________________
ચૈનાને આચ્છાદિત કરીને ઇશાન કાણુમાં જાય છે, ત્યારે ચન્દ્રમા પોતાને નૈઋત્ય દિશામાં અને રાહુ પાતાને ઇશાન દિશામાં દેખાડે છે એટલે કે તે દિશામાં દેખાય છે તથા આવતા, જતા, અથવા વિક્રિયા કરતા અથવા કામક્રીડા કરતા રાહુ અગ્નિ કાણુમાં ચન્દ્રની યેલ્નાને આવૃત કરીને, યારે વાયવ્ય કાણુમાં જાય છે, ત્યારે ચન્દ્ર અગ્નિકોણમાં અને રાહુ વાયવ્ય કાણુમાં દેખાય છે એજ પ્રમાણે આવતા, અથવા જતા અથવા વિક્રિયા કરતા અથવા કામક્રીડા કરતા રાહુ જ્યારે વાયવ્ય દિશામાં ચન્દ્રની સ્નાને આવૃત કરીને અગ્નિ દિશામાં જાય છે, ત્યારે ચન્દ્ર રાહુ કરતાં વાયવ્યમાં દેખાય છે અને રાહુ ચન્દ્ર કરતાં અગ્નિકેણુમાં દેખાય છે આ પ્રકારની રાહુ અને ચન્દ્રની સ્વભાવતામાં જે અથ લિત થાય છે તેનું સૂત્રકાર આ સૂત્ર દ્વારા કથન કરે છે-“ નયાળ રાજૂ ગચ્છમાળે વા, જીમાળે વા, જિક્વમાળે વા, િ यारेमाणे वा चंदस्स लेस्सं आवरेमाणे आवरेमाणे चिट्ठ ” જ્યારે આવતા અથવા જતા અથવા વિક્રિયા કરતા અથવા કામક્રીડા કરતા રાહુ વાર વાર ચન્દ્રની લેશ્યાને આવૃત કરે છે, “ તયાળ મથુરાહોલ્ મનુલ્લા ત્તિ-ન લલ્લુરાદૂ ચકું તેવું” ત્યારે મનુષ્ય લેાકમાં મનુષ્ય કહે છે કે શહુ ચન્દ્રમાને ગળી ગયા છે. ખરેખર તે આ તેમના ભ્રમ જ છે. ખરી વાત તેા એવી છે કે રાહુ એ આ સમયે ચન્દ્ગષિ અને આચ્છાદિત કરી લીધું હાય છે. એજ પ્રમાણે जया णं राहू आगच्छमाणे वा, गच्छमाणे वा, विऊवमाणे बा, परियारेमाणे वा, चंदस्सलेस्सं आवरेत्ताणं पासेणं वीईवयइ, तया णं मणुस्खलोए मणुस्सा वर्यंति, एवं खल चंदेणं राहुस्स कुच्छी भिन्ना एवं खलु चंदेणं राहुस्स कुच्छी भिन्ना " આવતા, અથવા જતા, અથવા વિક્રિયા કરતા અથવા કામક્રીડા કરતા રાહુ જ્યારે ચન્દ્રબિંબને આચ્છાદિત કરીને પાસે થઈને નીકળી જાય છે, ત્યારે મનુષ્યલાકમાં મનુષ્યા કહે છે કે રાહુની કુક્ષિમાં ચન્દ્ર પ્રષ્ટિ થઈ ગયાએટલે કે રાહુના 'શની મધ્યમાં થઇને ચન્દ્ર નીકળી ગયા આ રીતે ચન્દ્રના દ્વારા રાહુની કુક્ષિ ભેદાઇ ગઇ—વિઠ્ઠી કરી નાખવામાં આવી, એવુ' મનુષ્ય પેાતાની વ્યાવહારિક ભાષામાં કહે છે. જે વાસ્તવિક દૃષ્ટિએ વિચાર કરવામાં આવે, તે એવું કશું બનતું જ નથી, “ ઊઁચા ળ રાજૂ ગાજીમાળે વા, નજી माणे वा, विउब्वमाणे वा, परियारेमाणे वा, चंदस्स लेस्सं आवरेत्ताणं पच्चीसकर, तया णं मणुस्सलोए मणुस्सा वयंति एवं खलु राहुणा चंदे वंते - एवं खलु राहणा જંકે અંતે ” આવતા, અથવા જતા, અથવા વિક્રિયા કરતા અથવા કામક્રીડા કરતા
''
,,
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૬ ૩