SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ છે, એજ પ્રમાણે વાનભ્યન્તરથી લઇને ઈશાન પન્તના જેટલા આવાસે કહ્યા છે તે આવાસામાંના પ્રત્યેક આવાસમાં, એક જીવ અને સમસ્ત જીવા પૃથ્વીકાયિકાદિ રૂપે પૂર્વે અનેકવાર અથવા અન'તવાર ઉત્પન્ન થઈ ચુકયા છે, એમ સમજવુ ગૌતમ સ્વામીના પ્રશ્ન- થાળ અંતે ! નીચે સળંકુમારે ♠ વાલસુ વિમળાવાલલચલપ્લેનું મેનંતિ વિમાળાવાસંત્તિ પુઢવિાયત્તા॰ '' હે ભગવન આ જીવ, સનકુમાર કલ્પના ખાર લાખ વિમાનાવાસેમાંના પ્રત્યેક વિમાનાવાસમાં શુ' પૃથ્વીકાયક આદિ રૂપે પૂર્વ ઉત્પન્ન થઇ ચુકયા છે ? 66 મહાવીર પ્રભુના ઉત્તર- લેસના અનુમારનું નાવાતત્યુત્તો ’’ હે ગૌતમ ! જેવી રીતે ૬૪ લાખ અસુરકુમારાવાસામાંના પ્રત્યેક અસુરકુમારાવાસમાં એક જીવને પૃથ્વીકાયિક આદિ રૂપે અનેકવાર અથવા અન‘તવાર પૂર્વોત્પાદ કહેવામાં આવ્યા છે, એજ પ્રમાણે સનત્કુમારના ખાર લાખ વિમાનાબાસેામાંના પ્રત્યેક વિમાનાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે એક જીવ પૂર્વ અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થઇ ચુકયા છે, એમ સમજવું. પરન્તુ “ णो चेवणं देवित्ताए एवं सव्व जीवा वि, एवं जाब आणयपाणरसु, एवं आरणવ્રુક્ષુ વિ” સનકુમારાવાસમાં આ જીવ દેવી રૂપે ઉત્પન્ન થયા નથી, કારણુ કે ઈશાન કલ્પ સુધીના દેવલાકામાં જ દેવીઓ ઉત્પન્ન થાય છે, સનત્કમાકિ દેવલાકમાં દેવીએ ઉત્પન્ન થતી નથી એજ પ્રમાણે સમસ્ત જીવા પણ માર લાખ સનત્કુમારાવાસેામાંના પ્રત્યેક સનકુમારાવાસમાં (વિમાનાવાસમાં) પૃથ્વીકાયિક આદિ રૂપે તથા દૈવ રૂપે અનેકવાર અથવા અન'તવાર પૂર્વે ઉત્પન્ન થઇ ચુકયા છે. ત્યાં તેઓ દેવી રૂપે ઉત્પન્ન થયા નથી એજ પ્રમાણે માહેન્દ્ર, બ્રા, લા-તક, શુક્ર, સહસ્રાર, આનત, પ્રાથત, આ પાના જે વિમાનાવાસા છે તે વિમાનાવાસેામાંના પ્રત્યેક વિમાનાવા શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૭૯
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy