________________
રહિત, રસરહિત અને સ્પરહિત કહ્યા છે. “નવ વાજા વંશવને, દુધે, વણે, ગઠ્ઠre gon” પરતુ જે પુલાસ્તિકાય છે તેને પાંચ વર્ણોવાળું, બે ગધેવાળું, પાંચ રસાવાળું અને આઠ સ્પર્શીવાળું કહ્યું છે, કારણ કે પુલાસ્તિકાય મૂર્ત છે અને ધમસ્તિકાય આદિ અમૂર્ત છે તેથી ધર્માસ્તિકાય આદિને વર્ણાદિ પૌલિક ગુણેથી રહિત કહ્યા છે. “શાળાળિને કાર અંતર/gs, gશનિ જwiાળિ” જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મ, મોહનીયકર્મ, વેદનીયકર્મ, આયુકર્મ, નામકર્મ ગત્રકર્મ અને અન્તરાયકર્મ, આ આઠે કર્મો પાંચવર્ણવાળાં, બે ગંધવાળાં પાંચ રસવાળાં અને ચાર સ્પર્શવાળાં હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ સાળં મં! જવા ” હે ભગવન્! કૃષ્ણ લેસ્યા કેટલા વર્ણવાળી, કેટલા ગંધવાળી, કેટલા રસવાળી અને કેટલા સ્પર્શવાળી હોય છે ? આ પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે“વહેણે જવા જ્ઞાવ અiler Tunત્તા” દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તો કૃષ્ણલેશ્યા પાંચ વાવાળી, બે ગધવાળી, પાંચ રસેવાળી અને આઠ સ્પર્શીવાળી હોય છે. તથા–“માહેરતં જુદા ગાળામાં ભાવલેશ્યાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વિનાની હોય છે, કારણ કે ભાવલેશ્યા જીવના પરિણામ રૂપ હોય છે અને જીવના પરિણામને અમૂર્ત કહ્યું છે. તેથી અમૂર્તમાં વર્ણાદિને સદુભાવ હેતો નથી. “gવં જાવ કુણાકૃષ્ણવેશ્યાના વર્ણાદિના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે. એવું જ કથન નીલવેશ્યા, કાપતલેશ્યા, તેજલેશ્યા, પદ્મવેશ્યા અને શુકલેશ્યાના વર્ણાદિ વિષે સમજવું એટલે કે દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ આ બધી લેશ્યાઓને પાંચવર્ણવાળી, બે ગધવાળી, પાંચ રસવાળી અને આઠ સ્પર્શેવાળી કહી છે તથા ભાવલેશ્યાની અપેક્ષાએ તેમને વણરહિત, ગંધરહિત, રસરહિત અને સ્પર્શરહિત કહેવામાં આવી છે કારણ કે ભાવસ્થા જીવના પરિણામ રૂપ હેવાને કારણે અમૂર્ત હોય છે તેથી તેમાં વણદિને સદ્ભાવ હોતો નથી. “સમ્મતિદ્દીરૂ, વરવુaણેક, ધામિનિવરિनाणे, जाव विभंगणाणे, आहारसना जाव परिग्गहसन्ना, एयाणि अवण्णाणि." મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે હે ગૌતમ! સમ્યગદષ્ટિ મિથ્યાહૂષ્ટિ (મિથ્યાજ્ઞાન), સમ્યગૃમિથ્યાષ્ટિ (મિશ્રદષ્ટિ,) ચક્ષુદર્શન અચક્ષુર્દર્શન, અવધિદર્શન, કેવલદર્શન, આમિનિબેધિકજ્ઞાન (મતિજ્ઞાન), શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિલંબ ગજ્ઞાન, આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, અને પરિગ્રહુસંજ્ઞા, આ બધાને વર્ણવિનાના, ગંધવિનાના, રસવિનાના અને સ્પર્શવિનાના કહ્યા છે તેઓ જીવના આતર પરિણામ રૂપ હોવાને કારણે અમૂર્ત છે. તે કારણે તેમને વર્ણાદિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૫૫.