________________
સમાં, એક જીવ અને સમસ્ત જી પૂર્વે અનેકવાર અથવા અનંતવાર પૃથ્વીકાયિક આદિ રૂપે તથા દેવ રૂપે ઉત્પન્ન થઈ ચુક્યા છે. આ વિમાનાવાસમાં તેમની દેવી રૂપે પૂર્વે ઉત્પત્તિ થઈ નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ અર્થ છે અંતે તિરિ બાપુડુ-નેવિકા વિમાખાવારસ gd ” હે ભગવન ! આ જીવ, પ્રવેયકના ૩૧૮ વિમા. નાવાસમાંના (નવરૈવેયકને ઉદ, મધ્યમ અને અધરૂપ ત્રણ ત્રિક છે. તે દરેક ત્રિકમાં અનુક્રમે ૧૧૧, ૧૦૭ અને ૧૦૦ વિમાનાવાસો છે. પ્રત્યેક વિમાનાવાસમાં શું પૂર્વે પૃથ્વીકાયિકાદિ રૂપે ઉત્પન્ન થઈ ચુક્યા છે?
મહાવીર પ્રભુને ઉત્તર-હા, ગૌતમ ! આ જીવ રૈવેયકોના ૩૧૮ વિમાનાવાસમાંના પ્રત્યેક વિમાનાવાસમાં પૂર્વે અનેકવાર અથવા અનંતવ ૨ પૃથ્વીકાયિક આદિ રૂપે ઉત્પન્ન થઈ ચુકી છે એ જ પ્રકારનું કથન સમરત જીની ત્યાં ઉત્પત્તિના વિષે પણ સમજવું.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ અર્થ i મં! બીજે વંસુ અનુત્તષિમાને પામે. જય મત્તેવિશાળવિ પુત્રવિ” હે ભગવન! વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ, આ પાંચ અનુત્તર વિમાનેમાંના પ્રત્યેક અનુ. ત્તર વિમાનમાં શું પ્રત્યેક જીવ તથા સમસ્ત જી પૃથ્વીકાયિક આદિ રૂપે પૂર્વે ઉત્પન્ન થઈ ચુકયા છે?
મહાવીર પ્રભુનો ઉત્તર–“સર કાર મળતઘુત્ત, નો વેવ રેવત્તા વા વિજ્ઞg an, pવં સદવ જ્ઞાવિ ” હે ગૌતમ ! પૂર્વોક્ત કથન અનુસાર પ્રત્યેક જીવ પાંચ અનુત્તર વિમાનમાંના પ્રત્યેક અનુત્તર વિમાનમાં પ્રકાયિક આદિ રૂપે પૂર્વે અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચુકી છે. પરંતુ ત્યાં તે જીવ દેવ રૂપે અથવા દેવી રૂપે અનંતવાર ઉત્પન્ન થયે નથી, કારણ કે પહેલા ચાર અનુત્તર વિમાનમાં ગયેલે જીવ બે ભવ કરીને મોક્ષે જાય છે અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયેલા જીવ એક ભવ કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે એજ પ્રમાણે સમસ્ત જીવો પણ આ પાંચ અનુત્તર વિમાનમાંના પ્રત્યેક વિમાનમાં પૂર્વે પૃથ્વીકાયિક આદિ રૂપે અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચુક્યા છે. પરન્ત પહેલા ચાર વિમાનમાં તેઓ બે વાર દેવ રૂપે પૂર્વે ઉત્પન્ન થયા છે. અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં માત્ર એક જ વાર તેઓ દેવ રૂપે ઉત્પન્ન થયા છેઆ રીતે તેમની ત્યાં અનેકવાર અથવા અનંતવાર દેવ રૂપે ઉત્પત્તિ થઈ નથી, એમ સમજવું જોઈએ.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ચં ાં મંતે ! વીરે સવ્વ જીવા મારૂત્તાપુ, पिइत्ताए, भाइत्ताए, भागिणीत्ताए, भज्जत्ताए, पुत्तत्ताए, धूयत्ताप, सुण्हत्ताए उववજવુ?” હે ભગવન ! આ જીવ શું સમસ્ત જીવોની માતારૂપે, પિતારૂપે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૮
૦