SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ વતે નથી) આ પ્રમાણે ગમનાગમન કરતે તે રાહુ ચન્દ્રની લેફ્સાને (ચન્દ્રની નાને-ચન્દ્રના પ્રકાશને) પૂર્વ દિમ્ભાગમાં આવૃત (આચ્છાદિત) કરીને પશ્ચિમ દિમાગમાં જાય છે. આ પ્રકારે પિતાના વિમાન દ્વારા ચન્દ્રના વિમાનને આવૃત કરતે તે રાહુ ચન્દ્રની દીપ્તિને (પ્રકાશને) આવૃત કરી લે છે, આ કારણે જ્યના રૂપ ચન્દ્રલેશ્યાને સામેથી આચ્છાદિત કરીને ચન્દ્રની અપેક્ષા એ બીજી દિશા તરફ તે ચાલ્યા જાય છે તે સમયે રાહની અપેક્ષાએ ચન્દ્ર પૂર્વ દિશામાં દેખાય છે અને ચન્દ્ર કરતાં પશ્ચિમ દિશામાં રાહુ દેખાય છે. “કચાળ નહૂિ હાજરમાને છમ વા વિશ્વમા વા, પરિવારના વા चंदलेस्सं पच्चत्थिमेणं आवरेत्ताणं पुरथिमेणं वीईवयइ तया णे पच्चत्थिमेणं चंदे રહેવું, પુરિથરે દૂતથા–આવતે અથવા જો અથવા વિકિયા કરતે અથવા કામક્રીડા કરતે એ રાહ ચન્દ્રની દીપ્તિને પશ્ચિમ દિશામાં આગૃત કરીને પૂર્વ દિશામાં આવે છે, ત્યારે રાહુ કરતાં પશ્ચિમ દિશામાં ચન્દ્ર દેખાય છે અને ચન્દ્ર કરતાં પૂર્વ દિશામાં રાહુ દેખાય છે. “પર્વ કહા પુષિમેળે સ્થિમેળે તો ગાઢાT માળિયા, પુર્વ સાળિ વત્તા ચ ર માત્રાવ માળિયવા” જેવી રીતે પૂર્વ અને પશ્ચિમ દિશાને અનુલક્ષીને બે આલાપકે કહેવામાં આવ્યા છે, એ જ પ્રકારે દક્ષિણદિશા અને ઉત્તરદિશાને અનુલક્ષીને પણ બે આલાપકે કહેવા જોઈએ “ખિપુરિથમે ૩ત્તરપરાથિમેળે તો ગાઢાવ માળિયા” અગ્નિકણું અને વાયવ્ય કેણના પણ બે આલાપકે કહેવા જોઈએ “gવું રે जाय तयाणं उत्तरपञ्चत्थिमेणं चंदे उवदंसेइ, दाहिणपुरस्थिमेणं राहू " मेर પૂર્વોક્ત પદ્ધતિ અનુસાર, આવ, જત, વિક્રિયા કરે અથવા કામક્રીડા કરતે થકે રાહુ જયારે ચન્દ્રની લેશ્યાને (જ્યસ્નાને) ઉત્તરદિશામાં આચ્છાદિત કરીને દક્ષિણ દિશામાં જાય છે, ત્યારે ચન્દ્રમાં ઉત્તર દિશામાં અને રાહુ ચન્દ્રની દક્ષિણ દિશામાં દેખાય છે. એ જ પ્રમાણે આવ, જત, વિક્રિયા કરતે અથવા કામક્રીડા કરતે થકે રાહુ જ્યારે દક્ષિણ દિશામાં ચન્દ્રની દીપ્તિને આવૃત કરીને ઉત્તર દિશામાં જાય છે, ત્યારે રાહુથી દક્ષિણ દિશામાં ચન્દ્ર અને ચન્દ્રથી ઉત્તર દિશામાં રાહુ દેખાય છે. તથા-આવતે, જતે, વિડિયા કરતે અથવા કામક્રીડા કરતે કરતે રાહુ જયારે ઈશાનકમાં ચન્દ્રની લેશ્યાને આછાદિત કરીને મૈત્રત્ય કેણમાં જાય છે, ત્યારે ચન્દ્રમા ઈશાનમાણમાં દેખાય છે અને રાહુ નેઋત્ય દિશામાં દેખાય છે. તથા આવતા, જતા, વિકિયા કરતે અથવા કામક્રીડા કરતે રાહુ જ્યારે નૈઋત્ય કોણમાં ચન્દ્રની શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૬૨
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy