________________
કાળમાં (જ્યારે ગ ́માં જીવ આવે છે ત્યારે) જીવશરીર પાંચ વર્ણોદિવાળુ હાય છે તેથી ગભવ્યુત્ક્રમણ કાળમાં જીવને પાંચ વર્ણાદિ પરિણામેાવાળા-પાંચ વણ વાળા, એ ગધવાળે, પાંચ રસવાળા અને આઠ સ્પર્શ વાળે કહેવામાં આન્યા છે, એવુ' સમજવુ જોઇએ આ કથનના ભાવાર્થ એ છે કે જીવ સ્વભાવતઃ અમૂત હાવાને કારણે વદિ રૂપ પરિણામે વિનાના હોય છે. પરન્તુ તેની સાથે શરીરના સબંધ તે ચાલુ જ રહ્યા કરે છે આ શરીરસંબંધને કારણે, જ્યાં સુધી તે મુક્તિ પ્રાપ્ત કરતા નથી, ત્યાં સુધી તે સ'સારી અવસ્થાવાળા રહેવાને કારણે શરીરના સબધવાળા જ રહે છે, તે કારણે તે વિચિત્ર વર્ણાદિરૂપ પરિણામેવાળા જ બની રહે છે. ાસૢ૦૩|
જીવ કે ચારિત્ર પરિણામ હેતુ કા નિરૂપણ
—જીવના વિચિત્ર પરિણામની વક્તવ્યતા
“ મગોળ મતે ! નીવે તો ગમ્મો' ઇત્યાદિ— ટીકા”—આ સૂત્ર દ્વારા સૂત્રધારે જીવના વિચિત્ર પરિણામના કારણેાની પ્રરૂપણા કરી છે—આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર ભગવાનને એવે પ્રશ્ન પૂછે છે કે “ જન્મો ન મંતે! નીચેનો ગમો વિત્તિમાયં નિમર્ ? ” હું ભગવન્! શું છત્ર કમ' દ્વારા જ વિભક્તિભાવ ને-નારક, તિય ઇંચ, મનુષ્ય અને દેવ, આ ભવેશમાં વિવિધ પરિણામને-પ્રાપ્ત કરે છે? શુ ક્રમ વિના જીવ વિભક્તિભાવને પ્રાપ્ત કરતા નથી ? એજ પ્રમાણે “ જન્મઓનું જ્ઞ, નો અમો વિમત્તિમાથું મિક્” શુ' નારકાદિ પર્યાં. ચાને પ્રાપ્ત કરનારા જીવસમૂહ પણ કેમ વડે જ નૈરિયેક આદિ વિવિધ પરિણામેાની પ્રાપ્તિ કરે છે? અને કવિના શું તેએ નૈરયિક આદિ વિવિધ પરિણામાને પ્રાપ્ત કરતા નથી ?
''
ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે हंता, गोयमा ! कम्मओणं तचैव जाव परिणमइ, नो अकम्मओ विभत्तिभावं નિમર્ ” હે ગૌતમ ! હા, એવું જ મને છે જીવ અથવા જીવસમૂહ રૂપ જગત ક` વડે જ નૈયિક આદિ વિવિધ પ્રકારના પરિણામને પ્રાપ્ત કરે છે, ક્રમ વિના જીવ અથવા જીવસમૂહ રૂપ જગત નૈરયિક આદિ વિવિધ પરિ ણામાને પ્રાપ્ત કરતા નથી હવે સૂત્રના ઉપસંહાર કરવા નિમિત્તે ગૌતમ સ્વામીના આ વચના દ્વારા પ્રભુનાં વચનાને પ્રમાણભૂત ગણવામાં આવેલ છે
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૫૮