________________
છે. “gવં તદા ઘણા વિ, સત્ર જૂજવા વિ” એજ પ્રમાણે કેટલાક દ્રવ્યપ્રદેશે પાંચ વર્ણવાળા, બે ગંધવાળા, પાંચ રસવાળા અને આઠ સ્પર્શવાળા હોય છે, અને કેટલાક દ્રવ્યપ્રદેશે વર્ણરહિત, ગંધરહિત, રસરહિત અને સ્પર્શ રહિત હોય છે એટલે કે મૂર્ત દ્રવ્યના પ્રદેશોને, મૂર્ત દ્રવ્યપુલની જેમ, પાંચ વર્ણવાળાં, અને બે ગંધાદિવાળા કહ્યા છે. અમૂર્તદ્રવ્ય પ્રદેશનેધર્માસ્તિકાયાદિના પ્રદેશને, અમૂર્ત દ્રવ્યની જેમ વર્ણાદિ વિનાના કહ્યા છે. એજ પ્રમાણે કેટલાક દ્રવ્યની પર્યાને પણ કેટલાક દ્રવ્યની ધમરૂપ કેમભાવી પર્યાને પણ-દ્રવ્યની જેમ પાંચ વર્ણવાળી, બે ગંધવાળી, પાંચ રસવાળી અને આઠ સ્પર્શવાળી કહી છે, તથા કેટલાક દ્રવ્યોની પર્યાયોને વણવિનાની, ગંધવિનાની, રસવિનાની અને સ્પર્શ વિનાની કહી છે. એટલે કે મૂર્ત દ્રવ્યની પર્યાને મૂર્ત દ્રવ્યની જેમ વર્ણ, ગંધ રસ અને સ્પર્શવાળી કહી છે અને અમૂત દ્રવ્યની પર્યાયને, અમૂર્ત દ્રાની જેમ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વિનાની કહી છે. “તીથદ્ધા અવળા, રાગ ગણા, ઘઉં ગળાના શિ, સંવદ્ધા વિ” ભૂતકાળને પણ વર્ણવિનાને, ગંધવિનાને, રસવિનાને અને સ્પર્શ વિનાને કહ્યું છે એ જ પ્રમાણે અનાગત (ભવિષ્ય) કાળને પણ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શોથી રહિત કહ્યો છે ભૂતકાળની જેમ સર્વ કાળને પણ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વિનાને કહ્યો છે, કારણ કે ભૂત, ભવિષ્ય અને વર્તમાન, એ ત્રણે કાળને પણ અમૂર્ત કહ્યા છે. તેઓ અમૂત હોવાને કારણે તેમનામાં પૌલિક ગુણેને સદૂભાવ સંભવી શકતું નથી. સુરા
જીવ પરિણામ કા નિરૂપણ
–જીવપરિણામની વક્તવ્યતા– “જીવે મંતે ! જર્મ ઘામમાળે” ઈત્યાદિ–
ટીકાર્ય–આ સૂત્ર દ્વારા સૂત્રકારે જીવના વ્યુત્ક્રમણ કાળમાં તેના વર્ણાદિની નીચે પ્રમાણે પ્રરૂપણ કરી છે
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વીવે મંતે ! નરમ રમમાણે જવ, ઋષ, ફ , ફwારં રિામ પરિમરૂ?” હે ભગવન્! જ્યારે જીવ ગર્ભમાં આવે છે, ત્યારે એટલે કે ગર્ભોત્પત્તિકાળમાં જીવ કેટલાં વર્ણાદિ રૂપ પરિણામને પ્રાપ્ત કરે છે? એટલે કે જીવ જ્યારે ગર્ભમાં આવે છે, ત્યારે કેટલાં વર્ણવાળ હોય છે? કેટલા ગંધવાળા હોય છે? કેટલા રસવાળું હોય છે? કેટલા સ્પેશવાળ હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“જો !” હે ગૌતમ! ગર્ભવ્યુત્ક્રાન્ત જીવ “iાવ, સુiાં, રાં, ગgrH Tળમg” પાંચ વર્ણવાળ, બે ગંધવાળે, પાંચ રસવાળે અને આઠ સ્પર્શવાળે હેય છે, કારણ કે ગર્ભવ્યુત્ક્રમણ
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૫૭