SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ खलु राहू देवे महिडिए जाव महासोक्खे, वरवत्थधरे, वरमल्लधरे, वरगंधधरे, rrrOા રાહ એક દેવ છે, અને તે મહાઝદ્ધિવાળે, મહાતિવાળો. મહાબલવાળો, મહાયશવાળે અને મહાસુખવાળો છે. તથા તે ઉત્તમ વસ્ત્રોને ધારણ કરનાર, ઉત્તમ માલાઓને ધારણ કરનાર, ઉત્તમ ચન્દન, પુષ્પ આદિની ગંધથી યુક્ત ગંધવાળા તથા શ્રેષ્ઠ આસરણાથી વિભૂષિત દેહવાળે છે. “સાર તેવર ના નામના વકત્તાતે રાહુ દેવના નવ નામ કહ્યા છે, “áના” તે નામે નીચે પ્રમાણે છે-“લિંકાર, કિરણ, મા, ણણ, રે, મારે, મછે, છમ, છઠ્ઠલ” (૧) શંગાટક, (૨) જટિલક, (૩) ખંભ, (૪) ખરક, (૫) દર (૬) મકર, (૭) મત્સ્ય, (૮) કચ્છ૫ અને (૯) કૃષ્ણસર્પ. ના લેવા વિમાના પવછor somત્તા-હંગા” રાહુ દેવનાં વિમાને નીચે પ્રમાણે પાંચ વર્ણના કહ્યા છે-“વિ, ના, જોરિચા, હારિ, સુશિ ” (૧) કૃષ્ણ, (૨) નીલ, (૩) લેહિત (લાલ), (૪) હારિદ્ર (પીળો) અને (૫) શુક્લ “થિજાણ રાહુવિમાને લંકળવઘામે વળ” રાહુનું જે કૃષ્ણવિમાન છે તે ખંજનના વર્ણની આભાવાર્થ-એટલે કે કાજળ અથવા મેશના જેવી કાતિવાળું (દીપકની જાત વડે જે કાજળ ઉત્પન્ન થાય છે. તેને ખંજન કહે છે.) “અસ્થિ નીસર વિમાને જાળવળામે વળ” રાહુનું જે નીલ વિમાન છે, તે લીલી તુંબડીને જેવી કાન્તિવાળું કહ્યું છે. “સારૂ” આ પદ તબડી માટે વપરાયું છે. “અસ્થિર રાશિમાળે મંજ્ઞિકુવા gor” રાહુદેવનું જે લેહિત વણનું વિમાન છે, તે મંછડના જેવી કાન્તિવાળું કહ્યું છે. “અસ્થિ પીતર રાહુવિમાને વિઝામે રાહતું જે પીળા રંગનું વિમાન છે, તેની કાન્તિ હળદરની કાન્તિ જેવી છે. “અસ્થિશિક્ષણ જાદુવિમાને માનસિવUામે goor” રાહુનું જે થકલ વિમાન છે તેની કાન્તિ ભમરાશિની કાન્તિ જેવી કહી છે. "जयाण राह आगच्छमाणे वागच्छमाणे वा विउत्रमाणे वा परियारेमाणे वा चंदરસ પુસ્થિભેળ ગાવાળું જીવરિથમે વીવ ટૂ' જ્યારે રાહુ ઘણુ જ ઝડપી ગતિ વડે કૃષ્ણાદિ વિમાન દ્વારા જાય છે અને એજ વિમાન દ્વારા એવી જ ગતિથી પાછા ફરે છે–એટલે કે પોતાની સ્વાભાવિક ગતિથી કૃષ્ણાદિ વિમાનમાં અવરજવર કરે છે (આ બે પદે દ્વારા રાહુની સ્વાભાવિક ગતિની વાત કરવામાં આવી છે), અથવા જ્યારે તે વિક્રિયા કરે છે અથવા કામક્રીડા કરે છે (આ બે પદ દ્વારા અસ્વાભાવિક વિમાન ગતિ પ્રકટ કરવામાં આવી છે, કારણ કે આ બને અવસ્થામાં તે અતિત્વરાથી પ્રવૃત્તિ કરે છે, તેથી વિસ સ્થલ ચેષ્ટાવાળે હેવાને કારણે તે પિતાના વિમાનને ચાગ્ય રીતે ચલા શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૬૧.
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy