SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ “ પૂવ અંતે ! તેવમંતે! ત્તિ’ “ હું ભગવન્ ! આપે જે કહ્યું તે સત્ય જ છે. હે ભગવન્ ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સથા સત્ય જ છે. ’ આ પ્રમાણે કહીને ભગવાનને વંદણા નમસ્કાર કરીને, ગૌતમ સ્વામી પેતાને સ્થાને બેસી ગયા, ાસૢ૦૪॥ જૈનાચાય જૈનધમ દિવાકર શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર” ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ખારમા શતકના પાંચમે ઉદ્દેશક સમાપ્ત ॥૧૨-પા E છઠે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ છઠ્ઠા ઉદ્દેશાના પ્રાર’ભ— આ છઠ્ઠા ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયના સક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે રાહુ જ્યારે ચન્દ્રમાના ગ્રાસ કરે છે, ત્યારે ચન્દ્રગ્રહણ થાય છે, આ પ્રકારની અન્યતીથિંકાની માન્યતા મિથ્યા હાવાનું પ્રતિપાદન રાહુદેવનું વન-રાહુનાં નામાનું કથન-રાહુના વિમાનનું વર્ચુન રાહુની અવરજવર થાય ત્યારે ચન્દ્રપ્રકાશના આચ્છાદનનું કથન રાહુના પ્રકારાનું કથન–સૂર્ય ચન્દ્રને શહુ કયારે આચ્છાદિત કરે છે, તેનુ કથન ચન્દ્રને ‘ સશ્રી’ કહેવાના કારણનું નિરૂપણુ-સૂર્યને · આદિત્ય' કહેવાના કારણુનું નિરૂપણ ચન્દ્રની અગમહિષીઓનુ` કથન ચન્દ્ર અને સૂર્યના વિશિષ્ટ કામાગાનુ વણુ ન < શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૫૯
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy