવની અપેક્ષાએ વણુ રહિત, ગધરહિત, રસરહિત, અને સ્પરહિત કહ્યા છે. “ વાળમંત્રનો પ્રિયવેમા નિયા ના નેફ્યા " વાનગૃતરા, જ્યેાતિષિકા અને વૈમાનિક દેવાના વર્ષોંફ્રિકાના વિષયમાં નારકેાના જેવું જ કથક કરવુ જોઇએ એટલે કે વૈક્રિય અને તૈજસ શરીરનાં પુદ્ધàાની અપેક્ષાએ તેમને પાંચ વર્ષોવાળા, એ ગધાવાળા, પાંચ રસાવાળા અને આઠ સ્પીવાળા કહ્યા છે. કાણુ શરીરની અપેક્ષાએ તેમને પાંચ વર્ણીવાળા, એ ગંધાવાળા, પાંચ રસાવાળા અને ચાર સ્પર્શાવાળા કહ્યા છે અને જીવની અપેક્ષાએ તેમને વણુરહિત, ગધરહિત, સુરહિત અને સ્પ રહિત કહ્યા છે. ,, “ મચિન્નાલ નાવો સ્થિવાય, સવ્વ અવળા॰' ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને અદ્ધાસમય (કાળ) ને વણુ રહિત, ગધ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૫૪
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy