________________
રાહ જ્યારે ચન્દ્રની વેશ્યાને આવૃત કરીને દૂર થઈ જાય છે–ત્યાંથી ખસી જાય છે, ત્યારે મનુષ્યલેકમાં લોકો કહે છે કે “રાએ ચન્દ્રને મુક્ત કરી નાખે ? રાહે ચન્દ્રને મુક્ત કરી નાખે.” પરન્તુ માણસની માન્યતા પણ માત્ર કાલ્પનિક જ છે. કારણ કે રાહુએ ચન્દ્રને ગ્રાસ જ કર્યો ન હોય, તે મુક્ત કરવાની વાત જ કેવી રીતે સંભવી શકે !
"जया णं राहू आगच्छमाणे वा, गच्छमाणे वा, जाव परियारेमाणे वा चंदरस लेसं अहे सपक्खि सपडिदिप्ति आवरेत्ताणं चिट्ठइ, तया णं मणुस्स लोए मणुस्सा જયંતિઆવતે, અથવા જતે, અથવા વિકિયા કરતે અથવા કામક્રીડા કરતે રાહ જ્યારે ચન્દ્રલેશ્યાને અદિશા અને વિદિશાઓમાં અવૃત કરી નાખે છે, ત્યારે મનુષ્યલકના લેકે એવું કહે છે કે “રાહુ ચન્દ્રને ચોકકસ ગળી ગયા છે. ” પરંતુ તેમનું આ કથન માત્ર ઔપચારિક કથન રૂપ જ છે. વાસ્તવિક રીતે એવું બનતું જ નથી. ચન્દ્રની ઉપર રાહુને પડછાયે પડવાથી એવું દેખાય છે એટલે તેને ગ્રાસ કહેવાને બદલે આવરણ જ કહેવું જોઈએતે વૈઋસિક (સ્વાભાવિક) છે, કર્મકૃત નથી.
હવે સૂત્રકાર રાહુના પ્રકારનું કથન કરે છે–
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વિદે i મતે ! દાદૂ પumત્તે” હે ભગવન ! રાહ કેટલા પ્રકારના કહ્યા છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે“ોચમા ! સુવિહે રા પmજે” હે ગૌતમ ! રાહ બે પ્રકારના કહ્યા છે. “તૈના” રાહના બે પ્રકારે નીચે પ્રમાણે છે-“હુવાહૂ, પદ્યરાદૂ ચ” (૧) ઘુવરાહુ અને (૨) પર્વરાહુ જે રાહ ચન્દ્રની સમીપમાં જ રહીને સંચરણ કરે છે, તેને યુવરાહુ કહે છે એજ વાત “છુિં રાદૂ વિમા” ઈત્યાદિ સૂત્ર દ્વારા સૂત્રકારે પ્રકટ કરી છે. રાહુનું વિમાન કૃષ્ણવર્ણનું હોય છે તે હંમેશા ચન્દ્રમાની સાથે જ રહે છે-તે ચન્દ્રમા કરતાં ચાર આંગળ નીચે રહીને સંચરણ કરે છે. જે પર્વમાં એટલે કે પૂર્ણિમાસી અને અમાવાસ્યા, આ બે તિથિઓમાં ચન્દ્રમાં ઉપરાગ રૂપ સંબંધ કરે છે, તેનું નામ પર્વરાહુ છે. “તરથ ળ રે ધુવVIE से णं बहुलपक्खस्स पाडिवए पन्नरसभागेणं पन्नरसइभागं चंदस्स लेसं आव: રજાને ગમાણે વિદ” આ બન્ને રાહુમાંથી જે યુવરાહુ નામને રાહુ છે તે કૃષ્ણ પક્ષના પડવેથી શરૂ કરીને અમાવાસ્યા સુધી દરરોજ પિતાના પંદરમાં ભાગ દ્વારા ચન્દ્રલેશ્યાના (ચન્દ્રના બિંબન) પંદરમાં ભાગને આચ્છાદિત કરતે રહે છે. “-પઢા પઢમં મા, રિતિયાણ વિતિયં મા, પર પન્ના મા” પ્રતિપદા (વદ એકમ)ની તિથિએ તે ચન્દ્રબિંબના પહેલા ભાગને આવૃત કરે છે, બીજની તિથિએ બીજા ભાગને આવૃત કરે છે, ત્રીજની
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૬ ૪