________________
રાહુકે સ્વરૂપના નિરૂપણ
-રાહુ વિષયક વક્તવ્યતા“સાનિ કાર વારી” ઈત્યાદિ
ટીકાથે–આના પહેલાના ઉદ્દેશકમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે જગતના છને નરયિક આદિ ભવની પ્રાપ્તિ થાય છે. આ ભની પ્રાપ્તિ રૂપ જે ભાવ છે, તે તેમના કર્મના કારણભૂત હોય છે. એવે તે ભાવ રાહુ વડે ગ્રસિત થાય ત્યારે ચન્દ્રમાં પણ સંભવી શકે છે, આ આશંકાનું સૂત્રકારે અહીં નિવારણ કર્યું છે–“રાળ ગાવ પર્વ વચાતી” રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા, પરિષદ નીકળી, ધર્મકથા સાંભળીને પરિષદ વિખરાઈ ગઈ, ઈત્યાદિ સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ ત્યાર બાદ ધર્મતત્તવને સાંભળવાની ઈચ્છાવાળા ગૌતમ સ્વામીએ બને હાથ જોડીને વિનયપૂર્વક મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછયું-“વ ગળેણે મને ! અન્નમન્નસ વિમાવાતા” હે ભગવન્ ! અન્યતીથિકે પરસ્પરમાં એવું કહે છે, એવું ભાખે છે. એવી પ્રજ્ઞાપના કરે છે અને એવી પ્રરૂપણ કરે છે કે-“હવે વસ્તુ ન નં ૬, gવે વહુ રાદૂ ઘડ્યું ને ” રાહુ ચન્દ્રમાને પ્રાસ કરે છે, રાહ ચન્દ્રમાને ગ્રાસ કરે છે, “રે મે મરે! ” હે ભગવન્ ! અન્ય તીર્થિકેન આ કથન શું સત્ય છે ખરૂં? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે
"गोयमा ! जे णं से बहुजणेणं अण्णमण्णरस जाव मिच्छं ते एवमासु" ગૌતમ! તે અન્ય તીર્થિકે પરસ્પરને એવું જે કહે છે, એવું ભાખે છે, એવી પ્રજ્ઞાપના કરે છે અને એવી પ્રરૂપણ કરે છે, કે રાહુ ચન્દ્રને ગ્રાસ કરે છે, તે કથન અપ્રામાણિક હોવાથી તથા કુપ્રવચનના સંસ્કાર વડે પ્રાપ્ત કરાયેલું હોવાથી મિથ્યા છે કારણ કે ગ્રહણમાં રાહુ અને ચન્દ્રમાનાં વિમા નેની અપેક્ષા રહે છે. તે કારણે વિમાનમાં ગ્રાસક ગ્રામ્ય ભાવ સંભવી શક્ત નથી, પરંતુ આચ્છાદ્ય, આચ્છાદક ભાવ જ સંભવી શકે છે.
આ પુખ જોયમા! વમારૂમિ નાર પર્વ ઉમિ” હે ગૌતમ! રાહુ દ્વારા ચન્દ્રના ગ્રહણના વિષયમાં હું તે એવું કહું છું, એવું પ્રતિપાદિત કરું છું એવું પ્રજ્ઞાપિત કરું છું અને એવું પ્રરૂપિત કરૂં છું કે “પર્વ
શ્રી ભગવતી સૂત્ર : ૧૦