________________
“ પૂવ અંતે ! તેવમંતે! ત્તિ’ “ હું ભગવન્ ! આપે જે કહ્યું તે સત્ય જ છે. હે ભગવન્ ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સથા સત્ય જ છે. ’ આ પ્રમાણે કહીને ભગવાનને વંદણા નમસ્કાર કરીને, ગૌતમ સ્વામી પેતાને સ્થાને બેસી ગયા, ાસૢ૦૪॥
જૈનાચાય જૈનધમ દિવાકર શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર” ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ખારમા શતકના પાંચમે ઉદ્દેશક સમાપ્ત ॥૧૨-પા
E
છઠે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ
છઠ્ઠા ઉદ્દેશાના પ્રાર’ભ—
આ છઠ્ઠા ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયના સક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે રાહુ જ્યારે ચન્દ્રમાના ગ્રાસ કરે છે, ત્યારે ચન્દ્રગ્રહણ થાય છે, આ પ્રકારની અન્યતીથિંકાની માન્યતા મિથ્યા હાવાનું પ્રતિપાદન રાહુદેવનું વન-રાહુનાં નામાનું કથન-રાહુના વિમાનનું વર્ચુન રાહુની અવરજવર થાય ત્યારે ચન્દ્રપ્રકાશના આચ્છાદનનું કથન રાહુના પ્રકારાનું કથન–સૂર્ય ચન્દ્રને શહુ કયારે આચ્છાદિત કરે છે, તેનુ કથન ચન્દ્રને ‘ સશ્રી’ કહેવાના કારણનું નિરૂપણુ-સૂર્યને · આદિત્ય' કહેવાના કારણુનું નિરૂપણ ચન્દ્રની અગમહિષીઓનુ` કથન ચન્દ્ર અને સૂર્યના વિશિષ્ટ કામાગાનુ વણુ ન
<
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૫૯