________________
વિનાના કહેવામાં આવેલ છે. આ રીતે કૃષ્ણલેશ્યાથી લઈને પરિગ્રહસંજ્ઞા પર્વતના સઘળા પદાર્થો જીવપરિણામરૂપ હોવાથી વર્ણાદિ વિનાના હોય છે, એમ સમજવું જોઈએ જ્યાં જ્યાં ચાર સ્પર્શીને સદૂભાવ કહેવામાં આવ્યો છે, ત્યાં ત્યાં સૂમ પરિણામ રૂપ કારણ સમજવાનું છે અને જ્યાં જ્યાં આઠ સ્પર્શીને સદ્ભાવ બતાવ્યું છે, ત્યાં ત્યાં બાદરપરિણામ રૂપ કારણ સમજવાનું છે. તેથી જ સૂત્રકારે કહ્યું છે કે “બોલનચાવીરે જાવ તેજારીરે, વાણિ ગzirf” ઔદારિકશરીર, વૈકિયશરીર, આહારકશરીર અને તેજસશરીર, આ ચાર શરીર આઠ સ્પર્શીવાળાં હોય છે, તથા “માઘરીરે ચારે કાર્મણશરીર ચાર સ્પર્શીવાળું હોય છે. “અળગોને, વચનો ૨ ૩%ારે” મને યોગ અને વચનગને ચાર સ્પર્શીવાળા કહેવામાં આવ્યા છે, “#ાયોને અFારે” પણ કાયાગને આઠ સ્પશેવાળ કહ્યો છે, કારણ કે કાયાગ બાદર પલના પરિણામરૂપ હોય છે. “સાકારોને જ અનાળાનશોચ ગવા ” સાકારઉપયોગ અને અનાકારઉપયોગ, આ અને ઉપયોગ જીવના આન્તરપરિણામ રૂપ હોય છે તે કારણે તેઓ અમૂર્ત હોય છે. તેથી તેમને વર્ણરહિત, ગંધરહિત, સરહિત અને પર્શરહિત કહેવામાં આવેલ છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ વાળ મંતે ! avor. પુછા” છે ભગવન! સમસ્ત ધર્માસ્તિ કાયાદિક દ્રવ્યે કેટલા વર્ણવાળાં, કેટલા રસવાળાં અને કેટલા સ્પર્શવાળા હોય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-“અલ્યારૂ વવવ પંઘવા નાવ ના Tumત્તા” હે ગૌતમ! સમસ્ત દ્રામાંથી કેટલાક દ્રવ્ય-ભાદર મુદ્દલ રૂ૫ દ્રવ્ય-પાંચ વર્ણોવાળાં, બે ગંધવાળો, પાંચ રસવાળાં અને આઠ સ્પર્શી વાળાં હોય છે. “મારૂચા તથંઢવા પંવાઇuT૦, નવ વરણા પUત્તા” સમસ્ત દ્રવ્યોમાંથી કેટલાક દ્રવ્યને–સૂક્ષ્મ પુદ્ગલ દ્રવ્યને-પાંચ વર્ણોવાળાં, બે ગધવાળાં, પાંચ રસવાળાં, અને ચાર સ્પર્શવાળાં કહ્યા છે, “ માફસા સાવધા, રાધા, gaun, gવરા, સુwlar guત્તા, સમસ્ત દ્રમાંથી કેટલાક દ્રવ્યને- પરમાણુ યુદલ રૂપ દ્રવ્યને–એક ગધવાળાં એક રસવાળાં, એક વર્ણવાળાં અને બે સ્પર્શવાળાં કહ્યા છે. એજ વાત નીચેના સૂત્રપાઠ દ્વારા વ્યકત થાય છે-“ઘવાળો, દિર શાજિક” “પરમાણુ રસ એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શવાળ હોય છે, તેનું જ્ઞાન તેમના સંગથી ઉત્પન્ન થયેલા કાર્યથી થાય છે.” સૂક્ષ્મસંબંધી ચાર સ્પશેમાંના કેઈ બે અવિરુદ્ધ સ્પર્શીને સદ્ભાવ રહે છે. “અપેક્ષા સંદનાર નવઘણા કાના ઉછાત્તા” સમસ્ત દ્રામાંથી કેટલાક દ્રવ્ય – ધમસ્તિકાયાદિ દ્રા-વર્ણરહિત, ગંધરહિત, રસરહિત અને સ્પર્શરહિત હોય
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૫૬